________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
૧૦૩
(અનુષ્ટ્રમ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।३६ ।।
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।। ५० ।। जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि।। ५१ ।।
[ સ્વં –શમિત્રમ્] પોતાના ચિન્શક્તિમાત્ર ભાવનું [ ગવITહ્ય] અવગાહન કરીને, [ ગાત્મ] ભવ્ય આત્મા [વિશ્વસ્ય પરિ] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [ વારુ વરન્ત] સુંદર રીતે પ્રવર્તતા એવા [મમ્] આ [પરમ્] એક કેવળ [બનત્તમ્ ] અવિનાશી [ માત્માનમ્] આત્માનો [માત્મનિ] આત્મામાં જ [ સાક્ષાત્ યા] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થ-આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
હવે ચિન્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છે –
શ્લોકાર્થ:- [તિ-શ-િવ્યાપ્ત–સર્વસ્વ–સાર:] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો [પયમ્ નીવ:] આ જીવ [ફયાન્] એટલો જ માત્ર છે; [બત:
તિરિજી:] આ ચિન્શક્તિથી શૂન્ય [ની ભાવ: ] જે આ ભાવો છે [ સર્વે ]િ તે બધાય [પૌતિoT:] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬.
એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છે:
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહિ; ૫૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; પ૧.
૧/૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com