________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પૂર્વરંગ
(માનિની) अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन । त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
अथाहाप्रतिबुद्धः
जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव। सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो।। २६ ।।
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થઃ- [ ગરિ] “જિ” એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું [મૃથક્ ] કોઈ પણ રીતે મહા કષ્ટ અથવા [મૃત્વા] મરીને પણ [તત્ત્વીતૂહની સન] તત્ત્વોનો કૌતૂહલી થઈ [મૂર્તે. મુહૂર્તમ્ પાર્શ્વવર્તી ભવ ] આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી ) પાડોશી થઈ [ અનુમવ] આત્માનો અનુભવ કર [ રથ યેન] કે જેથી [ā વિનંસન્ત] પોતાના આત્માને વિલાસરૂપ, [પૃથક્] સર્વ પરદ્રવ્યોથી જુદો [સમાનોય] દેખી [મૂલ્ય સામ] આ શરીરાદિક મૂર્તિક પુદગલદ્રવ્ય સાથે [ ત્વનોદમ] એકપણાના મોહને [ નિતિ ચેનસિ] તું તુરત જ છોડશે.
ભાવાર્થ- જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહું આબે પણ ડગે નહિ, તો ઘાતકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ર૩.
હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકરતણી સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની૨૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com