SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૭૯ कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं। आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं।। २४८ ।। आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं। आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं।। २४९ ।। आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्। आयुने हरसि त्वं कथं त्वया मरणं कृतं तेषाम्।। २४८ ।। आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्। आयुर्न हरन्ति तव कथं ते मरणं कृतं तैः।। २४९ ।। તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થ કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યજ્ઞાન છે. હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છે: છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તું આયુ તો હરતો નથી, તેં મરણ કયમ તેનું કર્યું? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હુરતા નથી, તો મરણ કયમ તારું કર્યું? ૨૪૯. ગાથાર્થ - (હે ભાઈ ! “હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [ નીવાનાં ] જીવોનું [ મરí ] મરણ [ ગાયુ.ક્ષયેળ] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [ જિનવરે.] જિનવરોએ [ પ્રજ્ઞH] કહ્યું છે; [ā] તું [ભાયુ] પર જીવોનું આયુકર્મ તો [ન હરસિ] હરતો નથી, [તૈયા] તો તે [ તેષા મર[ ] તેમનું મરણ [5થે ] કઈ રીતે [ i] કર્યું? (હે ભાઈ ! “પર જીવો મને મારે છે” એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [નીવાનાં ] જીવોનું [ મર[] મરણ [બાપુ ક્ષયેળ ] આયુકર્મના ક્ષયથી થાય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy