________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
किं नाम तत्पदमित्याह
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलभंतं सहावेण ।। २०३ ।। आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम्। स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन ।। २०३ ।।
इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वભાવેનોપામ્યમાના:, નિયતત્વાવસ્થા:, અને છે, ક્ષળિon:, વ્યભિવારિનો માવા, તે सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमान:, नियतत्वावस्थः, एक:, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातु: स्थानं भवितुं शक्यत्वात् पदभूतः। ततः सर्वानेवास्थायिभावान्
હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છે:
જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહુ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.
ગાથાર્થઃ- [ માત્મનિ] આત્મામાં [પાનિ] અપદભૂત [દ્રવ્યમાવાન] દ્રવ્યભાવોને [ મુન્દ્રા ] છોડીને [ નિયતમ] નિશ્ચિત, [ રિચરમ ] સ્થિર, [ y] એક [ ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ ભાવ૫] ભાવને- [સ્વમાવેન ઉપગ્યાન] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને- [ તથા] (હે ભવ્ય !) જેવો છે તેવો [ T[ ] ગ્રહણ કર. (તે તારું પદ છે.)
ટીકા:-ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે (-દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મળે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com