SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (મુન્દ્રાન્તા) टोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। १६१ ।। जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो।। २२९ ।। નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦. હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિલો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ શ્લોકાર્થઃ- [ ટોસ્કીf–સ્વર–નિતિ-જ્ઞાન–સર્વસ્વમાન: સચદ:] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [ યર્ ફુદ નક્નાળિ] જે નિઃશક્તિ આદિ ચિહ્નો છે તે [ સનં જર્મ] સમસ્ત કર્મને [નન્તિ] હણે છે; [] માટે, [ગરિમન ] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ ત૨] સમ્યગ્દષ્ટિને [પુન:] ફરીને [ વર્મા: વન્ય:] કર્મનો બંધ [મનાવે v] જરા પણ [ નાસ્તિ] થતો નથી, [ પૂર્વોપરં] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ ત–31નુભવત:] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિતં] નિયમથી [નિર્બરા વ] તે કર્મની નિર્જરા જ થાય છે. ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧. હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિહ્નની) ગાથા કહે છે જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૨૯. ૧. નિઃશંકિત = સંદેહ અથવા ભય રહિત. ૨. શંકા = સંદેહ કલ્પિત ભય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy