________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८०
સમયસાર
[भगवान श्रीकुं
कम्मेहि सुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं। कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव।।३३३ ।। कम्मेहि भमाडिज्जदि उड्डमहो चावि तिरियलोयं च। कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि।। ३३४ ।। जम्हा कम्मं कुव्वदि कम्मं देदि हरदि त्ति जं किंचि। तम्हा उ सव्वजीवा अकारगा होंति आवण्णा।। ३३५ ।। पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि। एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी।। ३३६ ।। तम्हा ण को वि जीवो अबंभचारी दु अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं अहिलसदि इदि भणिदं।। ३३७ ।। जम्हा धादेदि परं परेण घादिज्जदे य सा पयडी। एदेणत्थेणं किर भण्णदि परघादणामेत्ति।। ३३८ ।।
કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે, કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩.
કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક વિષે, જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪.
४ ७२. छ, धर्म से सापे, ६२, -सघj७३, તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫.
વળી પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઈચ્છે પુરુષને -सेवी श्रुति आर्य उरी ५२५२.तरेलछे. 336.
એ રીત “કર્મ જ કર્મને ઈચ્છ-કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭.
વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે, -એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com