________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૫
(શાર્દૂત્તવિશાહિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिचिचिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः।। २०९ ।।
(રથોદ્ધતા). व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्त कर्म च सदैकमिष्यते।। २१० ।।
શ્લોકાર્થઃ- [ wતું: ર વેવિતુ: યુરિવશત: મે કસ્તુ વા અમે ]િ કર્તાનો અને ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [વા ર્તા રે વેવયિતા. મા ભવતુ] અથવા કર્તા અને ભોક્તા બને ન હો; [વસ્તુ વ સચિન્યતા ] વસ્તુને જ અનુભવો. [ નિપુણે: સૂત્રે રૂવ રૂદ આત્મનિ પ્રોતા વિ—વિન્તામણિ—માનિ વવવિદ્ મેનું ન શક્યા ] જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી; [૩યમ્ વેT] એવી આ આત્મારૂપી માળા એક જ, [ન: મિત: વસ્તુ pa] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો ).
ભાવાર્થ-આત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિત્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિત્માત્ર અનુભવનમાં ભેદઅભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અને પ્રકાશમાન હો. ૨૦૯.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ:- [ વહેવતં વ્યાવહારિવદશા પૂર્વ વર્તે વર્ષ વિભિન્નમ્ રૂથો] કેવળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com