________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ય: खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताच्चैतन्यपरिणामादन्यत् मूर्तं पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिः जीवः स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्यपरिणामस्य विकारः।
मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत्
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ।। ८९ ।। उपयोगस्यानादय: परिणामास्त्रयो मोहयुक्तस्य । मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः ।। ८९ ।।
કર્તા-કર્મ અધિકાર
परिणाम
उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्वरूप-परिणामसमर्थत्वे सत्यनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानम-विरतिरिति
૧૬૩
ટીકા:-નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્દગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્દગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯.
त्रिविधि:
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર ક્યાંથી થયો ? તેનો ઉત્તર કહે છે:
ગાથાર્થ:- [મોહયુસ્ય ] અનાદિથી મોયુક્ત હોવાથી [ ૩૫યોચ] ઉપયોગના [અનાવય: ] અનાદિથી માંડીને [ત્રય: પરિણામા: ] ત્રણ પરિણામ છે; તે [મિથ્યાત્વમ્ ] મિથ્યાત્વ, [ અજ્ઞાનન્] અજ્ઞાન [ત્ત અવિરતિમાવ: ] અને અવિરતિભાવ એ ત્રણ ) [ જ્ઞાતવ્ય: ] જાણવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ટીકા:-જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ ( આત્માને ) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામ