________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
સમયસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
(રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं ।
कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ९१ ।। पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत्दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।।१४३ ।।
द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः। न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः।। १४३ ।।
નયપક્ષકક્ષાને (નપપક્ષની ભૂમિને) [ વ્યતીત્ય] ઓળંગી જઈ (તત્ત્વવેદી) [ સન્ત: વરિ.] અંદર અને બહાર [સમરસૈરસસ્વમાનં] સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા [ અનુભૂતિમત્રમ્ છમ્ સ્વ ભવમ્ ] અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને ) [૩યાતિ ] પામે છે. ૯૦.
હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [પુન–૩–વન–વિત્પ–વીવિમિ: ૩છ7] પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી [ રૂમ્ ઘવમ્ વૃત્નમ્ રૂન્દ્રની નમ્] આ સમસ્ત ઇંદ્રજાળને | ચર્ચા વિરમ્ વિ] જેનું *ફુરણ માત્ર જ [ તલi ] તત્પણ [બસ્થતિ ] ભગાડી મૂકે છે [તત્ ચિન્મ: રિમ] તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું.
ભાવાર્થ-ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું. ૯૧.
પક્ષીતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?'—એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે –
નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. ગાથાર્થઃ- [ નયપક્ષપદીન: ] નયપક્ષથી રહિત જીવ, [સમયપ્રતિવÉ ]
સ્કુરણ = ફરકવું તે; ધનુષ્ય-ટંકાર કરવો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com