________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૨૩૩
(શાર્વત્રવિક્રીડિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ९८ ।।
अथवा नानट्यतां, तथापि
(મન્વીન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९ ।।
ફરીને એ જ વાતને દઢ કરે છે:
શ્લોકાર્ધ - [ કર્તા કર્મળ નાસ્તિ, ક્રર્મ તત્ કરિ નિયd »ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [યઃિ કુન્દુ વિપ્રતિષિધ્યતે] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [તા વર્તુર્મરિથતિ: ST] તો કર્તાકર્મની સ્થિતિ શી ? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ જ્ઞાતા જ્ઞીતરિ, વર્મ સવા ળિ] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [તિ વસ્તુસ્થિતિ: વ્યT] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત] તોપણ અરે! [ નેપચ્ચે ઉષ: મોદ: વિક્રમ સમસ્યા નાનીતિ] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
ભાવાર્થ-કર્મ તો પુદગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે' એવો અજ્ઞાનીનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.
અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે-એમ હવે કહે છે:
શ્લોકાર્થઃ- [ ] અચળ, [ વ્ય$] વ્યક્ત અને [ વિ–શgીનાં નિર–
મરત:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com