________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મન્વાાન્તા)
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। ६० ।।
( અનુદુમ્ ) अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न कचित्।। ६१ ।।
કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ ) [અવનં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [ધિત: ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો ) [ જ્ઞાનીત વ હિ] માત્ર જાણે જ છે, [શ્વિન અપિ ન રોતિ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થયો નથી ).
ભાવાર્થ:-જે સ્વ-૫૨નો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ
શ્લોકાર્થ:- [ગ્વનન—પયસો:ૌળય-શૈત્ય-વ્યવસ્થા] (ગરમ પાણીમાં ) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [જ્ઞાનાત્ વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [ નવળસ્વાવમેવબુવાસ: જ્ઞાનાત્ વ ઉત્ત્તસતિ] લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા ) જ્ઞાનથી જ થાય છે ( અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ સ્વરસવિસન્નિત્યચૈતન્યધાતો: ચ ોધાવે: મિા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [í ભાવમ્ મિન્વતી] કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ જ્ઞાનાત્ પુર્વ પ્રમવતિ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે.
૬૦.
હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્દગલના ભાવને કદી કરતો નથી-એવા અર્થનો, આગળની ગાથાની સૂચિનકારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ:- [i] આ રીતે [અગ્નસા] ખરેખર [આત્માનન્] પોતાને [અજ્ઞાનં જ્ઞાનમ્ અપિ] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [ર્વત્] કરતો [આત્મા આત્મમાવચ ર્તા રચાત્] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [ પરમાવસ્ય] ૫૨ભાવનો (પુદ્ગલના ભાવોનો ) કર્તા તો [ વવિદ્ ન] કદી નથી. ૬૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com