________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
जीवान्तरनिरुद्धशुद्धचैतन्यधातुतया
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
तथेन्द्रियविषयीकृतरूपिपदार्थतिरोहित
केवलबोधतया भृतककलेवरमूच्छितपरमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति।
ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम्
एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो । एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।। ९७ ।। एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः।
एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम् ।। ९७ ।।
લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્દગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો ) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનન ( પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ:-આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, ૫૨ શેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દૃષ્ટાંત કહ્યું.
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે' એમ હવે કહે
છેઃ
એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે,
-એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ૯૭.
ગાથાર્થ:- [તેન તુ] આ (પૂર્વોક્ત) કારણથી [નિશ્ચયવિદ્વિ] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [સ: આત્મા ] તે આત્માને [ì] કર્તા [પરિથિત: ] કહ્યો છે[ત્ત્વ હતુ] આવું નિશ્ચયથી [ય: ] જે [નાનાતિ] જાણે છે [F: ] તે (જ્ઞાની થયો થકો ) [ સર્વતૃત્વમ્ ] સર્વ ર્તૃત્વને [ મુગ્ધતિ] છોડે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com