________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦૬
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचरित्रे। भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः।। ३६५ ।।
सेटिकात्र तावच्छेतगुणनिर्भरस्वभावं द्रव्यम्। तस्य तु व्यवहारेण श्वैत्यं कुड्यादिपरद्रव्यम्। अथात्र कुड्यादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते-यदि सेटिका कुड्यादेर्भवति तदा यस्य यद्भवति तत्तदेव भवति, यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे जीवति सेटिका -कुड्यादेर्भवन्ती कुड्यादिरेव भवेत; एवं सति सेटिकायाः स्वद्रव्योच्छेदः । न च द्रव्यान्तरसंक्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाव्यस्यास्त्युच्छेदः। ततो न भवति सेटिका - कुड्यादेः। यदि न भवतिसेटिका कुड्यादेस्तर्हि कस्य सेटिका भवति ? सेटिकाया एव सेटिका भवति। ननु
પરદ્રવ્યને [ સેટયતિ] સફેદ કરે છે, [ તથા] તેમ [ જ્ઞાતા પિ] જ્ઞાતા પણ [સ્વન માવેન] પોતાના સ્વભાવથી [પદ્રવ્ય ] પરદ્રવ્યને [ વિનતિ] ત્યાગે છે. [ યથા] જેમ [ સેટિવI] ખડી [ માત્મ: સ્વમાન] પોતાના સ્વભાવથી [પ૨દ્રવ્યું] પરદ્રવ્યને [સેટયતિ] સફેદ કરે છે, [તથા] તેમ [સભ્ય દfe:] સમ્યગ્દષ્ટિ [સ્વભાવેન] પોતાના સ્વભાવથી [પદ્રવ્યું] પરદ્રવ્યને [શ્રદ્ધત્ત ] શ્રદ્ધા છે. [વં તુ] આ પ્રમાણે [ જ્ઞાનવર્શનચરિત્રે] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [ વ્યવહારનયર્ચ વિનિશ્ચય: ] વ્યવહારનયનો નિર્ણય [ મળત:] કહ્યો; [ ચેષ પર્યાયેષુ ]િ બીજા પર્યાયો વિષે પણ [gવમ્ ઘવ જ્ઞાતવ્ય:] એ રીતે જ જાણવો.
ટીકા-આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંતઆદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું ચૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, “શ્વેત કરનારી ખડી, ચેત કરવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?”-એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છે - ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ: “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે (-જુદું દ્રવ્ય નથી);'-આવો તાત્ત્વિક સંબંધ જીવંત (અર્થાત વિધમાન) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંતઆદિથી જાદુ દ્રવ્ય ન હોવું જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત-આદિની નથી. (આગળ વિચારીએ.) જો ખડી ભીંત-આદિની નથી, તો ખડી કોની છે? ખડીની જ ખડી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com