________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૭૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(૩૫નાતિ) उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत्। यदात्मनः संहृतसर्वशक्तेः પૂણ્ય સન્ધારણનાત્મનીદા ર૩૬ /
(અનુકુમ ) व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्। कथमाहारकं तत्स्यायेन देहोऽस्य शङ्कयते।। २३७ ।।
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं। आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु।। ४०५।।
શ્લોકાર્થ- [ સંત–સર્વ–શો. પૂર્ગસ્થ ગાત્મનઃ] જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [ બાત્મનિ કુદ] આત્મામાં [યત સન્ધારણમ્] ધારણ કરવું [તત્ ૩નોગ્યમ્ શેષત: હનુp] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [ તથા] અને [ કાયમ્ તત્ મોષત: કારમ્ ] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
ભાવાર્થ-પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહુરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ટાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.
આવા જ્ઞાનને દેહ જ નથી”—એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે:
શ્લોકાર્થ:- [વં જ્ઞાનપરદ્રવ્યાત્ યતિરિ ભવસ્થિત{] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [તત કાદીર થમ્
ચાત્ યેન કશ્ય વેઠ્ઠ: શક્યતે] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? ( જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.
હવે આ અર્થને ગાથામાં કહે છે:
એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ રક ખરે, પુગલમયી છે આ“૨ તેથી આ“૨ તો મૂર્તિક ખરે. ૪૦૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com