SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તા-કર્મ અધિકાર ૧૯૯ जीवस्य परिणामित्वं साधयति ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि।। १२१ ।। अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। १२२ ।। पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं। तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।। १२३ ।। अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।। १२४ ।। થઈ. [તરચાં રિચતાયાં] એ સિદ્ધ થતાં, [: ગાત્મન: યમ્ ભાવ રોતિ] પુગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [તરા : કવ ર્તા] તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે. ભાવાર્થ-સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪. હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે: કર્મ સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણામે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણમાવે ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩. અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં- મિથ્યા બને. ૧૨૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy