________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્તવિવ્રીહિત) भित्त्वा सर्वमपि स्वलक्षणबतातेंत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।१८२ ।।
મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે “ચતું છું', કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચતું છું. અથવા દ્રવ્યદૃષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું.-આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ય મેનું દિ શયતે સર્વ પ વર્નાક્ષMવનીતુ મિત્ત્વા] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [ વિષ્ણુદ્ર–ગતિ-નિર્વિમાTમહિમા શુદ્ધ: વિદ્ વ શરમ્ બસ્તિ] જેનો ચિન્મુદ્રાથી અંક્તિ નિવિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [દ્ધિ વIRવાળ વા ય િધર્મા: વી ય િTI: મિત્તે, મદ્યન્તી] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [ વિમો વિશુદ્ધે વિતિ ભાવે #ાવન fમવા ]િ પરંતુ *વિભુ એવા શુદ્ધ (-સમસ્ત વિભાવોથી રહિત- ) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.)
ભાવાર્થ-જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો, સત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જ કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.-આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨.
(આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શનજ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવોએમ કહે છે:-)
* વિભુ = દેઢ; અચળ; નિત્ય સમર્થસર્વ ગુણપર્યાયોમાં વ્યાપક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com