________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮૮
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
ते एव समयसारं चेतयन्ते।
(માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४ ।।
(અનુદુમ) इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्। विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५ ।।
તેઓ જ સમયસારને અનુભવે છે.
ભાવાર્થ-વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે ).
બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો”—એવા અર્થનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ ગતિનત્વે: બનત્વે: કુર્વિ : અત્નમ્ તમ્] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [ રૂ] અહીં એટલું જ કહેવાનું છે કે [ યમ્ પરમાર્થ: $: નિત્યમ્ વેત્યતામ] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [ સ્વरस-विसर-पूर्ण-ज्ञान-विस्फूर्ति-मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (–પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજા કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થ-પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજાં કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છે:
શ્લોકાર્ધઃ- [ કાનન્દમય વિજ્ઞાનનમ્ અધ્યક્ષતાં નયત્] આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [રૂમ કમ્ અક્ષય ના–વક્ષ:]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com