________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
यथा बन्धांरिछत्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्। तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२ ।।
कर्मबद्धस्य बन्धच्छेदो मोक्षहेतुः, हेतुत्वात्, निगडादिबद्धस्य बन्धच्छेदवत्। एतेन उभयेऽपि पूर्वे आत्मबन्धयोद्धिधाकरणे व्यापार्येते।
किमयमेव मोक्षहेतुरिति चेत्
बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३ ।।
बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च। बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।।२९३ ।।
ગાથાર્થઃ- [વથા વ] જેમ [વનવદ્ધ: 7] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન જિત્વા ] બંધોને છેદીને [ વિમોક્ષમ્ પ્રાપ્નોતિ] મોક્ષ પામે છે, [ તથા ૨] તેમ [ નીવ:] જીવ [વશ્વાન છત્વી ] બંધોને છેદીને [વિમોક્ષમ્ સમ્રાપ્નોતિ] મોક્ષ પામે છે.
ટીકા-કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (-આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં–જોડવામાંઉધમ કરાવવામાં આવે
માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે:
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો ! ૨૯૩.
ગાથાર્થઃ- [વન્યાનાં સ્વમવં ] બંધોના સ્વભાવને [ માત્મ: સ્વમાનં ૨] અને આત્માના સ્વભાવને [ વિજ્ઞાય] જાણીને [વજેપુ] બંધો પ્રત્યે [ :] જે [વિરક્યતે] વિરક્ત થાય છે, [ :] તે [ વિમોક્ષનું કરોતિ ] કર્મોથી મુકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com