________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૨૩૧
(અનુકુમ). विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।९५ ।।
(રથોદ્ધતા) यः करोति स करोति केवलं यस्तु वेत्ति स तु वेत्ति केवलम्। यः करोति न हि वेत्ति स क्वचित् यस्तु वेत्ति न करोति स क्वचित्।। ९६ ।।
જ [ વિવે–નિમ્ન–ામનાત્] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન–શોધું વનીત્ નિીત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો [ત––
સિનામ] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [વિજ્ઞાન––૨: માત્મા] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [માત્માનમ્ ત્મિનિ થવ ગીરન] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને), [સવા તાતુ તતામ્ યાતિ] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
ભાવાર્થ-જેમ જળ, જળના નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઈ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છે
શ્લોકાર્થ:- [ વિવF: પૂરું કર્તા ] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [વિત્વ: વર્તમ્ કર્મ] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી; ) [સવિક સ્વસ્થ] જે જીવ વિકલ્પસહિત છે તેનું [ઝર્તુર્મત્વ ] કર્તાકર્મપણું [ નાતુ] કદી [નશ્યતિ ન] નાશ પામતું નથી.
ભાવાર્થ-જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯૫.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છે –
શ્લોકાર્થ- [. રોતિ : વત્ત રોતિ] જે કરે છે તે કેવળ કરે જ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com