________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૪૩
मपि कर्म प्रतिषेधयति च।
(સ્વાતિ) कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિત શિવહેતુ: ૨૦૩ /
(શિરવરી ) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। १०४ ।।
કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.
આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ- [] કારણ કે [સર્વવિદ્] સર્વજ્ઞદેવો [સર્વ કપ ] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [ વિશેષા] અવિશેષપણે [ વિશ્વસાધનમ્] બંધનું સાધન (કારણ) [૩શ7િ] કહે છે [તેન] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વશદેવોએ) [ સર્વમ્ કરિ તત્ પ્રતિષિદ્ધ ] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ જ્ઞાનમ્ gવ શિવહેતુ: વિદિત ] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩.
જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છેઃ
શ્લોકાર્થ:- [ સુતરિતે સર્વરિશ્મન Ífણ વિરુન નિષિદ્ધ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને [ સૈન્ચે પ્રવૃત્તેિ] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [મુન: વસુ શરણT: 7 સત્તિ ] મુનિઓ કાંઈ અશરણ નથી; [તા] (કારણ કે જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાન દિ] જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ [psi] તે મુનિઓને [ શરળ] શરણ છે; [ક્ત] તેઓ [ તત્ર નિરતા:] તે જ્ઞાનમાં લીન થયા થકા [પરમ્ અમૃત ] પરમ અમૃતને [સ્વયં] પોતે [વિન્દન્તિ] અનુભવે છે-આસ્વાદે છે.
ભાવાર્થ-સુકૃત કે દુષ્કૃત બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી
૨૪૪
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com