________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધશાન અધિકાર
પ૨૧
(મુન્દ્રાન્તિા ) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटं तौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २१८ ।।
(શાંતિની ) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यट्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २१९ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થઃ- [૬૬ જ્ઞાનમ્ હિ અજ્ઞાનમાવાન્ રા–દેષ મવતિ] આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [વસ્તુત્વ-પ્રશિહિત–દશા દશ્યમાનો તો વિષ્યિ ] વસ્તુત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદૃષ્ટિથી જોતાં, તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જજુદી વસ્તુ નથી). [તત: સભ્ય: તત્ત્વદર્યો તો ૮ ક્ષયg] માટે (આચાર્યદવ પ્રેરણા કરે છે કેસમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વદષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, [ યેન પૂર્ણ—સવેર્સ–ર્વિ: સરનું જ્ઞાનજ્યોતિ: ક્વનતિ] કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
ભાવાર્થ-રાગદ્વેષ કોઈ જાદુ દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી (રાગદ્વેષરૂપ પરિણામ) થાય છે; માટે સમ્યગ્દષ્ટિ થઈને તત્ત્વદષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
“અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શક્યું નથી ' એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે
શ્લોકાર્ધઃ- [ તત્ત્વદDચા] તત્ત્વદષ્ટિથી જોતાં, [૨–૬–ઉત્પાવરું અન્યત્ દ્રવ્ય ગ્વિન પિ ન વીક્યતે] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [માત સર્વ—દ્રવ્ય–ઉત્પત્તિ: સ્વ4માવે સન્ત: અત્યન્ત વ્યવાસ્તિ] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com