________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૨
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं।। २७९ ।।
यथा स्फटिकमणिः शुद्धो न स्वयं परिणमते रागाद्यैः। ૨ષ્યતેડવૈસ્તુ સ ર વિમર્દÁ: ૨૭૮ | एवं ज्ञानी शुद्धो न स्वयं परिणमते रागाद्यैः। रज्यतेऽन्यैस्तु स रागादिभिर्दोषैः ।। २७९ ।।
यथा खलु केवल: स्फटिकोपलः, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव स्वयं रागादिभावापन्नतया स्वस्य रागादिनिमित्तभूतेन , शुद्धस्वभावात्प्रच्यवमान एव, रागादिभिः परिणम्यते; तथा केवल: किलात्मा, परिणामस्वभावत्वे सत्यपि, स्वस्य शुद्धस्वभावत्वेन रागादिनिमित्तत्वाभावात् रागादिभिः स्वयं न परिणमते, परद्रव्येणैव
ત્યમ “ જ્ઞાની ” પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯.
ગાથાર્થઃ- [ યથા] જેમ [ક્ઝટિવમળિ: ] સ્ફટિકમણિ [ શુદ્ધ:] શુદ્ધ હોવાથી [RI+IT.] રાગાદિરૂપે ( રતાશ-આદિરૂપે) [ સ્વયં] પોતાની મેળે [૨ પરિણમતે] પરિણમતો નથી [ 1 ] પરંતુ [: pipવામ: દ્રવ્યેઃ] અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે [ સા ] તે [૨ષતે ] રક્ત (-રાતો) આદિ કરાય છે, [ā] તેમ [ જ્ઞાની] જ્ઞાની અર્થાત્ આત્મા [ શુદ્ધ:] શુદ્ધ હોવાથી [૨ T] રાગાદિરૂપે [સ્વયં] પોતાની મેળે [ પરિણમતે] પરિણમતો નથી [1] પરંતુ [જો. રવિમિ: કોર્ષ] અન્ય રાગાદિ દોષો વડે [ :] તે [૨ષતે] રાગી આદિ કરાય છે.
ટીકાઃ-જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી શ્રુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ (–એકલો) આત્મા, પોતે પરિણમન-સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત્ પોતે પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com