________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૮૧
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।।१७९ ।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं। बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।। १८० ।। यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम्। मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९ ।। तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्। बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८० ।।
यदा तु शुद्धनयात् परिहीणो भवति ज्ञानी तदा तस्य रागादिसद्भावात्, पूर्वबद्धाः द्रव्यप्रत्ययाः, स्वस्य हेतुत्वहेतुसद्भावे हेतुमद्भावस्यानिवार्यत्वात्, ज्ञानावरणादिभावैः पुद्गलकर्म बन्धं परिणमयन्ति। न चैतदप्रसिद्धं , पुरुषगृहीताहारस्योदराग्निना
હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે:
પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦.
uथार्थ:-[ यथा ] ४म [ पुरुषेण] पुरुष 43 [ गृहीतः ] हायेसो [ आहारः] ४ ॥६॥२ [ सः ] ते [ उदराग्निसंयुक्तः] ८२मिथी संयुत थयो यो [अनेकविधम् ] भने ५॥[ मांसवसारुधिरादीन् ] मांस, वसा, संघि२. २६ [भावान् ] भावो३५ [ परिणमति] ५२९।मे छ, [ तथा तु] तम [ ज्ञानिनः ] सनीने [पूर्व बद्धाः] पूर्व
घाये। [ये प्रत्ययाः ] ४ द्रव्यासपो छ [ ते] ते [बहुविकल्पम् ] पडु प्र.२ [कर्म] र्भ [ बध्नन्ति ] Miछे;- [ ते जीवाः ] मेवा यो [ नयपरिहीनाः तु] शुद्धन्यथा युत थये॥ ७. ( शनी शुद्धनयथा युत थाय तो तेने धर्म धाय छे.)
ટીકા-જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્દભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com