________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २४७ ।।
यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २४७ ।। परजीवानहं हिनस्मि, परजीवैर्हिस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम्। स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात्सम्यग्दृष्टिः।
શ્લોકાર્ધઃ- [: નાનાતિ સ: ન રોતિ] જે જાણે છે તે કરતો નથી [] અને [ 4: રોતિ ગયે વસ્તુ નાનાતિ ન] જે કરે છે તે જાણતો નથી. [તત નિ
ર્માT:] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [7] અને [૨૨ નવોદયમ્ 31ધ્યવસાયમ્ નાદુ:] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [ : નિયત મિચ્યોદશી] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાષ્ટિને હોય છે [૨] અને [સ વજૂદેતુ:] તે બંધનું કારણ છે. ૧૬૭.
હવે મિથ્યાદષ્ટિના આશયને માથામાં સ્પષ્ટ રીતે કહે છે:
જે માનતો-હું મારું ને પ૨ જીવ મારે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. ગાથાર્થઃ- [ :] જે [ મન્યતૈ] એમ માને છે કે [ દિનરિક્સ ૨] “હું પર જીવોને મારું છું (હણું છું ) [ પરે: સર્વે: હિંચે ૨] અને પર જીવો મને મારે છે', [ :] તે [મૂઢ:] મૂઢ (–મોહી) છે, [ જ્ઞાની] અજ્ઞાની છે, [1] અને [બત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો ) તે [ જ્ઞાની] જ્ઞાની છે.
ટીકાઃ-પર જીવો ને હું હસું છું અને પર જીવો મને હણે છે'—એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:-“પર જીવોને હું મારું છું અને પર મને મારે છે' એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે.
નિશ્ચયનય કર્તાનું સ્વરૂપ એ છે કે-પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com