SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૮૭ यो भ्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः। तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या।। २५७ ।। यो न भ्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु। तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या।। २५८ ।। यो हि भ्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात्। ततः मयायं मारितः, अयं નીવિત:, સયં દુ:વિત: તા, સયં સુવતઃ કૃત: તિ પશ્યન મિથ્યાદfઈ: (અનુકુમ ). मिथ्यादृष्टे: स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।१७० ।। ગાથાર્થઃ- [વ: ખ્રિયતે] જે મરે છે [૨] અને [: :વિત: નાય7] જે દુઃખી થાય છે [ : સર્વ:] તે સૌ [ ર્મોન] કર્મના ઉદયથી થાય છે; [ તરમત ] તેથી [મારિત: ૨ દુ:રિવત:] “મેં માર્યો, મેં દુઃખી કર્યો' [તિ] એવો [ તે] તારો અભિપ્રાય [ન રવનું મિથ્યા] શું ખરેખર મિથ્યા નથી? | [ ] વળી [ : ન ક્રિય] જે નથી મરતો [૨] અને [ ન દુ:વિત:] નથી દુઃખી થતો [સ: ] તે પણ [ar] ખરેખર [ વ યેન ઈવ] કર્મના ઉદયથી જ થાય છે; [તસ્મા ] તેથી [ ન મારિત: જ દુ:વિત:] “મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો [તિ] એવો તારો અભિપ્રાય [ ન રહેતુ મિથ્યા ] શું ખરેખર મિથ્યા નથી ? ટીકાઃ-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણ થવું ( અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે “મેં આને માર્યો, આને જિવાયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો” એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદષ્ટિ છે. ભાવાર્થ-કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી-દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે. હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:શ્લોકાર્થ- [ શસ્ય મિથ્યાદ: ] મિથ્યાષ્ટિને [ : પૂર્વ મયમ્ જ્ઞાનાત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy