________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
૩૭૩
(પૃથ્વી) न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्।। १६४ ।।
जह पुण सो चेव णरो णेहे सव्वम्हि अवणिदे संते रेणुबहुलम्मि ठाणे करेदि सत्थेहिं वायाम।। २४२ ।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं।। २४३ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [વશ્વ7] કર્મબંધ કરનારું કારણ, [ન વર્મવદુતં નમાવ્] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [વર્તનાત્મવ૬ વર્ષ વા] નથી ચલન સ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [૨ નૈવરાનિ] નથી અનેક પ્રકારના કરણો [વાં ન વિ-વિવધ:] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [૩૫યો મૂડ રાTIાિમ: ચદ્યમ્ સમુપયાતિ] “ઉપયોગભૂ” અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐકય પામે છે [ : gવ વવનં] તે જ એક (–માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ-) [ નિ] ખરેખર [કૃપામ્ વળ્યદેતુ: ભવતિ] પુરુષોને બંધનું કારણ છે.
ભાવાર્થ-અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪.
સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોકત ચેષ્ટાથી બંધ થતો નથી-એમ હવે કહે છે:
જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂર કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com