________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
- अधि२.
૧૯૧
( वसन्ततिलका) जीवः करोति यदि पुद्गलकर्मनैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय । सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। ६३ ।।
सामण्णपच्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।।१०९ ।। तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं।। ११० ।। एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।। १११ ।।
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે:
सोडार्थ:- [ यदि पुद्गलकर्म जीव: न एव करोति] 8ो ५६सभने ०५ १२तो नथी [ तर्हि ] तो [ तत् कः कुरुते] तेने ओ९॥ ४२ छ ?' [ इति अभिशङ्कया एव] सेवी आशं शने, [एतर्हि ] ] [ तीव्र-रय-मोह-निवर्हणाय] तीव्र वेगा। भोनो (भि५॥1॥ शाननी ) नाश ४२१॥ भाटे, [ पुद्गलकर्मकतुं सङ्कीर्त्यते] '५६।
१नो ऽ ओ छ' ते ही छीभे; [शृणुत] ते (हे नन। ४२७६ पुरुषो!) तमे सामगो. 53.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે:
સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯.
વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦.
પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com