________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૨૧૭
(ઉપેન્દ્રવન્ના ) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ताસ્ત પૂર્વ સાક્ષાગૃતં વિન્તિા ૬૨ //
(ઉપનાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।।
નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે:
શ્લોકાર્ધઃ- [ yવ ] જેઓ [ નયપક્ષપાતં મુલ્તા] નયપક્ષપાતને છોડી [સ્વરુપપુHT:] (પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [ નિત્યમ] સદા [ નિવસન્તિ] રહે છે [તે ઈવ] તેઓ જ, [ વિ7નાનભુતાશાન્તવિક્તા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [સાક્ષાત્ મમૃતં શિવત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થ-જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
- હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડ છે તે તત્ત્વવેદી ( તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છે -
શ્લોકાઃ - [વર્લ્ડ:] જીવ કર્મથી બંધાયેલો છે [ સ્ય] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ કર્મથી બંધાયેલો નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ રૂતિ] આમ [ સ્થિતિ ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો] બે નયોના [તો પક્ષપાતો ] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [૨] તેને [ નિત્ય ] નિરંતર [ વિત્] ચિસ્વરૂપ જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com