________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
૩૮૭
यो भ्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः। तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या।। २५७ ।। यो न भ्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु। तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या।। २५८ ।।
यो हि भ्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात्। ततः मयायं मारितः, अयं નીવિત:, સયં દુ:વિત: તા, સયં સુવતઃ કૃત: તિ પશ્યન મિથ્યાદfઈ:
(અનુકુમ ). मिथ्यादृष्टे: स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।१७० ।।
ગાથાર્થઃ- [વ: ખ્રિયતે] જે મરે છે [૨] અને [: :વિત: નાય7] જે દુઃખી થાય છે [ : સર્વ:] તે સૌ [ ર્મોન] કર્મના ઉદયથી થાય છે; [ તરમત ] તેથી [મારિત: ૨ દુ:રિવત:] “મેં માર્યો, મેં દુઃખી કર્યો' [તિ] એવો [ તે] તારો અભિપ્રાય [ન રવનું મિથ્યા] શું ખરેખર મિથ્યા નથી?
| [ ] વળી [ : ન ક્રિય] જે નથી મરતો [૨] અને [ ન દુ:વિત:] નથી દુઃખી થતો [સ: ] તે પણ [ar] ખરેખર [
વ યેન ઈવ] કર્મના ઉદયથી જ થાય છે; [તસ્મા ] તેથી [ ન મારિત: જ દુ:વિત:] “મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો [તિ] એવો તારો અભિપ્રાય [ ન રહેતુ મિથ્યા ] શું ખરેખર મિથ્યા નથી ?
ટીકાઃ-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણ થવું ( અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે “મેં આને માર્યો, આને જિવાયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો” એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદષ્ટિ છે.
ભાવાર્થ-કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી-દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:શ્લોકાર્થ- [ શસ્ય મિથ્યાદ: ] મિથ્યાષ્ટિને [ : પૂર્વ મયમ્ જ્ઞાનાત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com