________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુદુમ્) एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैक: समुपास्यताम्।। १५ ।। दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं। ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।।१६ ।।
दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्। तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।
येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति
થયું છે- કોઈએ રચ્યું નથી અને [ સા ઉદિતાસં] હમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે–જે એકરૂપ પ્રતિભાસમાન છે.
ભાવાર્થ- આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪.
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્ધ - [gs: જ્ઞાનધન: માત્મા] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [ સિદ્ધિમ્ 31મીખુમિ:] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [ સાધ્યસમાવેન] સાધ્યસાધકભાવના ભેદથી [ ક્રિયા] બે પ્રકારે, [:] એક જ [ નિત્યમ્ સમુપાચતામ | નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થ- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫. હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે:
દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદષ્ટિમાં. ૧૬.
ગાથાર્થ:- [ સાધુના] સાધુ પુરુષે [વનજ્ઞાનવરિત્રાળિ] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [ નિત્યમ્] સદા [ સેવિતવ્યાનિ] સેવવાયોગ્ય છે; [ પુનઃ] વળી [ તાનિ ત્રીજી
]િ તે ત્રણેને [ નિયત: ] નિશ્ચયનયથી [માત્માનં ૨ va] એક આત્મા જ [નાની હિં] જાણો.
ટીકા:- આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ
४७
Please inform us of any errors on rajesh@AtmaDharma.com