________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माइं बहुपयाराइं । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ।। ३१९ ।। नापि करोति नापि वेदयते ज्ञानी कर्माणि बहुप्रकाराणि । जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च ।। ३१९ ।।
ज्ञानी हि कर्मचेतनाशून्यत्वेन कर्मफलचेतनाशून्यत्वेन स्वयमकर्तृत्वादवेदयितृत्वाच्च न कर्म करोति न वेदयते च; किन्तु ज्ञानचेतनामयत्वेन केवलं ज्ञातृत्वात्कर्मबन्धं कर्मफलं च शुभमशुभं वा केवलमेव जानाति।
ધ્રુત પુતત્ ?
दिट्ठी जव णाणं अकारयं तह अवेदयं चेव ।
जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव ।। ३२० ।।
હવે આ જ અર્થને ફરી દઢ કરે છેઃ
૪૬૭
ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ.
૧૯૮.
ક૨તો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને,
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯.
च
ગાથાર્થ:- [જ્ઞાની] જ્ઞાની [વત્તુપ્રવાળિ] બહુ પ્રકારનાં [ff] કર્મોને [ન અપિ રોતિ] કરતો પણ નથી, [૬ અપિ વેવયતે] વેદતો (ભોગવતો ) પણ નથી; [ પુન: ] પરંતુ [ પુછ્યું = પાપં ] પુણ્ય અને પાપરૂપ [વષં] કર્મબંધને [ર્મ ] તથા કર્મફળને [ ખાનાતિ] જાણે છે.
ટીકા:-કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (–અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (–ભોગવતો ) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
જ્યમ નેત્ર. તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે ? તેનો ઉત્તર દષ્ટાંતપૂર્વક કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com