________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તા-કર્મ અધિકાર
૧૫૯
(કાર્યા) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्वाद्यदनेकमनेकमेव सदा।। ५३ ।।
(આ ) नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ५४ ।।
(શાર્વતવિક્રીડિત) आसंसारत एव धावति परं कर्वेऽहमित्युच्चकैदुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।।
વળી કહે છે કે:
શ્લોકાર્થ:- [ ન હમ પરિણમત: 7] બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, [૩મયો. પરિણામ: ૧ પ્રનીયેત] બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને [ ૩મયો: પરિણતિ: ન ચાત્ ] બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; [ ] કારણ કે [ અનેરુમ્ સવા અનેરુમ્ વ] અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.
ભાવાર્થ-બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્ને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી અને તેમની એક ક્રિયા હોતી નથી-એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય. પ૩.
ફરી આ અર્થને દઢ કરે છે -
શ્લોકાર્ધઃ- [9ચ દિ દ્વૌ »ર્તારો ન સ્ત:] એક દ્રવ્યના બે કર્તા ન હોય, [૨] વળી [ સ્ય કે ઝર્મની ] એક દ્રવ્યનાં બે કર્મ ન હોય [૨] અને [ ચ પ્રિયે ન] એક દ્રવ્યની બે કિયા ન હોય; [યત:] કારણ કે [gવમ્ અનેરું ન ચાલ્] એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
ભાવાર્થ-આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. ૫૪.
આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com