________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨૬
સમયસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
(શાર્દૂતવિક્રીડિત) यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।। २७७ ।।
(“વત્' શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. “અમૃતચંદ્રજ્યોતિ” એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)
આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે--‘ધ્વસ્તકોદ' વિશેષણ અજ્ઞાનઅંધકારને દૂર થવું જણાવે છે, “વિમનપૂર્ણ' વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણે બતાવે છે, “નિ:સત્વસ્વમવ' વિશેષણ રાહુબિંબથી તથા વાદળા આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે, “સમૃતાત્ ન્યૂનતુ' કહ્યું છે તે સર્વ ક્ષેત્ર તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદવે “અમૃતચંદ્ર” એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ”ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે.
અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, –ઇત્યાદિ ભાવો કરતો હતો પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે. –આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થ:- [ રમત] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધ પર્યાયજનિત અજ્ઞાનથી) [gST] પ્રથમ [સ્વ–પયો: વૈતમ્ નમૂત] પોતાનું અને પરનું વૈત થયું ( અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો), [વત: સત્ર સત્તર ભૂત] દ્વતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત્ બંધ પર્યાય જ પોતારૂપ જણાયો, [યત: રાપ-દ્વેષ-પરિપ્રદે સતિ] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [ યિા–ાર: નાત ] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો), [યત: ૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com