________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧)
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानातिउदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेको।। १९८ ।।
उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः।। न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८ ।।
ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः। एष टोत्कीर्णैकज्ञायकभावोऽहम्।
सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति
હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે
કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.
ગાથાર્થઃ- [ ર્મળ] કર્મોના [૩યવિપાવર:] ઉદયનો વિપાક (ફળ) [ fબનવરે.] જિનવરોએ [ વિવિધ: ] અનેક પ્રકારનો [ વર્ણિતઃ] વર્ણવ્યો છે [ તે] તે [મમ
સ્વમાવી:] મારા સ્વભાવો [ન તુ] નથી; [ગમ્ તુ] હું તો [ :] એક [ જ્ઞાયવરમાવ:] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ-જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારો સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થ-આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com