________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] .
નિર્જરા અધિકારી
૩૫૩
(શાર્વતવિરહિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तगी: कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५७ ।।
(શાર્દૂત્રવિરહિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्थागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५८ ।।
હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ યત્ સત્ તત્ નાશ ન પૈતિ રૂતિ વસ્તુસ્થિતિ: નિયત વ્યT] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [ તત્ જ્ઞાન નિ
સ્વયમેવ સત્] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી), [તત: પરે: મરચ ત્રાત વિહં] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? [બત: સચ જિગ્નન બત્રાનું ન ભવેત] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શક્યું નથી [જ્ઞાનિ: ત–મી ત:] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશ: સહનું જ્ઞાન સા વિતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
હવે અગુભિયનું કાવ્ય કહે:
શ્લોકાર્થ:- [ વિઝન સ્વં વસ્તુન: પરમ ગુણ: શસ્તિ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ “ગુતિ” છે [યત્ સ્વરૂપે : પિ પર: પ્રવેદૃન ન શp:] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શક્યું નથી; [૨] અને [ માં જ્ઞાન નુ સ્વરૂપ ] અકૃત જ્ઞાન (–જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; (તેથી જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com