________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૬નિર્જરા અધિકાર
5
k
5
5
FFFFFFFFFFFFFFFFFFF
अथ प्रविशति निर्जरा।
(શાર્દૂત્રવિદ્રોહિત) रागाद्यास्रवरोधतो निजधुरां धूत्वा पर: संवर: कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।।१३३ ।।
રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેનેજ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છેઃ
શ્લોકાર્ધઃ- [૫ર: સંવર:] પરમ સંવર, [દ્રિ–કાશ્વવરોધત:] રાગાદિ આગ્નવોને રોકવાથી [ નિમ્ન–પુરાં વૃત્વા] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (-પોતાના કાર્યને બરાબર સંભાળીને), [ સમસ્તમ્ ની નિ ] સમસ્ત આગામી કર્મને [ભરત: તૂરાન્ sa] અત્યંતપણે દૂરથી જ [ નિરુન્યન રિચત:] રોક્તો ઊભો છે; [1] અને [પ્રવધું] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [તત્ વ રઘુન] તેને બાળવાને [ ગધુના] હવે [ નિર્નરT વ્યીકૃમ્મતે] નિર્જરા (-નિર્જરારૂપી અગ્નિ-) ફેલાય છે [ચતઃ ] કે જેથી [ જ્ઞાનજ્યોતિ: ] જ્ઞાનજ્યોતિ [ ] નિરાવરણ થઈ થકી ( ફરીને) [+IIાિમ: ર દિ મૂઈતિ] રાગાદિભાવો વડે મૂછિત થતી નથી–સદા અમૂછિત રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com