________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે. જેમની પ્રેરણાથી સમયસારનો આ અનુવાદ તૈયાર થયો છે, જેઓ દ્રવ્ય અને ભાવે સમયસારની મહા પ્રભાવના કરી રહ્યા છે. સમયસારમાં પ્રરૂપેલી નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક જેમનું જીવન છે, તે પરમપૂજ્ય પરમ-ઉપકારી સદ્દગુરુદેવ ( શ્રી કાનજીસ્વામી ) ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com