________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि। सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो।। २३५ ।।
यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे। स वत्सलभावयुतः सम्यग्दृष्टितिव्यः।। २३५ ।।
यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्वस्मादभेदबुद्ध्या सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति વન્ય:, હિન્દુ નિર્નરવા
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે
જે મોક્ષમાર્ગે “સાધુ”ત્રયનું વત્સલત્વ કરે અહો! ચિન્યૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫.
ગાથાર્થઃ- [ 5 ] જે (ચેતયિતા) [ મોક્ષમા ] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયાળાં સાધૂનાં] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહાર આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [ વત્સત્વે રાતિ] વાત્સલ્ય કરે છે, [સ: ] તે [વત્સસમાવયુત:] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [ સભ્ય દિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકા કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યકપણે દેખતો (–અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ:-વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
* અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાનઃ અપ્રાપ્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com