________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत्
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।।५६ ।।
व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः।
गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य।। ५६ ।। इह हि व्यवहारनयः किल पर्यायाश्रितत्वाज्जीवस्य पुद्गलसंयोगवशादनादिप्रसिद्धबन्धपर्यायस्य कुसुम्भरक्तस्य कार्यासिकवासस इवौपाधिकं भावमवलम्ब्योत्प्लवमानः
(આત્માથી) [ fમના:] ભિન્ન છે [તેન વ] તેથી [ સન્ત:તત્ત્વત: પૂણ્યત:] અંતર્દષ્ટિ વડે જોનારને [ ગમી નો દET: ચુડ] એ બધા દેખાતા નથી, [ પર દઈ ચાન્] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.
ભાવાર્થ-પરમાર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭.
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં “તે જીવના છે' એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે:
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬.
ભાવાર્થ:- [ક્ત] આ [વદ્યા: રસ્થાનાન્તા: ભાવ:] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [ વ્યવહારમાં તુ] વ્યવહારનયથી તો [ નીવસ્ય ભવત્તિ] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [1] પરંતુ [ નિશ્ચયનયર્ચ ] નિશ્ચયનયના મતમાં [ોજિત ન] તેમનામાંના કોઈ પણ જીવના નથી.
ટીકા:-અહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ ( -લાલ રંગ)ની જેમ, કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ-અજીવ અધિકાર
૧૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com