SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ. ૪૧૧ ૫૯૦ ૪૧૩ ૬૦૬ ૪૧૪ મોક્ષના અર્થીએ દર્શનશાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં જ આત્માને જોડવો એવો ઉપદેશ કર્યો છે જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેણે સમયસારને જાણ્યો નથી વ્યવહારનય જ મુનિ-શ્રાવકના લિંગને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી એવું કથન આ શાસ્ત્રને પૂર્ણ કરતાં તેના અભ્યાસ વગેરેનું ફળ કહ્યું છે * પરિશિષ્ટ * આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ કેમ નથી આવતો તે બતાવવા તથા એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપયભાવ બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર આચાર્યદવ “આત્મખ્યાતિ’ ટીકાના અંતમાં પરિશિષ્ટરૂપે સ્વાવાદ અને ઉપાયઉપયભાવ વિષે થોડું કહેવાની પ્રતિજ્ઞા કરે ૪૧૫ એક જ્ઞાનમાં જ “ “તત, અતત, એક, અનેક, સત્, અસત્, નિત્ય, અનિત્ય'' આ ભાવોના ૧૪ ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે, જ્ઞાનની પ્રસિદ્ધિથી જ આત્માની પ્રસિદ્ધિ થાય છે. માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે એક જ્ઞાન-ક્રિયારૂપ પરિણત આત્મામાં જ અનંત શક્તિઓ પ્રગટ છે, તેમાંથી સુડતાલીશ શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન ઉપાય-ઉપયભાવનું વર્ણન; તેમાં, આત્મા પરિણામી હોવાથી સાધકપણું અને સિદ્ધપણું-એ બન્ને ભાવ બરાબર ઘટે છે એવું કથન થોડા કળશોમાં, અનેક વિચિત્રતાથી ભરેલા આત્માનો મહિમા કરીને પરિશિષ્ટ સંપૂર્ણ ટીકાકાર આચાર્યદેવનું વક્તવ્ય, આત્મખ્યાતિ ટીકા સંપૂર્ણ ભાષાટીકાકારનું વક્તવ્ય, ગ્રંથ સમાપ્ત ૬OG ૬૧૪ ૬૧૮ ૬૨૪ ૬૨૫ ૫૮૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy