________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી
४८१
तम्हा ण को वि जीवो वधादओ अत्थि अम्ह उवदेसे। जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इदि भणिदं ।। ३३९ ।। एवं संखुवएसं जे दु परूवेंति एरिसं समणा। तेसिं पयडी कुव्वदि अप्पा य अकारगा सव्वे।।३४० ।। अहवा मण्णसि मज्झं अप्पा अप्पाणमप्पणो कुणदि। एसो मिच्छसहावो तुम्हें एयं मुणंतस्स।। ३४१ ।। अप्पा णिचोऽसंखेज्जपदेसो देसिदो दु समयम्हि। ण वि सो सक्कदि तत्तो हीणो अहिओ य का, जे।।३४२ ।। जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु। तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दव्वं ।। ३४३ ।। अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं। तम्हा ण वि अप्पा अप्पयं तु सयमप्पणो कुणदि।।३४४ ।।
એ રીત “કર્મ જ કર્મને હણતું ?-કહ્યું છે શ્રુતમાં, તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં.” ૩૩૯.
એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે, तेना मते प्रति छ,94 डा२३ सर्व छ! ३४०.
અથવા તું માને “આતમા મારો કરે નિજ આત્મને ', તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧.
જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨.
વિસ્તારથીય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, | तेथीत हान-मधि बनतो ? उभ ६२तो द्रव्यने ? ३४3.
માને તું-“જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિર રહે', तो ओम ५४॥ मात्मा स्वयं नि४ मातभाने नहि रे. ३४४.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com