________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
(શાર્દૂનવિદ્રીડિત)
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। २५८ ।।
(શાર્દૂનવિદ્રીડિત)
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति ।
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९ ।।
૨૫૮.
(હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પરમાવ-ભાવરુલનાત્] ૫૨ભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી, ) [ નિત્યં વત્તિ:-વસ્તુન્નુ વિશ્રાન્ત: ] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [ સ્વમાવ–મહિમનિ પ્રાન્ત-નિશ્ચેતન: ] ( પોતાના ) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [નશ્યતિ વ] નાશ પામે છે; [ચાદારી તુ] અને સ્યાદ્વાદી તો [નિયત-સ્વમાવ-ભવન-જ્ઞાનાત્ સર્વસ્માત્ વિમò: ભવન્ ] ( પોતાના ) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી ( –સર્વ ૫૨ભાવોથી ) ભિન્ન વર્તતો થકો, [સહન-સ્વદીષ્કૃત-પ્રત્યય: ] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [ નાશક્ તિ ન] નાશ પામતો નથી.
ભાવાર્થ:-એકાંતવાદી ૫૨ભાવોથી જ પોતાનું સ૫ણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્દાદી તો, જ્ઞાનભાવ શેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
૬૦૫
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની ) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [ સર્વ-ભાવ-મવનં
* ભવન = અસ્તિત્વ; પરિણમન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com