________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
૪૪૫
संसिद्धिराधसिद्ध साधितमाराधितं चैकार्थम्। अपगतराधो यः खलु चेतयिता स भवत्यपराधः।। ३०४ ।। यः पुनर्निरपराधश्चेतयिता निरशङ्कितस्तु स भवति। आराधनया नित्यं वर्तते अहमिति जानन्।। ३०५ ।।
परद्रव्यपरिहारेण शुद्धस्यात्मनः सिद्धिः साधनं वा राधः। अपगतो राधो यस्य चेतयितु: सोऽपराधः। अथवा अपगतो राधो यस्य भावस्य सोऽपराधः, तेन सह यश्चेतयिता वर्तते स सापराधः। स तु परद्रव्यग्रहणसद्भावेन शुद्धात्मसिद्ध्य भावाद्वन्धशङ्कासम्भवे सति स्वयमशुद्धत्वादनाराधक एव स्यात्। यस्तु निरपराधः स समग्रपरद्रव्यपरिहारेण शुद्धात्मसिद्धिसद्भावाद्बन्धशङ्काया असम्भवे सति उपयोगैकलक्षणशुद्ध आत्मैक एवाहमिति निश्चिन्वन् नित्यमेव शुद्धात्मसिद्धिलक्षणयाराधनया
ગાથાર્થઃ- [ સંરિદ્ધિરાથમિ ] સંસિદ્ધિ, *રાધ, સિદ્ધ, [ સાધિતમ્ ભારથિત ૨] સાધિત અને આરાધિત- [વાર્થ] એ શબ્દો એકાર્થ છે; [: વસ્તુ વેતપિતા ] જે આત્મા [ સપાતરાધ:] “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે [+:] તે આત્મા [અપરાધ:] અપરાધ [ભવતિ] છે.
[ પુન:] વળી [૫: વેતયિતા] જે આત્મા [ નિરપરાધ:] નિરપરાધ છે [ : ] તે [ નિરશસ્કૃિત: મવતિ] નિઃશંક હોય છે; [ ગ ત નાન] “શુદ્ધ આત્મા તે જ હું છું' એમ જાણતો થકો [ મારા નયા ] આરાધનાથી [ નિત્યં વર્તત ] સદી વર્તે છે.
ટીકાઃ-પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છે.) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્દભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્દભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી “ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું” એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ
* રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા સિદ્ધિ પૂર્ણતા સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com