SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિવ્રીહિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।। १२ ।। (વસંતતિન91) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३ ।। શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [ગપતિમોદીમૂય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ભાવાર્થ- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧. હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે - શ્લોકાર્થઃ- [વરિ] જો [ 4: પિ સુધી: ] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ) [ ભૂત માન્તમ્ 31મૂતમ્ gવ વધું] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [ રમસાત્] તત્કાળ-શીધ્ર [ નિર્મિ] ભિન્ન કરીને તથા [ મોહં] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને [વાત] પોતાના બળથી (પુરુષાર્થથી) [વ્યાહત્ય] રોકીને અથવા નાશ કરીને [કન્ત:] અંતરંગમાં [ વિરુન કરો નયતિ] અભ્યાસ કરે-દેખે તો [ ગય... માત્મા] આ આત્મા [ માત્મગનુમ–– ||–મહિમાં] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [ એp:] વ્યક્ત (અનુભવગોચર), [ઘુવં] નિશ્ચલ, [ શાશ્વત:] શાશ્વત, [નિત્ય કર્મ– 57–1–વિવ7:] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત- [સ્વયં વેવ: ] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [વાર્ત] વિરાજમાન છે. ભાવાર્થ - શુદ્ધનયની દષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા–તેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy