________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
(અનુષ્ટ્રમ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१ ।।
(મુન્દ્રાન્તિા ) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।। १३२ ।।
ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે
શ્લોકાર્ધઃ- [ યે વોવન નિ સિદ્ધ:] જે કોઈ સિદ્ધ થયા છે [ ભવિજ્ઞાનત: સિદ્ધી:] તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; [૨ વવન વેઠ્ઠ:] જે કોઈ બંધાયા છે [ ગ gવ અમાવત: વેલ્ફી:] તે તેના જ (-ભેદવિજ્ઞાનના જ ) અભાવથી બંધાયા છે.
ભાવાર્થ-અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે-સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે-મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું-સંસારનું-મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.
અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાનાતવાદી બોદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અંતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અંત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં ત જ-બે વસ્તુઓજ -માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જે જીવ અને અજીવ-બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. ૧૩૧.
હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે
શ્લોકાર્થઃ- [ એજ્ઞાન–૩છ7–7નાત્] ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી [શુદ્ધતત્ત્વ–૩પન્માત્] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી [ રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com