________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
પરિશિષ્ટ
૬૧૯
(વરસન્નતિના ) चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरूपસ્તચૈવ વાયyયત્યવસાર્જિાત્માના ૨૬૮ /
વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે [૬ ૩પયુજી:] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જડતો થકો) [ : : સ્વમ માવતિ] પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [સ: પવ:] તે જ એક (પુરુષ), [ જ્ઞાન-ક્રિયા-ન-પરસ્પર—તીવ્ર–મૈત્રી–પાત્રીત:] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [ મામ્ મૂનિમ્ શ્રયતિ ] આ ( જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
ભાવાર્થ-જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છેદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપ ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે ( અનુભવે છે) તથા સુનિશ્ચિળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.
જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ર૬૭.
આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થ:- [ ત વ ] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [ વિ–fપડું–—િવિનાસિ–વિવાર–સ: ] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [શુદ્ધ-પ્રકાશ-મર–નિર્મર–સુપ્રભાત:] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [કાનન્દ્ર–સુરિશત–સાઅનિત––૫:] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્મલિત એક રૂપ છે [૨] અને [બત્ત—ર્વિ.] અચળ જેની જ્યોત છે એવો [નયમ્ માત્મા ૩યતિ] આ આત્મા ઉદય પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com