________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩ર૩
(શાર્દૂત્વવાહિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२ ।।
णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।। २०५
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते। तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम्।। २०५ ।।
શ્લોકાર્થઃ- [ટુરત: ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુ:ખે કરી શકાય એવાં) અને [ મોક્ષ–૩ન્જરવૈ] મોક્ષથી પરામુખ એવાં [મૃમિ:] કર્મો વડે [સ્વયમેવ ] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ નિશ્યન્તi] કલેશ પામે તો પામો [૨] અને [પરે ] બીજા કોઈ જીવો [મદાવ્રત-તા:–મારેળ] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [વિર] ઘણા વખત સુધી [મના:] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિનશ્યન્તા] કલેશ પામે તો પામો; (પરંતુ ) [ સાક્ષાત્ મોક્ષ:] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપતં] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [સ્વયં સંવેદ્યમાનં] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ફર્વ જ્ઞાન] આ જ્ઞાન તો [જ્ઞાન |વિના ] જ્ઞાનગુણ વિના [$થમ પિ] કોઈ પણ રીતે [ પ્રાપ્ત ન દિ ક્ષમત્તે] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.
ભાવાર્થ-જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે:
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે; રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫
ગાથાર્થઃ- [ જ્ઞાનનેન વિરીના: ] જ્ઞાનગુણથી રહિત [વરવ: ] ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં ) [ તત્ પર્વ તુ] આ જ્ઞાનસ્વરૂપ પદને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com