________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
૪૨૩
इति बन्धो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां बन्धप्ररूपक: सप्तमोऽङ्कः।।
समयसारव्याख्यायामात्मख्यातौ
ટીકાઃ-આ પ્રમાણે બંધ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ-રંગભૂમિમાં બંધના સ્વાંગે પ્રવેશ કર્યો હતો. હવે જ્યાં જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ ત્યાં તે બંધ સ્વાંગને દૂર કરીને બહાર નીકળી ગયો.
જો નર કોય પરે રજમાંહિ સચિકણ અંગ લગે વહુ ગાઢે, ત્યોં મતિહીન જુ રાગવિરોધ લિયે વિચરે તબ બંધન બાઢે; પાય સર્મ ઉપદેશ યથારથ રાગવિરોધ તર્જ નિજ ચાર્ટ, નાહિં બંધે તબ કર્મસમૂહ જા આપ ગઢે પરભાવનિ કાર્ટ.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં બંધનો પ્રરૂપક સાતમો અંક સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com