________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦
[ભગવાનશ્રીકુંદકુંદ
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोन्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ।। ६९ ।। कोहादिसु वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ।। ७० ।।
સમયસાર
यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि । अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।। ६९ ।। क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति । जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः ।। ७० ।।
यथायमात्मा
पश्यन्नविशङ्कमात्म
तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्भेदम
ભાવાર્થ:-આવો જ્ઞાનસ્વરૂપ આત્મા તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે:
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
ગાથાર્થ:- [ નીવ: ] જીવ [ યાવત્ ] જ્યાં સુધી [આત્માષવયો: દયો: અપિ તુ] આત્મા અને આસવ-એ બન્નેના [વિશેષાન્તર] તફાવત અને ભેદને [ન વેત્તિ ] જાણતો નથી [તાવત્] ત્યાં સુધી [સ:] તે [અજ્ઞાની] અજ્ઞાની રહ્યો થકો [ોષાવિષુ] ક્રોધાદિક આસ્રવોમાં [વર્તતે] પ્રવર્તે છે; [ોધાવિષુ] ક્રોધાદિકમાં [ વર્તમાનસ્ય તત્ત્વ ] વર્તતા તેને [ર્મન: ] કર્મનો [સશ્ચય: ] સંચય [ભવતિ] થાય છે. [વતું] ખરેખર [vi] આ રીતે [નીવસ્ય] જીવને [વન્ધ: ] કર્મોનો બંધ [સવર્શિમિ:] સર્વજ્ઞદેવોએ [ મળિત: ] કહ્યો છે.
ટીકા:-જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com