SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧) સમયસાર ભગવાનશ્રીકુંદકુંદ सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानातिउदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेको।। १९८ ।। उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः।। न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८ ।। ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः। एष टोत्कीर्णैकज्ञायकभावोऽहम्। सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થઃ- [ ર્મળ] કર્મોના [૩યવિપાવર:] ઉદયનો વિપાક (ફળ) [ fબનવરે.] જિનવરોએ [ વિવિધ: ] અનેક પ્રકારનો [ વર્ણિતઃ] વર્ણવ્યો છે [ તે] તે [મમ સ્વમાવી:] મારા સ્વભાવો [ન તુ] નથી; [ગમ્ તુ] હું તો [ :] એક [ જ્ઞાયવરમાવ:] જ્ઞાયકભાવ છું. ટીકાઃ-જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારો સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. ભાવાર્થ-આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે. હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy