Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/001043/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોતીચ'દ કાપડિયા ગ્ર"થમાળા ગ્ર'થાક-૭ વાચક શ્રી ઉમાસ્વાતિ વિરચિત પ્ર થ મ રતિ [વિસ્તૃત ગુજરાતી વિવેચન સહિત ] વિવેચક સ્વ. માતીચ'દ ગિરધરલાલ કાપડિયા બી. એ., એલએલ. મી., સોલિસિટર અને નેટરી પબ્લિક શ્રી શ્રી મહાવીર જૈન, વિધાલય મુંબઈ મીન ની પર TO. પ્રકાશક શ્રી મ હા વી ૨ જૈ ન વિ ઘા લ ચ. ઓગસ્ટ ક્રાંતિ માર્ગ મું બ ઈ-૪૦૦ ૦૩ ૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેતીચંદ કાપડિયા ગ્રંથમાળા ગ્રંથાંક-૭ વાચક શ્રી ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ [વિસ્તૃત ગુજરાતી વિવેચન સહિત ] વિવેચક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા બી. એ., એલએલ.બી., સેલિસિટર અને નેટરી પબ્લિક પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ-૪૦૦૦૩૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: . જયંતીલાલ રતનચંદ શાહ જગજીવન પિપટલાલ શાહ રમણલાલ ચીમનલાલ શાહ માનાર્હ મંત્રીઓ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માગ મુંબઈ–૩૬, પહેલી આવૃત્તિ : નલ ૨૦૦૦ વીર વિ. સં. ૨૫૧૨ વિ. સં. ૨૦૪ર મે, ૧૯૮૬ કિંમત : રૂપિયા મુદ્રક: ઠાકૅરભાઈ ગોવિંદભાઈ શાહ શારદા મુદ્રણાલય પાનકોર નાકા, ગાંધી માગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પરમ પૂજ્ય વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે રચેલ પ્રશમરતિ' ગ્રંથ જૈન આચારના મહત્ત્વના ગ્રંથ છે. તે ૩૧૪ સાંસ્કૃત ગાથાઓમાં રચાયેલે છે. તેમાં દુ:ખના કારણભૂત રાગદ્વેષને જીતવાના જિનાપદિષ્ટ ઉપાયાનું વિશદ નિરૂપણ છે. આ નિરૂપણ સરળ અને બુદ્ધિગમ્ય છે, હૃદયસ્પશા' અને વિચારપ્રેરક છે, વૈરાગ્યજનક અને આત્મભાવપ્રધક છે. પ્રધાનપણે આચારને ગ્રંથ હાવાથી તેમાં તાર્કિક ચર્ચાએ અને ખંડનમંડન નથી, આગમમાં પ્રતિપાદિત સમય આચારનું તેમાં આલેખન છે. જૈનદર્શન આચારપ્રધાન છે એ હકીક્ત જો ધ્યાનમાં રાખીએ તેા જૈનદનના ખરા હા નું પ્રતિનિધિત્વ કરતા આ ગ્રંથ ગણાય. માગમમમગ્ન ઉમાસ્વાતિ મહારાજે જેમ તવા સૂત્રમાં જૈન આગમાના પદાર્થોના સંગ્રહ કર્યા છે તેમ પ્રાયતિમાં જૈન આગમોના આચારને – ખાસ કરીને આચારાંગસૂત્રના માચાર – સંગ્રહ કર્યાં છે. આ મનનીય કૃતિ ઉપર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ માના" મંત્રી શ્રી માતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ સરળ ભાષાન્તર સાથે વિસ્તૃત વિવેચન ઈ. સ. ૧૯૪૯-૫૦માં લખ્યું હતું. તે આજ સુધી અપ્રકાશિત હતું. તેને સૌપ્રથમ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. તેઓ વિદ્યાપ્રેમી, જ્ઞાનેાપાસક, ધામિ`ક વૃત્તિવાળા, આત્માભિમુખ ગૃહસ્થ સાધક હતા. તેમને શાસ્ત્રોનું ઊંડુ જ્ઞાન હતું. તેઓએ અનેક ગ્રંથ લખ્યા છે એ હકીક્ત સ્વાધ્યાય કરવામાં તેમની નિયમિતતાની દ્યોતક છે. વીસ વર્ષની વયે તેમણે શ્રી સિદ્ધહિઁગણિવિરચિત સ`સ્કૃત રૂપકથા શ્રી ઉપમિતિભવપ્રપંચક્યા' જેવા મહાપ્રથના પ્રથમ પ્રસ્તાવના અનુવાદ કર્યાં ત્યારથી શરૂ થયેલા સ્વાધ્યાય નવેમ્બર ૧૯૫૦માં પ્રશમરતિનું આ વિવેચન પૂરું કર્યું ત્યાં સુધી ચાલ્યા છે. લેખનરૂપ સ્વાધ્યાય નવેમ્બર ૧૯૫૦માં સમાપ્ત થયા છે. વિવેચનની શરૂઆતમાં ઉમાસ્વાતિ મહારાજ વિશે તે પ્રસ્તાવનામાં લખશે એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે, પર ંતુ તે પ્રસ્તાવના જ લખી શકયા નથી તેનું કારણ તેમની સ્વહસ્તે કરેલી. નાંધ ઉપરથી પી શકાય તેમ છે. ધ અનુસાર તેમણે નવેમ્બર ૧૯૫૦માં વિવેચન પૂર્ણ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે ૨૭ માર્ચ` ૧૯૫૧માં આ પુણ્યપુરુષનું નિધન થયુ છે. એટલે કદાચ તબિયતની પ્રતિ કૂળતાને કારણે છેલ્લા ચાર મહિના તે લેખનકાય' કરી શક્યા લાગતા નથી અને પછી તે તેઓનુ દેહાવસાન થાય છે. આ કારણે જ તેમને પોતાના આ લખાણને ફરીથી વાંચી સુધારવાના સમય પણ મળ્યા નથી. આમ પ્રથમતિનું વિવેચન તેમની છેલ્લી કૃતિ જણાય છે. તેમનું વિવેચન એક શ્રદ્ધાળુ સાધકનું વિવેચન છે. તેમની વાણીમાં નિરાડંબરતા, ગંભીરતા, અનુભૂતિના રણકાર અને ઊંડી પ્રતીતિ દૃષ્ટિગોચર થાય છે. શ્રી મેાતીચંદભાઈ એ વિદ્યાલયને આપેલી દી કાલીન સેવાઓથી પ્રેરાઈ તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા સર મણિલાલ નાણાવટીના અધ્યક્ષસ્થાને ભવ્ય સમારભ યેાજાયા હતા, જે પ્રસ ંગે રૂા. ૭૦,૦૦૧ની થેલીની રકમમાં રૂા. ૫૦૦૧ ઉમેરી એ કુલ રકમ જૈન સાહિત્ય પ્રકાશન માટે તેઓએ વિદ્યાલયને અપ ણ કરી હતી. એને પરિણામે વિદ્યાલયે શ્રી મેાતીચંદ કાપડિયા ગ્રંથમાળા શરૂ કરેલ છે. તેમાં આજ સુધી છ ગ્રંથો પ્રકાશિત થયા છે. આ વિવેચન સાતમા ગ્રંથ છે. શ્રી મેાતીચંદભાઈના પુત્રવધૂ શ્રીમતી વેણીબહેન તરફથી તા ૨૪-૬-'૮૫ના રોજ રૂા. ૧૦૦૦ સ્વ. વિનયચંદભાઈ કાપડીઆની સ્મૃતિમાં, શ. ૫૦૦૦ તેના પૌત્ર કુ. શસ્ત્રય જગત કાપડીઆ અને Page #5 -------------------------------------------------------------------------- ________________ ફી. ૫,૦૦૦ શ્રીમતી વેણીબહેનના પિતાશ્રી વનમાળીદાસ રાયચંદ વારૈયાની સ્મૃતિમાં એમ કુલ રૂપિયા પંદર હજાર મળેલ છે. વડીલની સ્મૃતિમાં શરૂ થયેલ આ જ્ઞાનપ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા તર્પણરૂપે તેમણે આપેલ આ રકમ બદલ અમે શ્રીમતી વેણીબહેન કાપડીઆને હાર્દિક આભાર માનીએ છીએ. - પ્રશમરતિના આ વિવેચનમાં શ્રી મતીચંદભાઈ આપણને તેમણે પિતે લખેલા વિષયક મોટા નિબંધને જોવાની ભલામણ કરે છે. આ નિબંધનું શીર્ષક છે “જૈન દષ્ટિએ કમ.' તે આજ સુધી અપ્રકાશિત છે. આ નિબંધ ગ્રંથરૂપે બને તેટલે વહેલે પ્રકાશિત કરવાની અમારી ઉમેદ છે. - આ વિવેચનના સંપાદનનું કાર્ય સાહિત્યોપાસક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. તેમણે કાયને આરંભ પણ કરી દીધેલું, પરંતુ પોતાની શારીરિક બિમારીના કારણે તેઓ તેમાં આગળ વધી શક્યા નહિ. એટલે તેમણે જ લા. દ. વિદ્યામંદિરના Š. નગીનભાઈ જી. શાહને આ કામ સોંપવાની ભલામણ કરી. વિદ્યાલયે હૈં. શાહને આ કામ કરવા નિમંત્રણ આપ્યું, જેને તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. આમ આ વિવેચનનું સંપાદન કરી આપવા બદલ અમે હૈં. શાહને આભાર માનીએ છીએ. આ પ્રસંગે આ ગ્રંથમાળાના સંપાન–પ્રકાશનકાર્ય સાથે પ્રારંભથી સંકળાયેલા સદગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું અમે પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપીએ છીએ. તેમની હયાતીમાં આ ગ્રંથનું પ્રકાશન ન થઈ શક્યું તેનું અમને દુઃખ છે. - આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું છે. એના પ્રફરીડિંગની જવાબદારી લા. દ. વિદ્યામંદિરના ડે. શ્રી રમણીકભાઈ મ. શાહે સંભાળી છે અને આનું બાઈવિંગ મહાવીર બુક બાઈડિંગ વસે કરી આપ્યું છે. આ બધા પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ઑગસ્ટ ક્રાંતિ માગ, મુંબઈ-૩૬ જયંતીલાલ રતનચંદ શાહ મહાવીર જન્મ કલ્યાણક પવન જગજીવન પોપટલાલ શાહ વિ. સં. ૨૦૪૨, તા. ૨૨-૪-૮૬ - રમણલાલ ચીમનલાલ શાહ માનાર્હ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #6 -------------------------------------------------------------------------- ________________ in Education International લાલ કાપડી (૪૯૧: ત્યા ૭-૧૨-૧૮૭, માવલણ • અવસાન તા. ૨૭-૩-૧૯૫૧ મુંબઇ) ની મૉનીચંદ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ૩૧૪ સંસ્કૃત શ્લોકમાં રચાયેલા “પ્રશમરતિ” ગ્રંથમાં જૈનધર્મનું સારભૂત તત્ત્વ આલિખિત છે. તેની લી વિશદ અને સરળ છે, તેનું વિષયપ્રતિપાદન વ્યવસ્થિત અને સુગ્રથિત છે. આપણે સૌએ તેને સ્વાધ્યાય, તેનું વાચન તેમ જ મનન કરવા જોઈએ. તેને ઉપદેશ એ છે કે તેને વિવેકપૂર્વક નિષ્ઠાથી આચરણમાં ઉતારવાથી આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ અવશ્ય થાય જ. આવા તે ગ્રંથને પરિચય આપણે કરીએ. શીર્ષક--આ કૃતિનું શીર્ષક “પ્રશમરતિ છે. પ્રશમરતિ એ પ્રશમ અને “રતિ એ બે શબ્દોને બનેલ સામાસિક શબ્દ છે. પ્રશમરતિ એટલે પ્રશમને આનંદ. “પ્રશમ'માં શમ” શબ્દ શમન, ઉપશાન્તિને અર્થ આપે છે. શમનમાં ફરીથી આવિર્ભાવને સંભવ છે. પરંતુ “શમ'ની આગળ રહેલા “પ્ર” ઉપસર્ગને અર્થ છે “આત્યંતિક.” આ શમન આત્યંતિક છે, એને અર્થ એ કે જેમનું શમન થયું હોય તેમના આવિર્ભાવને ફરી સંભવ જ નથી. આમ “પ્રશમાને અર્થ “આત્યંતિક શમન છે, અર્થાત્ “પ્રશમાને જૈન પારિભાષિક અર્થ થશે ક્ષય.” પ્રશમ કોને? રાગદ્વેષને. પ્રશમરતિ એટલે રાગદ્વેષના ક્ષયને આનંદ--રાગદ્વેષના ક્ષયથી જન્મતે આનંદ. જેટલા રાગદ્વેષ ઓછા તેટલી ચિત્તની શક્તિ વધારે અને પરિણામે સુખ વધારે. આ તે સૌના અનુભવની વાત છે. હવે જે રાગદ્વેષને આત્યંતિક નાશ સંભવ હોય તે આત્યંતિક શાન્તિ અને સુખ સંભવે. પરંતુ કેટલાક રાગદ્વેષના આત્યંતિક નાશને સંભવ સ્વીકારતા નથી. તેઓ નીચે પ્રમાણે દલીલ કરે છે – વ્યક્તિ જમે છે ત્યારે રાગદ્વેષ સાથે જ જન્મે છે અને મરે છે ત્યારે પણ તેના રાગદ્વેષ નાશ પામ્યા હતા નથી. રાગદ્વેષની સંતતિ સ્વાભાવિક છે, અનાદિ છે. એટલે તેને ઉચ્છેદ શક્ય નથી. આની સામે લગભગ બધા જ ભારતીય દાર્શનિક જણાવે છે કે રાગદ્વેષને ઉચ્છેદ શક્ય છે તે સુષુપ્તિના દૃષ્ટાન્તથી સમજાય છે. સ્વરહિત સુષુપ્તિમાં રાગદ્વેષ ઉદ્ભવતા નથી. સુષુપ્તિની અવસ્થા થોડા સમયગાળાની હોય છે જ્યારે મોક્ષની અવસ્થા અનન્ત કાળની હોય છે. સુષુપ્તિમાંથી જાગૃતાવસ્થા થાય છે પરંતુ મોક્ષાવસ્થામાંથી સંસારાવસ્થા થતી નથી. એટલે સુષુપ્તિમાંથી જાગેલાને પુનઃ રાગદ્વેષ ઉદ્દભવે છે, જ્યારે મુક્તને પુનઃ રાગદ્વેષ ઉદ્ભવવાને સંભવ નથી. આમ કેમ? સુષુપ્તિની અવસ્થા રાગદ્વેષની ઉપશાન્તિની છે જ્યારે મોક્ષની અવસ્થા રાગશ્રેષના ક્ષયની છે. રાગદ્વેષેપશાન્તિની અલ્પકાલીન અવસ્થા રાગદ્વેષના આત્યંતિક ક્ષયની અનંતકાલીન અવસ્થાની સંભવિતતાને સૂચવે છે. વળી, તેઓ કહે છે કે રાગદ્વેષ આત્મદ્રવ્યના ધર્મો હોવા છતાં આત્મદ્રવ્યનું સ્વરૂપ જેમ નિત્ય છે તેમ તેઓ નિત્ય નથી. તેથી તેમનો અત્યંત ઉછેદ શક્ય છે. ઉપરાંત, તેઓ જણાવે છે કે રાગદ્વેષ સ્વાભાવિક નથી એટલે તેમનું કારણ છે. રાગદ્વેષનું કારણ મિથ્યાજ્ઞાન-મિથ્યાદર્શન છે. આ મિયાજ્ઞાનને નાશ તેના Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપક્ષ તત્ત્વજ્ઞાનથી-સમ્યગ્દર્શનથી થાય છે. મિથ્યાજ્ઞાનના નાશ થતાં રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ રહેતું નથી. પિરણામે રાગદ્વેષ પણ નાશ પામે છે. રાગદ્વેષના નાશ તેમની પ્રતિપક્ષ મૈત્રી આદિ ભાવનાથી પણ થાય છે. રાગદ્વેષને નાશ કરવાના બીજા પણ ઉપાયે છે. આમ રાગદ્વેષ નિત્ય નથી, સ્વાભાવિક નથી, તેમનું કારણ જાણીતું છે અને તે કારણને દૂર કરવા સમર્થ એવા તેના વિરાધી પણ જાણીતા છે. એટલે રાગદ્વેષનેા ક્ષય શકય છે જ. પરિણામે રાગદ્વેષના ક્ષયથી જન્ય આત્યંતિક અનંત આનંદ પણ શકય છે. એથી તેના માટે સૌએ પ્રયત્ન કરવા જોઇએ, તે જ પરમ પુરુષાર્થ છે. ‘પ્રશમરતિ’શીષ કનું આ હાઇ છે. વિષય—પ્રશમરતિ’શીર્ષક જ તેના વિષયને યથાથપણે સૂચવે છે. આ કૃતિ પ્રથમ રાગદ્વેષનું સ્વરૂપ વર્ણવે છે. રાગની તે મમકાર તરીકે વ્યાખ્યા કરે છે અને દ્વેષની અહુ'કાર તરીકે વ્યાખ્યા કરે છે. તે જણાવે છે કે રાગના વિસ્તાર માયા અને લેાલમાં થાય છે જ્યારે દ્વેષના વિસ્તાર ક્રોધ અને 'માનમાં થાય છે. પછી ક્રોધ, માન, માયા અને લેા એ ચાર કષાયાનું તે નિરૂપણ કરે છે. રાગદ્વેષને બંધનાં કારણેા તરીકે જણાવી રાગદ્વેષને દૂર કરવાના વિવિધ ઉપાયાનું તે વિસ્તારથી આલેખન કરે છે. તે ઉપાયા છે—પાંચ ત્રતા, ખાર ભાવના, દશ યતિધર્મો, ત્રિવિધ મોક્ષમાર્ગ અને ધ્યાન. આચારાંગસૂત્રમાં વધુ વેલ આચારને તે યેાગ્ય રીતે સંગ્રહ કરે છે. ઉપરાંત, નવ તત્ત્વા, છ દ્રવ્યો, કેવલિસમુદ્ધાત આદિનું પણ તે નિરૂપણ કરે છે. તત્ત્વાર્થસૂત્ર એ કઠિન દાર્શનિક કૃતિ છે, જ્યારે પ્રશમરતિ સરળ આચારપ્રધાન કૃતિ છે, જે યતિ અને શ્રાવક બન્નેને અનુલક્ષી રચાયેલ છે. તેના વિષય તત્ત્વાર્થસૂત્રના વિષયથી કઈ વધારે નથી. તત્ત્વાર્થસૂત્ર અને પ્રશમરતિની સમાંતર વિચારણા નીચે દર્શાવી છે. प्रशमरति ૨. મિથ્યાદિનિર્મળપ્રમાણ્યોસ્તયોર્જ દઇમ્ । तदुपगृहीतावष्ट विधकर्मबन्धस्य हेतू तौ ||३३|| एवं रागो द्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव । एभिः પ્રમાણ્યોનાનુૌ: સમાવીને કર્મ પ્ २. स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धोऽष्टधा मौलः ।। ३४ ।। ३. पञ्चषष्टाविंशतिकश्चतुः षट्कसप्तगुणभेदः । द्विपञ्चभेद इति सप्तन व तिभेदास्तथोत्तरतः ।। ३५॥ ૪. પ્રકૃતિનિયમનેકવિષા સ્થિત્યનુમા પ્રવેશતાાઃ ।... GRI तत्वार्थ सूत्र मिथ्यात्वाविरतिप्रमादकषाययोगा बन्धः देतवः । (८.१) आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कना मंगोत्राન્તરાયાઃ । (૮.૧) पञ्चनवद्वष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा યથામમ્ । (૮.૬) પ્રકૃતિસ્થિયનુમા પ્રવેશાસ્તધિયઃ । (૮.૪) For Private & Personal.Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ५. प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य ।..॥६० हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् । (७.६) ६. ... तपसो निर्जरा फल दृष्टम् । ७३ तपसा निजरा च । (८.३) ७. परपरिभवपरिवादात्मोत्कर्षाच्च बध्यते कर्म । परात्मानन्दाप्रशंसे....नी,र्गोत्रस्य । (६.२४) नीचर्गोत्र...॥१०॥ ८. भावयितव्यमनित्यत्वमशरणत्व तथैकतान्यत्वे । अनित्याशरणसंसारैकरवान्यत्वाशुचित्वासवसवरनिर्जअशुचित्व' संसारः कर्माश्रवसंवरविधिश्च ।।१४९।। सलोकबीधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुनिर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । प्रेक्षाः । (९.७) बोधेः सुदुर्लभत्व च भावना द्वादश विशुद्धाः ॥१५॥ ९. सेव्यः शान्तिर्दिवमार्जवशीचे च संयमत्यागौ। उत्तमः क्षमामार्दवावशौचसत्यसयमतपस्त्यागाकिंचन्य सरयतपोबझाकिंचन्यानीत्येष धर्मविधिः ।।१६७।। ब्रह्मचर्वाणि धर्मः । (९. ६) १०. अविसंवादनयोगः कायमनोवागजिह्नता चैव।। योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः । विपरीतं १७४ शुभस्य । (६. २१-२२) ११. अनशनमूनोदरता वृत्तेः संक्षेपण रसत्यागः । अनशनावमौदर्यत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्या कायक्लेशः संलीनतेति बाह्य तपः प्रोक्तम् सनकायक्लेशा बाह्य तपः । (९. १९) ॥१७५॥ १२. प्रायश्चित्तध्याने वैयावृत्त्यविनयावथोत्सग: । प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानान्यु स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तर भवति त्तरम् । (९.२०) ॥१७६॥ १३. अध्यात्मविदो मूर्छा परिग्रह वर्णयन्ति निश्चयतः। मूर्छा परिग्रहः । (७.१२) ॥१७८॥ १४. जीवाजीवाः पुण्यं पापाश्रवसंवराः सनिर्जरणाः । जीवाजीवास्रवबन्धसंवरनिज रामोक्षास्तत्त्वम् । (१.४) बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ॥१८९॥ १५. जीवा मुक्ताः संसारिणश्च...१९० ससारिणो मुक्ताश्च । (२.१०) १६. द्विविधाश्चराचराख्याः ... ।।१९१।। संसारिणस्त्रसस्थावराः । (२.१२) १७. पञ्चविधास्त्वेकद्वित्रिचतुःपञ्चेन्द्रियास्तु निर्दिष्टाः। पृथिव्यम्बुवनस्पतयः स्थावराः । तेजोवायू द्वीन्द्रियाद क्षित्यम्बुवहिपवनतरवस्त्रसाश्च षड्भेदाः ।।१९२॥ यश्च त्रसा: । पञ्चेन्द्रियाणि । (२.१३-१५) १८. सामान्य खलु लक्षणमुपयोगो भवति सर्व- उपयोगो लक्षणम् । स द्विविधोऽष्टचतुभेदः । जीवानाम् । साकारोऽनाकारश्च सोऽष्टभेद- (२.८-९) स उपयोगो द्विविधः-साकारोऽनाकारच। श्वतुर्था च ॥१९४॥ (भाष्य २.९) Page #11 -------------------------------------------------------------------------- ________________ १९. ज्ञानाशाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । ज्ञानोपयोगोऽष्टविधः-मतिज्ञानोपयोगः, श्रुतज्ञानोचक्षुरचक्षुरवधि केवलदृग्विषयस्त्वनाकारः ।।१९५।। पयोगः, अवधिज्ञानोपयोगः, मनःपर्यायशानोपयोगः, केवलज्ञानोपयोग इति, मत्यज्ञानोपयोगः, अताशानोपयोगः, विभङ्गज्ञानोपयोग इति । दर्शनोपयोगश्चतुभेदः, तद्यथा-चक्षुर्दर्शनोपयोगः, अचक्षुर्दर्शनोपयोगः, अवधि दर्शनोपयोगः, केवलदर्शनोपयोग इति (भाष्य २.९) २०. भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिक औपशमिकक्षायिको भावौ मिश्रच जीवस्य स्वतत्त्व *चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च मौदयिकपारिणामिकौ च । (२.१) पञ्चेति ॥१९६॥ २०. ते त्वेकविंशतिविद्विनाष्टावश विधास्तु द्विनवाष्टादशैकविशतित्रिभेदा यथाक्रमम् । _ विशेयाः ॥१९७॥ (२.२) २१. उत्पादविगमनित्यत्वलक्षण यत्तदस्ति सर्वमपि। उत्पादव्ययध्रौव्ययुक्त सत् । तद्भावाव्ययं नित्यम् । सदसद्वा भवतीत्यन्यथापितानर्पितविशेषात् अर्पितानर्पित सिद्धेः । (५. २९-३१) ॥२०४॥ २२. धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः। अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः। कालश्चेत्येके । पुद्गलवज मरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः रूपिणः पुद्गलाः । (५. १, ३८, ४) ॥२०७॥ २३. व्यादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशकाः स्कन्धाः। आकाशस्यानन्ताः । सङ्ख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् । परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ।।२०८॥ नाणोः । (५.९-११). २४. सप्तविधाऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः । रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो घनापञ्चदशविधान: पुनरूप्रलोकः समासेन ॥२१२ म्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधाऽधः पृथुतराः ।। जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः। सौधमशानसानत्कुमारमाहेन्द्र ब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु अवेयकेषु विजयवै. जयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च । (३. १, ७ तथा ४.२०) २५. लोकव्यापि चतुष्टयमवशेष त्वेकजीवो वा ।।२१३। लोकाकाशेऽवगाहः । धर्माधम योः कृत्स्ने । एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् । असंख्येयभागादिषु जीवानाम् । (५. १२-१५) २६. धर्माधर्माकाशान्येकैकमतःपरं त्रिकमनन्तम् । अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । द्रव्याणि जीवाश्च । काल विनास्तिकाया जीवमृते चाप्यकर्तृणि आऽऽकाशादेकद्रव्याणि । निष्क्रियाणि च । (५.१,५,६) ॥२१४॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ २७. धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रह विधाता। गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । आकाशस्या स्थित्युपकर्ताऽधर्मोऽवकाशदानोपकृद्गगनम् वगाहः । (५. १७-१८) ॥२१५|| २८. स्पर्शरसगन्धवर्णाः शन्दो बन्धश्च सूक्ष्मता स्थौः स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । शब्दबन्धसौरम्यस्थौल्य ल्यम् । संस्थान भेदतमछायोद्योतातपश्चेति संस्थानभेदतमश्छायाssतपोद्योतवन्तश्च । (५. २३-२४) ॥२१६॥ २९. कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् । सुखदुःख स्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः॥ जीवितमरणोपग्रहाश्च । (५. १९-२०) ॥२१७॥ ३०. परिणामवतेनाविधिपरापरत्वगुणलक्षणः कालः। वतना पारणामः किया सम्यक्त्वज्ञानचारित्रवीय शिक्षागुणा, जीवाः परस्परोपग्रहो जीवानाम् । (५.२२,२१) . ॥२१८॥ ३१. पुद्गलकर्म शुभ यत्तत्पुण्यमिति जिनशासने दृष्टम् । कायवाडूमनःकर्म योगः। स आस्रवः । शुभः पुण्यस्य । यदशुभमथ तत्पापमिति भवति सर्वशनिर्दिष्टम् अशुभ: पापस्य । (६.१-४) आनवनिरोधः संवरः । ॥२१९॥ योगः शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्वि- (९.१) पर्यास: । वाक्कायमनोगुप्तिनिराश्रव: सवरस्तूक्तः ॥२२॥ ३२. संवृततपउपधानात्तु निज"रा कर्मसन्ततिबन्धः । . तपसा निज रा च । सकषायत्वाम्जीवः कर्मणो योग्यान्पुबन्धवियोगो मोक्षस्त्विति...॥२२१॥ द्गलानादत्ते । स बन्धः । कृत्स्नकर्मक्षयो मोक्षः । (९.३, ८.२-३, १०.३) ... ३३. एतेष्वध्यवसायो योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति। तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । तन्निसर्गादधिगमावा । सम्यग्दर्शनमेतत्तु तन्निसर्गादधिगमाद्वा (१.२-३) तेषां श्रद्धान तेषु प्रत्ययावधारणम् । ॥२२२॥ (भा०१.२) ३४ शिक्षागमोपदेशश्रषणान्येकाथिकान्यधि. निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्य गमस्य । एकार्थः परिणामो भवति । नान्तरम् ।...अधिगमः अभिगम आगमो निसर्गः स्वभावश्च ॥२२३।। निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्त रम्। (भा० १. ३) ३५. ... । ज्ञानमथ पञ्चभेदं तत् प्रत्यक्ष परोक्ष च ॥ मतिश्रुतावधिमन:पर्यायकेवलानि ज्ञानम् । तत् प्रमाणे । तत्र परोक्ष द्विविधं श्रुतमाभिनियोधिकं च आये परोक्षम् । प्रत्यक्षमन्यत् (१.९-१२) विज्ञेयम् । प्रत्यक्ष चावधिमनःपर्यायौ केवलं चेति ॥२२४-२२५॥ ३६. एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्य एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचइति ॥२२६।। तुर्यः (१. ३१) Page #13 -------------------------------------------------------------------------- ________________ ३७. सम्यग्दृष्टेनिं सम्यग्ज्ञाने मितिनियमतः विहम् । अप्रमामान्येचं वा । कुतः१ मिष्यादर्शनपरिग्रहात्... आद्यत्रयमानमपि भवति मिथ्यात्वसंयुक्तम् । मिथ्यादृष्टेहि मतिश्रुताषषयो नियतमशानमेवेति वक्ष्यते । ॥२२७॥ (भा० १.१२)...सम्यग्दर्शनपरिगृहीत मत्यादि ज्ञान भवत्यन्यथाऽज्ञानमेवेति । (भा० १.३२) १८. सामायिकमित्याध छेदोपस्थापन द्वितीय तु । सामायिकच्छेदीपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्म पराययथा परिहारविशुद्धिः सूक्ष्मस परायं च यथाख्यातम् ॥२२८ ख्यातानि चारित्रम् । (९. १८) ३९. सम्यक्त्वशीनचारित्रसंपदः साधनानि मोक्षस्य। सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः। (१.१) एतानि तास्वेकतराभावेऽपि मोक्षमार्गोऽप्यसिद्धिकरः च समस्तानि मोक्षसाधनानि । एकतराभावेऽप्य॥२३०॥ पूर्वद्वयसंपद्यपि तेषां भजनीयमुत्तर साधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । एषां च पूर्वस्य भवति । पूर्वद्वयलामः पुनरुत्तरलामै लामे मजनीवमुत्तरम् । उत्तरलामे तु मियतः भवति सिद्ध २३१॥ पूर्व लाभः । (मा० १.१) ४०. आज्ञाविचयमपायविनयं च सद्ध्यानयोगमुपसृत्य। आशाऽपायविपाकस स्थानविचयाय धर्ममप्रमत्तसयतस्य । तस्माद्विपाफविचयमुपयाति सस्थानविय चे।३४७ (९. ३७) ४१. तद्वत्कर्भविनाशो हि मोहनीयक्षये नित्यम् ॥२६७॥ मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् ।(१०.१) युगपद् विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ॥२६८॥ सर्वद्रव्यपर्यायेषु केवलस्य । (१. ३०) शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । संपूर्ण मप्रतिहतं सप्राप्त: स केवल ज्ञानम् ॥२६९॥ ४२ सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपयोगतो ध्यात्वा। पृथक्त्वकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्मुफ्रतक्रियानिवृ विगतक्रियमनिवर्तित्वमुत्तर ध्यायति परेण ॥२८१॥ त्तीनि । (९. ४१) ४३. देहत्रयविनिर्मुक्तः । प्राप्य श्रेणिवीतिमस्पर्शाम् । अनुश्रेणि गतिः। अविवहा जीवस्य । विग्रहवती च · समयेनैकेनाविग्रहेण गरवोलमप्रतिषः ॥२८८॥ संसारिणः प्राक् चतुर्थ: । एकसमयोऽविग्रहः । सिद्धिक्षेत्र विमले जन्मजरामरणरोगनिर्मुक्तः। (२. २७-३०) तदनन्तरमूर्ध्व गच्छत्याऽऽलोकान्तात् । . लोकाग्रगत: सिद्धयति साकारेणोपयोगेन ।।२८९॥ (१०.५) ४४. सिखस्यो मुक्तस्याऽऽलोकान्ता गतिर्भवति तदनन्तरमूर्ध्व गच्छत्याऽऽलोकान्तात् (१०.५) ॥२९४।। ४५. पूर्वप्रयोगसिद्धर्धन्धछदादसंगमावाच्च । पूर्वप्रबोमादसङ्गत्वावग्धच्छेदात्तथागतिपरिः . गतिपरिणामाच्च तथा सिद्धस्योर्च गतिः णामाच्च तहमतिः । (१०. ६) सिद्धा ।।२९५।। Page #14 -------------------------------------------------------------------------- ________________ મકામરતિનું ક – “પ્રશમરતિની ભાષા અને વિચારસરણી એ ઉમાસ્વાતિકર્તાક હોવાનું માનવાને લલચાવે છે,” એવો પંડિતશ્રી સુખલાલજીને અભિપ્રાય છે. (જુઓ તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી પ્રસ્તાવના પૃ. ૨૦). તત્ત્વાર્થભાષ્ય ઉપરની પિતાની વૃત્તિમાં એક સ્થાને (૫૬) સિદ્ધસેન ગણ કહે છે કે “કારણ કે પ્રશમરતિમાં તેમણે જ કહ્યું છે કે... (ચાર કરામતી અને નૈવો)’ અને વળી બીજે સ્થાને (૯૬) તે કહે છે “વાચકે આને જ “બલ' નામથી પ્રશમરતિમાં (ગાથા ૮૦) રજૂ કરેલ છે (વાર વેત વસ્ત્રાંસા કરાતી વાર5).' આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સિદ્ધસેન ઉમાસ્વાતિને જ પ્રશમરતિતા કર્તા માને છે. યાકિનીસૂનુ હસિદ્ધાદ્રસૂરિ (ઈ. સ. આમી શતાબ્દી) પણ તત્ત્વાર્થભાષ્ય ઉપરની પોતાની ટીકામાં “ આ જ સૂરિએ અન્ય પ્રકરણગ્રમાં આમ કહ્યું છે (થોમનૈવ ના મળત)” એમ કહી પ્રશમરતિની બે ગાથાઓ ઉદ્દધૃત કરે છે. આ ઉપરથી ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ પણ ઉમાસ્વાતિને જ પ્રશમરતિના રચયિતા ગણે છે. ધર્મરત્નપ્રકરણ ઉપરની પિતાની પવૃત્તિમાં (રચનાસંવત ૧ર૭૧) શાન્તિસૂરિ સ્પષ્ટપણે જણાવે છે કે “પૂર્વગતવેદી ઉમાતિવાચકે જિનપ્રવચનની ઉન્નતિ કરવા માટે પ્રશમરતિ, તત્ત્વાર્થ આદિ અનેક મહાશાસ્ત્રો રચ્યાં છે (પૂર્વત્રિના ચોઘતિવાવેન બતાવવાનોનતિતમાનપતિdવારને મ ળ... ).” આમ શાન્તિસૂરિના મતે પણું પ્રશમરતિના કર્તા ઉમાસ્વાતિ જ છે. વળી, પ્રશમરતિ અને સ્વાર્થસૂત્રની સરખામણીમાં આર્થિક અને શાબ્દિક સામ્ય અને દર્શાવ્યું છે, તે સામ્ય બંને કૃતિઓના કર્તા એક જ હોય એવું સૂચવે છે. અર્થાત, ઉમાસ્વાતિ જ પ્રશમરતિના કર્તા છે. ઉપરાંત, સંબંધકારિકા ૨૩ – ૨૬માં આગના પદાર્થોને સંગ્રહ કરવામાં રહેલી મુશ્કેલીને જે ઉલ્લેખ છે તેને જ પડશે પ્રશમરતિના લેક ૩- ૪માં પડયો છે. આમ સમગ્રપણે વિચારતાં ઉમાસ્વાતિ જ પ્રશમરતિના ર્તા સિદ્ધ થાય છે. પ્રશમરતિની રચના ઉમાસ્વાતિએ તરાર્થસૂત્રની રચના કર્યા પછી કરી હોય એમ . લાગે છે. નીચેની વિગતે આ માન્યતાને પુષ્ટિ આપે છે. તત્વાર્થસૂત્રમાં સાત તો ગણવવામાં આવ્યા છે, જ્યારે પ્રશમરતિ તવ તોની સમજૂતી આપે છે અને એ દ્વારા સદાચારના ફી તરીકે શ્રાવકને સ્વર્ગની ખાતરી આપતે અંશ ઉમેરે છે (ગાથા ૩૦૩ – ૩૦૯). તત્ત્વાર્થસૂત્રમાં તે સમજાવવામાં આવેલી કેવલિસમુદુઘાતની પ્રક્રિયા અહીં સમજાવવામાં આવી છે (૨૭૩ - ૨૭૭). તત્વાર્થસૂત્રમાં કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર ની, જ્યારે અહીં પ્રામાતિમાં કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે (૨૦). તાર્થસૂત્રમાં સ્થાવરને ત્રણ પ્રકારના ગણાવ્યા છે, જ્યારે પ્રશમરતિમાં તેમને પાંચ પ્રકારના ગણાવ્યા છે (૧૯૯૨). તત્વાર્થસૂવમાં પરસ્પરોપગ્રહને જીવનું કાર્ય (ઉપકાર) ગયું છે, જ્યારે પ્રશમરતિમાં સમ્યફત્વ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને શિક્ષાને જીવનું કાર્ય (ઉપકાર) ગયું છે (૨૧૮). આમ ઉમાસ્વાતિએ વાર્થસૂત્રમાં ન હોય એવી કઈક નવી બાબતને પ્રશમરતિમાં ઉમેરી છે Page #15 -------------------------------------------------------------------------- ________________ અને કેટલેક સ્થાને તત્વાર્થસૂત્રમાં જે લખ્યું છે તેમાં સુધારે કરી પ્રશમરતિમાં તેને દાખલ કર્યું છે. આ દર્શાવે છે કે ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિની રચના નિશંકપણે તત્વાર્થસૂત્ર પછી કરી લાગે છે. પ્રશમરતિના કર્તા ઉમાસ્વાતિને પરિચય ઉમાસ્વાતિ જૈન ધર્મની બધી શાખાઓને પહેલેથી આજ સુધી એકસરખા માન્ય છે. શ્વેતાંબરે તેમને પિતાની શાખામાં થયેલા માને છે અને દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા માને છે. દિગંબર પરંપરા તેમને ઉમાસ્વામી નામે પણ ઓળખે છે. - ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થભાષ્યને અંતે પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ ઉમાસ્વાતિએ પિતે જ રચેલી છે. તેમાં નીચેની હકીકત છે. (૧) તેમના ગુરુના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી હતા. (૨) તેમના દીક્ષાગુરુ અગિયાર અંગના જાણકાર શેષનન્દી ક્ષમણ હતા. (૩) તેમના વિદ્યાગુરુ મૂલ નામના વાચકાચાર્ય હતા. (૪) તેમના વિદ્યાગુરુના ગુરુ મહાવાચક મુંડયાદ ક્ષમણ હતા. (૫) તેમનું ગોત્ર કૌભીષણ હતું. (૬) તેમના પિતાનું નામ સ્વાતિ હતું. (૭) તેમની માતાનું નામ વાત્સી હતું. (૮) તેમને જન્મ ન્યાયિકામાં થયે હતે. (૯) તેઓ ઉચ્ચનાગર શાખાના હતા. (૧૦) તેમણે તત્વાર્થીધિગમસૂત્રની રચના કુસુમપુર (પાટલિપુત્ર, હાલનું બિહારમાં આવેલું પટણ)માં કરી હતી. પ્રામાણિક સંદેહ વિનાની આટલી જ ઐતિહાસિક વિગતે આપણને પ્રાપ્ત થાય છે. " તેમણે તત્વાર્થાધિગમની રચના પાટલિપુત્રમાં કરી હતી એ હકીકત એવી સંભાવના સૂચવે છે કે તેમનું જન્મસ્થાન ન્યાયિકા પાટલિપુત્રની નજીક હશે. તેઓ ક્યારે થયા એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે, પરંતુ એટલું તે ચોક્કસ છે કે ઈ. સ.ની પ્રથમથી ત્રીજી શતાબ્દીના ગાળામાં તે થયા હોવા જોઈએ. તેમના તત્વાર્થ. સૂત્ર ઉપરની સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકા પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ છે. પૂજ્યપાદને સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી છે. એટલે તે ઈ.સ.ના પાંચમા સૈકા પહેલાં કયારેક થયા છે. આનાથી કંઈક વધુ નિશ્ચિતતા તરફ જવું હોય તે તેમના તત્વાર્થભાષ્ય અને દર્શનાતરના ગ્રંથની શાબ્દિક અને આર્થિક સરખામણું કરવી જોઈએ. તત્વાર્થભાષ્ય અને પેગસૂત્ર પરના વ્યાસભાગ્યમાં સેપક્રમ – નિરુપક્રમ આયુષ્યવિષયક જે ચર્ચા છે તેમાં શાબ્દિક અને આર્થિક સામ્ય ઘણું છે. તત્વાર્થભાષ્યમાં જે ઉદાહરણે આપવામાં આવ્યાં છે તે અંગગ્રંથમાં ઉપલબ્ધ નથી પરંતુ વ્યાસભાષ્યમાં છે. સંભવિત છે કે તત્વાર્થભાષ્ય ઉપર વ્યાસભાષ્યની અસર હોય. જે એમ હોય તે તત્ત્વાર્થભાષ્ય ઈ.સ.ના બીજા સૈકાથી પ્રાચીન ન હોઈ શકે, કારણ કે વ્યાસભાષ્ય ઈ.સ.ના બીજા સૈકાથી પ્રાચીન હોય એમ માનવાને કઈ કારણ નથી. .. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉમાસ્વાતિ મહાવિદ્વાન છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં ઉમાસ્વાતિ જ પ્રથમ સંસ્કૃત લેખક છે. જૈન આગના બધા પદાર્થોને સંગ્રહ કુશળતાપૂર્વક સારી રીતે તત્વાર્થસૂત્રમાં તેમણે કર્યો છે. તેથી તે અગિયાર અંગેનું દઢ જ્ઞાન ધરાવતા હતા એ પુરવાર થાય છે. આ કારણે જ પ્રશંસાસૂચક પૂર્વવિત’ વિશેષણ વેતામ્બરાચાર્યો અને “શ્રુતકેવલિદેશીય’ વિશેષણ દિગમ્બરાચાર્યો તેમને આપે છે. આગમોના પદાર્થોને સંગ્રહ તેમણે ઉત્કૃષ્ટ રીતે કર્યો હોઈ, હેમચંદ્રાચાર્ય તેમને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર ગણે છે. ભાષ્યસહિતના તત્ત્વાર્થસૂત્રને અભ્યાસ કરતાં જણાય છે કે તેઓ વૈશેષિક, ન્યાય, યુગ અને બૌદ્ધ આદિ દાર્શનિક સાહિત્યથી સારી રીતે પરિચિત હતા. તેમણે તત્વાર્થભાષ્યમાં પાણિનિવ્યાકરણનાં સૂત્રે ટાંક્યાં છે, આ હકીક્ત તેમના પાણિનિવ્યાકરણના અભ્યાસની સાક્ષી પૂરે છે. તેમની બહુશ્રુતતા અને લેખક તરીકેના તેમના સામર્થ્યને આધારે વેતાંબરાચાર્યો તેમને પાંચ ગ્રંથના કર્તા તરીકે સ્વીકારે છે. ઉમાસ્વાતિની કતિઓ–પરંપરા અનુસાર ઉમાસ્વાતિએ પાંચ પ્રકરણેની રચના કરી હતી. હરિભદ્રસૂરિ (ઈ.સ. બારમી શતાબ્દી) પિતાની પ્રશમરતિટીકામાં અને ઉલ્લેખ કરે છે. હાલ ઉપલબ્ધ કૃતિઓથી વધારે કૃતિઓ તેમણે રચી છે, કારણ કે ઉત્તરાધ્યયનવૃત્તિના કર્તા ભાવવિજયજી ઉમાસ્વાતિને નામે કેટલાંક ઉદ્ધરણે આપે છે જે તેમની ઉપલબ્ધ કૃતિઓમાં મળતાં નથી, તેમ જ સિદ્ધસેન ગણ પિતાની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિમાં (૭–૧૦ પૃ. ૭૮) ઉમાસ્વાતિના શૌચપ્રકરણ” નામના ગ્રંથને ઉલેખ કરે છે જે અત્યારે ઉપલબ્ધ નથી. વળી, તત્વાર્થસૂત્ર અને તત્વાર્થભાષ્ય ઉપરાંત પ્રશમરતિ, જબૂદ્વીપસમાસ, પૂજાપ્રકરણ અને સાવયપણુત્તિને પરંપરા તેમની કૃતિઓ ગણે છે. પ્રશમરતિ આદિ આ ચારમાંથી પ્રથમ બેને તે સામાન્યપણે તેમની કૃતિઓ તરીકે સ્વીકારવામાં આવેલ છે, પરંતુ બાકીની બેને તેમની કૃતિઓ તરીકે પ્રાયઃ સ્વીકારવામાં આવેલ નથી. આ ચારમાંથી કઈ પણ કૃતિ તેમનું નામ ધરાવતી નથી. તેમણે તત્વાર્થસૂત્ર તેમ જ તત્ત્વાર્થભાષ્યની રચનાને જ પિતાનું મુખ્ય જીવનકાર્ય ગણ્ય લાગે છે. પ્રશમરતિને પરિચય તે આપણે કરી લીધે. એટલે હવે બાકીની કૃતિઓને પરિચય કરી લે પ્રાપ્ત થાય છે. - (૧) તત્વાર્થસૂત્ર—જૈન સાહિત્યમાં તત્ત્વાર્થસૂત્રની જે પ્રતિષ્ઠા છે તેવી પ્રતિષ્ઠા ભાગ્યે જ બીજા કેઈ ગ્રંથની છે. જૈન સમાજના બધા ફિરકાઓમાં તેને સમાન આદર છે. જૈન આગના બધા પદાર્થોને તે શ્રેષ્ઠ સંગ્રહ છે. એમાં લગભગ સાડા ત્રણસે સંસ્કૃત સૂત્રે છે. નાનામાં નાનાં સૂત્રે એકબે શવ ધરાવે છે જ્યારે મોટાં સૂત્રે વધારેમાં વધારે પાંચસાત શબ્દો ધરાવે છે. એમને કંઠસ્થ કરી લેવાથી તેમ જ સમજી લેવાથી જૈન સિદ્ધાન્તનું ખાસ્સે પાંડિત્ય પ્રાપ્ત થઈ જાય છે. આ સૂત્રે દસ અધ્યાયમાં વિભક્ત છે. પ્રથમ અધ્યાયમાં - સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને સમસ્તપણે મોક્ષને ઉપાય જણાવી, સમ્યગુ - Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દર્શનની વ્યાખ્યા કરી છે, જીવ વગેરે સાત ત ગણાવ્યાં છે અને તે તને જાણવાનાં ઉપાયભૂત જ્ઞાનોનું નિરૂપણ કર્યું છે. આ અધ્યાયમાં મતિ, કૃત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનનું વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી, આ જ અધ્યાયમાં નામ આદિ ચાર નિક્ષેપ, નિદેશ આદિ ચૌદ અનુગદ્વારે અને નિગમ આદિ પાંચ નોને જણાવવામાં આવ્યાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વનું સ્વરૂપ, સંસારી જીવન પ્રકારે, ઈદ્રિનાં ભેદ-પ્રભેદ, ઇન્દ્રિયના વિષ, જીવાવર્ગોમાં ઈન્દ્રિયની વહેંચણી, અંતરાલગતિ, જન્મના પ્રકારે, યુનિઓ, ઔદારિક આદિ પાંચ શરીરે, ચાર ગતિઓમાં લિંગની વહેંચણી અને અનપવતી આયુષ્યને ભેગવનારાઓને નિર્દેશ આવે છે. ત્રીજા અધ્યાયમાં નારકેનું અને મધ્યલેકનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં દેવ અને દેવકનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દ્રવ્યના પ્રકારે, તેમનાં સાધમ્ય–વૈધર્મે, તેમનું સ્થિતિ ક્ષેત્ર, તેમનાં કાર્યો, પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેનાં ઉત્પાદક કારણે, પૌગલિક બંધ, દ્રવ્યસામાન્યનું લક્ષણ, કાળનું સ્વરૂપ, ગુણ અને પરિણામનાં લક્ષણે નિરૂપવામાં આવ્યાં છે. છઠ્ઠા અધ્યાયમાં આસવનું સ્વરૂપ, આસનના પ્રકાર અને કયા પ્રકારના ભાવથી કયાં કર્મો બંધાય છે તેનું વર્ણન છે. સાતમા અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ, અણુવ્રત અને મહાવ્રત, વ્રતની સ્થિરતાના ઉપાયે, હિંસા આદિ દેનું સ્વરૂપ, વ્રતના અતિચારે, દાનનું સ્વરૂપ એ બધાની વિચારણા છે. આઠમા અધ્યાયમાં કર્મબંધના મૂળ હેતુઓ, કર્મબંધનું સ્વરૂપ, બંધના પ્રકૃતિ આદિ ચાર પ્રકાર, અને મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિના ભેદોનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં સંવરનું સ્વરૂપ અને તેના ઉપાય જણાવાયાં છે. ઉપાયમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપની વિચારણા છે. દસમા અધ્યાયમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિના હેતુઓ, કર્મને આત્યંતિક ક્ષયનાં કારણે, મોક્ષનું સ્વરૂપ, મુખ્યમાન છતું. ઊર્ધ્વગમન, ઊર્ધ્વગતિનાં કારણે, ક્ષેત્ર આદિ બાર બાબતે વડે સિદ્ધની વિશેષ વિચારણા આ બધું આલેખાયું છે. ટૂંકમાં, પ્રથમ અધ્યાયમાં જ્ઞાનમીમાંસા છે, બીજાથી પાંચમા અધ્યાયમાં યમીમાંસા છે અને બાકીના પાંચ અધ્યાયમાં ચારિત્રમીમાંસા છે. આ મૂળ સૂત્રો ઉપર ઉમાસ્વાતિએ પોતે જ ભાષ્ય લખ્યું છે. ત્યાર પછી દિગબર આચાર્ય પૂજ્યપાદે સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા રચી છે. તેના પછી દિગંબર આચાર્ય ભટ્ટ અકલંક તત્ત્વાર્થસૂત્ર ઉપર રાંજવાર્તિક નામની ટીકા રચી છે, પૂજ્યપાદનાં સર્વાર્થસિદ્ધિગત મુદ્દાવાળા વાક્યોને તારવી, બેઠવી અકલ કે તેમના ઉપર સકુટ વિવરણ લખ્યું છે. આ દષ્ટિએ તેને સર્વાર્થસિદ્ધિનું વિવરણ કહેવાય. પરંતુ રાજવાર્તિકમાં દાર્શનિક ચર્ચાઓ અનેકાંતને આશ્રીને તેમ જ વિસ્તારથી કરવામાં આવી હોઈ તે વસ્તુતઃ સ્વતંત્ર - ગ્રંથ જ બની રહે છે. ત્યાર બાદ વિદ્યાનન્દ સૂત્ર ઉપર તત્ત્વાર્થ સેવાતિક નામની ટીકા રચી છે. પંડિતશ્રી સુખલાલજી રાજવાતિક અને કાર્તિક વિશે લખે છે કે “તત્વાર્થ ઉપરના ઉપલબ્ધ તાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ “રાજવાર્તિક કે લેકવાતિકની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સરખામણી કરી શકે તેવે દેખાયા નથી. ભાષ્યમાં દેખાતે આ દાર્શનિક અભ્યાસ સર્વાધ સિદ્ધિમાં કઇક ઘેરા અને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ્ટ થઈ, છેવટે શ્લોકવાર્તિકમાં ખૂબ જામે છે.” શ્ર્લેકવાર્તિકમાં પૂર્વકાલીન અને સમકાલીન જૈનેતશએ કરેલ હુમલાઓને સમથ ઉત્તર છે. મૂળ સૂત્ર ઉપર લખાયેલી ભાષ્ય સિવાયની બધી મહત્ત્વની વ્યાખ્યાઓ દિગંબર આચાર્યની છે. (૨) તવા ભાષ્ય—આ ભાષ્ય તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યા છે. તે ઉમાસ્વાતિની જ રચના છે, પરંતુ તેમાં દિગબર પર’પરાને માન્ય ન હોય એવી કેટલીક બાબતેના સ્વીકાર હાઈ, દિગંબરો તેને ઉમાસ્વાતિની કૃતિ નથી ગણતા. ભાષ્યમાં અમે કહીશું’ ( = વક્ષ્યામિ અસ્ક્યામઃ ) એ રીતે જે વસ્તુ કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે તે વસ્તુ પછી સૂત્રમાં જ કહેવામાં આવી છે. તેથી સૂત્ર અને ભાષ્ય બંનેના કર્તા નિઃસંદેહ એક જ છે એ પુરવાર થાય છે. સિદ્ધસેન ગણી તથા યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પણ ભાષ્યકાર તથા સૂત્રકારને એક જ માને છે. વળી દશવૈકાલિકની અગસ્ત્યસિંહકૃત ચૂર્ણિમાં ઉમાસ્વાતિના નામે જ સૂત્ર અને ભાષ્ય અને ઉદ્ધૃત છે (પૃ. ૮૫), ભાષ્યની શૈલી પ્રાચીન છે. ભાગ્યમાં માગમાનુન્નારી વિવરણ વિશેષ છે, દાર્શનિક ચર્ચા પ્રમાણમાં અલ્પ છે. કાળતત્ત્વ, કેવલિકલાહાર, અચેલકત્વ, શ્રીમાક્ષ જેવી જે ખાખતાએ તીવ્ર મતભેદનું રૂપ ધારણ કર્યું છે તે આમતે પ્રત્યેના સાંપ્રદાયિક અભિનિવેશ ભાષ્યમાં દેખાતા નથી. તત્ત્વાર્થભાષ્ય ઉપર સિદ્ધસેન ગણીએ આગમાનુસારી ટીકા રચી છે. યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સાડા પાંચ અધ્યાય સુધી ભાષ્ય ઉપર વૃત્તિ લખી છે, ત્યાંથી આગળ દસમા અધ્યાયના અંતિમ સૂત્રના ભાષ્યને બાદ કરતાં બાકીના ભાષ્ય પર યશેાભદ્ર આચાર્ય વૃત્તિ રચી છે અને દસમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય પર યશેાભદ્ર આચાર્યના અજ્ઞાતનામક શિષ્યવૃત્તિ રચી છે. દેવગુપ્તસૂરિએ ભાષ્યની સંબંધકારિકાઓ ઉપર લખેલી વ્યાખ્યા મળે છે પણ ભાષ્ય ઉપર લખવા ધારેલ વ્યાખ્યા લખી હશે કે નહિં તે કહેવું મુશ્કેલ છે. આચાર્ય મલયગિરિએ તત્ત્વાર્થભાષ્ય ઉપર લખેલી વ્યાખ્યા ઉપલબ્ધ નથી. વાચક શ્રી યશે વિજયજીએ ભાષ્ય પર લખેલી વૃત્તિના અપૂર્ણ પ્રથમ અધ્યાય જેટલે ભાગ મળે છે. આમ વેતાંબર આચાર્યોનું વલણ મૂળ સૂત્રો પર નહિ પણ ભાષ્ય પર ટીકાઓ લખવાનુ` રહ્યું છે. (૩) જ બૂઢીપસમાસ—આ કૃતિ ચાર આફ્રિકમાં વિભક્ત છે, છતાં અત્યંત લઘુ છે. પ્રથમ એ આફ્રિક જ બૂઢીપની ભૂગોળનું વર્ણન કરે છે. ત્રીજુ આણ્વિક દ્વીપ અને સમુદ્રોનું નિરૂપણ કરે છે. ચાથા આહ્નિકમાં માપનાં સૂત્રોની ચર્ચા છે તેમ જ જમ્મૂઢીપની લાક્ષણિકતાઓના સંગ્રહ છે. તત્ત્વાર્થસૂત્રના ૩.૧૫ના ભાષ્યમાં અન્તદ્વ પાનાં જે નામ આપ્યાં ♦ તે નામ જ ખૂદ્વીપસમાસના ત્રીજા આહ્નિકમાં આપેલાં નામે સાથે બરાબર મળતાં છે, For Private & Personal Use'Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પરંતુ તે નામ આગમિક કે અનાગમિક યાદીઓ સાથે પૂરેપૂરા બંધબેસતા નથી. ઉમાસ્વાતિ જબૂદ્વીપસમાસના કર્તા છે એ પારંપરિક માન્યતાના સમર્થનમાં આ હકીક્ત બળ પૂરે છે. જબૂદ્વીપસમાસના ચેથા આફ્રિકામાં માપનાં જે સૂત્રો આપેલાં છે તે અને તત્વાર્થસૂત્ર ૩.૧૧ના ભાગમાં માપનાં જે સૂત્રો આપેલા છે તે એકસરખાં છે, કેવળ એક જ સૂત્ર તત્ત્વાર્થભાષ્યમાં આપેલ સૂત્રથી જરા ભિન્ન છે. તત્વાર્થભાષ્યનું આ સૂત્ર વધારે ચક્કસ ગાણિતિક પરિણામ આપે છે. આ ઉપરથી જણાય છે કે જંબુદ્વીપસમાસને તે સૂત્રમાં સુધારો કરી તત્ત્વાર્થભાષ્યમાં વધુ સારું સૂત્ર આપવામાં આવ્યું છે. આ બતાવે છે કે તત્વાર્થભાષ્ય કરતાં કંઈક પહેલાં જંબુદ્વીપસમાસની રચના ઉમાસ્વાતિએ કરી છે. એ સંભવ છે કે તત્વાર્થ સૂત્રના ત્રીજા અધ્યાયની રચનાની પૂર્વતૈયારી રૂપે ઉમાસ્વાતિએ જંબુદ્વીપસમાસની રચના કરી હોય. કદાચ આ કારણે જ તત્વાર્થસૂત્રનો ત્રીજો અધ્યાય અત્યંત સારભૂત અને સંક્ષિપ્ત બની ગયો છે. (૪) પૂજાપ્રકરણ-૧૯ સંસ્કૃત શ્લેકમાં નિબદ્ધ પૂજા પ્રકરણ શ્રાવકને માટે એકવીસ પ્રકારની પૂજાઓ નિરૂપે છે. પ્રશમરતિના ૩૦૫મા કલેકમાં ગંધ, માલ્ય, અધિવાસ, ધૂપ, દીપ વગેરેને ગણાવવા દ્વારા પૂજાને નિર્દેશ છે પરંતુ એથી વિશેષ કંઈ નથી. પૂજા પ્રકરણમાં તે પૂજાવિધિનું વિસ્તૃત નિરૂપણ છે. જુદા જુદા પ્રકારની પૂજા દિવસના જુદા જુદા સમયે કરવાનું જણાવ્યું છે. ચક્ષુઓ નીચી કરી મૌન ધરી પદ્માસનમાં રહી પૂજા કરવાનું વિધાન કર્યું છે. વળી નવ અંગે નવ તિલક કરવાનું કહેવામાં આવ્યું છે. પૂજા કરનારે પશ્ચિમાભિમુખ રહી પૂજા કરવી જોઈએ એમ કહ્યું છે. આવા વિસ્તૃત ક્રિયાકાંડના ઉલલેખને ઉમાસ્વાતિના જ્ઞાત ગ્રંથમાં કોઈ સ્થાન નથી, જે આ કૃતિ ઉમાસ્વાતિની હોય એ વિશે શંકા પેદા કરે છે. ચારિત્રસુંદર ગણીએ પિતાના સંવત ૧૪૮૭માં રચેલા આચારેપદેશ નામના ગ્રંથમાં આ જ પૂજા પ્રકારે નિરૂપ્યા છે. તેથી કેટલાક વિદ્વાને એમ માને છે કે પૂજાપ્રકરણ ઇ. સ. ની ૧૪મી શતાબ્દીથી ભાગ્યે જ જૂનું હાય. (૫) સાવયપણુત્તિ–આ ગ્રંથ ૪૦૦ પ્રાકૃત ગાથાઓમાં રચાયેલ છે. તે શ્રાવકના બાર વ્રતનું (અણુવ્રતે, ગુણવતે અને શિક્ષાત્રતેનું) નિરૂપણ કરે છે. તે વ્રતના અતિચારે અને તે વ્રતે સાથે સંબદ્ધ આવશ્યકનું આલેખન પણ તે કરે છે. અનેક સ્થાનેએ તત્વાર્થ સૂત્રમાંથી ઉદ્ધરણે પણ આપવામાં આવ્યાં છે. સાવયપત્તિમાં નિરૂપવામાં આવેલે મુખ્ય વિષય તત્વાર્થસૂત્રના સાતમા અધ્યાયમાં છે. બાર વ્રતે અને તેમના અતિચારેના નિરૂપણની બાબતમાં સાવયપત્તિ તત્ત્વાર્થસૂત્રથી જુદી પડે છે, પરંતુ સાવયપણુતિગત તે નિરૂપણ ઉપાસકદશાની પરંપરાને બરાબર બંધ બેસે છે. વળી, સિદ્ધોના ભેદ કરવાની રીતે (ગાથા ૭૬-૭૭) પ્રજ્ઞાપના ૧.૭.૭–૧૦માં જણાવેલી તે રીતે સાથે બરાબર મેળ ખાય છે, તત્વાર્થસૂત્રમાં જણાવેલી તે રીતે સાથે મેળ ખાતી નથી. ઉપરાંત, સાવયપણુત્તિ પ્રાકૃત Page #20 -------------------------------------------------------------------------- ________________ રચના છે. આ બધા મુદ્દાઓ આ કૃતિને ઉમાસ્વાતિના નામે ચડાવવાની વિરુદ્ધ જાય છે. કેટલાક વિદ્વાને તેને હરિભદ્રસૂરિની કૃતિ માને છે. પ્રશમરતિ પરની સંસ્કૃત ટીકાઓ–પ્રશમરતિ ઉપર બે સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે–એક હરિભદ્રસૂરિએ (ઈ. સ.ની બારમી શતાબ્દી) લખેલી અને બીજી અજ્ઞાતકતૃક. અજ્ઞાતકર્તાક ટીકા અવચૂરિસહિત છે. આ બંને ટીકાએ શ્વેતાંબર પરંપરાની છે. કોઈ દિગંબર આચાર્યો તેના ઉપર ટીકા રચી નથી. તેનું કારણ એ જણાય છે કે પ્રશમરતિમાં મુનિનાં વસ્ત્રપાત્ર વિશે વિસ્તૃત નિરૂપણ છે, જે દિગંબરેને ઈષ્ટ નથી.. આ બે સિવાય બીજી કોઈ ટીકા અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ આ બે સિવાયની બીજી ટીકાઓ હતી એ હરિભદ્રસૂરિની ટીકાને અંતે આપેલી ટીકાકારની પ્રશસ્તિના આધારે નક્કી થાય છે. હરિભદ્રસૂરિ કહે છે કે પિતે આ ટીકા પ્રાચીન ટીકાઓનું અધ્યયન કરીને લખી છે (જમાવ્ય પૃદ્ધીવા - ઝરાત્તિ રૂ) આ ટીકાકાર હરિભદ્રસૂરિ ઈસ્વી સનની બારમી શતાબ્દીના હોઈ, આઠમી શતાબ્દીના યાકિનીસૂનુ હરિભદ્રસૂરિથી જુદા છે. વળી, નેમિનાડચરિઉના કર્તા વડગચ્છીય હરિભદ્રથી ૧૨૧૬ વિ. સં=૧૧૬૦ ઈ.સ.) પણ એ જુદા છે. ટીકાને અંતે આપેલ પ્રશસ્તિમાંથી જ્ઞાત થાય છે કે આ ટીકાકાર હરિભદ્રસૂરિ દેવસૂરિશિષ્ય જિનદેવના શિષ્ય હતા. તેમણે આ ટીકા જયસિંહદેવના રાજ્યકાળમાં અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૧૮૫માં રચી છે. હરિભદ્રસૂરિ પ્રશમરતિને બાવીસ અધિકારમાં (પ્રકરણમાં) વિભક્ત કરે છે. તેમની ટીકા સંક્ષિપ્ત અને સરળ છે. શબ્દાર્થ માત્ર તે આપે છે. કોઈ પણ મુદાની વિસ્તૃત ચર્ચા તેમાં નથી. પ્રાચીન શાસ્ત્રોમાંથી મહત્વનાં ઉદ્ધરણે તે આપતી નથી. આગએમાંથી બહુ જ થોડાં ઉદ્ધરણો હરિભદ્ર ટીકામાં આપ્યાં છે. આ તેમણે કરેલી પ્રતિજ્ઞાને અનુરૂપ છે. તેમની પ્રતિજ્ઞા ટૂંકમાં (સવાશેર) સમજૂતી આપવાની છે. બીજી અજ્ઞાતકક ટીક હરિજદની ટીકાથી વદ્યારે પ્રાચીન લાગે છે. આ ટીકા હારિભદ્રીય ટકાથી વધારે વિસ્તારવાળી છે. તે કહે કે શદાર્થ કરવા ઉપરાંત આચારને લગતા કે દાર્શનિક મહત્વના સિદ્ધાન્ત બલ ફિસ્તારથી સમજૂતી આપે છે, એટલું જ નહિ પણ મહત્ત્વનાં ઉદ્ધરણો પણ શાસ્ત્રમાંથી આપે છે. હરિભદ્રસૂરિની સમક્ષ આ અજ્ઞાતકર્તાક ટીકા દેવાને સંભવ લાગે છે. હરિભદ્રસૂરિ કેટલાંક એવાં પાઠાન્તરોને ઉલ્લેખ કરે છે જે અજ્ઞાતકક ટીકાની સ્વીકૃત વાચનામાં મળે છે. બીજું, હરિભદ્રસૂરિ બાવીસ અધિકરણમાં પ્રશમરતિને વિભકત કરે છે, જ્યારે અજ્ઞાતકર્તક ટીકામાં કે તેણે સ્વીકારેલ વાચનામાં પ્રશમરતિને કોઈ પણ રીતે વિભક્ત કણ્વામાં આવેલ નથી. જે અજ્ઞાતત્ત્વક ટીકા હારિભદ્રીય ટીકા પબની હતી તે અજ્ઞાતકર્તક ટીકામાં તે તે વિભાગને સ્વીકાર અથવા નિર્દેશ હોત, પરંતુ તેમ નથી. ત્રીજુ, અજ્ઞાતકર્તાક ટકાએ Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારેલ કેટલાક ખોટા પાડીને હૅરિભદ્રસૂરિએ પોતાની ટીકામાં સુધાર્યાં છે. વળી, પ્રશમતિના ૨૪૩મે બ્લેક (સમ્યાજ્ઞિાની જિતિતપોયચુલોડવ્યનુવશાન્ત ) જે અજ્ઞાતક ક ટીકાની વાચનામાં છે તે ૧૨૭મા શ્લાકનું જ થાડાક ફેરફાર સાથે પુનરાવતન છે. આ ભૂલ હારિભદ્રીય ટીકામાં સુધારી લેવામાં આવી છે. ઉપરાંત, અજ્ઞાતકર્તૃક ટીકાએ સ્વીકારેલી વાચનામાં અગત્યના લેાક ૨૭૭ (જામેળરારીયોની) છોડી દેવામાં આવ્યા છે, પર'તુ હારભદ્રીય ટીકાએ સ્વીકારેલી વાચનામાં તેને સ્વીકારવામાં આવ્યા છે. શ્રી મેાતીચ'દભાઈના વિવેચનવાળા આ સંસ્કરણમાં કુલ શ્લોકો ૩૧૩ના બદલે ૩૧૪ કેમ છે. એના ખુલાસા આમાંથી મળી રહે છે. તેમાં કોઈ પણ બ્લેક છોડી દેવામાં આવ્યા નથી. જ પ્રશમરતિની મહત્તા—યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ (ઈ. સ. આઠમી શતાબ્દી) પેાતાની તત્ત્વાર્થં ભાષ્યતીકામાં તેમ જ શાન્તિસૂરિ (ઈ. સ. ૧૨૧૫) પેાતાની ધર્મરત્નપ્રકરણ ઉપરની સ્વાપન્ન વૃત્તિમાં પ્રશમરતિમાંથી લેાકો ટાંકે છે. આના નિર્દેશ આપણે અગાઉ કરી ગયા છીએ. પેાતાના મતને ઉમાસ્વાતિનું સમર્થાંન છે એ બતાવવા અભયદેવસૂરિ (ઈ. સ. દસમી શતાબ્દી) પાતાની સન્મતિતક પ્રકરણટીકામાં પ્રશમરતિમાંથી એક àાક ટાંકે છે. પ્રશમરતિની ૧૨૦મી કારિકાને આચાર્ય' કહ્યુ છે કે (બાચાર્યે બ્રાહ્)' એમ કહીને પેાતાની નિશીથન્ચૂર્ણિમાં જિનદાસ મહત્તર ઉદ્ધૃત કરે છે. આમ વિદ્વાન આચાર્યો પ્રશમરતિને જૈન આચારના પ્રમાણભૂત ગ્રંથ માને છે. આ પ્રશમરતિની મહત્તા સૂચવે છે. શ્રી મેાતીચંદભાઈનું ગુજરાતી વિવેચન—શ્રી મેાતીચ’દભાઈએ કરેલું પ્રથમરતિનું વિવેચન વિસ્તૃત અને વિશદ છે. એક જ મુદ્દાને અનેક રીતે રજૂ કરી સમજાવવાની કળા શ્રી માતીચ'દભાઈને સિદ્ધ છે. કયારેક પુનરુક્તિ કરવી પડે તે તે પણ કરે છે. દાખલા-દલીલા પુષ્કળ આપે છે. શાસ્ત્રગ્રંથાનાં વચનાને પણ સમાઁનમાં ટાંકે છે. જૈન અને જૈનેતર, સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથામાંથી સમીચીન ઉદ્ધરણા ઉદ્ધૃત કરે છે. લાકોક્તિઓ અને દૃષ્ટાંતકથાઓ આપીને વિષયને સુગ્રાહ્ય બનાવે છે. તેમની બહુશ્રુતતા અને તાર્કિકતા પદે પદે પ્રગટ થાય છે. ૧૧૪–૧૧૭ આ ચાર કારિકાએની સમજૂતી આપતાં સમગ્ર આચારાંગસૂત્રના વ્યવસ્થિત સાર જ એમણે આપી દીધા છે. પ્રશમરતિના દરેક બ્લેકના પ્રત્યેક શબ્દની સમજૂતી આપી પછી આખા ક્ષેાકના આશયને સ્પષ્ટ કરતું પેાતાનું વિવેચન તે આપે છે. તેમણે આખા ગ્રંથને વિષય પ્રમાણે - એકવીસ પ્રકરણેામાં વિભક્ત કર્યો છે. પ્રત્યેક પ્રકરણના ઉપક્રમ સંક્ષેપમાં પાતે રજૂ કરે છે અને એ રીતે પ્રકરણમાં આવનાર વિષયમાં સરળ રીતે પ્રવેશ કરાવે છે. પ્રકરણને અંતે પોતે ઉપસંહાર પણ લખે છે અને એ રીતે આખા પ્રકરણના બધા મુદ્દાને પાતાની રીતે સંક્ષેપમાં મૂકી આપે છે, જે વાચકને સમગ્રના ખ્યાલ આપે છે. વિવેચનમાં આધ્યાત્મિક ખડતલપણું તેમ જ બૌદ્ધિક પ્રામાણિકતા અભિવ્યક્ત થાય છે. આ નર્યા વાણીવિલાસ નથી. ભાષા આડ ખરરહિત, સીધી અને સચેટ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી મતીચ'દભાઇએ વિવેચનના પ્રારભે (પૃ. ૫) જણાવ્યું છે કે તે શરૂઆતમાં ઉમાસ્વાતિનું જીવનચરિત્ર આપ્યુ છે. આને અથ એ કે વિવેચનની પ્રસ્તાવનામાં ઉમાસ્વાતિ વિશે લખવાની એમની ધારણા હતી. પરંતુ તેઓ પ્રસ્તાવના જ લખી શકયા નથી. તેમની સ્વહસ્તે લખેલી નોંધ અનુસાર નવેમ્બર ૧૯૫૦માં તેમણે વિવેચન પૂરું કયુ' છે, અને ચાર માસ પછી ૨૭ માર્ચ ૧૯૫૧માં તેમનું દેહાવસાન થયું છે. આ ઉપરથી સમજાય છે કે સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે તેએ પ્રસ્તાવના લખી શકયા નથી, એટલું જ નહિ પણ પાતે લખેલ વિવેચનને તેએ ફરી સળંગ વાંચી શકયા પણ નથી. વળી, આ ઉપરથી આપણે સહેલાઈથી અનુમાન કરી શકીએ કે આ વિવેચન તેમની અંતિમ કૃતિ હોવી જોઇએ. આ વિવેચનમાં જેને ઉલ્લેખ છે તે તેમના કર્મ ઉપરના વિસ્તૃત નિબંધ આજ સુધી અપ્રકાશિત છે. તેને વિદ્યાલય જેમ બને તેમ જલદી પ્રકાશિત કરવા ઇચ્છે છે. આભારદર્શન-સંપાદન કરવાને બહાને મને પ્રશમરતિના સ્વાધ્યાય કરવાને અવસર આપ્યા તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમ જ સદ્દગત મુરબ્બી શ્રી રતિલાલ, દીપચંદ દેસાઈના હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઉપરાંત, આ કાર્ય કરવા મને પ્રેત્સાહિત કરવા બદલ વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી કોરાસાહેબના હું અત્યંત શ્રેણી છું. લા. દ. વિદ્યામ દિરના ડા. રમણીકભાઈ મ. શાહે યુવાચન કરી મને સહાય કરી છે, તે બદલ તેમને પણ હું આભાર માનું છું. પ્રશમરતિ ગ્રંથ પેાતે જ જૈન આચારની એક પ્રાંજલ રચના છે. વળી તેને અહીં શ્રી મેાતીચંદભાઈ જેવા સમથ વિવેચક પ્રાપ્ત થયા છે. એટલે પ્રસ્તુત પ્રકાશન વાચકોને અતિ ઉપયાગી મની રહેશે એ નિઃશક છે. નગીનદાસ જીવણલાલ શાહ ૨૩, વાલકેશ્વર સાસાયટી, અમદાવાદ – ૩૮૦ ૦૧૫. અક્ષય તૃતીયા, ૨૦૪ર તા. ૧૨-૫-૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન પ્રકરણ ન. ૧. ૨. 3. નમસ્કાર વૈરાગ્ય કષાયા અને વિષા ૪. આચાર ૫. સુખ ૬. ભાવના ૭. તિધમ <. કથા તત્ત્વ ૧૦. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર ૧૧. પ્રશમ ૧૨. શીલાંગ ૧૩. ધ્યાન ૧૪. ક્ષષકશ્રેણી ૧૫. સમુદ્લાત ૧૬, ચાંગનિરોધ ૧૭, શૈલેશીકરણ ૧૮ મેાક્ષ ૧૯. મુનિને ૨૦. ગૃહસ્થને ઉપસંહાર ૨૧. શુદ્ધિપત્રક અનુક્રમણિકા ૫ પાના નં. ૩૨૮ ૨૯-૪૫ ૪૬-૨૪૦ ૨૪૩-૩૧૬ ૩૧૭-૩૬૯ ૩૭૦-૪૪૭ ૪૪૫-૪૮૯ ૪૦-૫૦૪ ૫૫-૫૬૪ ૫૬૫-૫૮૬ ૫૮૭૬૦૧ ૬૦-૬૧૪ ૫-૬૩૭ ૬૩૮-૬૫૮ ૬૫-૬૬૬ ૬૬૭-૬૭૫ ૬૭-૬૮૩ ૮૪-૬૯૪ ૬૯૫-૭૦૪ ૯૦૫-૭૧ ૭૧૭૭૨૩ ૭૨૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ [અર્થ તથા વિવેચન સહિત] . Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉમાસ્વાતિ મહારાજકૃત પ્રશમરતિ પ્રકરણ ૧લું : નમસ્કાર આ સંસ્કૃત કવિઓને એક નિયમ છે : ગ્રંથની પરિસમાપ્તિ નિર્વિને થાય તે માટે ગ્રંથની આદિમાં મંગળાચરણ કરવું જોઈએ. કાશીમજિયા વસ્તુનિર્દેશો વાર તમુહના એટલે ગ્રંથની શરૂઆતમાં કાં તે આશિષ આપવી, કાં તે કઈ ઈષ્ટદેવને નમસ્કાર કરે અને કાં તે પ્રસ્તુત ગ્રંથમાં છે વિષય આવવાને છે, તે જણાવવું. આ ત્રણ આશિષ, નમસ્કાર અને વસ્તુનિદેશ અથવા તેમને કોઈ એકાદ વિષય ગ્રંથની શરૂઆતમાં જણાવવાની શૈલી છે, પદ્ધતિ છે. આ વાતને શૈલી અથવા પદ્ધતિ કહેવાનું કારણ તર્કસંગ્રહની શરૂઆતમાં આપ્યું છે. તેઓ બેવડી દલીલ કરે છે કાદંબરી વગેરે ગ્રંથમાં બાણભટ્ટ નમસ્કાર કર્યો, છતાં તે ગ્રંથ તેનાથી પૂરો ન થઈ શક્યો; ગ્રંથ પૂરો થવા પહેલાં તેમનું મરણ થઈ ગયું અને તેટલા માટે નમસ્કાર નિરર્થક છે, એમ દલીલ ત્યાં કરી છે. અને અનેક લેખકોએ નમસ્કાર કે આશિષ કે વસ્તુનિર્દેશ વગર ગ્રંથ શરૂ કરી દીધે તેઓના દશકુમારચરિતાદિ ગ્રંથે પૂરા થઈ ગયાના દાખલા મોજૂદ છે. આથી બને રીતે નમસ્કાર કરવા છતાં ગ્રંથ પૂરે ન થ અને નકારાદિ ત્રણમાંથી એકે શિષ્ટ સંપ્રદાયનું અનુસરણ ન કરવા છતાં ગ્રંથ પૂરે થયે, એવા દાખલા છે. તેથી ન્યાયના લેખકે દલીલ કરી છે કે, નમસ્કારાદિ ત્રણે વાત અર્થ વગરની હેઈ નકામી છે. આ પણ એક જાતની દલીલ છે, પણ આપણે તે પ્રાચીન સંપ્રદાયમાં માનનારા હેઈ આ સાંપ્રદાયિક પદ્ધતિને અનુસરવાનું માનવાવાળા છીએ. ત્યારે શરૂઆતમાં ત્રણમાંથી એક વાત કરવાની પદ્ધતિને આપણે સ્વીકારીએ છીએ. તેમાં પ્રથમ નમસ્કારની વાત કરીએ. ત્યાં પિતાને ઈષ્ટ કઈ પણ પુરુષ હોય, પિતાને જેના તરફ પૂજ્યભાવ હોય, પિતાના જે કઈ ઈષ્ટદેવ હોય, તેનું નામ શરૂઆતમાં લેવું અથવા પિતાના ઉપકારી ગુરુ કે અન્ય જે કોઈના આભાર તળે પિતે હોય તેને યાદ કરવા, એ શિષ્ટ સંપ્રદાય છે. અમુકને જ નમસ્કાર કરવો અને બીજાને નહિ એવી સાંકડ નથી. અનેક ગ્રંથમાં શંકર, બ્રહ્મા, વિષ્ણુ, શારદા (સરસ્વતી), જિન, તીર્થકર અથવા પિતાના ગુરુને યાદ કરવામાં આવે છે. અને ઉપકારીને શરૂઆતમાં નમસ્કાર કરે તે સારી વાત લાગે છે. મતઔદાર્યને કારણે તે પદ્ધતિ ખોટી નથી એમ લાગે છે. આ ત્રણમાંની એક બાબત હેવી જ જોઈએ એ આગ્રહ ન રાખવો જરૂરી છે. અંગ્રેજી અનેક મોટા નવલે તથા ગ્રંથમાં આમાંનું કાંઈ હોતું નથી; વર્તમાન પદ્ધતિએ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત લખાયેલા ગુજરાતી નવલકથા કે વિજ્ઞાનના ગ્રંથમાં ત્રણમાંથી એક કે વધારે હોતું નથી, તેથી ન હોય તે વાંધો નથી, એટલી મતઉદારતા રાખવી એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. આ આપણા પ્રશમરતિ ગ્રંથના કર્તાએ આ પદ્ધતિ સવીકારી છે. તે આ પ્રકરણને અંતે જણાશે. બાકી, શુભ આશિષથી ગ્રંથની શરૂઆત કરવી, તમારું સારું થાઓ એમ વાંચનાર માટે ઈચ્છવું અને સારા દેવ વાંચનારનું સારું કરે એવી ઈચ્છા પ્રદર્શિત કરવી, એ લખનાર અને વાંચનાર બન્નેને માટે સારું છે. લેખકની શુભ ઈચ્છા અને તેનું અભિવક્તવ્ય બધી રીતે સુંદર છે, પણ તે પ્રાસંગિક અને પ્રસ્તુત હોય તે સારું લાગે; નકામે ઉચ્ચાર કરવો નહિ, તે વાત સ્વીકારવા જેવી છે, અને તેથી પ્રસ્તુત હોય તેવે વખતે અથવા તેવા ઘાટના માણસોને સારી ઈચ્છાઓ બતાવી આશીર્વાદ આપવા તે પ્રાસંગિક હોય તે તેમાં કાંઈ વાંધે લેવા જેવું નથી. - અને, ત્રીજી વાત વસ્તુનિદેશની છે, એટલે આ ગ્રંથમાં કયા પ્રકારની વસ્તુ અવશે તે વાત તે આ જમાનામાં ઉદ્દઘાતમાં પણ સ્વીકારાયેલી છે. ઉપવાસમાં આ (પ્રસ્તુત). ગ્રંથને વિષય શો છે તેની પ્રાસંગિક વિગતે આપવામાં આવે છે, તેથી આ ગ્રંથની શરૂઆતમાં બતાવી હોય તે તેમાં કોઈ બેટું નથી, કારણ કે પૂર્વકાળમાં ઉપદુઘાત કે પ્રસ્તાવના લખવાનો રિવાજ નહોતે, પણ આપણે નામ સાથે કાંઈ સંબંધ નથી. વાંચનારને વસ્તુનિદેશ બરાબર કસવવામાં આવે, તે બહુ ઉપગી થઈ પડે છે, કારણ કે પિતાના રસ કે આવડત્તને અંગે સદર સદર ગ્રંથ વાંચવા કે નહિ તેને નિર્ણય કરવાને અંગે તે પ્રાસંગિક થઈ પડે છે. - તેથી આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિદેશ—એ ત્રણે રીત અસલના લોકોએ - ડહાપણુથી સ્વીકારી હતી અને તે અંતપર્યન્ત પાળવામાં આવતી હતી. તેનું અનુસરણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે મુદ્રણની સગવડ થઈ ગયા પછી, જુદે જ ઉપઘાત લખાય, તેમાં કે પ્રસ્તાવનામાં જરૂરી વાત આવી જાય છે, પણ અસલની રીતિમાં વાંધો લેવા જેવી કઈ બાબત નથી. આ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ બહુ મોટા માનવંતા લેખક હતા, તે તેમના ચરિત્રની ઉપલબ્ધ થતી હકીકતથી જણાશે. જૈનની નીતિને લગતી લગભગ બધી બાબત તેમણે વેધક રીતે ગ્રંથમાં દાખલ કરી છે. અને એક અનુકરણોગ્ય જેન નાગરિક બનવા માટે આ ગ્રંથના સાવંત અભ્યાસની જરૂર છે. ગ્રંથની શરૂઆતમાં ૨૪ જિનને નમસ્કાર– नामेयायाः सिद्धार्थसजसूनुचरमाश्चरमदेहाः । पञ्चनवदश च दशविधधर्मविधिविदो जयाम्त जिनाः ॥१॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અથ—આદીશ્વર વગેરે અને સિદ્ધાર્થરાજાના રાજપુત્ર – મહાવીરસ્વામી અને છેલ્લા શરીરવાળા, પાંચ વધતા નવ અને દેશ એટલે ચેાવીશે જિના દશ પ્રકારની ધર્માંવિધિને જાણુનારા જયવતા થતે છે. (૧) વિવેચન—આ પ્રથમ ગાથામાં મૉંગલિક સૂચવે છે. પ નાભૈય—નાભિ રાજાના પુત્ર તે આદીશ્વર ભગવાન અથવા ઋષભદેવ. મહાવીરસ્વામી જે છેલ્લા શરીરધારી તીર્થંકર થઈ મેાક્ષ ગયા હતા, અને જેએ શલાકાપુરુષની ગણતરીમાં આવી ગયા છે, તેમને અને સાથે પાંચ, નવ અને દશ એટલે ચાવીશે તીર્થ કરીને નમસ્કાર કરીને, તેઓના વિજય ઇચ્છીને આ ગ્રંથની શુભ શરૂઆત કરવામાં આવે છે. આવી રીતે સ્તુતિ કરી તે વિજયવંત વતે છે એમ ગ્રંથકર્તાએ તેઓને યાદ કર્યો અને વિનય બતાવ્યું તે યાગ્ય છે. આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિદે શથી ગ્રંથની શરૂઆત કરવી, એ સનાતન નિયમ છે. આ ગ્ર^થના કર્તા ઉમાસ્વાતિવાચકનું ચરિત્ર શરૂઆતમાં આપ્યું છે, એ ઉપરથી જણાશે કે તેઓ મહાપ્રતાપી પુરુષ હતા અને તેમણે ચાગ અથવા ચારે અનુયાંગને નવીન ઝોક આપ્યા છે. દશ યતિધમ—સાધુ મહારાજ, જે યતિધર્મોને પાળે, તે યતિધ, આ જ ગ્રંથનું પ્રકરણ સાતમુ શ્ર્લોક ૧૬૭–૧૮૧માં એના વિસ્તાર કર્યા છે. આ યતિધને જાણનાર અને પાળનાર તીર્થંકરા હતા અને તેમણે ઉપકારબુદ્ધિએ તે આપણને જણાવ્યા છે. ગ્રંથકર્તાએ એની મહત્તા ગ્રંથ શરૂ કરતાં જ પ્રથમ ગાથામાં મતાવી છે, તે ઘણી મહત્ત્વની વાત છે અને આપણું ધ્યાન તેની તરફ ખેંચે છે. આને માટે તદ્વિષયક પ્રકરણ જોવું. સિદ્ધાર્થ રાજસ નુ—મહાવીરસ્વામી, ચાવીશમા તીર્થંકર. તે આપણા આસન્ન ઉપકારી હાવાથી તેમને ખાસ યાદ કર્યા છે. અત્યારે મહાવીરસ્વામીનું શાસન વતે છે. તેઓ છેલ્લા તીર્થકર હાવાથી તેઓને અત્ર ખાસ સંભાર્યા છે. ચરમદેહા——તીથ “કરાને તે ભવમાં આ છેલ્લુ શરીર હાય છે, ત્યાર પછી તેઓ માક્ષમાં ગયેલ હાવાથી, તેમને શરીર ધારણ કરવાનું હાતુ જ નથી. તે ચાક્કસ મેાક્ષ જનાર્ હાવાથી તેઓ શલાકાપુરુષ પણ કહેવાય છે. દરેક આરામાં એવા ત્રેસઠ પુરુષો થાય છે : ચાવીશ તીર્થંકર, બાર ચક્રવતી, નય વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ મળીને ત્રેસઠ શલાકાપુરુષો થાય છે. ચરમ દેતુવાળા તે માત્ર તીર્થંકર હોય છે; સ ચક્રવર્તી, વાસુદેવ કે પ્રતિવાસુદેવ ચરમદેહવાળા હાતા નથી. પંચ, નવ, દશ—એ ચોવીશની સંખ્યા સૂચવનાર શબ્દ છે. પાંચમાં નવ ભળે અને તેમાં દશ ભળે ત્યારે ચોવીશ થાય. એવી રીતે અષ્ટાપદની રચનામાં ચત્તારી--અટ્ઠ-દસદેોય એટલે ચાર, આઠ, દેશ અને બે મળીને ચાર બાજુએ ચોવીશ તીથંકર હાય છે, અહીં Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તેમાં ફેરફાર કેમ કર્યો અને ૪, ૮, ૧૦ અને રને બદલે પાંચ, નવ અને દશ શબ્દ કેમ મૂક્યો તેને હેતુ મને સમજાતું નથી. આવી રીતે ભગવાનનું નામ લઈ ચાવશે તીર્થકરોને સંભારી આ ઉત્તમ ગ્રંથની શરૂઆત કરે છે અને નમસ્કારવિધિને ઉપચાર ગ્રંથકર્તા જાળવે છે. - દશ પ્રકારના યતિધર્મનું વિવેચન કરી શકાય, પણ તે વિષયના સાતમા પ્રકરણ ઉપર, ગ્રંથગૌરવભયે મુલતવી રાખ્યું છે. પંચ, દશ, નવ” શબ્દના ઉપગને કોઈ ખુલાસે વાચકને જડે અને મળેલ હોય તે આ વિવેચકને લખી જણાવવા તી લે. મને તેને ચોવીશના સરવાળા ઉપરાંત કાંઈ ખુલાસો જડ્યો નથી. (૧) વધારે નમસ્કાર અને તેનું કારણ जिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च । પ્રશમરતિધૈર્ચે વચ્ચે નિશાનનાર્ વિશ્ચિત્ રા અથ–તીર્થકર, સિદ્ધના સર્વ જી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને નમસ્કાર કરીને પ્રશમભાવની સ્થિરતા કરવાને માટે જૈન શાસનમાંથી કાંઈક કહીશ. (૨) વિવેચન–આ ગ્રંથ કરવાનું કારણ ગ્રંથક્ત પોતે આ બીજી ગાથામાં જણાવે છે. નમસ્કાર કરવાથી કરેલી શરૂઆત અત્ર પણ ચાલુ છે. ' જે પ્રણિપત્ય—પ્રથમની આગલી ગાથામાં કરેલ નમસ્કાર કરવાનો ઉપચાર આ ગાથામાં પણ ચાલુ રાખે છે. જિન–અષ્ટ મહાપ્રાતિહાર્ય, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજા તિશય અને અપાયાપગમાતિશય એ બાર ગુણે કરી બિરાજમાન તીર્થપતિ, એ જિનેશ્વરદેવ, તેમને નમસ્કાર કરીને ગ્રંથની શરૂઆત કરે છે. આ અરિહંત અને સામાન્ય કેવળીમાં ઘણે તફાવત છે. કેવળીને અદ્ધિ સામાન્ય પ્રકારની હોય. કેટલાક તે મૂંગા કેવળી થાય છે. ત્રાદ્ધિ ન જ હોય એમ નહિ પણ હોય કે ન પણ હોય. તીર્થકરને તે અષ્ટ મહાપ્રાતિહાર્ય, ચિત્રીશ અતિશય, સમવસરણની દ્ધિ જરૂર હોય છે. આ સંસારમાં જે ધર્મતીર્થ પ્રવર્તાવે તે તીર્થકર કહેવાય છે. - સિદ–અષ્ટકર્મથી મુક્ત થઈ ગયેલા સામાન્ય કેવળજ્ઞાની કે તીર્થકરે એ સર્વ સિદ્ધમાં સમાય છે. કર્મથી રહિત સર્વ સિદ્ધ. આ સિદ્ધમાં અંતિમ અવસ્થાને અંગે સર્વ અરિહંતે-તીર્થકરને પણ સમાવેશ થાય છે. સંસારમાં હેય ત્યાં સુધી તે જુદા છે. - આચાર્ય—પંચેન્દ્રિય સૂત્રમાં બતાવેલા છત્રીશ ગુણથી બિરાજમાન અને મૂળસૂત્ર ને પાઠ બતાવનાર, તે આચાર્ય–ગચ્છાધિપતિ. તે ગુણે આ પ્રમાણે છેઃ પાંચ ઇન્દ્રિયોને સંવર કરનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર; ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લેભથી મુક્ત; પાંચ મહાવ્રતના ધારણ કરનાર; પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ મળીને આઠ પ્રવચન માતાને પાળનાર. આ Page #30 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર છત્રીશ ગુણનું વિવેચન વિસ્તારથી મેં નમસ્કાર મહામંત્રના લેખમાં કર્યું છે, તે છપાવાને ઘણે સંભવ છે. ન ઉપાધ્યાય–ગચ્છના નવદીક્ષિતેને અર્થ ભણાવનાર, અઠ્ઠાવીશ ગુણના ધારણ કરનાર આ ઉપાધ્યાયે ગચ્છના બહુ ઉપયોગી અંગ છે. એના ગુણના વિસ્તાર માટે જુઓ મારે લખેલ સદર નમસ્કાર મહામંત્રને લેખ. આચાર્ય મૂળ સૂત્રપાઠ આપે છે અને ઉપાધ્યાય તેને અર્થ કરે છે, વિસ્તાર અને રહસ્ય શિષ્યને પૂરાં પાડે છે, અને કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વિના શિષ્યને ધર્મમાં સ્થિર કરે છે. સર્વસાધુ–ભરત વગેરે પંદર ક્ષેત્રોમાં વર્તતા સર્વ સાધુઓ. આ “સર્વ” શબ્દ ઈરાદાપૂર્વક સમજીને મૂક્યો છે. એનું રહસ્ય મેં મારા લખેલા મહામંત્ર નમસ્કારના લેખમાં સ્પષ્ટ કર્યું છે, તે વાંચ. સત્તાવીશ ગુણ ધારણ કરનાર સાધુઓ જે કોઈ પણ ક્ષેત્રમાં હોય તેને નમીને ગ્રંથí શરૂ કરે છે. આ પ્રશમરતિ–ઉપશમપ્રીતિ, નિશ્ચલતા. આવા મહાન પુરૂષ, જેઓ પિતે ઉપશમભાવને પામ્યા છે, તેને યાદ કરવાથી આપણામાં પણ ઉપશમભાવ પાકે થઈ જાય. જે પિતે પ્રાપ્ત કરી ચૂક્યા હોય તે બીજામાં એ ગુણને ઝળકાવે, ટકાવે, સ્થિર કરે. જિનશાસન–સર્વજ્ઞદર્શિત આગમે. એટલે આ ગ્રંથ હું મારી મતિ અનુસાર નથી લખત, પણ સર્વજ્ઞ આગમમાં જે લખેલ છે, જે વાત ભગવંતે અપૂર્વ જ્ઞાનથી, કહી છે, તે અનુસાર તેની તારવણી કરી હું લખું છું. મારે આમાં સ્વતંત્ર લેખ લખવાને દાવો નથી. આ ગ્રંથકર્તાની અત્યંત મેટી નમ્રતા બતાવે છે. તેઓ જે કાંઈ કહેશે તે ગુરુપરંપરાથી ચાલી આવતી સર્વજ્ઞ આગમમાં કહેલી વાત છે. ઘણું ગ્રંથકર્તા સ્વતંત્ર ગ્રંથને લખવાને દેવે કરે, ત્યારે ઉમાસ્વાતિએ ખુલ્લું જણાવ્યું છે કે, તેઓને દાવો સ્વતંત્રતાને નથી, તેમણે જે લખ્યું છે, તે ગુરુપરંપરાથી સર્વજ્ઞકથિત વાત છે, તેમાંની અગત્યની વાત છે. " * અને, ગ્રંથ લખવાને હેતુ કાંઈ ધન કે આબરૂ પ્રાપ્ત કરવાનું નથી, પણ ઉપશમ ગુણની પ્રાપ્તિ ને સ્થિરતા પ્રાપ્ત કરવાને મહાન હેતુ છે. આ ઉપશમમાં પ્રીતિ કરવી, જમાવવી, સ્થાયી કરવી એ ઘણું અગત્યની વાત છે અને તે માટે તેઓ આ ગ્રંથ લખે છે. પિતાનું વાચન બતાવવા નહિ, પણ આવા વિશિષ્ટ હેતુથી ગ્રંથ લખવાની શરૂઆત કરે છે અને લેખકશ્રીની સરળતા એટલી બધી છે કે, તેઓ આ ગ્રંથને સ્વતંત્ર કહી શક્ત, છતાં ગુરુપરંપરાને ક્રમ જાળવવાના ઈરાદાથી સર્વજ્ઞશાસનને ઉલેખ સહેતુક કરે છે. નમસ્કાર અને વસ્તુનિદેશ એ બને જુદા આ લેકમાં થર્તાએ સાધ્યા છે. હજુ નમસકારને હેતુ તે ચાલુ છે, આગળના હવે પછીના લેકમાં પણ જોવાશે. (૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની નમ્રતા— પ્રશમતિ વિવેચન સહિત यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाढ्यम् । सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥३॥ અથ—જોકે અનંત સમાન અવાળા શબ્દો, તેના અથ, તેના હેતુ, તેનાં દૃષ્ટિબિન્દુ અને શબ્દોથી શાસનશહેર ભરપૂર છે અને મારા જેવા સાધારણ ભણેલાથી તેમાં દાખલ થવું મુશ્કેલ છે. (૩) વિવેચન~~આ Àાકમાં ગ્રંથકર્તા પેાતાની વધારે પડતી નમ્રતા બતાવે છે, તે આપણે વાંચીએ. અત્ર ખતાવેલા વિચાર ચોથા લેાકના પૂરક હાઈ આ અધૂરો વિચાર પ્રથમ સમજવા યત્ન કરીએ. ગ્રંથકર્તાએ પોતાની જાતને બહુ નહિ ભણેલા સાથે સરખાવવાની વાત કરી છે, તે તેમની નમ્રતા બતાવે છે. તે કેવા અપૂર્વ વિદ્વાન છે, તે આ ગ્રંથ જોવાથી અને તેને અંગે અત્ર રજૂ કરેલ ચરિત્ર વાંચવાથી જણાશે. પ્રથમ જે દૃષ્ટિબિંદુથી ગ્રંથકર્તા પેાતાની જાતને અભણ અથવા અમહુશ્રુત' કહે છે, તે જોઈએ. આપણી નજરે તે તે વિદ્વાન ગણાય, તે તેનું ચિત્ર જોવાથી માલૂમ પડશે. ગ્રંથકર્તા કહે છે કે અનેક રત્નાથી ભરપૂર સનશાસન નામના શહેરમાં પેસવાને પાતાની યાગ્યતા નથી; ઇચ્છા છે પણ લાયકાત નથી. આ સનશાસન પુર કેવું છે, તે ગ્રંથકર્તાની નજરે પ્રથમ જોઇએ. ખીજાના ગામમાં પેસીને કમો કરીને ઉમાસ્વાતિ મહારાજ તા ત્યાં ઘર બાંધવા ઇચ્છે છે. અને છતાં કહે છે કે, તેમ કરવાની—તેમાં પ્રવેશ કરવાનીપણ પાતાની ચાગ્યતા નથી. આ અતિ નમ્રતાનું વચન છે. કર્તાના એવા મત સાથે આપણે મળતા થતા નથી, તે ગ્રંથ અને તેમાં બતાવેલા ગભીર વિચારો અને વિચારે અતાવવાની પદ્ધતિ પર આધાર રાખે છે, અને તેમાં જણાય છે કે, જે સરળ રીતે ગભીર વિચારને પ્રવાહ લેખકશ્રીએ બતાવ્યો છે, તે તેમના આ વચનને નમ્રતાનું વચન જ કહેશે. તેએ સ ંવેગર ગથી રંગાયલા છે, છતાં સરની અપેક્ષાએ તેએ સનશાસનપુરમાં પ્રવેશ કરવાને પણ લાયક નથી, એવી વાત તેમણે કરી હેય તેમ લાગે છે. ગમ—એકસરખા પાઠ. મૂળ સૂત્ર વાંચનાર જાણે છે કે, એકસરખા અનેક પાઠ મૂળ આગમ અથવા સિદ્ધાંતમાં આવે છે. જે સામાન્ય બુદ્ધિના સાધુ હોય છે, તેનાથી આ અનેક સરખા પાઠમાં ગૂંચવણુ થઈ જાય છે. તેના ગમા યાદ રહેતા નથી અને અનેક ગમા હાવાથી તેએ આગમસમુદ્રમાં એ માટો દરિયા હેાવાથી, ખરાખર પ્રવેશ કરી શકતા નથી. કહેવાની વાત એ છે કે આગમસમુદ્રમાં પ્રવેશ કરવે કે તેના પાર પામવા એ મારા જેવા સાધારણ બુદ્ધિવાળા માટે અશકય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર પર્યય—એકસરખા અર્થવાળા શબ્દને પર્યાય કહેવામાં આવે છે. આ સમાનાર્થ શબ્દ એટલા બધા છે કે સામાન્ય બુદ્ધિવાળ ગૂંચવણમાં લેપાઈ જાય છે. આ આગમ તે મોટો દરિયે છે. તેમાં બુદ્ધિ અને “મતિ” જેવા એટલા બધા પર્યાયે આવે છે કે, માણસની સામાન્ય બુદ્ધિ આ શાસનપુરમાં પ્રવેશ જ કરી શકે નહિ, અથવા તેની ગૂંચવણ વધી જાય. અથવા એક શબ્દને બીજું નામ આપવું, તે તેને પર્યાયવાચી શબ્દ કહેવાય છે. ઘણું સામાન્ય બુદ્ધિવાળા આ પર્યાયની ગૂંચવણમાં પડી જાય છે. આપણું ગ્રંથકર્તા જરા પણ ગૂંચવણમાં પડ્યા નથી, તેથી આ તેઓની નમ્રતા બતાવનાર વચન છે, એમ ગ્રંથને ઊંડે અભ્યાસ કરવાથી લાગશે. ' અર્થ–ભાવ અથવા રહસ્ય. જે વાત શાસ્ત્રમાં કરેલ હોય તેનું રહસ્ય જાણવું વધારે મુશ્કેલ છે. સાધારણ બુદ્ધિવાળા આ રહસ્યને જાણી શકતા નથી. આપણુ ગ્રંથર્તા (ઉમાસ્વાતિ) તે આ સામાન્ય કેટિના લેખક નથી. તે ગ્રંથ વાંચવાથી જણાશે. ( હેતુ–જે-તેનું કારણ સમજાય, ત્યારે જ મૂળ વસ્તુ સમજાય છે. અન્યથા અનુપપત્તિ લક્ષણ. દાખલા તરીકે મધ્યમપદલોપી સમાસમાં વચ્ચેના પદમાં શું અધ્યાહાર છે, તે શોધવું. અથવા હેતુ નામની વ્યાપ્તિ ન બેસે તે બધી મહેનત નકામી થાય છે. આ હેતુ સમજ કે સમજાવે તે જરા મુશ્કેલ બાબત છે. જે વ્યાપ્તિ બરાબર ન હેય, તે પરિણામ (Conclusion) બેટું આવે છે દા. ત. All poets are extraordinary men.. Hepolion was an extraordinary man.' Therefore Hepolion was a poet. આ વ્યાપ્તિ તદ્દન બેટી છે, તે શોધવા માટે બુદ્ધિને વિકાસ જોઈએ. એવા અનેક હેતુઓ જૈન આગમગ્રંથમાં વિદ્યમાન છે, તે ન સમજાય તેવી સામાન્ય બુદ્ધિ જેને હોય તે સર્વજ્ઞપુરમાં પ્રવેશ કરવાને માટે નાલાયક છે. નય–દષ્ટિબિંદુ. નૈગમ વગેરે સાત નય છે. એક નયને આધાર લઈ અમુક દષ્ટિબિંદુને વળગી રહી બેલવું કે વિચાર કરે છે. જેમ અંધ પુરુષે હાથીને દેરડા જે. કે સૂપડા જેવો કહે, પણ સર્વ દેખતા તે દષ્ટિબિંદુને સ્વીકારે નહિ, તેમ અમુક દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખે, પણ બીજી આંખ કે બીજા દષ્ટિબિંદુ જુએ નહીં, તે નય. નય જુઠા નથી, પણ એકદેશીય છે. આ નયજ્ઞાનથી જૈન અણુવ ભરેલે છે. | શબ્દ–અમુક વસ્તુને ઓળખાવનાર “ઘટ’ શબ્દ છે. અમુકને ઓળખાવનાર “પટ” શબ્દ છે. આવા અનેક શબ્દ જૈન આગમસમુદ્રમાં ભરેલા છે. એમાં ગ્રંથર્તા નમ્રતા બતાવતાં કહે છે કે, મારા જેવાને ગજ ક્યાં વાગે? હું બધા શબ્દોને કેમ જાણું? આથી એ પુરમાં પ્રવેશ કરવાની મારી થતા નથી. આ વધારે નમ્રતા બતાવવાનું કર્તાનું વચન છે. પ્ર. ૨ , Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત રત્ન—આવા ગમ, પોચ, હેતુ, નય, શબ્દરૂપ રત્નોથી એ સ`જ્ઞશાસનપુર ભરેલું છે, તેમાં મારા જેવા સામાન્ય માણસનું ગજું' શું? આ નમ્રતા વધારે પડતી છે. તે આ ગ્રંથ જોવાથી માલૂમ પડરો. શાસનપુર—આવાં અનેક કારણેાથી શાસનને એક નગર કે ગ્રામ સાથે સરખાવવામાં આવે તે તેમાં મારા જેવાને પ્રવેશ કરવા પણ મુશ્કેલ છે. આ નમ્રતાની પરાકાષ્ઠા છે. ગ્રંથની શરૂઆતમાં આ ગ્રંથ લખવાની પેાતાની ચેમ્યતા નથી, એમ અનેક લેખકો જણાવે છે. ઉમાસ્વાતિજી તા કહે છે કે, જૈનપુરપ્રવેશ માટે પેાતાની ચાગ્યતા નથી, અથવા મારા જેવા અબહુશ્રુત તેમાં દાખલ થઈ શકે તે પશુ મુશ્કેલ છે. દુઃખ —ક્રિયાવિશેષણ છે. મુશ્કેલીથી એવા એના અથ થાય છે. કર્તાએ કેટલી યાગ્ય રીતે વાપર્યું છે, તે ખાસ વિચારવા લાયક છે. પ્રવેટુ અંદર દાખલ થવું તે. ગામમાં પેસવાની પણ ઘણી મુશ્કેલી છે. ગામમાં પેસવાના સાંસાં હોય, ` ત્યાં ચ'ચુપ્રવેશ કેમ થઈ શકે? આ અતિ નમ્રતા બતાવનારું લેખકનું વચન છે. છતાં પણ લેખકે અતિ સુંદર ગ્રંથ લખી આ વાત નમ્રતાને જ માટે બતાવી છે, એમ સમજવું ખોટુ નથી. ગ્રંથ આખા વાંચી આ અભિપ્રાય પર વાચક આવી જશે, એમ વિવેચનકારની ખાતરી છે. (૩) વધારે નમ્રતા— આ અવ્યય श्रुतबुद्धिविभवपरिहीणकस्त्याऽप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥४॥ અથ—શાસ્ર (આગમ) જ્ઞાનથી ઉત્પન્ન થતી અથવા આવતી બુદ્ધિથી રતિ એવા હું (ગ્રંથકર્તા) પોતાની અશક્તિને અવિચારતા થકા રાંકની પેઠે વધેલું સધેલું એકઠુ કરવા અને તે નગરમાં પ્રવેશ કરવાના ઇચ્છુક છું. (૪) વિવેચન—જે નમ્રતા ગ્રંથકર્તાએ આ ગ્રંથની શરૂઆતમાં ખતાવી છે, તે જ રંગમાં તે તે વિશેષ રજૂ કરે છે. શ્રુતબુદ્ધિ——બુદ્ધિના ચાર પ્રકાર છેઃ ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્યશિકી બુદ્ધિ, પાણિામિકી બુદ્ધિ. આની વધારે વિગત માટે જુઓ મા કમ પરના લેખ. ઔપાતિી બુદ્ધિ કુદરતી. અને વારવાર એક ને એક કામ કરતાં તે કામ કરવાની સરળતા પ્રાપ્ત થઈ જાય, તે કામ`ચ્છુિકી બુદ્ધિ સમજવી. આવા પ્રકારની કુદરતી બુદ્ધિ કે વારવાર એક ને એક કામ કરવાથી થતી બુદ્ધિથી હું રહિત છું. મારામાં કોઈ સ્વાભાવિક બુદ્ધિ નથી કે ખાસ આવડત નથી. ગ્ર'થકર્તા શ્રી ઉમાસ્વાતિ મહારાજનું આ સ્મૃતિનમ્રતાનું વચન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર વિભવ–ધન. જે પ્રકારની બુદ્ધિઓ આગળ જણાવી તેવી સંપત્તિ વગરને, મારા જેવો રાંક માણસ, તે મોટા ધનવાન નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા ધરાવે છે, તે એક પ્રકારની ધૃષ્ટતા છે. ધનવાળા નગરમાં પ્રવેશ તે તાલેવો જ કરે, કારણ કે તેમાં અધકચરે ગરીબ તે તણુઈ જ મરે. પરિહણક–-તે વગરને મારા જે સામાન્ય રંક માણસ, ખાસ બુદ્ધિશક્તિ વગરને–તે આમ મોટા ધનવાન તાલેવંતનું અનુકરણ કરવા જાય, તે એક પ્રકારની નાને મેઢ મટી વાત કરવા જેવું છે. - કમક–રંકની જે હું, રાંકડ, ભિખારી. હું તે એક તદ્દન રાંક માણસ છું. મારામાં કોઈ અસાધારણ બુદ્ધિશક્તિ નથી, પણ ભિખારીનું અનુકરણ હું કરું છું. ગ્રંથના મહાન લેખક આ વધારે પડતી નમ્રતા દાખવે છે. અવયવ–ભાંગેલા ધાન્યને. તમે દાણાબજારમાં જોયું હશે કે, ત્યાં ભિખારી કે રાક લેકે ભાંગેલ-તૂટેલ અરધા દાણુ બજારમાં પડ્યા હોય તે વિણવા જાય છે, તેવી રીતે હું તે તીર્થકર અને બીજા પૂર્વકાળના મહાજ્ઞાનીઓએ ઝાપટી નાખેલ અનાજના દાણુ વીણી વીણીને તમારી પાસે રજૂ કરવા દ્વારા તે નગરમાં દાખલ થવા ઈચ્છું છું. ઉછક ઝલન; ઉપાડી લેવું તે. એ નગરમાં વેરાઈ ગયેલા અર્ધા ભાંગેલા તૂટેલા દાણાને હું તે મેળવવા અને તે મેળવીને આપની પાસે રજૂ કરવા ઇચ્છું છું. ગ્રંથકર્તાને મૌલિક્તા પર જરા પણ દા નથી, તે અત્ર નેંધ કરવા જેવું છે. અ મ—શોધવાને માટે. ગામમાં જે દાણા ભાંગ્યા તૂટયા પડેલા હોય તે વીણીને તમારે માટે શોધીને એકઠા કરવા હું ઇચ્છું છું. દાણુ મારા નથી, તે આખા પણ નથી. તે સર્વજ્ઞ શાસનપુરમાં અહીં-તહીં પડેલા છે. તે એકઠા કરવા હું ઈચ્છું છું. - પ્રવેશેલ્સ-એ નગરમાં પ્રવેશ કરવાને હું ઈચછા રાખું છું. હું તે ત્યાં પડેલા અપર્ધા હોય તે દાણુ શોધવા માટે તે નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખું છું. - આ વધારે પડતી નમ્રતા બતાવે છે. આપણે ઉપમિતિભવપ્રપંચ કથા પણ દ્રમથી જ શરૂ થતી જઈએ છીએ. તે જેમ દાણ ઉપાડવા કે તેની શોધ કરવા ગામમાં જાય છે, તેના જે હું છું, એમ ગ્રંથકર્તા નમ્રભાવે કહે છે. અથવા કમકને અથ વામનજી-નીચે માણસ પણ થાય. નાને માણસ ધૂળયાને ધંધે કરી જેમ ગામમાં પડેલા દાણા વીણવા અને તે દ્વારા પિતાને નિર્વાહ કરવા અહીતહીં આંટા મારે છે, તેના જે પાઠ ભજવવા હું સર્વજ્ઞપુરમાં પ્રવેશ કરવા ઈચ્છા રાખું છું. પિતે કોઈ જાતની મૌલિક્તાને દા ન કરતાં, આવી રીતે દાણા વીણવાને ધધો કરનાર છે, તે કેટલું નમ્રતાનું વચન છે, તે ગ્રંથને અભ્યાસ કરશે તે જાણશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ વર્તે...છું, વતું છું. છેડે તે અક્ષર હોય તેા ભાવ ખરાબર ઇચ્છાવાળા વતુ છેં' (૪) પૂર્વ કવિઓની પ્રશંસા— बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः । पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्र पद्धतयः ॥ ५ ॥ અ—જિનવચનરૂપ સમુદ્રના પાર પામેલા અનેક કવૃિષભેા, જે મહાબુદ્ધિશાળી તેઓએ શાંતિને ઉત્પન્ન કરનાર શાસ્ત્ર-પદ્ધતિએ અનેક પ્રસિદ્ધ કરી છે. (૫) વિવેચન—આવા પ્રશમના ગ્રંથ પૂર્ણાંકાળના મહાપડિત કવિઓએ અનેક બનાવ્યા છે, અને જુદી જુદી પદ્ધતિ સ્વીકારી છે, તે ખતાવીને ગ્રંથની શરૂઆતમાં પેાતાનું ગૌણુપણું આ ગાથામાં બતાવે છે. હતા, પ્રશમરતિ વિવેચન સહિત એ શબ્દ અધ્યાહાર છે એમ ટીકાકાર કહે છે. અને ગાથાને સ્પષ્ટ થાય છે. હું સર્વાંસપુરમાં પ્રવેશ કરવાની જિનવચનાણુ વ—હજુ કવિ-લેખક પેાતાની નમ્રતા બતાવતાં કહે છે કે, અગાઉના વિશિષ્ટ લેખકે અને ખાસ કરીને મહાકવિએ મેટા દરિયા જેવા જૈન શાસનની પ્રશમપદ્ધતિના પાર પામેલ છે. આવા તા અનેક વિદ્વાના થઈ ગયા છે. તે તેવા મેટા વિદ્વાન કવિઓ પાસે હું કેણુ માત્ર ? આ અતિ નમ્રતા ખતાવવાનું વચન છે. એમની પહેલાં કાઈ મહાકવિએએ પ્રશમને માટે પદ્ધતિ બતાવી હેાય તે તે આપણે માટે જળવાઈ રહેલ નથી. અથવા બીજી રીતે જૈન શાસનના સત્ર ગ્રંથાનો સાર પ્રશમ-ઉપશમ છે. તેથી તેમાં પદ્ધતિ હાય પશુ ખરી; પણ આ નવીન વાત નવીન પ્રકારે બતાવવામાં ઉમાસ્વાતિ તેહમદ થયા છે. આ ગાથા દ્વારા લેખક પેાતાની વધારે પડતી નમ્રતા બતાવે છે. કવિવૃષે:—કવિ-વૃષભ, વિશિષ્ટ કવિ. તેઓએ કોઈ કવિનું ખાસ નામ નથી લખ્યું, તેથી આ પણ નમ્રતા બતાવનાર વચન સમજવું, મહામતિભિઃ—અતિ બુદ્ધિશાળી. પૂર્વકાળના મોટા કવિએ મહાબુદ્ધિશાળી થઈ ગયા છે. તેઓએ પ્રશમની જુદી જુદી પદ્ધતિ બતાવી છે, તેને અનુસરીને પાતે લખે છે એમ આવતી ગાથાથી સ્પષ્ટ થશે. આ ગ્રંથમાં મૌલિકતાને દાવા નથી, પણ પદ્ધતિ મતાવવાની વાત અને નમ્રતા બતાવવામાં તેઓ (ગ્રંથકર્તા) ખૂબ આગળ વધતા જાય છે, તે સાતમી ગાથામાં જોવામાં આવશે. પૂર્વ પ્—પૂર્વ કાળે. ઉમાસ્વાતિ વાચકજીએ એવા દાખલા આપ્યા હેત તે તેમને યુનિણુય કરવામાં ઘણી મદદ મળત, પણ અહી તે માધેભરમે લખ્યું છે, તે વચન આપણે સ્વીકારવું. કે સમજવું જ રહ્યું. બાકી દાખલાઓ આપ્યા હેાત તે તેના ભાવ સમજાત અને ઉમાસ્વાતિની તારીખ મુકરર કરવામાં તે બહું ઉપયેગી થાત અને આપણને Page #36 -------------------------------------------------------------------------- ________________ નેમસ્કાર પ્રશમરસના જીવંત દાખલા મળત. મારી પહેલાના ચૌદપૂર્વ ધારી અને મહાબુદ્ધિશાળી પુરુષોએ શાસ્ત્ર પદ્ધતિએ આ પ્રશમની વાત કરી છે. તેમની પાસે $ તે અનુકરણ કરનાર બાળક છું. પ્રશમજનનશાસ્ત્રપદ્યઃ——શાંતિ, ઉપશમ. આ વાકય દ્વારા શાંતિની કે પ્રશમ અથવા ઉપશમની કેટલી જરૂર છે, તે ગ્રંથાર્તા સૂચવે છે. આવે પ્રશમરસ કેવી રીતે થાય તેની શાસ્ત્રપ`ક્તિ પૂર્વકાળમાં અનેક પરોપકારી બુદ્ધિશાળી લખી ગયા છે. એટલે હુ તે તેને પગલે ચાલી, તેમનું અનુકરણ કરું છું. પણ શાસ્ત્રપદ્ધતિ અને મૌલિકતા તે તેઓના ગ્રંથાથી જોઈ શકાત. આ ખધી વાત અહીં બતાવી હાત તે ઘણી ઉપયોગી માહિતગારી આપણને મળત, આ શ્લાકમાં ગ્રંથકર્તાએ પૂર્વકાળનું મહત્ત્વ વધાર્યું' અને, પેાતાની નમ્રતા બતાવવા દ્વારા, પૂર્વ પુરુષોને મહાબુદ્ધિ-વૈભવશાળી વાસ્તનિક રીતે કહ્યા. આ ગ્રંથ પ્રશમના છે, અને તે મહામતિ પુરુષાનું અનુકરણ છે, તે મૌલિક ગ્રંથ નથી, તેમ જણાવવું, એ નમ્રતાની પરાકાષ્ઠા. ખતાવે છે. આ ઉપરથી એમ જણાય છે કે, ઉમાસ્વાતિના વખતમાં શાંતરસના અનેક ગ્રંથા વિદ્યમાન હશે. આપણે કમનસીબે એવા કોઇપણ પ્રાચીન ગ્રંથ મળતા નથી, પણ એવા ગ્રંથા ઉમાસ્વાતિના સમયે વિદ્યમાન હશે એમ જણાય છે (૫). કર્તાની વિશેષ નમ્રતા (અને) અનુકરણ ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारम्पर्यादुच्छेषिकाः कृपणकेन संहृत्य ॥ ६ ॥ तद्भक्तिबलार्पितया मयाऽप्यविमलाल्पया स्वमतिशक्त्या । प्रशमेष्टतयाsनुसृता विरागमार्गैकपदिकेयम् ||७|| અથ—તે પુરુષાના શ્રુતગ્રંથનું રહી ગયેલ તુચ્છ ધાન્ય પણ પ્રવચનની પદ્ધતિના આશ્રય લેનાર અને પરપરાથી ચાલી આવતા ખાધાનું અવશેષ, તે તુચ્છ રાંકડાએ એકઠુ કરીને તેની ભક્તિના બળે આપેલ જાડી અને થાડી બુદ્ધિ-શક્તિને આધીન કરીને, મને પેાતાને પ્રશમના શેખ હોવાથી, મેં આ વૈરાગ્યના રસ્તાની એક માણુસ ચાલી શકે તેવી પગઢ'ડી જેવા ગ્રંથની રચના કરી છે. (૬૭) વિવેચન (છઠ્ઠા લેાકનું)—આ લેાકમાં પાંચમા Àાકથી શરૂ કરેલ નમ્રતા હુજુ ચાલુ અને અધૂરી છે. વમાન પદ્ધતિએ નમ્રતા ખતાવવાની એક રીતિ હાય છે, તેને લેખકશ્રી સ્વીકારતા હાય છે; તે સાતમા શ્ર્લાકથી જણાશે. વિસ્તા—તેમનામાંથી ગળી આવેલી, વધારાસુધારાની, એએ તે મોટા દરિયા જેવા હતા, તેમાંથી વધારાની રહી ગયેલી એવી. એટલે તેઓએ તે પેટ ભરીને ભેગયેલી, પણુ જમ્યા પછી જેમ કેટલાક પાછું (સાવકારી) મૂકે છે, તેની માફક વધારા-ઘટાડાની ચીજ, Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - પુલામિકા–અંગ્રેજી કેશ પ્રમાણે આને અર્થ ટૂંકાણે “ખાનું છે” એમ થાય છે. ટીકાકારના કહેવા પ્રમાણે ધાન્ય-અનાજના અવયવ તરીકે રહેલા મારા ધારવા પ્રમાણે, સંબંધ પરથી, તેને અર્થ જમ્યા પછીનું એવું–સાવકારી કરો એગ્ય છે. ધાન્યને અવયવ પણ એ જ આશયથી વપરાયો હોય તેમ જણાય છે. એટલે શ્રુતજ્ઞાનના ઘણા શબ્દો નીકળ્યા હતા તેના અવયવભૂત, તેના વધારાના–ઉચ્છિષ્ટ શબ્દો હાલ રહેલા છે. આ ભાવ “ઉચ્છષિકા” શબ્દથી વધારે સ્પષ્ટ થાય છે. - પારાય–આ વાત ગ્રંથકર્તા પિતાના ઘરની નથી કહેતા, ગુરુપરંપરાથી જણાયેલી તે કહે છે. મૌલિકતાને દાવો આ રીતે કર્તાશ્રી મૂકી દે છે, છતાં અમુક ગોઠવણે પુસ્તક બનાવવું, અમુક વાત આગળ-પાછળ મૂકવી તે દરેક મૌલિક્તા માગી લે છે. એટલે આપણે એમને અમૌલિક્તાને દાવો સ્વીકારતા નથી. પરંપરા–ગુરુપરંપરા માટે લેખકને કેટલું માન છે, તે અત્ર ધ કરવા અને અનુકરણ કરવા જેવું છે. ' ઉછેષિકા-ટૂંકામાં કહેતાં, બાકી રહી ગયેલા. આ જ ભાવ ઉપર “પુલકિકામાંથી નીકળે છે. પુલાકિકા શબ્દ મારી પાસેના કોઈ પણ કષમાંથી નીકળતું નથી. પુલાકલબ્ધિ એટલે નાના થઈ જવાની લબ્ધિ, તેમાંથી આ શબ્દ નીકળ્યું હશે એમ મારું અનુમાન છે. - કૃપણુ-તુચ્છ-રાંક, ભિખારી. જેમ રાંક ભિખારી, વધ્યું ઘટયું હોય તે પણ સંગ્રહી રાખે, તેમ મહામૃતસાગરરૂપ દરિયામાંથી કઈ ઘટાડે–વધારે હોય તે અહીં સંઘરી રાખે છે. પિતાની નમ્રતા બતાવતાં પિતાને ભિખારીની ઉપમા આપતાં પણ ગ્રંથકર્તાને ખેદ નથી થતું, તે નેંધ કરવા જેવું છે. - સંહત્ય-સંઘરીને, જાળવી રાખે છે. એક ભિખારી હોય તે ખાધા પછી વધેલ વસ્તુ નાખી ન દેતાં, સંઘરી રાખે તેમ મહાશ્રુતસમુદ્રને સંઘરે અહીં કર્યો છે. (૬) આ વિવેચન (સાતમા કનું)--આ ગાથા આગલી ગાથાના અનુસંધાનમાં છે. ગ્રંથકર્તા એમાં પણ લેખકને શોભે તેવી નમ્રતા બતાવે છે. ભક્તિબલ–મને જે પ્રશમમાં રસ થયે છે, તે તેમની ભક્તિના બળે કરીને થયે છે. મારી તેમની તરફની ભક્તિનું મને જે મળ્યું, પણ આ સંબંધી પ્રેરણા (inspiration) મારી ભક્તિથી આવેલ છે. એટલે અહીં જે કાંઈ લખાયું છે, તેની પ્રેરણા અને તેમનાથી – પ્રભુ મહાવીર અને તેના પશ્ચાત્કાલીન મહામતિ શિષ્યોથી – મળી છે. અવિમલા-ખડબચડી, કલુષા. મેં તે આમાં જે ભાષા વાપરી છે, તે ભાંગીતૂટી છે. અને એ મહામતિ પૂર્વપુરુષની આગળ ટકે તેવી નથી. ગ્રંથ આખે જતાં તેમને જે કહેવાનું હતું તે સ્પષ્ટ છે, સમજાય તેવી ભાષામાં લખી જણાવ્યું છે. તેથી, મારી નજરે તે આ પણ નમ્રતાનું વચન છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર સ્વમતિશકત્યા–મારી બુદ્ધિના બળથી. મારી શક્તિ તે અલ્પ છે, મારી બાળબુદ્ધિની શક્તિ અનુસાર આ નમ્રતા બતાવવા જતાં ગ્રંથકર્તાએ મૌલિક્તા બતાવી દીધી છે. આ ગ્રંથ તે કોઈ ગ્રંથનું અનુકરણ નથી, પણ પિતામાં શક્તિ હોય તેના પ્રમાણમાં ખડબચડી ભાષામાં, નાનકડો ગ્રંથ લખી નાખે છે. આમાં ગ્રંથકર્તાની મૌલિકતા જણાઈ આવે છે. પ્રશમેષ્ટતયા–પ્રશમ-ઉપશમ મને ગમતું હોવાથી. આથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ પૂરા રસથી લખે છે, કારણ કે, તેમને પ્રશમરસ ગમે છે. લેખક જ્યારે ઈષ્ટ વિષય પર લખે, ત્યારે ઘણું સારું લખે છે એ વેઠ ઉતારવા લખતે નથી. એકાદિકા–રાગ્યને માટે રસ્તે છે તેમાં માત્ર એક એક માણસ જ ચાલી શકે તેમ પગદંડી–નાની કેડી. આ ગ્રંથ કાંઈ મોટી સડક નથી, વૈરાગ્યના રસ્તાને જોડનાર એક પગદંડી જે આ ગ્રંથ છે. એકદંડી પગથી હોય, ત્યાં માત્ર પગ જ મુકાય; એમાં સામેથી કેઈ આવી શકે જ નહિ અને તેથી નાનકડા રસ્તાને પગદંડી કહેવામાં આવે છે. રેલવે અને એરપ્લેનના આ યુગમાં આ એકદંડીની મહત્તા આપણને સમજાય નહિ, પણ એ ઉપયોગી તે જરૂર હતી. નાળમાં એક ગાડું જ ચાલે, પણ “નાળનાં ગાડાં નાળમાં ન રહે તેવી રીતે એક માણસ માત્ર ચાલી શકે તેને એકપદી કહેવામાં આવતી હતી. ખેતરને છેડે તે ઘણીવાર હોય છે અને નાના રસ્તા અથવા મેટા રસ્તાને ટૂંકાણમાં જેડનાર આવી એકપણી હેવી એ ઘણું ઉપાગી છે. પણ ગ્રંથકર્તા તેને રસ્તાના પ્રમાણમાં એકપદી કહીને તેની કિંમત ઓછી આંકે છે. આ પદ્ધતિ ખૂબ વિચારવા લાયક છે, પિતાની પદ્ધતિના બણગા ફૂંકનાર ઉઘાતના લેખકોએ અનુસરવા ગ્ય છે. અ૫યા–અને પોતે બહુ નથી લખ્યું, પણ ઘણું બેડું લખ્યું છે. આ પણ વિવેક-વચન છે, લેખકની નમ્રતા બતાવે છે. એક વિષયકષાય ઉપર તેમણે ૮૭ ગાથાઓ લખી છે, છતાં તેઓ અલ્પતાને દાવ કરે, તે મારે મન વધારે પડતી વાત છે. હું તે એને પણ નમ્રતાનું વચન ગણું છું. આ ગ્રંથની રચના કરતાં, ઉપમિતિભવપ્રપંચાના લેખક સિદ્ધર્ષિ પેકે, તેમને જીણું પાંદડાંને લાવવા પડ્યાં નથી, કે પિતાને બચાવ તાણી ખેંચીને કરે પડ્યો નથી, પણ ગ્રંથની શરૂઆત બહુ સુંદર રીતે કરી છે. આ સંબંધી વધારે ચર્ચા તેમના ચરિત્ર વિભાગમાં કરવાનું રાખવામાં આવે છે. આ આ ગ્રંથ “આર્યામાં લખાયેલું છે. આર્યા માત્રામેળ છંદ છે. એની ચાર પંક્તિમાં ૧૨-૧૮,૧૨–૧૮ માત્રા હોય છે. તેઓ પિંગળશાસ્ત્રને બરાબર જાળવી રહ્યા છે. (૭) ગ્રંથકારની પૂર્વપુરુષ તરફની ભક્તિ નેંધવા જેવી છે. For Private & Personal. Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - સામાન્ય માફી यद्यप्यवगीतार्था न वा कठोरप्रकृष्टभावार्था । सद्भिस्तथाऽपि मय्यनुकम्पैकरसैरनुग्राह्या ॥८॥ અર્થ—જોકે આ ગ્રંથ જાણેલી હકીકતને કહેનાર છે અને સખત, આકરા તથા ગૂંચવણભર્યા ભાવાર્થવાળે નથી. તે પણ સજજન પુરુષોએ મારી ઉપર દયા કરીને કૃપા કરવી. (૮) વિવેચન–આ ગાથામાં સામાન્ય માફી માગવામાં આવી છે. આ વિવેકનું વચન છે, પણ હૃદયપૂર્વકનું છે. અવગીતાર્થ–મોટા માણસને આ પુસ્તકમાં કાંઈ ખાસ નવીન ન લાગે, તે તેમણે આ ગ્રંથ વાંચવાની તસ્દી માટે, મને ક્ષમા કરવાની મારી ઉપર કૃપા કરવી. આ ક્ષમા માગવાની એક રીત છે. આ ઉમાસ્વાતિથી વધારે જાણકારને અંશે લખાયેલ છે. નવીનતાને દાવે છેડી દે એ ઘણું વધારે પડતી નમ્રતા બતાવે છે. - કઠેર–આકરી. વિદ્વાન માણસોને ચાલુ વાર્તા ગમતી નથી, તેઓને તે કઠોરઆકરી, સમજણમાં તરત ન ઊતરે તેવી વાત વધારે ગમે છે. આ ગ્રંથ એવો આકરે અને પંડિતેને મુશ્કેલીમાં નાખે તેવું નથી. “ર વા એટલે આમાં કઠેર ભાષાપ્રગ નથી, સાદી સીધી સરળ વાત કરી છે. તે તેઓને ન ગમે તે તેઓએ મને ક્ષમા કરવી. મેં તે સારી વાત સાદા શબ્દોમાં કરી છે. પ્રકષ્ટ–બહુ ઊંડી ઊંડી ગંભીર વાત આ ગ્રંથમાં નથી. વિદ્વાન બુદ્ધિવાને એવી ગંભીર વાત આ પુસ્તકમાં ન જુએ, સાદી વાત સાદી રીતે કરેલી જુએ અને તેમને તેમાં કંટાળો આવે તે મને ક્ષમા કરવી. કહેવાની વાત એ છે કે, આ ગ્રંથમાં ઘણી મુશ્કેલ કે ન સમજાય તેવી વાત કરી નથી, પણ સાદી વાતે સાદી રીતે કરી છે. તે પંડિતેને લાગે કે, આવી સાદી વાત કરવા માટે પુસ્તક શું લખ્યું? તે તેઓએ મને ક્ષમા કરવી. સદ્દભિઃ–સજજન, બુદ્ધિમાન. જેમને અઘરાં પુસ્તકો વાંચવાની ટેવ પડેલી છે , તેઓએ સાદી વાત તરફ દયા કરવી. અનુકંપારર્સ–સહાનુભૂતિ, દયા. તેઓને આ વાત સાદી લાગે, તે મારા પર કૃપા કરીને મારે ગ્રંથ વાંચ. ' અનુગ્રાહ્ય–મારા પર દયા કરવી; મારા પર કૃપા કરીને મારે આ ગ્રંથ વાંચો. આ ગ્રંથમાં કાંઈ નવીનતા નહિ લાગે, તે પણ તેમણે આ ગ્રંથ વાચવાની લીધેલ તસ્વી માટે મને માફ કરશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અગાઉના વખતમાં કઠોર ભાષામાં લખાયેલા ગ્રંથને આવકાર મળત હશે એમ લાગે છે. જે મોટા મોટા સમાસે વાપરે અથવા અતિ ગંભીર વાતે કરે, તે ગ્રંથ વખણાતે હશે, ને ગ્રંથકર્તાને વખાણ મળતા હશે. તેઓ તેવા ગ્રંથકારો) મોટા ગણાતા હશે, તેથી આ પ્રમાણે લખ્યું છે. [પણ આજકાલ તે મહાત્મા ગાંધીએ ગુજરાતી લેખનશૈલી એવી સાદી કરી નાખી છે કે, ચાર ચોપડી ભણેલ પણ તે ખુશીથી સમજી શકે. તે પદ્ધતિનું અનુસરણ હાલ તે સાર્વત્રિક છે, તેથી આવી માફી માગવાની કે ખુલાસો આપવાની જરૂર ન હોય તેમ લાગે છે, પણ બાણ કે દંડીની પદ્ધતિ જોતાં આવા ખુલાસાની જરૂર રહે છે. (૮) સજજન-લક્ષણ कोऽत्र निमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणोऽपि वाद्यन्यत् । दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः ॥९॥ ' અથ–કુદરતી રીતે અતિ હાંશિયાર-પ્રવીણ હોવાથી, દેષથી મલિન થયેલ હોય તે પણ, સજજન પુરૂષ (સંત) સાર લેવાને માટે કુશળ હોય છે–આ બીજુ કારણ છે. અને સદોષ વસ્તુ હોય તેના પણ સારગુણ ગ્રહણ કરવામાં અને દોષને ત્યાગ કરવામાં ચતુર હોય છે. આનું કારણ જણાવે છે. (૯) વિવેચન-વાંચનાર સારા માણસ છે એમ ધારીને પિતાની નમ્રતાની વાત અંગે ગ્રંથકર્તા, આ ગાથામાં, વધારે નમ્રતા બતાવે છે. નિમિત્ત–આવી રીતે ગ્રંથ કરવાનું કારણ શું? પ્રસંગ છે? તે તેના જવાબમાં વાચકની સજજનતાનું જ બીજું કારણ બતાવે છે, બાકી કાંઈ ખાસ પ્રસંગ નથી. તે વાત અત્ર સ્પષ્ટ કરે છે. નિસગ–પિતાની બુદ્ધિથી સ્વભાવને પામેલા, એટલે સજજન પુરુષમાં આવા પ્રકારની બુદ્ધિ સાહજિક હોય છે. તેઓ સ્વાભાવિક રીતે જ ગુણ ગ્રહણ કરવામાં ચતુર હોય છે. સુનિપુણ–ભારે હોંશિયાર હોય છે. વસ્તુનું રહસ્ય જાણી લેવું અને માત્ર સારી ચીજ ઉપાડી લઈ તેને જ પકડી લેવી એ કામમાં સજજન પુરુષે પણ કાબેલ હોય છે. વાધન્યત–બીજા અસંત પુરૂષની વાત જવા દે, “દી”, એટલે વિનાશ (decay) એવો અર્થ થાય છે. અહીં તે સારા માણસની વાત કરી છે, આપણે તે અત્ર સજ્જનની વાત ચાલે છે, તેથી અસજજન કેવા, તેની વાત જ જવા દો. “વાદી અન્યત” એમ પણ વ્યુત્પત્તિ થઈ શકે. વાદી એટલે બોલનારે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - દોષમલિન–દોષથી મલિન થયેલી વસ્તુ, સદેષ વસ્તુ સજ્જન માણસે તે સદેષ વસ્તુમાંથી પણ રહસ્ય-સારતત્ત્વ ગ્રહણ કરે છે. ખરાબમાંથી પણ સાર શેધે એવી સજજનની રીત હોય છે. રસ્તે મરેલા કૂતરું જોયું તે, કૃણે તેના મૃત શરીર પર મુખ ન મચકડ્યું, પણ તેની સરસ દૂતપંક્તિનાં વખાણ કર્યા “અહો ! આની દાંતની હાર કેવી સુંદર છે?” એમ મડદામાંથી પણ કૃષ્ણ સાર શોધી કાઢ્યો. સારગ્રહણ–દોષવાળી વસ્તુમાંથી પણ સાર કે તત્વ ગ્રહણ કરવામાં તેઓ ઘણું કાબેલ હોય છે. કુદરતી રીતે સારી બુદ્ધિ હોય કે ગમે તેવું બોલનાર હોય તે પણ તેઓ ખરાબમાંથી સારી વાતને ગ્રહણ કરે, એ જ આ પુસ્તક લખવાનું નિમિત્ત છે. મારે કઈ નામપ્રસિદ્ધિ મેળવવી નથી. પણ મારી સજન માણસેને વિજ્ઞપ્તિ છે કે, તેમણે આવા સાધારણ ગ્રંથમાંથી પણ, તેઓના સ્વભાવ પ્રમાણે, સાર ગ્રહણ કરે; એમ કરવું એ એમને સ્વભાવ છે, અને મારી વિનંતી છે કે, તેઓએ પિતાની દક્ષતાને આ ઉપગ કરે. આ રીતે, નિમિત્ત કારણું બતાવવા દ્વારા પણ, ગ્રંથકર્તાએ (ઉમાસ્વાતિ વાચકે પિતાની નમ્રતા બતાવી છે. આવી રીતે નમ્રતા બતાવવી એ સાધારણ વાત નથી. માણસ કે લેખક પિતાનાં ગુણગાન અને પ્રશંસા કરવા લલચાઈ જાય છે, તેને બદલે આ ગ્રંથના લેખકે બીજી જ નીતિ સ્વીકારી છે, એ અત્યંત આનંદપ્રદ છે. (૯) સજજન-સ્વીકાર એટલે જ પ્રકાશ– सद्भिः सुपरिगृहीतं यत्किञ्चिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्थः ॥१०॥ - અથ–સારા માણસો (સજીને)એ સારી રીતે સ્વીકારેલ હોય, તે ગમે તેવું હોય તે પણ, તે જાહેરાતમાં જરૂર આવે છે, દાખલા તરીકે હરણિયું મેલુંઘેલું હોય, પણ પૂરેપૂરા ચંદ્રમાં રહેલું હોય તે જેમ પ્રકાશ-જાહેરાત પામે છે, શોભે છે તેમ. (૧૦) - વિવરણ–પિતાનું પુસ્તક સજ્જને સ્વીકારે તે વધારે સારું, એ જે ચાલુ માગણી કર્તાની છે, તેના સમર્થનમાં વાત કરે છે. સુપરિગ્રહિત–સારી રીતે સ્વીકારેલું. સજ્જનની પાસે પિતાને ગ્રંથ પસાર કરાવવા આટલી વિજ્ઞપ્તિ કરે છે. તે સહેતુક છે. એને દાખલ પણ અત્ર આવે છે. ગ્રંથ સારો હોવો જોઈએ. અને સજજનેએ તેને સારા ગ્રંથ તરીકે ખૂબ સ્વીકાર કર્યો હોય તે, જેવી તેવી ગાંડીઘેલી વાત હોય તે પણ, અન્ય તેને સ્વીકાર કરે છે અને પુસ્તકની જાહેરાત થાય છે. વાત એ છે કે, વાત ગમે તેવી ગ્રંથમાં લખેલ હોય, તેના પર આધાર નથી, પણ સજજન સંત પુરુષોએ તેને સારી રીતે અંગીકાર કરવો જોઈએ. તમે સજજન Page #42 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર છે, તે આ ગ્રંથને સ્વીકાર કરે, પછી તેમાં કાંઈ કોલું ઘેલું લખ્યું હશે તે પણ સ્વીકારને કારણે પસાર થઈ જશે. સજજનેએ તેને સ્વીકાર કરવાની વાત તેટલા માટે મહત્ત્વની છે. યત્કિંચિદપિ પ્રકાશતાં–જરા જેટલી, સાર વગરની વસ્તુ હશે તે પણ. ભલે વાત બરાબર છણાયેલી ન હોય કે સામાન્ય બાબત હોય, પણ જે સજજન પુરુષે તેને સ્વીકાર કરશે તે તે પ્રસિદ્ધિને પાત્ર થશે. તેથી સજજનેને મારી વિજ્ઞપ્તિ છે કે, તેઓએ આ જેવી તેવી રીતે લખાયેલું પુસ્તક સ્વીકારી લેવું, તેમ કરીને તેની મહત્તા વધારવી. આટલી મારી સજજનેને પ્રાર્થના છે, અને તેના સમર્થનમાં એક લેકપ્રસિદ્ધ દાખલે આપે છે. મલિને હરિણમેલે ઘેલે હરણું પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે ચંદ્રમાં હરણ છે; અત્યારના વૈજ્ઞાનિકે એને પર્વતની હારમાળા કહે છે. આપણે આ પ્રાચીન માન્યતાને દૃષ્ટાંત તરીકે સમજવા યત્ન કરીએ. પૂર્ણ ચંદ્રસ્થા—પૂનમને દિવસે આખી રાત પૂર્ણચંદ્ર જાગે, તેમાં રહેલ મલિન હરણિયું પણ પ્રકાશ પામે છે, તેવી રીતે જે સન્મનુષ્ય આ ગ્રંથને સ્વીકાર કરે, તે તે પણ પ્રસિદ્ધિને પામે, એટલા માટે તેમના સ્વીકાર માટે હું પ્રાર્થના કરું છું. સજજન પુરુષના આ ગ્રંથના સારી રીતે સ્વીકારવાથી મારી મહેનત લેખે લાગશે. તેથી, તેઓના સ્વભાવ અનુસાર, તેઓ આ પુસ્તકને સ્વીકાર કરે એમ હું (ઉમાસ્વાતિ) પ્રાર્થના કરું છું. તે જે સજજન પુરુષે આ ગ્રંથને પકડી લેશે, તે તેની મહત્તા થશે. મારી વિજ્ઞપ્તિ તે એક જ છે કે આપ સજ્જન પુરુષે આ ગ્રંથને સ્વીકાર કરે, પછી બધા સારા વાન થઈ રહેશે, કારણ કે મને સજન પુરુષની સજજનતાની ખાતરી છે. માટે મારી વિજ્ઞપ્તિ આપ માને. ચંદ્રમાં પર્વત, ડુંગર કે જંગલ છે કે હરણિયું છે, તેની આ ચર્ચા કરવાનું સ્થાન નથી. અહીં તે પ્રાચીન માન્યતા ઉપર રૂપક આપવામાં આવે છે. (૧૦) બાળકનું કાલું વચન बालस्य यथा वचनं काहलमपि शोभते पितृसकाशे। तद्वत् सज्जनमध्ये प्रलपितमपि सिद्धिमुपयाति ॥११॥ અર્થ–બચ્ચાઓનું વચન કાલુંઘેલું હોય તે માબાપની પાસે જેમ શોભાને પામે છે. તે પ્રમાણે સજજન પુરુષમાં અર્થ વગરની બેલાયેલી વાત પણ ખ્યાતિ પામે છે. (૧૧) વિવેચન-સજનની પાસે આ ગ્રંથને સ્વીકાર કરાવવામાં શું લાભ છે, તેની તે જ વાત બીજા દાખલાથી સિદ્ધ કરે છે. મતલબ, સજજનને પ્રાર્થના અને તે માટેની ગ્રંથકર્તાની વિજ્ઞપ્તિ આ ગાથામાં પણ ચાલુ જ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરત વિવેચન સહિત બાલચનાનું બચ્ચું હજુ જરા ખેલતું થયું હેાય, તે કદ્યાપિ તતડુ’-ખડુ કે કાલુંઘેલું લે તે પણ માતા-પિતા કે ઘરનાં સર્વાંને ગમે છે તેની પેઠે. (આગળ કહેવાશે) કાહલ—કાલુંઘેલું, અસ્પષ્ટ. બાળક ગમે તેવું અચાક્કસ કે કાલુંઘેલું વચન ખાલે, તે સક્કરપારાને સકલપાલા કહે કે ઘીને “જી” કહે, માપાને આપા કહે, તે પણ માત-પિતા મોટાભાઈ આદિ ઘરનાં સર્વાંને તે વચન સારાં લાગે છે. કોઈ ખાળક-બચ્ચાને સાંભળી એવું નથી કહેતું આ અસ્પષ્ટ વચન ખેલે છે. તેનું કાલુંઘેલું વચન સાંભળીને પશુ માબાપ વગેરે રાજી થાય છે. પિતૃ—માબાપ, મોટાભાઈ, કાકા-એમ આ એક પિતૃ શબ્દથી તે બાળકના જન્મ્યા પહેલાં જન્મેલના આખા વગ સમજવા. મલાપતુ —લવેલું, ગમે તેમ ખેલાયલું, વગર વિચારે કાઢેલ-લવેલ, એ એને અસલ અથ છે. જેમ બાળક માખાપ પાસે કાલુ ઘેલું અસ્પષ્ટ વચન મેલે તે ટીકાપાત્ર થતું નથી, પણ ઊલટાં માબાપ વગેરે વડીલવગ તેથી રાજી થાય છે, તેમ હું આ ગ્રંથમાં ગાંડી ઘેલી કે જેવીતેવી વાત કરી જાઉ, તે તે પણ સજ્જન પુરુષે સારા અર્થમાં લઇ લેશે એવી સજ્જન પુરુષો માટે મને ખાતરી છે. તેઓ કહેશે કે, હુશે! હજુ એ બાળક છે? કદાચ જેવું તેવું ખેલી નાખે તે આપણે તેને સારા અર્થમાં સમજવું જોઈએ, અથવા તેના ખરાબ અર્થ હેાય તે તેને સારા અથ માં લેવા જોઈએ.’ સિદ્ધિ ખ્યાતિ, આબરૂ. કદાચ આ પુસ્તકમાં મેં જેવુંતેવું લખ્યું હાય તે પણ સજ્જનપુરુષો જો આ ગ્રંથના સ્વીકાર કરે તે ખસ છે. કારણ કે મારા બચ્ચા જેવાં કાલાંઘેલાં વચનને પણ તેઓ સારા અથમાં સમજી જશે. કારણ કે, આગળ જણાવ્યું તેમ, સજ્જનના એ સ્વભાવ છે. લેખકને પેાતાનું પુસ્તક મનનીય થાય તે માટે કેવી કેવી દલીલ કરવી પડે છે, તે ખાસ વિચારવા લાયક છે. આ ગ્રંથના લેખક નમ્ર ભાવે કહે છે કે, આ પુસ્તકની ખ્યાતિના બધા આધાર સજ્જન પુરુષો તેની ગણના કરી સ્વીકાર કરે તેમાં છે. કદાચ કોઈ સ્થાને મેં અગડ’-ભગડ લખ્યું હશે તે તેને પણ તે સારા અર્થમાં સમજી લેશે અને મારા અપલાપને પણ ચલાવી લેશે. આ એક દલીલ કરવાની પદ્ધતિ છે. અને પ્રાચીન પુરુષોએ એવી અનેક માગણીઓ કરી છે, તે બતાવે છે કે, લેખક અત્યંત નમ્રતા બતાવે છે. આ વાતની ખાતરી પુસ્તક વાંચવાથી જ થાય તેમ છે. (૧૧) પુનરુક્તિ દેષ થતા નથી, તે જરૂરી છે— ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १२ ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અથ– જે ભાવોને તીર્થંકર મહારાજે કહેલા છે, અને તેના પછીના બહુ જ નજીક રહેનાર ગણુ વગેરેએ જે ભાવોને અનેકવાર ચર્ચા છે, તે ભાવેને વારંવાર કહેવામાં આવે છે, તે વચન પુષ્ટિને માટે જ થાય છે. (૧૨). - વિવેચન–આમાં પુનરુતિ દોષ નથી થતું, અને એક ને એક જ વાત કરી છે તે જરૂરી છે, લાભકર છે, દેષરૂપે ગણવાની નથી. તે હકીકત આ ગાથામાં વધારે ચોખવટથી કહે છે. તીર્થક–ણીતા –તીર્થકર મહારાજે કહેલી વાતે. આ સર્વનું મૂળ તીર્થકરે કહેલા ભાવનું પુનરાવર્તન છે. તીર્થકરેએ જે કહ્યું તેમાનું બન્યું તેટલું ગણધરે ઝીલ્યું અને ઝીલવામાંથી બન્યું તેટલું સૂત્રમાં ગૂંચ્યું. જેમ એક ધૂળનું ઢેકું પાણીવાળું હોય તેને ભીત સાથે લગાવવામાં આવે અને ઘણે ભાગ ભીતે ચૂંટી જાય અને તેને છેડે ભાગ જમીન પર પડી જાય, તેમ તેમને ભાવ ઘટતા ઘટતા આટલું રહે છે, તેમાં પુનરુક્તિને સવાલ જ નથી. આ વાત આગળ જતાં તેમાં લેકમાં સ્પષ્ટ કરશે. અધ્યાત્મ શરીરની પુષ્ટિને જ મુદ્દો છે. અનન્તર્ર–તીર્થંકર મહારાજના વખતમાં ગણધરે વગેરેએ એ ભાવ ઝીલી એનું વારંવાર કીર્તન કર્યું, તે જ ભાવ ઓછા થઈ ગયેલા ભાવ-તે વારંવાર બોલવા એ તે અધ્યાત્મશરીરને પુષ્ટ બનાવવાનું કામ છે. એને એ ભાવ કાંઈક એ હોય, તેમાં પુનરુક્તિના દેશની કલ્પના કરવી એ પણ અયોગ્ય છે, કારણ કે એ બોલનારને હેતુ અધ્યાત્મ-આંતર શરીરને પુષ્ટિ કરવાનું છે. બહુશ—અનેક વાર અને અનેક રીતે. એમાં પુનરુક્તિદોષને સવાલ નથી, પણ એ તે એવા પવિત્ર ભાવો છે કે, તેને થોડે અંશ વારંવાર બેલ લાવવો જોઈએ. અનકીતન–એમાં શ્રવણ, મનન વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયનો સમાવેશ થાય છે. એ ભાવે જ એટલી ઊંચી હદના છે કે, તેને વારંવાર કહેવામાં આવે, તેમ અધ્યાત્મ શરીરને પુછ–મજબૂત કરે તેવા હોય છે. તીર્થંકરે કહેલા અને ગણધર સૂત્રરૂપે ગૂંથેલા ભાનું ફરી ફરીને કહેવું, સમજાવવા તે આત્મ-શરીરને કે અધ્યાત્મશરીરને પુષ્ટિ કરનાર છે, જેમ ઘી-દૂધને ખોરાક સ્થૂળ દારિક શરીરને પુષ્ટિ કરે છે, તેમ તીર્થકર મહારાજે કહેલ ભાવે એક અથવા બીજા રૂપમાં કહેવામાં આવે, તે અધ્યાત્મ-શરીરને પૌષ્ટિક જ છે, આમ અધ્યાત્મશરીરનું પિષણ થાય છે, તેથી તે વારંવાર બોલવા જરૂરી છે. અને ગ્રંથકર્તા કહે છે કે તેમ કરવું જરૂરી છે. આ ગ્રંથમાં આ ગાથાથી મૌલિકતાને દાવો ગ્રંથકર્તા તદ્દન છેડી દે છે. તેઓ કહે છે કે, ભગવાન તીર્થપતિએ કહેલા ભાવોને ફરીફરીને બેલવા તે જરૂરી છે, અને મારા પૂર્વ પુરુષોએ જે ભાવ રજૂ કર્યા તે કોઈ વાર તે શબ્દમાં અને કોઈ વાર મેં મારા શબ્દોમાં Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત રજૂ કર્યાં છે. મારા મૌલિકતાના દાવા નથી. આમ લખવા છતાં તેઓએ ભારે મૌલિકતા બતાવી છે. તે ગ્રંથ વાંચવાથી જણાશે. મતલબ, તે તીથ પતિને, તેમના પૂર્વાચાર્યાંને અનુકૂળ રહ્યા છે, તેઓએ . ઘરની એક પણ વાત કરી નથી. કદાચ નવીન ભાવ આપ્યા હશે, તે તે અસલના ભાવને અનુકૂળ રહીને હશે. અહી નમ્રતાની પરાકાષ્ઠા બતાવી છે. (૧૨) શા માટે પુનરુક્તિ દોષ થતા નથી ?–– यद्वद्विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वंद्रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥१३॥ અર્થ—જે પ્રમાણે ઝેર કે અફીણની અસર નાશ કરવાને અંગે એક ને એક મઃત્રપદ વારંવાર ખેલાય, તેમાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગરૂપ ઝેરને હરવાને અંગે, તે ઝેર આકરું હેાવાથી, એમાં પુનરુક્તિના દોષ થતા નથી. (૧૩) વિવેચન—-પુનરુક્તિ દોષ થતા નથી, તેનું કારણુ આ ગાથામાં સ્પષ્ટ કરતાં તેને લાગુ પડે તેવા દાખલા આપે છે. વિષઘાત—ઝેર ઉતારવા માટે, સનું કે ગરલનું ઝેર લાગી ગયુ. હાય તે તે મટાડવા માટે મંત્રપદ્ય-એકના એક મત્રપાઠ એ-દશ-સા-વાર-અનેકવાર ખેલવામાં આવે છે; કારણ કે મંત્ર તે થાડા અક્ષરોના જ હોય. ગારુડી કે ઝેર ઉતારનાર આખે વખત મત્રના તેના તે જ અક્ષરો મેલ્યા કરે છે, ફ્રી ફ્રીને ખેલ્યા કરે છે. માચ્ચાર કરનાર, મંત્રને માનનાર, પુનરાવત નના દોષ કરતા નથી, પણ ઝેર ઊતરતાં સુધી માંત્રનું પુનરાવત ન કર્યા જ કરે છે, તેમાં કાંઈ દોષ લાગતા નથી. એવે પુનરુક્ત—ફરી ફરીને તે ને તે જ પદ કે પાઠ ખોલવાના દોષ તે કરે છે, તેને ખ્યાલ પણ આવતા નથી અને તેના ફફડતા હાઠ જોઈ અથવા મંત્રપદ સાંભળી, તે ને તે પાઠ વારવાર સાભળે, તેમને પણ ઝેર ઉતારનાર કોઈ જાતના દોષ કરતા હાય એમ લાગતું નથી, એટલું જ નહિ, પણ એ એના ગુણુ ગણાય છે, એ એની લાયકાત ગણાય છે. રાગવિષ——રાગ અને દ્વેષ મનનાં ઝેર છે. એ ઝેરના નાશ કરનાર જે મંત્ર છે, તેનું જુદી જુદી રીતે ફરી ફરીને ઉચ્ચારણ થાય, તેમાં પુનરુક્ત દોષ થતા નથી. રાગદ્વેષને આ વ્યાધિ કેટલે આકરી છે, તે આપણે ત્રીજા પ્રકરણમાં જોશું. અદુષ્ટ—“અષણુવત્” એવા અથ ટીકાકાર કરે છે; એમાં કાંઇ વાંધે નથી. સર્પનું ઝેર ઉતારનાર મ`ત્રાક્ષરીને વારવાર ખેલ્યા કરે છે, તેમ રાગદ્વેષનું વિષ એટલું આકરું હું એ મ’ત્રાક્ષરો ગમે તેટલી વાર ખેલાય, તેમાં પુનરુક્તિ જેવા દોષને સદ્ભાવ નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પદમ—સૂત્રના રહસ્યને સમજાવનાર હોઇ એ ચલાવી લેવા જેવી હકીક્ત છે, અને એમાં શાસ્ત્રદૃષ્ટિએ કાંઈ વાંધા નથી. નમસ્કાર જેમ ઝેર ઉતારનાર એક ને એક મ`ત્ર ફરી ફરીને ઉચ્ચારે છે અને ધીમે ધીમે ઝેરની અસર ઊતરતી જાય છે અને પીડા-વેદના ઘટતી જાય છે, તેમ રાગદ્વેષ તા ઝેરથી પણ વધારે સખત આંતરનિષ છે, તેને દૂર કરવાના પટ્ટમાં પુનરુક્તિનો સવાલ જ નથી. સંસ્કૃતના અભ્યાસીને પુનરુક્તિ દોષ શે છે તે સમજવું મુશ્કેલ નથી. એક વાત ફરીવાર કરવી તેને પુનરુક્તિ દોષ અલ'કારશાસ્ત્રમાં બતાવ્યા છે. આવા કોઈ દોષ આ ગ્રંથ લખવામાં થતા નથી, એવે આ ગ્રંથકર્તાને બચાવ છે. તેઓ કહે છે કે, પ્રાણીને રાગદ્વેષનું ઝેર એવું લાગી ગયેલું છે કે, તેના નાશ કરનાર શખ્ત વારવાર વપરાય તે તેમાં દોષ નથી. મત્રાચ્ચાર કરતાં “ટ્ પુર્ સ્ત્રાદ્દા” કે એવા શબ્દો, અને ઘણી વાર આખા મત્ર, ફરી કરીને ખેલાયા કરે છે, એમાં ખેલનાર પુનરુક્તિ દોષ કરે છે, એવા ખેલનાર કે સાંભળનારને ખ્યાલ પણ આવતા નથી. ગ્રંથÒ અનેક દાખલા આપી જણાવે છે કે, રાગદ્વેષનું ઝેર પ્રાણીને એવું સખત ચઢી ગયેલુ છે કે તેને દૂર કરનાર મંત્ર તીર્થંકરે કહેલા કે ગણધરે ગૂથેલા શબ્દોમાં ક્રુરી ફીને કહેવામાં આવે તે તેને પુનરુક્તિ ન ગણવી. આ ખચાવ બીજા દાખલાઓ આપી લેખક સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તે આપણે જોઇએ. (૧૩) પુનરુક્તિને દોષ ન કહેવાના ખીને દાખલા यद्वदुपयुक्त पूर्वमपि भैषजं सेव्यतेऽतिनाशाय । तद्वद्रागातिहरं बहुशोप्यनुयोज्यमर्थपदम् ||१४|| અજેમ વ્યાધિના નાશને માટે પ્રથમ ઉપયેાગમાં લીધેલુ' ઓસડ વ્યાધિના નાશ માટે ફરીવાર વપરાય છે, તેમ રાગરૂપી પીડા-વ્યાધિને હરનાર એસડ હાય તે અનેકવાર ઉપયોગમાં લેવામાં આવે છે. (૧૪) વિવેચન-આ ગ્રંથ પુનરુક્તિ દોષ કરતા નથી, તેને માટે વળી એક વધારે દલીલ આ ગાથામાં આપે છે. ઉપર્યુકત--અગાઉ પ્રયુક્ત. તમે કોઈ વૈદ્ય કે દાક્તરને ત્યાં જાઓ ત્યારે સારું છે એમ જણાય એટલે વૈદ્ય અથવા દાક્તર તેની તે દવા આપે છે; એવા સાધારણ નિયમ છે. એ દવામાં જેમ પુનરુક્તિ દોષ લાગતા નથી, તેમ રાગદ્વેષના આકરા ઝેરના એસડને વારવાર તેના તે જ આકારમાં અપાય, તેમાં પુનરુક્તિદોષના સવાલ જ રહેતુ નથી. ભેષજઔષધ. તમે હૅસ્પિટલમાં જાએ કે કાર્ય દાક્તર કે વૈદ્ય પાસે દવા કરાવવા જા, તે જેમ તેની તે દવા ચાલુ રાખે છે તેને પુનરુક્તિ દોષ લાગતો નથી, તેમ તીથંકરે કહેલું રાગ-દ્વેષનું એસડ એનું એ આપતાં, એમાં પુનરુક્તિ દોષ થતા નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત સેવ્યતે–ફરી વખત લેવામાં આવે છે, તે પ્રમાણે. અતિનાશાય-પીડાનો-રેગને નાશ કરવાના હેતુથી. ઘણી વખત ટી. બી. કે એવા રાજગ જેવા વ્યાધિમાં એકની એક દવા સાત માસ કે તેથી વધારે વખત લેવામાં આવે, તે લેનારને તેમાં પુનરુક્તિ દોષ જણાતું નથીઆપનારને તેમાં વાંધો લાગતું નથી. રાગ-દ્વેષ એવા આકરાં દરદ છે કે તેને માટે જે ઉપચાર કરવામાં આવે, તેમાં પુનરુક્તિ દેષ થાય છે એ સવાલ થે જ છેટે છે. એમાં ઉદ્દેશ એકની એક વાત ફરી ફરીને કરવાનું નથી, પણ સંસારી પ્રાણીને રાગદ્વેષથી બચાવવાનો છે. આ કારણે પુનરુક્તિ દેષને સવાલ જ રહેતું નથી. ' રાગાર્તિ–રાગની પીડાને હરનાર જે ઉપાય-એસડ છે, તેને માટે વારંવાર કહેવામાં આવે તે કોઈ પ્રકારને પુનરુક્તિ દોષ થતું નથી. પુનરુક્તિ દેષ તે લેખનમાં થાય, અહીં તે ઉદ્દેશ જ જુદે છે. આશય ફરે દોષને સવાલ જ રહેતું નથી. બહુશ ––અનેક રીતે એ એસડ આપવામાં આવે, કઈ વાર અનુપાન ફેરવવામાં આવે, પણ તેનું તે એસિડ અપાય તે તેમાં ફરી ફરીને એવી વાત કરવાને દેષ થતું નથી. - અર્થપદં–સૂત્રનો અર્થ કરે, વસ્તુને સમજાવે તેવું પદ, વચન અથવા ઉપદેશને વિસ્તાર, વચન સમજાય તેવું બોલવું તે. આ જ અર્થમાં સદર શબ્દ આવતી ગાથામાં પણ જાયેલ છે. . કહેવાની બાબત એ છે, મંત્રના પદને વારંવાર ફરીફરીને બોલવામાં આવે છે, તેમ રાગરૂપ ઝેરના વચનને એક ને એક રૂપમાં ફરીફરીને બોલવું, એમાં પુનરુક્તિદોષ થાય છે, એવો વિચાર પણ બરાબર નથી. તેથી અગાઉના તીર્થકર અને ગણધરોએ તેમ જ ઋષિમુનિએ કહેલી વાત ફરીફરીને કહેવી, તેમાં પુનરુક્તિદોષ થાય છે એ વિચાર જ ખોટો છે. આ તે આકરું ઝેર છે, તેથી તેને દૂર કરનાર ઓસડ પણ ફરીફરીને અપાય તેમાં પુનરુક્તિદોષની કપના કરવી પણ અનુચિત છે, મતલબ, એ કોઈ દેષ થતું નથી. એમાં બોલવા ખાતર કઈ વાત બોલાતી નથી, પણ મંત્રની જેમ આ એકની એક વાત અનેક રૂપે કહેવાય છે. આમાં ર્તાને ઈરાદો જોવા જેવો છે. (૧૪) એક વધુ દાખલે તે જ મુદ્દા પર– वृत्त्यर्थ कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ताहेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥१५॥ અથ–વન માટે જેમ કે તેનું તે કામ ફરી ફરીને કરે છે, તેમ જ વૈરાગ્યવાર્તાના કારણને વારંવાર વિચારવું ઘટે છે. (૧૫) વિવેચન–આમાં પુનરુક્તિ દોષ થતું નથી, તે જ વાત એક વધારે દાખલે આપીને આ ગાળામાં કર્તા કહે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર વૃત્તિ–જીવન માટે, આજીવિકા માટે, પિતાનું પેટ ભરવા માટે. લોક–લેક પિટ ભરવા માટે તેનું તે જ કામ ફરીફરીને કરે છે. નિશાળીએ તેને તે જ પાઠે ફરીફરીને દરરોજ વાંચશે, વકીલ હશે તે ઉપરને વાદી જણાવે છે કે, એમ લખી દરરોજ અનેક દાવાઅરજી લખશે, દાક્તર દવાના ભરતિયા (Prescription) લખ્યા જ કરશે. આવી રીતે તે એકનું એક કામ કરે છે, તેમાં તેને પુનરુક્તિ લાગતી નથી, તેમ જ આ પુસ્તક માટે સમજવું. વેપારી કે કડિયા-સુતારનું કામ ભરણ-પોષણને અંગે છે, તેમ મારે ઈરાદો તમને શુદ્ધ હકીકત સમજાવવાનો છે, તેથી અગાઉ કવિએ કે તીર્થપતિએ કહેલી વાત ફરીફરીને કરવાથી પુનરુક્તિદેષ થતું નથી, કારણ કે ઈરાદો ફેર છે. તદેવ—દુનિયાદારી ચલાવવા, ભરણુ પિષણ કરવા લેકે એક ને એક કામ કરતા જોવામાં આવે છે તેઓને પુનરુક્તિદોષ લાગતું નથી, તેમ મને પણ એની એ વાત કરવામાં પુનરુક્તિદોષ લાગતું નથી. જેમ ખેડૂત ખેતી કરે તેને એનું એ કામ વર્ષો સુધી દરરોજ ઊઠીને કરવાનું હોય છે, તેમાં તેને પુનરુક્તિદોષ લાગતું નથી, તેમ મારે માટે સમજવું. વિરાગવાર્તાહેતુ–રાગદ્વેષ ઊઠી જાય એવી વાતેનું કારણ ગમે કેટલી વાર ફરીફરીને કહેવામાં આવે, તેમાં પુનરુક્તિદેષ થતું નથી. તે ચિત્ય-એ વિરાગ ઉત્પન્ન કરે તેવી વાતને હેતુભૂત વારંવાર ચિતવ, ખૂબ ધ્યાન પર – મન પર લેવો અને લક્ષ્યમાં રાખ. - તમે ગમે તે ધંધે લે, કાપડિયે હશે તે નેનકલાકથી માંડીને ગામઠી (સ્વદેશી) માલ, એ ને એ અનુક્રમમાં, એક પછી એક આવતા આડતિયાને બતાવશે; લુહાર ગરમ લેઢાને દરરોજ સવારના ટીપ્યા કરશે. એમાં મુદ્દાની વાત એ છે કે, એમાં કોઈને પુનરુક્તિદેષ લાગતું નથી, તેમ તમારે આ દાખલાથી જાણવું કે, એકને એક મંત્ર વારંવાર બલવામાં આવે, તેમાં વિષઘાત કે એ કેઈ ઉદ્દેશ હોય છે; દવા લેવામાં વ્યાધિ મટવાને હેતુ હોય છે અને વેપાર ધંધા કે કારીગીરીમાં પૈસા કમાવાને હેતુ હોય છે, તેમ પૂર્વના અત્યંત જ્ઞાની પુરુષ અને તીર્થંકરે કરેલી વાત તેને તે આકારમાં કહેવામાં આવે, તેમાં ઉદેશ વિરાગતા લાવવાનું કે રાગદ્વેષ ઘટાડવાને હેઈ, પુનરુક્તિદોષ થતું નથી, તેમ મેં અહીં જે વાત કરી છે, તેમાં પુનરુક્તિદોષને સવાલ જ નથી. આ વ્યાધિ આકરે, ઊડે અને અનંતભવને હેઈ, તેના ઉપાયે બતાવવામાં આવ્યા છે, તેમાં પુનરુક્તિને કે મારી સામે દેષ લાવે છે તે અસ્થાને છે, અગ્ય છે. (૧૫) અભ્યાસ કરવાનું કારણુ दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन। . तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः ॥१६॥ પ્ર. ૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અર્થ–જે જે પ્રકારે વૈરાગ્યભાવના વધારે મજબૂત થાય અને જામી જાય તે સર્વમાં મન-વચન-કાયાના યેગથી અભ્યાસ કર (૧૬) વિવેચન–પિતાની કહેવાની વાતને ગ્રંથર્તા ઉપસંહાર કરતાં છેવટે બચાવ કરે છે અને તેમ કરીને આ પ્રકરણ પૂરું કરે છે. દઢતા–સ્થિરતા, મજબૂતાઈ, જે કઈ રીતે વૈરાગ્યભાવ મજબૂત થાય, તેને મનવચન-કાયાથી અભ્યાસ કર.' " વિરાગ્યભાવના–વિરાગભાવ, સંસાર કે સંસારી પ્રાણી તે કોઈ પણ પદાર્થ ઉપરને રાગ ઊડી જાય, એવી ભાવનાવૃત્તિ થાય તેમાં, કાંઈ પણ વિચાર ન કરતાં, મન-વચન-કાયાથી અભ્યાસ પાડવે, અમુક કરવાથી એમાં પુનરાવૃત્તિ થશે એવો ખ્યાલ પણ ન કરે. આપણે 'ઉદ્દેશ વિરાગભાવને મેળવવાને તેને પિષવાને અને તે માટે મકકમ થવાનું છે, એ નિરંતર લક્ષમાં રાખવું. ભાવ-ભાવના ગમે તેમ વિરાગને પિશે તેવી વાત કરવાની કે થવાની હોય, તેને યેજનાપૂર્વક પુષ્ટિ આપવી અને તેમાં પુનરાવૃત્તિ થશે કે બીજુ થશે એવી ભાંજગડમાં ન પડવું. - કાયમને-વાગ–મનથી, વચનથી અને કાયાથી. એમાંના બે કે ત્રણથી – જેટલાથી બને તેટલાથી અભ્યાસ—એની સુંદર વ્યાખ્યા “પાતંજલ યોગદર્શન”માં આપી છે. નિરંતર પ્રયાસ કરે અને તેને અભ્યાસ કરે. મતલબ, એમાં આ દોષ થશે કે પેલે દેષ થશે એવી મથામણમાં ન પડતાં મનથી, વચનથી અને કાયાથી, બેથી કે ત્રણેથી અભ્યાસ પાડ અને વગર આંતરે પાડે તેને માટે પિતાની સર્વ શક્તિ કે આવડતને ઉપગ કરે, એ ટૂંક સાર છે. આ પ્રાણીને સંસારને રસ એવો છે કે, અનાદિ વાસનાને લીધે એ તેમાં પડયા જ કરે છે. એ લાગ જ જોઈ રહે છે અને એ પુરુષ કે સ્ત્રી, વસ્તુ કે પૌગલિક પદાર્થ તરફના આકર્ષણમાં પડી જાય છે. તેને છેવટે જે પુનરુક્તિનું બડાનું મળે અને રાગમાં પડવાનું થાય, તે તેને તે ચૅટી પડે છે, કારણ કે એ એની ઘગુ વખતની રીત છે, માટે એને રાગ એ છે થતું હોય તે તેને તેણે અભ્યાસ માટે જોઈએ, અને તેમાં પુનરાવૃત્તિ દોષ થશે, એવું બહાનું એને મળવું જ ન જોઈએ. આ જીવ એ છે કે એને બહાનું મળે તે તુરત સરકી જાય છે, કારણ કે, ઘણા વખતથી તે તેની ભાવપ્રકૃતિ થઈ ગઈ છે. પણ પ્રત્યેક પ્રાણની ફરજ છે કે વિરાગભાવ જેનાથી થાય તે વાતને કોઈ પણ વેગથી પકડી લેવી અને તે વાતને મકકમપણે વળગી રહેવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર આ તા અભ્યાસ કરવાની વાત છે; અભ્યાસ કરતાં કરતાં લીટાં દોરવાના એકડા થઈ જશે, આવે! અવસર ફરીીને નહિ મળે. સમજશક્તિ, મનુષ્યજન્મ, દેવ-ગુરુ-ધર્મની જોગવાઈ એ બધાંના લાભ લેવાના અભ્યાસ પાડવાની આ તક છે. માટે, નકામી ખટપટમાં ન પડતાં વિરાગભાવને અભ્યાસ પાડો અને તેમાં પુનરુક્તિદોષ થશે કે નહિ થાય, તેવા મહાનાના વિચાર ન કરે. સંસાર એને લાત મારે, તે પણ, ઘણા કાળના અભ્યાસને લઈને, પ્રાણી તેને ચાટતે જાય છે. તેથી, પુનરુક્તિ થતી હાય તો તેના દોષ વારીને પણુ, આ વિરાગ–વીતરાગ ભાવના-ફરીફરીને કરવી, એમ કહેવામાં આવે છે. અભ્યાસ કરવાના અનંત ભવે પણ જોગ મળે, ત્યારે કાં તે તેમાં મન લગાડતો નથી, કાં તો વચન ખેલતો નથી, કાં તો શરીરથી ગેટા વાળે છે. એણે મન-વચન-કાયાથી અભ્યાસ કર્યાં નથી, નહિં તો તેની આ દશા ન જ હાય. તેટલા માટે પુનરુક્તિ થતી હાય તો, તેને ભેગે કહેવામાં આવે છે કે, આ વિરાગના ભાવ જે રસ્તે થાય તે રસ્તે પ્રયત્ન કરવા. આ પ્રાણી તે, એ અક્ષર લખતાં આવડે એટલે, પેાતાને વિરાગભાવ થયા છે એમ માની આત્મવચના કરે છે. આ વૈરાગ્યભાવને અને તે રીતે, મજબૂત કરવાનું પોતાના હિત માટે આવશ્યક છે. એટલે આ પુનરુક્તિથી દોષિત ગ્રંથ છે, એવી ચર્ચા કે ભાંજગડમાં ન પડતાં આત્મહિત સાધો. (૧૬) * * فان * આ રીતે અહીં પ્રથમ પ્રકરણ પૂરુ થાય છે. તેમાં નમસ્કાર ઉપરાંત આ ગ્રંથમાં શું કહેવાનું છે, અને કયા હેતુથી કહેવાનું છે, તે સંબંધી વાત કરી છે. અગાઉ જણાવ્યું તેમ, ગ્રંથની શરૂઆતમાં આશીર્વાદ, નમસ્કાર અને વસ્તુનિદેશ~~ આ ત્રણ બતાવવાના ક્રમ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યો છે. કેવી યુક્તિથી આ વાત કર્તાએ સાબિત કરી છે, તેની પદ્ધતિ ખાસ અનુકરણ કરવા ચૈાગ્ય છે. આ ગ્રંથની શરૂઆતમાં નમસ્કાર કરવામાં આવ્યા છે અને પછી આ ગ્રંથમાં આવવાના ઉદ્દેશને જાળવી રાખ્યા છે અને આશીર્વાદ ધ્વનિમાં છે, એટલે ત્રણે હકીકતના સીધી રીતે ઉપયાગ કરવામાં આવ્યા છે. આ લેખકની જ્ઞાનસમૃદ્ધિ બતાવે છે. એમણે ખૂબ વિચાર કરીને અસાધારણ રીતે ગ્રંથની શરૂઆત કરવામાં પ્રથમથી જ સંપ્રદાયથી ચાલી આવતી આ ત્રણે ખાખતા જાળવી લીધી છે. આ રીતે તેઓએ સંપ્રદાય જાળવવામાં બહુ દીર્ઘદૃષ્ટિથી કામ કર્યુ છે અને લોકોને પોતાની નમ્રતા ખતાવતાં, અતિ સુ ંદર ગ્રંથની યેાજના કરી આપી છે. આ ગ્રંથ લખતાં તેઓએ જરા પણ મૌલિકતાના દાવા કર્યાં નથી, છતાં આખા ગ્રંથ તદ્ન મૌલિક છે. કોઈ પણ વિદ્વાન માણુસ તે અમુક બીજા ગ્રંથનું અનુકરણ છે. એમ ખતાવી શકશે નહિ. આ ભારે ખૂખીની વાત છે. અને તેઓએ આ ગ્રંથમાં આવેલી બાબતે Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ફરીફરીને કહેવાની વાતને બચાવમાં ત્રણ દાખલાઓ મૂકીને કમાલ કરી છે. વિષઘાત માટે મંત્રને પુનઃ પુનઃ ઉચ્ચાર, વ્યાધિ દૂર કરવા માટે ઔષધનું દિવસનુદિવસ સેવન અને આજીવિકા માટે એનું એ જ કામ દરરોજ કરવામાં પુનરુક્તિદેષ થતું નથી. આ ત્રણે દાખલા, જે બાબત તેઓ ઠસાવવા માગે છે તેને એટલા બરાબર લાગતા છે કે, હૃદયને સીધે સ્પર્શ કરે છે. આ ગ્રંથકર્તાની એ બલિહારી છે, કે તેમણે લીધેલી વાતને તેઓ બિરાબર ન્યાય આપી શક્યા છે. અને સાથે ગ્રંથકર્તાની વીતરાગ તીર્થકર તરફની ભક્તિ ખૂબ અનુકરણ કરવા અને પ્રશંસવા ગ્ય, તરી આવે તેવી રીતે નમસ્કારની નીચે એવી સરસ રીતે અને અસરકારક રીતે ગોઠવેલી છે, કે તે સહદય વાચકને જરૂર અસર કરે. અને તીર્થકરોએ કહેલા અને ગણધરે રચેલા ભાવનું ફરીવાર કથન થાય તે તે તંદુરસ્ત છે, પુષ્ટિકર છે અને એમાં પુનરુક્તિને દોષ થતું નથી, તેથી આ ગ્રંથમાં કહેલા ભાવે ફરીવાર કદાચ કહેવામાં આવ્યા હોય, તો તેમાં દોષાપત્તિ નથી, પણ લાભ જ છે. આ રીતે પુનરુક્તિદેષ આ ગ્રંથને અંગે થતો નથી એમ કોઈ પણ દષ્ટિબિંદુએ જોવામાં આવશે. વર્તમાનમાં જે પદ્ધતિએ ઉપદુઘાત લખાય છે અને તેમાં લેખક પિતાની વાત કહે છે, તે પદ્ધતિએ આ પહેલું પ્રકરણ લખાયેલું છે. અને ગ્રંથકર્તાએ તે લખીને ઘણુ અગત્યના ખુલાસા કરી વાચકને ન્યાય આપે છે. અને પોતે કરેલ પુનરાવર્તન કદાચ માનવામાં આવે તો તેમાં પણ કાંઈ દોષ નથી, એ ઘણી દલીલથી અને દાખલાઓથી બતાવી આપ્યું છે. અને લેખકશ્રીએ શ્રોતા કે વાચકને વિદ્વાન કહી એક પ્રકારે તેની ખુશામત પણ સહેતુક કરી છે. “સજજન” શબ્દ એમણે વિદ્વાન વાચક માટે વાપરી તેઓને પણ મુખ્ય સ્થાન તરફ ખેંચ્યા છે અને એ રીતે ગ્રંથની ઘણું સુંદર શરૂઆત કરી છે. આવી સુંદર શરૂઆત ઘણાં ઓછાં પુસ્તકમાં જોવામાં આવે છે. કેટલાક લેખકે તે પિતાની લાંબી લાંબી અપ્રસ્તુત વાત કરે છે, ત્યાગ કરવા યોગ્ય આ પદ્ધતિ ઉપર ગ્રંથકર્તા ગયા જ નથી અને ઘણી સારી રીતે નમસ્કારનું કામ કરતાં તેઓએ જે કહેવું જોઈએ, તે કહી દીધું છે. આ મહત્તા સમજવા માટે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ અને બાકી કોઈ કથન રહી ગયું હશે તે ઉદ્દઘાતમાં આવશે એમ ધારી અત્ર વિરમીએ. || રતિ પ્રથા નારાજ છે Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું : વૈરાગ્ય હવે આપણે રાગ-દ્વેષ પર વિજય મેળવવાનું નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. કષ એટલે સંસાર. જેનાથી સંસારને લાભ થાય, જેથી સ્વર્ગ-મક્ષ દૂર જતાં જાય, તે કષાય. આ કષાય પર વિજય મેળવવાની બહુ જરૂર છે, એમાં જે પ્રાણુ સંસારને વધારવા ઈચ્છતાં હોય, તેઓ કષાયને ચાહે છે. તેઓ જેના તેના પર ક્રોધ કરે છે અને માન તે self-respectના નામે આઠ પ્રકારે કરી જાણે પિતાની ફરજ બજાવતાં હોય તેમ વતે છે. દંભસેવી ધર્મિષ્ટ તરીકે મનાય છે અને છેવટે લેભ કરી સર્વ ગુણને નાશ કરે છે. આ ક્રોધ, માન, માયા, લેભ એ ચારને સમુચ્ચય કષાય છે. એથી સંસાર ઘણે વધી જાય છે. એમાં સારો દેખાવ માત્ર જ હોય છે, પણ પરિણામે અંદર તે પ્રાણી કષાયથી ભરપૂર ભરેલે હોય છે, અને કેટલીક વાર ગૃહસ્થાઈમાં લેવાઈ જઈ, મોટા દેખાવા ખાતર, કષાય કરી સંસારને વધારે છે. તેટલા માટે આપણે સંસારના મૂળને પિષનાર આ કષાયે – ક્રોધ, માન, માયા અને લેભ–ને, સંસાર વૃદ્ધિ પામી ન જાય અને આ અપૂર્વ માનવદેહ મળેલ છે, તે હારી ન બેસાય, તેટલા માટે, બરાબર પિછાનવા જોઈએ. તેને પિછાની લે ત્યાર પછી પ્રાણી કષાયથી આગળ વધી જઈ, ધ્યાનમાં પ્રવેશ કરી, અંતે સમુદ્રઘાત કરી, કર્મને સરખાં કરી નાખે છે અને છેવટે તેથી મુક્ત થઈ પિતે અજર-અમર થાય છે અને સંસારને હંમેશ માટે ત્યાગ કરે છે. આવા અજર-અમર, સિદ્ધ-બુદ્ધ થવાને માર્ગ અથવા મેક્ષે પહોંચવાનો માર્ગ કષાય પર વિજયમાં છે. એટલા માટે આપણે પ્રથમ તે ઈન્દ્રિયોને (ધૂળ ચીજને ઓળખવી પડશે અને પછી કષાયો કેવા કેવા હોય છે તે બરાબર સમજી તે પ્રત્યેકના વિજયની ચાવીઓ હસ્તગત કરવી જોઈશે. જે આપણને જન્મ–જરા-મરણનો કંટાળે આવ્યો હોય અને આ સર્વ પ્રકારની ઉપાધિમાંથી મુક્ત થઈ મોક્ષે જવા ઈચ્છતા હોઈએ, તે કષાયને બરાબર ઓળખવા જોઈએ અને તે પર કયા માગે વિજય કરવો, તેની ચાવી પ્રાપ્ત કરવી જોઈએ. નહિ તે એક ખાડામાંથી બીજામાં એમ ને એમ આપણે અનંત સંસાર વધારી મૂકીએ છીએ. તેટલા માટે કષાય પર વિજય કેયું અને કેવી રીતે કરી શકે તે ચાવી, આ ગ્રંથમાં બતાવવામાં આપણું ધ્યાન ખેંચ્યું છે. અને કષાયોને ઓળખી તે પર વિજય કરવાની ચાવી બતાવી છે. તેટલા માટે સંસારને નાશ કરવાની અને જન્મ-જરા-મરણના આંટાફેરા દૂર કરવાની આપણી ઈચ્છા પાકા પાયા પર રચાયેલી હોય, તે આપણે પ્રથમ તે કષાને ઓળખવા જોઈએ અને તેના વિજયની ચાવીઓ હસ્તગત કરવી જોઈએ. એમાં જે વાત બતાવવામાં આવી છે, તેમાં સંસારની મર્યાદા બાંધી તેને નાશ કરવાની ચાવીઓ બતાવવામાં આવશે, તે આપણે સમજવી જોઈએ અને કષાય પર વિજય મેળવવા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રશમરતિ વિવેચન સહિત માટે શું શું કરવું પડે, તે જાણી અંતે કષાય પર સ`પૂર્ણ વિજય કરવા જોઇએ. આને મનુષ્યપણાની નબળાઈ ન ગણવી, કારણ કે સવ” મનેાવિકારને છેડ્યા વગર આપણા આર નથી અને મનેાવિકારના વિજયમાં કષાયેા ભારે અગત્ય ધરાવતા હોઇ આપણે તે અગત્યના મુદ્દો હાથ કરીને, તે કષાયાને યથાસ્વરૂપે એળખીને ધ્યાનમાર્ગ પર આગળ વધવું જોઇએ. એમાં આપણે ગેાટા વાળીએ અથવા મનમનામણુાં કરીએ, તે આપણા પેાતાના હિત ખાતર આપણુને પરવડે તેમ નથી. તેટલા માટે આપણે કષાયેને ઓળખી લઈ, તે પરના વિજયના માર્ગોને સંભાળી લઇએ. આપણા ઉદ્દેશ સહસારને નાશ કરવાને છે, તેના ત્રાસને ઘટાડવાના છે અને તેમાંથી બચવાના માર્ગો શેાધવાના છે. આ પ્રકરણુ અતિ અગત્યનું હાર્દ આપણું ધ્યાન ખે'ચે છે. અને તે વારંવાર વિચારવાલાયક હાઈ ખૂખ ચર્ચા, નિક્રિયાસન, અભ્યાસ માગે છે. અને ખાસ ધ્યાન રાખવું. કે એમાં લગભગ મૂળભૂત મૌલિક વાતે જ કહેવામાં આવી છે. તમે કષાયાને સમજો અને તે પર વિજય મેળવેા, તેટલા માટે વૈરાગ્યની વાત પ્રથમ કહેવામાં આવી છે, અને તેના પર્યાય કેવા કેવા છે તે બતાવ્યું છે. આ સના મુદ્દો વૈરાગ્ય દ્વારા આપણે કષાયને સમજવાના છે, તે સમજો. વૈરાગ્યના પર્યાયા—— माध्यस्थ्यं वैराग्यं विरागता शान्तिरुपशमः प्रशमः । दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः [ol અથ—માધ્યસ્થ્ય, વૈરાગ્ય, વિરાગતા, શાંતિ, ઉપશમ, પ્રશમ, દેષક્ષય, કષાયવિજય – એ સર્વાં વૈરાગ્યના પર્યાય છે. (૧૭) વિવેચન—આ વૈરાગ્યના પ્રકરણમાં પ્રથમ વૈરાગ્ય માટે કયા કયા શબ્દો શાસ્ત્રકારે બતાવ્યાં છે, તે કોશકારની પદ્ધતિએ આપે છે અને તમે કોઈ પણ ગ્રંથ વાંચતા હે, તેમાં એ શબ્દો આવે તે તે વૈરાગ્યના બીજા શબ્દો ( other words) છે, એમ સમજી લેજો. આ પ્રકરણને છેડે વૈરાગ્યની વ્યાખ્યા આપવામાં આવશે અને યાગગ્રંથકારો એને માટે જે કહે છે તે વખતે તેમાં કેટલા ચમત્કાર છે તે તમારા ખ્યાલમાં આવશે. આઠે શબ્દો વૈરાગ્યના પર્યાયવાચી છે તે સમજવા માટે આપણે આઠે શબ્દ સમજી લેવા પ્રયત્ન કરીએ. ૧. માધ્યા—મધ્યસ્થતા, રાગરહિત પ્રાણીને મધ્યસ્થ કહેવાય. તેવાપણું તે માધ્યસ્થ્ય. એ અતિ ઊંચા ગુણ છે. એને સમજવા માટે “શાંત સુધારસ ”માં સેાળમી ભાવના માધ્યસ્થ્યની આપવામાં આવી છે, તે બરાબર વાંચી જવી અને તેના હેતુ હૃદયમાં ઉતારવેા. મધ્યસ્થ માણુસ કોર્ટના ગેરવાજખી પક્ષ કરતે નથી અને એના મધ્યસ્થપણાના ગુણુથી એ આગળ વધે છે. “ કુમારસ‘ભવ”માં કાલિદાસે કહ્યુ છે કે, લક્ષ્યર્થનામંનમયન Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩. વૈરાગ્ય સાપુ-નાદાથમિટેડ વ્યવસ્ટેડ એટલે સાધુ પુરુષ કોઈ પાસે માગણી કરે, તેને ભંગ થાય તે ખાતર મધ્યસ્થપણું ઈચ્છે છે. અને તેના અવલંબનથી સંસાર તરી જાય છે, અને કોઈ વસ્તુની યાચના કરતા નથી. એ મધ્યસ્થપણું વૈરાગ્યનું કારણ છે અને તેટલા માટે બીજા શબ્દ તરીકે વપરાય છે. - ૨. વૈરાગ્ય--રાગ્ય. વૈરાગ્યના પર્યાય બતાવવાના શ્લેકમાં “વૈરાગ્ય” શબ્દ શા માટે મૂક્યો હશે, તે મને સમજાતું નથી. કદાચ પાદપૂરણ અર્થે, માત્રામેળ છંદમાં મૂક્યો હોય તેમ લાગે છે. એ ગમે તેમ હો, તેને અર્થ ઉપરના તથા છેલ્લા વિવેચનમાં સ્પષ્ટ થશે. રાગને અભાવ, વિરાગ, એ અર્થમાં એ શબ્દ વપરાયું છે. સર્વવતુ માન્વિત મુવિ મૂળાં વૈraથમેવાસા-આવું અભય આપનાર અને બધી વસ્તુ આ દુનિયાની ભયથી ભરેલી હોઈ વૈરાગ્ય, અભયને પિકારે છે, તે અહિંસાપકાર સર્વત્ર અભય હોય, તેમાં નવાઈ નથી. - ૩. વિરાગતા–રાગરહિતપણું, તે વિરાગ. તે શબ્દની પણ વૈરાગ્યના પર્યાયવાચી શબ્દ તરીકે ઉપયુક્તતા નથી, કારણ કે વૈરાગ્યમાં વિરાગતા આવી જાય છે. વાચક એટે માર્ગે દોરાઈ ન જાય તે માટે આ શબ્દ પણ વૈરાગ્યને પર્યાયવાચી છે, એમ અત્ર જણાવ્યું છે. ૪, શાંતિ–એ પણ વૈરાગ્યનો પર્યાયવાચી શબ્દ છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે, यत्किंचिद्वस्तु संप्राप्य स्वल्प वा यदि वा बहु । या तुष्टिर्जायते चित्ते सा शांतिः कथ्यते बुधैः ॥ એટલે વસ્તુ પૅડી મળે કે વધારે મળે, પણ મનમાં મળ્યાને આનંદ થાય અથવા અલ્પ મળવાને ખેદ થાય નહિ, તેને ડાહ્યા માણસે શાંતિ કહે છે. વિષયથી મનને નિવારવું, તે પણ શાંતિને અર્થ થાય છે. મન ઉપર અંકુશ રાખે તે પણ શાંતિ છે અને કષાયે પર વિજય મેળવે તે પણ શાંતિ છે. ઉપદ્રવના નિવારણને પણ શાંતિ ગણવામાં આવે છે. અને કેઈને વારવું તે તેની શાંતિ કરવા બરાબર છે. આ સર્વ વૈરાગ્યના પર્યાયવાચી શબ્દો છે. ૫, ઉપશમ–અંદર, ભડભડ બળતી વાતને દાબી દઈ ઉપર ઉપરથી વૈરાગ્ય ધારણ કરે તે પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કહે છે કે “ઉપશમ સારે છે પ્રવચને.” આ ધને ત્યાગ અથવા ઉપશમ, તેને જૈન ધર્મને સાર કહેવામાં આવ્યું છે, તે વાત બહુ સમજવા લાગ્યા છે. ઉપશમ પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે એ અત્રે જણાવ્યું છે. • ૬. પ્રશમ–એટલે શાંતિ. અંતરથી ધૂધવાતા અગ્નિ ઉપર રાખેડી વળી જાય ત્યારે – દેખાય નહિ તે ઉપશમ અને અગ્નિ છુપાયેલે પણ ન હોય, તે પ્રશમ. પ્રશમ એટલે શાંતિ અથવા નિવૃત્તિ, એમાં વૈરાગ્યવાસના હોય તે તે પ્રશમના નામને ગ્ય છે અને તે પણ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે. For-Private & Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત, ૭. દોષક્ષય–દોષને સર્વથા નાશ થવે, તેને દેષક્ષય કહેવામાં આવે છે. વીતરાગમાં આ ગુણ જરૂર હોય છે. બાકી દાવો કરવામાં આવે, તે તે ગુણની ભજના સમજવી. દષક્ષય એટલે વાંક ભગાડવા પૂરતે પ્રસંગ ન આવે તેવી આત્મસ્થિતિ. એ વૈરાગ્યના પર્યાય તરીકે વપરાય છે.. ૮, કષાયવિજય–આ આઠમો વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ છે. કષાયથી સંસારને લાભ થાય છે. એ જૈનને પારિભાષિક શબ્દ છે. એમાં ક્રોધ, માન, માયા અને લેભને સમાવેશ થાય છે. કષાયવિજય એ વૈરાગ્યને પર્યાયવાચી શબ્દ ગણાય છે; એ કપાયે મને વિકારને કરનારા છે અને કષાયને અંશ પણ અંદર હોય ત્યાં સુધી એ સંસારને વધારનાર છે. એટલા માટે એના વિજયને ગ્રંથકારે વૈરાગ્યનો પર્યાયવાચી શબ્દ કહ્યો છે. તે સુયોગ્ય છે. - આ રીતે વૈરાગ્યના આઠ પર્યાયવાચી શબ્દો છે, તે તમે વૈરાગ્યના કઈ પણ ગ્રંથમાં જશે અને બરાબર ઓળખી લેશે. શબ્દ ગમે તે વાપર્યો હોય, પણ તે વૈરાગ્યને વિષય છે એમ સમજવું. (૧૭) રાગના પર્યાય इच्छा मूर्छा कामः स्नेहो गायं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ॥१८॥ અર્થ—ઇચ્છા, મૂછ, કામ, સ્નેહ, ગાળે, મમત્વ, અભિનંદ, અભિલાષા વગેરે અનેક રાગનાં પર્યાયવચને છે. (૧૮) વિવેચન—વૈરાગ્યમાં જે રાગની વાત કરી, તે રાગ માટે પણ અનેક ગ્રંથકારે જુદા જુદા શબ્દો વાપર્યા છે. તે વૈરાગ્યવાસિત પુરુષેએ જરૂર લક્ષમાં લેવા જોઈએ. રાગને દૂર કરવા માટે એ પ્રત્યેક શબ્દ ખાસ ઉપયોગી હોઈ એના પર્યાયવાચી શબ્દો ધ્યાનમાં રાખવા જોઈએ; એટલે આપણને ગ્રંથવાચન વખતે અથવા તેને સમજવા માટે તે બહુ ઉપયોગી થાય, કારણ કે વૈરાગ્ય એટલે વિરાગપણને ભાવ હોવાથી આપણે રાગને બરાબર સમજવો જોઈએ, એને પર્યાયવાચી શબ્દ બીજા ગ્રંથમાં આવે, તે તે રાગને અંગે શબ્દ વપરાયેલ છે એમ સમજવું. આ વાત મગજની ચેખવટ માટે ઘણી જરૂરી છે અને તેને ગ્રંથકારે અહીં સહેતુક દાખલ કરી છે. તે પ્રકરણને છેડે સમજાઈ જશે. રાગના પર્યાયવાચી શબ્દો નીચે પ્રમાણે છે, તે ધારી રાખવા– ૧. ઈચ્છા–ધાતુ પરથી નીકળેલે એ શબ્દ છે. જેનું મન થાય તે કરવું તે ઈચ્છા છે. અત્ર વક્તવ્ય એ છે કે, ઈચ્છા શબ્દને પણ રાગના પર્યાયવાચી શબ્દ તરીકે અનેક ગ્રંથકારે વાપર્યો છે. ઈચ્છાનિવૃત્તિ કરીને છેવટે ઈચ્છાને રોધ કરવામાં આવે, For Private & Personal.Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ત્યારે જ મુક્તિ થાય છે અને મોક્ષ અને સંસારને સરખા ગણવા પડે છે. માટે ઈચછાને રાગના વિભાગ તરીકે રાગને પર્યાયવાચી શબ્દ ગણવામાં આવેલ છે. બીજા ગ્રંથ વાંચતાં ઈચ્છાના ધની વાત આવે, ત્યાં રાગને ક્ષય કરવાની વાત છે એમ સમજવું. ૨. મૂછ–બાહ્ય વસ્તુ માટે એટલું લાગે કે પ્રાણી તેની સાથે એક થઈ જાય, તે જાણે છે કે વસ્તુ પર છે, પરની છે, સાથે આવવાની નથી, છતાં તેની ખાતર બેભાન થઈ જાય તે મૂછ. તેની સાથે વિગ થાય ત્યારે રડવા બેસે તે મૂછ. મૂછ પ્રાણુ અથવા પદાર્થની હોઈ શકે છે. એને માટે જ્યારે કે જ્યાં વર્ણન આવે તે શગને પર્યાયવાચી શબ્દ છે એમ સમજવું. મને એ પર્યાયવાચી શબ્દ છે અને આ મતિ રોડથં મોહ નવાગ્રતા એટલે “હું” અને “મારું એ મેહ આંધી લાવનાર છે અને આખું જગત તેનાથી ફસાય છે. તેને ચેતવણીરૂપે આ મૂછ-મેહને મહિમા જ્યાં બતાવવામાં આવ્યો હોય, ત્યાં તેને રાગના બીજા શબ્દ તરીકે જાણ. બાહ્ય વસ્તુ સાથે પ્રાણું એટલે તદાકાર થઈ જાય છે કે તેને ચેતવણી આપવા યોગ્ય છે. ' ૩. કામ–એટલે પ્રીતિ, અભિલાષ. કામ અર્થ આંબાનું ઝાડ એમ પણ કેશકાર બતાવે છે, પણ અહીં પ્રેમ-પ્રીતિની વાત છે, કારણ, આપણે તેને રાગના પર્યાય તરીકે બતાવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાર્થના એ પણ કામ છે. જ્યાં જ્યાં આ શબ્દ વપરાયે હોય અથવા શાસ્ત્રમાં એના વિશે ચર્ચા-વિચારણું ચાલી હોય, ત્યાં તે રાગના પર્યાય તરીકે વપરાયેલ છે, એમ સમજી લેવું. - ૪. સ્નેહ–જે આપણને વહાલા હોય, તેના તરફ આકર્ષણ થાય તે સ્નેહ દુનિયાદારી સ્નેહ તે બહુ લાંબે વખત ટકતું નથી. ઘડપણ આવે તે ઊતરી જાય છે, અને મરણ વખતે ઓળખાણ રહેતી નથી. આ સ્નેહ કેટલે નકામે છે, તેનું વર્ણન યથાસ્થાને કરવામાં આવ્યું છે. અહીં તે ભાવ એટલે છે કે એ શબ્દ જ્યાં વપરાયે હોય ત્યાં તે રાગને પર્યાયવાચી શબ્દ છે એમ સમજવું. ૫. ગાર્થ_એક વસ્તુ ઉપરના પ્રેમથી કે મનુષ્યના આકર્ષણથી ખેંચાઈને તેની ખાતર ઊંડા ઉતરાઈ જવાય, તે ગાથે. એને “ભિયાપણું” એમ અર્થ કેશકાર કરે છે, પણ અહીં તેને અમર્યાદ આકાંક્ષા અથવા વસ્તુ કે માણસમાં મર્યાદા મૂકીને ઊંડા ઊતરવું તેમ અર્થ સમજ. જ્યારે હદ-મર્યાદા ઓળંગી પ્રાણી એની ખાતર ન કરવા ગ્ય કરી બેસે છે, ત્યારે તેને ગાળું કહેવાય છે. એ રાગને પર્યાયવાચી શબ્દ છે. ૬. મમત્વ–આ પણ મહિને જ પર્યાયવાચી શબ્દ છે. “અ” અને “મમ એના મંત્રોએ જગતને આંધળું કરેલું છે. એટલે જ્યાં જ્યાં મમત્વની વાત આવે, અથવા જ્યાં મારાપણું જણાય ત્યાં મમતા છે. તે મમત્વ શબ્દ રાગને પર્યાયવાચી શબ્દ છે. અને Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત મારાપણું પેાતાની માન્યતા પર જ આધાર રાખનાર રાગના પર્યાયવાચી શબ્દ છે, એટલું ધ્યાનમાં રહે. આ વસ્તુ મારી છે અને તે મારા તાખાની છે કે હું તેના સ્વામી છું, એ રાગથી જ થાય છે. ૩૪ ૭. અભિનન્દ—આ પણ રાગના પર્યાયવાચી શબ્દ છે. કેશ પ્રમાણે તેના અથ થાડું સુખ' થાય છે. ઇષ્ટ વસ્તુ મળતાં મનમાં આનંદ થાય, તે અભિનન્દ કોઈ આપણી તારીફ કરે, ત્યારે આપણા મનમાં આનંદ થાય તે અભિનન્દ એ પણ રાગને જ પર્યાયવાચી શબ્દ છે. ૮. અભિલાષ—ઇચ્છા અથવા લેાભને અભિલાષ કહેવામાં આવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનેરથ સેવવા, તે અભિલાષ. તે મને મળે તે સારું, એમ ઇચ્છવું તે અભિલાષ. એવા પ્રકારની ચાહના કરવી; વસ્તુ કે માણસને ઇચ્છવા તે અભિલાષ શબ્દમાં આવે છે. એ પણુ રાગના પર્યાયવાચી શબ્દ છે તે ધ્યાનમાં રાખવું. આ આખા વર્ગમાં આઠે શબ્દો બતાવ્યા. એવા અનેક શબ્દો રાગના પર્યાય તરીકે જણાય છે. તે માટે સંબંધ પરથી તે સમજી લેવા, આ લેાકથી પર્યાય શબ્દના સંકેત બતાવવામાં આવ્યા છે. હવે પછીના લૈાકમાં રાગથી ઊલટા દ્વેષ શબ્દ છે, તેના સકેત ખતાવશે. અને ત્યાજ્ય છે, એમ ઉપમિતિભવપ્રપ`ચા કથા'ના કર્તા શ્રીસિદ્ધષિ કહે છે. એકને રાગકેસરી' અને ખીજાને દ્વેષગજેન્દ્ર'નું ત્યાં ઉપનામ આપ્યું છે. (૧૮) દ્વેષના પર્યાયવાચી શબ્દો " ईर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरासूयाः । drप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १९ ॥ અથ...ઇર્ષ્યા, રાષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, કૈર, પ્રચ ́ડન આદિ અનેક દ્વેષના પર્યાયશબ્દો છે. (૧૯) ? વિવેચન—આગળના લેાકમાં જણુાવ્યું છે, તે પ્રમાણે દ્વેષને હાથી સાથે સરખાવી તેનું દ્વેષગજેન્દ્ર ' નામ શ્રીસિદ્ધર્ષિએ આપ્યું છે. એના પર્યાયવાચી અનેક શબ્દો છે, તે આવે ત્યારે દ્વેષને ઉદ્દેશીને તે વર્ણવાયા છે, એમ સમજવું. આપણે તે પર્યાયવાચી શબ્દો વિચારીએ. ૧. ઈર્ષ્યા—કોઈ માણુસ ફતેહ પામતા હોય, તેની અદેખાઈ કરવી, તેની પાસે વસ્તુ હોય તે આપણી થાઓ અને તે તે વસ્તુ વગરના થઇ જાય, એમ ઇચ્છવું તે ઇર્ષ્યા; એમાં ઇર્ષ્યા અને ઈર્ષ્યા બન્ને સાચા શબ્દો છે અને તે ઈષ્ય ધાતુમાંથી નીકળે છે. એ જ્યાં જ્યાં વપરાય, ત્યાં ત્યાં તે દ્વેષનું એક રૂપ છે, એમ સમજવું. પડોશીની અદેખાઈ કરવી, તેની પાસે પૈસા તેા કાળા અજારના છે એમ કહેવું તે સર્વે ઈર્ષ્યાના વિભાગમાં આવે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય રૂપ ૨. રાષ—એને અથ ક્રોધ, કાપ થાય છે. જે ઘરમાં આગ ઊઠે અને પાણીને જોગ ન થાય; તે તે ઘરને પ્રથમ બાળે છે. ક્રોધના પણ એવા જ સ્વભાવ છે; એ ક્રોધ કરનારને તે જરૂર ખાળે છે, પણ એને ખમાવનાર કોઈ હાજર ન હાય, તેા તે ચેપી રોગ થઈ સામાને અથવા માજુનાને પણ ક્રોધી બનાવે છે. એનાથી ચેતવાની જરૂર ખતાવવા એને દ્વેષના પર્યાયવાચી શબ્દ કહ્યો છે. ભડભડ સળગતા ક્રોધને કૃશાનુ કહ્યો છે. તે રાષના બીજો શબ્દ છે. એ સર્વથી ચેતવા સક્ષેપમાં જણાવી દીધું કે તે પણ દ્વેષના પર્યાયવાચી શબ્દ છે. અને ક્રોધ હુમેશા દ્વેષના ઘરના જ હોય છે, જ્યારે માન અને માયા રાગના ઘરના હાય છે. લેાભ રાગથી થાય છે. આવું કષાયનું સ્વરૂપ છે તે આપણે આવતા ત્રીજા પ્રકરણમાં જોઈશું. ૩. દોષ—અપરાધ, કસૂર, વાંક એ સર્વ આત્માને મલિન કરનાર છે. અને દ્વેષ એને જન્મ આપનાર હાવાથી એને દ્વેષના પર્યાયવાચી શબ્દ ગણવામાં આવ્યા. જ્યાં દેષ સંબધી વાત આવે ત્યાં મૂળે તે વાત દ્વેષના ઘરની છે, એમ સમજવું, ૪. દ્વેષ—દ્વેષને પર્યાય દ્વેષ શા માટે હોઈ શકે, તે મને સમજાયું નથી. પણ તે, એક જ અર્થના શબ્દો એકઠા કરવામાં આવ્યા છે, તે કારણે હાવું જોઇએ. આ આત્માને મલિન કરનાર દુગુ ણુ છે અને ગમે તે રીતે ઠારવા ચેાગ્ય છે. કહેવાની મતલબ એ છે કે, વીતરાગ હાય તે વીતદ્વેષ પણ જરૂર હોય. આની વ્યાખ્યા આવતા પ્રકરણમાં થશે. ૫. પરિવાદ—પારકાની નિંદા, ૫૨ ઉપર આપ તે પરિવાદ. ખાટું તહેામતનામું આપવું તે દ્વેષના ઘરની વાત છે. સામાના ઉત્કષર થતા હાય, તે ન જોતાં એને આળ ચઢાવવું, તે પણ આ પિરવાદમાં સમાય છે. એ શબ્દ જયાં વપરાયેા હાય, ત્યાં તે દ્વેષના ઘરને પર્યાયવાચી શબ્દ છે એમ જાણવું. ૬. મત્સર-આમાં અને પહેલા શબ્દ ઈર્ષ્યામાં ફેર શું છે તે જાણવા મુશ્કેલ છે. મત્સરમાં અદેખાઈનું તત્ત્વ છે. તેમ ઇર્ષ્યામાં અદેખાઈનું તત્ત્વ છે. અહીં તેા કહેવાના ભાવાર્થ એમ જણાય છે કે, જ્યાં મત્સર શબ્દ પર વિવેચન થાય ત્યાં દ્વેષના પર્યાયવાચી શબ્દ તરીકે તમારે સમજી લેવું. ૭. અસૂયા—ગુણુ ઉપર દોષનું આરોપણ કરવું, તે થાય છે. તે પણ દ્વેષજન્ય પર્યાયવાચી શબ્દ છે, તેમ સમજવું. અનેક દ્વેષના પર્યાયવાચી શબ્દો છે એ સંકેત ધ્યાનમાં રાખવેા. ૮. વેર—એના અ કોશકાર વીરપણું પણ કરે છે. અહીં તે તેને દુશ્મનાવટસામી પ્રીત–ના અર્થમાં વાપર્યો છે. જ્યાં વૈર શબ્દ પર વિવેચન આવે ત્યાં તે દ્વેષના ઘરનું છે એમ સમજવું. અસૂયા. તેવી વૃત્તિ અદેખાઈથી આ સવ અને ખીજા Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ૯. પ્રચંડ——હુન્નર-કળાથી ભારી થયેલને પ્રચ’–આકરો કહે છે. એ નામને એક દાનવ છે, એમ કેશિકાર કહે છે. ઘણા અર્થમાં એ શબ્દ વપરાય છે. એવા દ્વેષ માટે અનેક શબ્દો સમાનાથ છે, તે વિદ્વાન વાંચકોએ સમજી લેવા. (૧૯) કષાયી જીવની વ્યાખ્યા— ૩૬ रागद्वेषपरिगतो मिथ्यात्वोपहतकलुषया दृष्टया | पञ्चास्रव मलबहुलाssर्तरौद्रतीवाभिसन्धानः ॥ २०॥ અરાગ-દ્વેષથી ચારે બાજુએ ઘેરાઇ ગયેલા, મિથ્યાત્વથી મેલી થયેલી કલુષિત દૃષ્ટિ વડે, પાંચે આશ્રવા રૂપ પુષ્કળ મળને પરિણામે, આર્ત્ત-રૌદ્ર ધ્યાનના પરિણામવાળો. (૨૦) વિવેચન—આ ગાથામાં કષાયી જીવનું વર્ણન કરે છે. તે તેવીસમી ગાથા સુધી ચાલવાનું છે. તેના ઉપર પછી કષાયનું આવતા પ્રકરણમાં વષઁન કરશે. આ ગ્રંથકારના ક્રમ છે. દીન-દુ:ખી, કષાયી જીવને ઓળખવા હોય, તે તે આવા પ્રકારના હાય છે. એના જે વિશેષણ આ અને પછીની ત્રણ ગાથામાં આપ્યાં છે તે ખરાખર સમજવાં. એટલે એવા પુરુષનું ઓળખાણુ પડે અને આપણામાં કેવી રીતે તે વિશેષણેા લાગુ પડે છે, તે પર વિચાર કરવાથી આ ત્રીજા પુરુષને આપવાને ઉપદેશ આપણને પણ લાગુ પડે અને આ એક ફ્રે નકામા ન થતાં કામ થઇ જાય. એ કષાયી માણસાને. એળખવા માટે આ ગાથામાં ત્રણ વિશેષણે આપવામાં આવ્યાં છે. બધેા મેળ ત્રેવીશમી ગાથામાં મળશે. ધ્યાન રાખીને આ વિશેષણેાને સમજી લેવાં અને પેાતાની જાતને લાગુ કરવા આપણે પ્રયત્ન કરીએ, એ વિશેષણા આપણે એક પછી એક વિચારીએ— રાગ-દ્વેષથી ઘેરાયેલે. જે રાગ-દ્વેષના પર્યાયવાચી શબ્દો આગલી ગાથામાં આપવામાં આવ્યા, તેનાથી ચારે બાજુએ ઘેરાઇ ગયેલા આ કષાયી માણસ હોય. એની દીનતા અને દુઃખા પણુ કષાયને પરિણામે થાય છે. અને મહામુશ્કેલીએ મળેલા મનુષ્યભવ એ હારી જાય છે. કમ આવવાના જે ઘણા રસ્તા છે, તે સ`ને આશ્રવ કહેવામાં આવે છે. અને તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને વેગમાં આવી જાય છે. તેમાં કષાયે રાગ દ્વેષને લાગે છે અને પ્રાણીને હતાશ કરી નાખે છે. રાગદ્વેષ તેના ઉપર એક પ્રકારને ઘેરો ઘાલે છે. અને એને એક ખાડામાંથી ખીજામાં નાખે છે, અને પ્રાણી આ અનાદિ-અનંત સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને તે ભવ્ય હોય તે પણ અસખ્યાત ભવ્યાની પેઠે એ અભવ્યને કોટે વળગે છે. આ સંસાર કદી ભવ્યમય થવાનેા નથી, કારણ કે ભવ્ય હાય અભવ્યને ગળે વળગેલા તે અભવ્ય જેવા જ છે. અને મિથ્યાત્વ એની દૃષ્ટિને કલુષિત મનાવે છે. આ મિથ્યાત્વને બરાબર સમજવા યાગ્ય છે. એના તત્ત્વા માં ઉમાસ્વાતિ મહારાજે ત્રણ ભેદ પાડયા છે : અભિગ્રહીત મિથ્યાત્વ, અનભિગ્રહીત મિથ્યાત્વ અને સદેહાત્મક પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય મિથ્યાત્વ. એને વિસ્તાર સમજવા માટે તત્વાર્થની ટિપ્પણ વગેરે જેવાં. આ મિથ્યાત્વના જોરથી નજર કલુષિત થઈ જાય છે, એટલે પ્રાણુ સાચી વાર્તાને બેટી માને છે અને ખોટી વાતને સાચી માને છે. જેની નજર બગડેલી છે, એવા કમળાને વ્યાધિવાળાને સર્વ પીળું દેખાય છે, તેમ જ મિથ્યાત્વથી જેની નજર કલુષિત થયેલી હોય છે, તે સાચી વાતને સાચી ન જાણતાં બધે ખોટો જ રંગ જુએ છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે. એને સંસારને આરે દેખાતું નથી કે જડતું નથી. એવી રીતે મિથ્યાત્વ એની નજરને પાપમય બનાવી દે છે. અને એ મિથ્યાત્વથી હેરાન-પરેશાન થઈ જાય છે. આવા પ્રાણીને સાચી વાત કદી પણ સમજાતી નથી. એને સંસારને અભ્રરંગ બતાવવામાં આવે તે તે સ્થાયી રંગ છે એમ માને છે, અને તેના પર સ્થાયી તરીકે આસક્તિ કરે છે. એવા ઊંધા ચશ્મા પહેરી એ દુનિયાના સંબંધને સ્થાયી કે ઘરને માને છે અને પુગળમાં આસક્તિ રાખે છે. અથવા ઇન્દ્રિયજન્ય સુખને એ પિતાનાં અને સ્થાયી માને છે. મતલબ, એની કલુષિતપાપી દષ્ટિમાં જે કાંઈ આવે છે તે ઊલટું જ આવ્યા કરે છે અને તે સંસાર વધારનાર જ હોય છે. આવી રીતે તેનાં દીનતા અને દુઃખમાં વધારે થયા કરે છે. અને પાંચે આવે (પ્રાણાતિવાદ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ) એનું આ રૌદ્ર ધ્યાન સાથે અભિસંધાન કરાવે છે. એને આ રૌદ્ર ધ્યાનમાં રસ એટલે પડી જાય છે કે, એને સંસાર જ સૂઝે છે. એ જાણે છે કે, આ સર્વ અસ્થિર, અલ્પકાળની રમત છે, તે પણ તેમાં તે આસક્ત થાય છે અને પરિણામે એને મિથ્યાત્વના જેરથી સ્થિર કે અનંતકાળની જાણે છે અને સંસારમાં રખડપટ્ટી કરી વધારે હેરાન-પરેશાન થાય છે. આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને બરાબર ઓળખવા માટે “જૈનદષ્ટિએ ગ” જેવા વિજ્ઞપ્તિ છે. એ આશ્રવનાં ધ્યાને છે અને સંસારી જીવના ઉધામા છે. - હવે આપણે વિશેષ સમજણ માટે મિથ્યાત્વને સમજવા પ્રયત્ન કરીએ. મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન. આ સમ્યગદર્શનથી ઊલટું હોય છે. સમ્યગ્દર્શનમાં તાત્વિક શ્રદ્ધા હોય છે; જ્યારે મિથ્યાવમાં તેને અભાવ હોય છે. યથાર્થ શ્રદ્ધાને અભાવ અથવા અયથાર્થ વસ્તુ પર શ્રદ્ધા એવા એના ભેદ પડે છે. ચકલા, મેના, પિપટ વગેરે તદ્દન મૂઢ દશામાં હોય, તે એક વિભાગમાં મૂઢ દશામાં પડે છે. ઉપરને અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધા થવી એ બીજે વિભાગ છે અને તે વિચારદશામાં હોય છે. વિચારશક્તિને વિકાસ થયે હોય, છતાં અભિનિવેશ કે પૂર્વગ્રહથી અયથાર્થ વસ્તુ ઉપર શ્રદ્ધા લાગે, ત્યારે વિચારદશામાં આ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. એમાં વિચારક પ્રાણું પણ એકાંત સેવે છે, એક પ્રકારના ધોરણ પર ચઢી જાય છે અને શ્રદ્ધા ઉપર કુઠારાઘાત કરે છે. ઉપદેશજન્ય આ મિથ્યાત્વને અભિગ્રહીત મિથ્યાત્વ કહે છે, ત્યારે ઉપર કહેલાં મેના, પિપટને અનભિગ્રહીત મિથ્યાત્વ હોય છે. અનાદિકાળના ભારને લીધે આ મિથ્યાત્વ દશા થાય છે, તે અનભિગ્રહીતની કેટીમાં આવે છે. કીટ, પતંગ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વગેરેને અમુક ગતિના થયા તે ખાતર થાય તે અનભિગ્રહીત મિથ્યાત્વની કેટીમાં આવે છે. જેની ચેતના મૂછ પામેલ હોય અને જે સ્વતંત્ર મત બાંધી શકે તેમ ન હોય, તેમનું ઉપદેશશુન્ય મિથ્યાત્વ અનભિગ્રહીતની કોટીમાં આવે છે; એની ચેતના જ હાસ પામેલી હોય છે, એ સ્વતંત્ર વિચાર પિતા માટે કરી શકતા નથી. આ મિથ્યાત્વથી દષ્ટિ કલુષિતપાપમય થાય છે અને, સમજણપૂર્વક અથવા વગર સમયે, પ્રાણી શ્રદ્ધા વગરને થઈ જાય, તેને “નિશ્ચાત્ય૩૫ર શહુરચા દEઘા” એમ ઉપર વર્ણવ્યું છે. પંચશ્રવ–પાંચ આશ્ર તે હિંસા, અસત્ય, ચેરી, બ્રહ્મચર્યને ત્યાગ અને પરિગ્રહને સ્વીકાર એ પાંચને ગણવામાં આવ્યા છે. એનાથી પ્રત્યેકથી દોષ-મેલ ઘણે થાય છે. એ ત્યાગવા યોગ્ય છે. એના વિસ્તાર માટે અને એને સમજવા માટે આ જ ગ્રંથકારના તત્વાર્થસૂત્રને સાતમે અધ્યાય જુઓ. એના દેશત્યાગ અને સર્વત્યાગ માટે એ જ સાતમા અધ્યાયનું બીજું સૂત્ર જેવું. (૨૦). કષાયી જીવની વધારે વ્યાખ્યા (પૂરક)– कार्याकार्यविनिश्चयसंक्लेशविशुद्धिलक्षणैर्मूढः । आहारभयपरिग्रहमैथुनसंज्ञाकलिग्रस्तः ॥२१॥ અર્થ—કરવા જેવું છે કે નહિ કરવા જેવું છે, તેના વિવેકનિશ્ચયથી મૂઢ રહેલો પ્રાણી અને સંકલેશ તથા વિશુદ્ધિનાં લક્ષણોથી મૂઢ પ્રાણ, આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ સંજ્ઞારૂપ કલેશથી લેવાઈ ગયેલેહણાઈ ગયેલે (પ્રાણી)-(કષાયી પ્રાણી છે, એમ વધારે સમજવું. (૨૧) વિવેચન-કાર્યાકાર્ય-વિચાર, અમુક કામ કરવા જેવું છે, કે અમુક કામ કરવા જેવું નથી, તેનું જેને જ્ઞાન હોય છે, તે વિવેકી પ્રાણી કહેવાય છે. આવડતની ખામીને લીધે અથવા નિર્ણય કરવાની અશક્તિને કારણે, જે કરવા ન કરવાને વિવેક જ કરી શકો નથી અને ક્યા વર્તનથી પ્રાણનું ચિત્ત કિલષ્ટ-વધારે ખરાબ–થાય છે અને ક્યા વર્તનથી તે સારું-વિશદ્ધ થાય છે. આવા પ્રકારના કાર્યાકાર્યના વિચારને ન સમજનાર અને ખરાબ મને અને વિશુદ્ધ મન કયાં કારણેથી અને કેવા વર્તનથી થાય છે, તે ન સમજનાર પ્રાણી હજારે એને ખમે છે અને સંસારમાં રખડપટ્ટી કરે છે, અને સિદ્ધબુદ્ધ થઈ કદી મોક્ષ જ નથી. એ છેવટને ભાગ ત્રેવીસમા કલેકથી સમજ, તે રાગથી અને દ્વેષથી પિડાઈ, કાર્યાકાર્યના વિવેકને જાણ નથી, આવા કાર્ય–અકાર્યને નહિ જાણનાર પ્રાણી પણ સંસારમાં ખૂબ રખડે છે અને મનને સંકલેશ કરનાર અને મનની શુદ્ધિતાં જે લક્ષણે છે, તેને જાણવાની પણ ચિંતા કરતું નથી અને સંસારમાં રખડ્યા કરે છે અને મત આવે ત્યારે મને એક ખાડામાંથી બીજા ખાડામાં પડીને આયુષ્ય પૂરું કરે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ટ સકલેશ—હેશ ર્મવિષા રાચવા દૃષ્ટઃ પુરવિરોષઃ ફ્રેક્ચર:—એટલે જેને કલેશ, ક અને તેના વિપાકો ન લાગે, તે પુરુષવિશેષ ઇશ્વર (આદર્શ તરીકે) છે. અને જે પ્રાણીના મન પર કલેશ અસર કરતા હોય તે સ'સારી છે. અને સ'સારમાં રખડનાર છે. આવા પ્રકારના કલેશથી મૂઢ પ્રાણી સ`સારી હોઇ દીન-દુ:ખી થાય છે, તે ત્રેવીશમા શ્ર્લાકથી જાણવુ.. સંશુદ્િ—કલેશે વાસિત મન સ’સાર’–એવા મનને વિશુદ્ધ કરવાના ઉપાયા સમજવા અને અમલમાં મૂકવા તે મનની સશુદ્ધિ જાણવી. કલેશ અને સકલેશ લગભગ એક જ છે. વધારે પડતા કલેશ સહન કરવા તે સકલેશ છે. આવા સ'કલેશમય મનને વિશુદ્ધ કરવાના ઉપાયા શાસ્ત્રકારે બતાવ્યા છે, તે જેને કદી ન આવડે તે સંકલેશ– વિશુદ્ધિના ઉપાયના જ્ઞાનથી વિમૂઢ આત્મા છે. ‘ સ’કલેશ ’ અને ‘ વિશુદ્ધિ’ યાગના શબ્દો છે; તે પાત'જલ યાગદશનના અભ્યાસીને નવા નથી. સ`જ્ઞા—આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એટલે ખાવું-પીવુ, ખીવું, સ્ત્રી સાથે વિષય સેવવા અને વસ્તુના સંઘરા કરવા એ ચારે સતજ્ઞા સવ પ્રાણીને સાધારણ છે, એટલે પશુ, પક્ષી, જળચર વગેરે સવ પ્રાણીને આ ચારે સ’જ્ઞા આવડે છે. એ ચારે સ’જ્ઞા અનેક તાફાન કરાવે છે. એ તફાનમાં ફસાઈ જે સ'સારમાં રખડે તે સ’જ્ઞાને આધીન થાય છે અને નકામા દીન-દુ:ખી થાય છે અને કષાયને આધીન થાય છે. આ ૨૧-૨૪ શ્લાકમાં કષાયના ઠપકાને પાત્ર કેવા પ્રાણી થાય છે તેનું વર્ણન શરૂ કરી કષાયેા કેવા છે, કેવા પરિણામવાળા છે, અને એનાથી પ્રાણીએ કેવા દીનદુ: ખી થાય છે, તેનું વણુ ન શરૂ કરી તે દ્વારા કષાયને નાતરે છે અને આવા કષાયના વિષય તે રાગદ્વેષના વિષય છે, એમ જણાવી તે વિષય શરૂ કરે છે તે આપણે આવતા પ્રકરણમાં જેશું. સજ્ઞાથી પ્રાણીને કલેશ થાય છે અને સ`સારમાં રાચ્યા-માચ્યા રહે છે અને સૌંસારને સંસ્વ માને છે અને તેના વગર પેાતાનું શું થશે એમ વિચારે છે. તે સનું કારણ આ સ'જ્ઞાએ છે અને તે સર્વ પ્રાણીઓને સામાન્ય છે. તે ગમે તે ગતિમાં જાય ત્યાં આ આહારાગ્નિ ચાર સ'ના તેને સંસાર સાથે એકમેક રાખે છે અને પ્રાણી તેનાથી ઉપરવટ થવા તૈયારી કરે ત્યારે પણુ, સંજ્ઞા નૈસર્ગિંક હાર્ટ, તેને હેરાન કરે છે અને સ'સારમાં વધારે રખડાવે છે. આ સ`જ્ઞા નૈસર્ગિક હોવા છતાં પ્રાણીને કાનમાં રાખે છે અને તેમાં પ્રાણી એટલા ઊંડા ઊતરી જાય છે કે, તે પછી (તેને સ્થિતિ) જાણે કુદરતી જેવી જ લાગે છે. જન્મ-મરણ—આવી રીતે વારવાર જન્મવુ' અને સ`ને છેડીને મરી જવું, એ એને સાધારણ થઈ ગયું છે. તેના જન્મ-મરણના આ ફેરા મટાડવા આ ગ્રંથના ઉદ્દેશ છે,. • એટલે હુવે કષાય સબંધી વાત થાય તે પર ધ્યાન આપજો. (૨૧). Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० સ'સારી જીવનું વણૅન ચાલુ— क्लिष्टाष्टकर्मबन्धनबद्धनिकाचितगुरुर्गतिषु । जन्ममरणैरजस्रं बहुविधपरिवर्तनाभ्रान्तः ॥२२॥ અથ—તે મલિન છે, આઠ કર્મનાં બંધનાથી બંધાયેલા છે, સખત બંધાયેલે હાઈ ભારે થયેલા છે, અને જન્મ-મરણુ દ્વારા સતત અનેક પ્રકારની સેંકડો ગતિઓમાં ચકરાવા મારતા ભમે છે. (૨૨) વિવેચન—ફિલષ્ટ-ફ્લેશાથી દૂષિત. રાગ-દ્વેષ એ કે ક્રોધ આદિ ચાર લેશેા છે. જૈન પરિભાષામાં તે કષાયા છે. પ્રશમરતિ વિવેચન સહિત અષ્ટકમ બંધનમ—કર્મા આઠ પ્રકારનાં છે-જ્ઞાનાવરણીય વગેરે. તે કાં પૌ૬ગલિક છે. તે આત્માને લાગે છે. આત્માને કર્યું લાગવાનું કારણુ કષાયા છે. નિકાચિત કર્મોથી ગાઢ રીતે બંધાયેલે. નિકાચના એ કર્મની દસ દશાઓમાંની એક છે. કર્મની આ દશા હેાય તે કર્મને ભોગવ્યે જ છૂટકો. ગુરુ—ભારે. આત્માને બંધાયેલા કર્મના ભારથી આત્મા ભારે થાય છે અને પરિણામે તેની સ્વાભાવિક ઊધ્વગતિ થતી નથી. ગતિશત—મૂળ તે ચાર ગતિએ છે દેવ આદિ. પરંતુ અવાન્તર સે'કડો ગતિ છે. વધુમાં વધુ ચારાશી લાખ જીવયાનિ છે. જન્મ-મરણ દ્વારા—જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જન્મ-મરણુ દ્વારા જાય છે. પરિવતના——ચકરાવા. ‘પુદ્ગલપરાવત’ શબ્દમાં આ શબ્દ વપરાયેલા છે. (૨૨) સસારી જીવનુ વધારે વર્ણન दुःखसहस्र निरन्तर गुरुभाराक्रान्तकर्षितः करुणः विषयसुखानुगततृषः कषायवक्तव्यतामेति ॥ २३॥ અ—આંતરા વગર હુજારા દુઃખના આકરા ભારથી દબાઈ ગયેલા અને કરુણા ઉપજાવે તેવા અને વિષયસુખની તરસવાળા એવા જીવ હાય છે. એના સબંધના કષાચાને હવે જણાવવામાં આવે છે. (૨૨). વિવેચન—આ ચાર લેાક સાથે વાંચવા ચૈાગ્ય છે. રાગદ્વેષથી હેરાન થયેલા અને મિથ્યાત્વે જેની દૃષ્ટિ કલુષિત કરેલ છે એવેા આ દુઃખી આત્મા, કાર્યાકાના વિવેક વગરને અને આ સ` કલેશનું કારણ શુ છે, તે નહિં સમજનારા મૂઢ માણસની માફક, આ સસારમાં જન્મ-મરણના ફેરામાં ફર્યો કરે છે. તેની દીનતા તરફ નજર કરીએ તે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વૈરાગ્ય એ ભારે દયાને પાત્ર છે. અને કેટલીક વાર નિકાચિત બંધન ખાંધતા અને જ્યાં ત્યાં ગમે તે ગતિમાં ભમી ભમીને થાકી ગયેલે આ ચેતન દયા ઉપજાવે તેવી સ્થિતિમાં હાય છે. એમાં એની સ્થિતિ પર વૈરાગ્ય લાવવા આ ગાથામાં વધારો કરે છે. એણે નરકગતિમાં હજારો દુઃખા સહન કર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે કે—— न सा जाई, न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया, न मुआ जत्थ सव्वे जीवाणंतसो ॥ (એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યાનિ નથી, એ યાનિમાં એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ નથી, જ્યાં પ્રત્યેક પ્રાણી અનંત વાર જન્મમરણુ ન પામ્યા હોય.) મતલમ, આ જીવ સામાન્ય રીતે બધી ગતિમાં જઈ આવ્યા છે અને એક કરતાં વધારે વાર પણ ગયા છે. આવી રખડપટ્ટીના ભારથી એ હેરાન હેરાન થઈ ગયા છે, કારણ કે દરેક ગતિમાં તે અનેક દુઃખ પામ્યા છે અને જેમ બળદ ઉપર ભાર લાદવામાં આવે તે તેના ભારથી તે હેરાન થઈ જાય છે, તેમ આકરા જન્મ-મરણનાં દુ:ખાથી આ જીવ હેરાન-પરેશાન થઇ ગયા છે. પ્રાણી આવાં અનેક દુઃખથી ભરેલા છે, તેથી તેના ઉપર કરુણા-દયા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. એવે આ જીવ છે. એના તરફ નજર કરતાં, એને ઇતિહાસ વિચારતાં, એ સર્વ સ્થાનકે અનંત વાર જઈ આવ્યા હાઈ એ કરુણાપાત્ર છે. અને વિષયસુખની એની તરસ જોઈએ તે એ કદી છિપાતી જ નથી. એટલે એની તરફ વધારે કરુણા ઉત્પન્ન થાય છે. પણ એ તે પૌલિક વિષયા અને ઇંદ્રિયના સુખની પછવાડે દોટ મૂકીને વગર સમજ્યે મૂઢ માનસવાળા થઈ દોડ્યા જ કરે છે; એની વિષયસુખની લાલસા કી તૃપ્ત થતી નથી, અને એ દોટ મૂકીને દોડ્યા કરે છે. એમાં વસ્તુતઃ સુખ ન હેાવાથી એ નકામે અટવાયા કરે છે અને સાચું સુખ-આત્મિક સુખ–તેનામાં છે, તેની પાસે છે, તેને તે મૂઢ હાઈ જાણતો નથી. અને આવી રીતે હેરાન થયા કરે છે. એની પાંચ ઇંદ્રિયનાં સુખ મેળવવાની તરસ જોઈ હોય તે તે કદી છિપાતી જ નથી અને જન્મમરણમાં જીવ પાણી માટે વલખાં મારે અને સુખ મેળવવા ઇચ્છા કરે, પણ ત્યાં એની તરસ કદી છિપાતી નથી, કારણ કે જેને તે પાણી ધારે છે, તે આંઝવાનાં ખાટાં જળ છે, તેમ વિષયમાંથી હવે શાંતિ મળશે, એવી ઇચ્છાથી એ વિષયા તરફ દોડે છે, પણ એનું એમાં કાંઈ વળતું નથી. જેમ રણમાં મૃગજળ છે, જળ હાય જ નહિ, તેમ ઇંદ્રિયના વિષયમાં સુખ હોય જ નહિ, એ મૂળ પ્રાણી જાણતા નથી, અને સુખ અહીંથી મળશે, પણેથી મળશે, ત્યાંથી મળશે, એવી આશામાં દોડ્યા કરે છે. એટલા માટે કષાય પ્રાણીને કેટલેા આપણે આવતા પ્રકરણમાં કષાયને ... હેરાન કરે છે, તે વાત જાણવી ઉચિત હાઈ ખરાબર સમજી લઈએ, કષાય પર સ્વતંત્ર ઉલ્લેખ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત આવતા પ્રકરણમાં આવશે. તે માટે આ વૈરાગ્યની ભૂમિકા કરી. કષાયને અત્યંત અગત્યના વિષય આવતા પ્રકરણમાં આવનાર છે. એ કષાયના વિષય ઠપકાને પાત્ર છે એવા પણ અથ વક્તવ્યના ના થઈ શકે. (૨૩) * આ પ્રમાણે અહીં વૈરાગ્ય પ્રકરણ પૂરું થાય છે. એમાં આ સ`સારના કોઈ પણ પદાર્થ રાગ કરવા લાયક નથી, પછી તે ગમે તેવા દેખાવમાં સારા લાગતા હાય પણુ તે પૌદ્ગલિક હાઈ અંતે નાશ પામવાના છે, અને આપણી પ્રીતિને તે પાત્ર નથી. આપણે વૈરાગ્યની વાત પાતંજલની નજરે વિચારીએ. તેઓ કહે છે કે, દૃષ્ટાસુવિધવિષવિતૃળસ્ય વશીજાનંજ્ઞા વૈષમ્ – પ્રથમ અધ્યાયના પંદરમા સૂત્રમાં તૃષ્ણારહિત માણસના વૈરાગ્યની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. તેટલા ઉપરથી દીઠેલ અને સાંભળેલ સર્વ માખતા ઉપર વશીકાર સ`જ્ઞા થાય, તે તૃષ્ણારહિત માણસમાં વૈરાગ્ય કહેવાય છે. દેખેલ વિષય, તે આપણી નજરની વાત છે અને દેવલેાક, સ્વર્ગ, અપવગ એ સાંભળેલ વાત છે. મને દીઠેલ અને સાંભળેલ વાત જેને ન હાય અથવા વશ થયેલી હાય, તૃષ્ણારહિત માણસમાં વૈરાગ્ય હાય છે. આવી વ્યાખ્યા ત્યાં વૈરાગ્યની કરવામાં આવી છે, તે ધ્યાન ખેંચનારી છે અને મુદ્દાસરની છે. સર્વ પ્રકારના ઈંદ્રિયભાગ તરફ્ રાગ કે ઇચ્છા જવી ન જોઈએ. આનું નામ ખરે વૈરાગ્યું છે અને તેવા વૈરાગ્ય પ્રાપ્ત કરવા આપણા પ્રયાસ છે. એમાં કોઈ દંભ નથી. એવા પ્રકારની ચિત્તવૃત્તિ ઉપર જ્યારે નિધ આવે, એટલે કોઈ પ્રકારની ઈચ્છા ન થાય, ત્યારે ત્યાં ખરા વૈરાગ્યની જમાવટ થઈ છે એમ સમજવું. રાગથી. કષાય ન થાય અને મનમાંથી તૃષ્ણા મરી જાય, ત્યારે પછી મન વશ આવે, તે મન ચિત્તવૃત્તિના સાચા નિધ કરે છે અને તેવા પ્રકારનું મન બનાવવું તે સાચા યાગ છે, એમ યાગની જે વ્યાખ્યા ભગવાન પતંજલિએ કરી છે, તે પરથી સહજ માલૂમ પડે છે. આ વૈરાગ્યની ખાખતમાં જૈન કવિએએ પણ ઘણું લખ્યું છે. આખા શાસ્ત્રના સાર આપતાં શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય કહે છે કે, ઉપશમસાર છે પ્રવચને, સુજસ વચન પ્રમાણેા રે,' એટલે ઉપશમ આખા જૈન શાસ્ત્રના સાર છે. એટલે કષાયા, જેના પર વિવેચન આવતા પ્રકરણમાં થવાનું છે, તે પર વિજય મેળવીને ઉપશમભાવને ખીલવવે એ આખા જૈન શાસનના સાર છે. સેામપ્રભાચાય ‘સિદૂરપ્રકર’માં વૈરાગ્યને અગે કહે છે કે, વૈરાગ્ય સઘળાં કર્માને ક્ષય કરે છે અને તેને નિમૂળ કરી નાખે છે : चण्डानिलस्फुरितमन्दघटां दवाचिवृक्षवजं तिमिरमण्डलमर्कबिंबम् । वज्रं महीभ्रनिवहं नयते यथान्तम्, वैराग्यमेकमपि कर्म तथा समग्रम् ॥ ९० ॥ સપાટામાં નાશ કરે છે, અથવા દવની સૂર્યનું નાનું સરખું ખબ અંધારાને —પ્રચંડ પવનનું સ્ફુરણ મેઘઘટા જેમ આકરી જ્વાળા વૃક્ષસમૂહને નાશ પમાડે છે, અને Page #66 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ઉડાડી દે છે, અથવા નાનકડું જ પર્વતના સમૂહને નાશ કરે છે, તેમ એક વૈરાગ્ય સર્વ કર્મોને નાશ કરે છે.” તે જ ગ્રંથકાર આગળ લખે છે – भोगान् कृष्णभुजङ्गभोगविषमान् राज्यं रजःसन्निभं, बंधून बंधनिबंधनानि विषयग्रामं विषानोपमम् । भूति भूतिसहोदरां तृणमिव स्त्रणं विदित्वा त्यजस्तेष्वासक्तिमनाविलो विलभते मुक्ति विरक्तः पुमान् ॥ – વૈરાગ્યયુક્ત માણસ મોક્ષને પ્રાપ્ત થાય છે? તે કહે છે કે શબ્દાદિ ભેગને કૃષ્ણ સર્પના દેહસમાન જાણીને અને રાજ્યને ધૂળ સમાન ગણને તથા બંધુ સ્વજનને બંધનના કારણરૂપ જાણીને તથા ઇદ્રિના વિષયસમૂહને વિષ ભેળવેલા ભેજન (અન્ન) સમાન જાણુને તથા દ્ધિને વિભૂતિની બહેન-ભસ્મ સમાન જાણીને તથા સ્ત્રીસમૂહને તણખલાની માફક ત્યાગીને મુક્તિને પામે છે. તે પુરુષ કે છે? આસક્તિને ત્યાગ કરનાર છે અને તે પ્રાણુ રાગ-દ્વેષથી અનાકુળ છે.” આમ સોમપ્રભાચાર્ય કહે છે તે સમજવું. આવી રીતે જૈન શાસ્ત્રકારોએ વૈરાગ્યને અંતે અનેક સ્થાને રાગદ્વેષને ત્યાગ કરવાની વાત કરી છે, તેમ સમજીને આ ૧૭:૨૩ આઠ લેકમાં જે હકીકત કહી છે તે બરાબર સમજવી. એને માટે ભર્તુહરિ કહે છે કે, આ દુનિયાની સર્વ વસ્તુ ભયથી ભરેલી છે, પણ વૈ વામચન્ એટલે માત્ર વૈરાગ્ય જ અભય-ભય વગરને છે. તમે જ્યાં જાઓ અને જે વસ્તુને જોશે, અરે, ખુદ મનુષ્યપણું કે કોઈ સારી પગલિક ચીજ લેશે, તે તેને પિતાને પુત્રો અને સ્ત્રીને પતિનો એમ દુન્યવી સર્વ મનુષ્ય કે વસ્તુઓને–કુદરતી કે કૃત્રિમ ભય લાગે છે, પણ વૈરાગ્યને કોઈને ભય નથી અને તેના પર તે જાતિઅનુભવથી ભાર મૂકે છે અને સાથે “નિશ્ચયાત્મક” “જ” (થ)ને ઉચ્ચાર છે-વૈરાગ્ય જ માત્ર ભય વગરને છે એમ કહે છે. અને તમે વાસ્તવિક જોશો તે રાગ કે દ્વેષ કોઈ પ્રાણ ઉપર થાય, તેમાં આખરી પૃથકકરણમાં સ્વાર્થ જ દેખાશે, ઘરડા માણસમાં કઈને સ્વાર્થ નહિ હેવાથી “આ ડેસે તે ખાટલે કે તેની પાંગત મૂકતે જ નથી, “મરે નહિ ને માંચડે મેલે નહિ, આવી આવી કહેવતે ઘડપણને અકારું બનાવે છે, અને તે બતાવે છે કે સ્નેહ કે દ્વેષ સ્વાર્થમય છે. આ વાત પૂર્ણ પૃથકકરણ કરીને ગ્રંથíએ નક્કી કરી છે અને આપણે અનુભવ તેને સાક્ષી પૂરે છે. અને તમે રાગ અને દ્વેષનું બરાબર અવકન કરશે, તે તેની પાછળ પણ સ્વાર્થને ભાવ જણાશે. તમે જોશે કે, જુવાન દીકરો અળાઉ હોય અથવા ગાંડે કે રેગી Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત હોય, તે માબાપ, જે સ્વાર્થ વગરને પ્રેમ રાખનારા ગણાય છે, તેમને પુત્ર ઉપર સ્નેહ હોતું નથી અને ઘડપણમાં સ્ત્રીને પ્રેમ ઓછો થતાં થતાં અંતે ક્ષય પામી જાય છે. વૈરાગ્યમાં આવા પ્રકારને સ્વાર્થ ન હોવાથી એને નિશ્ચયપૂર્વક અભય કહેવામાં આવ્યું છે. તે અનુભવ કરવા જેવું છે. આ વાત તે સ્વાર્થના સંઘટ્ટ વખતે પણ દેખાય છે અને તેને પ્રસંગે સગા ભાઈ કે સગી બહેન પણ ઊભાં રહેતાં નથી. તે ઉપરાંત આપણે સમજવું ઘટે કે, સ્વાર્થ, સ્નેહ એ સર્વ થડા દિનના મહેમાન છે. અંતે જ્યારે મરણ નકકી છે અને ઘરબાર, પુત્ર-સ્ત્રી-કેઈ આપણું નથી, “આવ્યા ત્યારે બંધ હાથે હતા, જઈશું ત્યારે ઉઘાડે હાથે જઈશું” એવી સ્થિતિ હોવાને કારણે કામ કાઢી લીધા જેવો આ મનુષ્યાવતાર છે અને પિતાનું કામ કાઢવા માટે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રસંગો હાથ ધરવા અથવા તેવાના દાખલા લેવા સમુચિત છે. આપણે કાળા બજારના વેપારે જોયા અને તે કરનાર તરફ ઘણું બતાવી, તે હવે આપણે આપણું કામ કાઢી લેવા પૂરતી સંસાર ઉપર નજર નાખીએ અને કામ કરીએ, તે આ મનુષ્યત્વની જિદગાની સફળ થાય, નહિ તે, અનંતા ભવ કર્યા, તેમાં આ ભવને એકને વધારે થાય અને આપણે ખાલી સંસારને ભૂલી જઈએ. રાગદ્વેષને ત્યાગ કરવા માટે વૈરાગ્યના પ્રસંગે તે જીવનમાં ઘણને ઘણું આવે છે, પણ તે ઉપર ધ્યાન રહેવું જોઈએ. એ પ્રસંગે નેંધવા જોઈએ અને બને તેટલે તેમાંથી વૈરાગ્ય તારવો જોઈએ. બાકી દરેક માણસ પિતાનું જીવન તપાસશે, તે તેને બહુ વૈરાગ્યના પ્રસંગે યાદ આવશે. કેટલી વાર પાછા પડ્યા અને પોતાના કયા કયા મિત્રો, જેની સાથે રમ્યા-હસ્યા હઈશું તે ગયા, તે એક જ વાત વૈરાગ્ય માટે પૂરતી છે. પણ વાત એમ છે કે પ્રાણું આવી બાબતમાં ઘણી યાદશક્તિ ધરાવતું નથી અને ગયા તેને જવા દઈ પિતે કરતે હોય તે કરે છે. આ પ્રાણુ કાર્ય–અકાયને જાણતા નથી અને મનની વિશુદ્ધિ કરવી જોઈએ તેનાથી અજાણે રહે છે અને મૂરખ માણસ જેવા ચેનચાળા કરે છે, તેથી હેરાન-પરેશાન થાય છે. * વાસ્તવિક રીતે માણસ જેના ઉપર રાગ કે દ્વેષ કરે છે તેમાં રાગ કે દ્વેષ કરવા લાયક કઈ નથી. એ શેડા અહીં બેસી રહેનાર છે? અને વસ્તુઓ પણ કાળક્રમે સડન, પડન કે વિધ્વંસણને પામી, ન ગમે તેવી થઈ જાય છે. અને દ્વેષ તે ડાહ્યો માણસ કરે જ નહિ, કારણ કે એ તે એક પ્રકારને વલવલાટ કે ઉશ્કેરાટ છે અને સમજુ માણસ કદી ઉશ્કેરાય નહિ તેમ લેવાઈ જાય નહિ, તેમ બીજાને લે નહિ. એટલે એકંદરે રાગ કે દ્વેષ કરવા લાયક નથી. તમે જોશો તે જણાશે કે, વીતરાગને તેટલા માટે વીતરાગ કહ્યા છે. એની નજરે સર્વ જીવ સરખા છે, એને કે મારે અને પારકે નથી. અને વીતરાગ હોય તે સાથે જ વીતàષ પણ હોય છે. એટલે વીતરાગત્વમાં રાગ-દ્વેષનો નિષેધ જ સમજવો. Page #68 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ૪૫ તમે જૈન ધર્મના કોઈ પણ ગ્રંથ વાંચા, તે તેમાં વૈરાગ્યની વાત આવશે. તમારે તે ધ્યાનપૂવ ક વાંચવી અને સમજવું કે, આપણે પાતે પણ અહીં બેસી રહેનાર નથી અને પરભવમાં ઢાલિયા ઢાળી રાખ્યા નથી. એટલે જે આવે તે સહન કરવું અને વસ્તુ વસ્તુગતે પેાતાના ધર્મ તરફ ખેંચાય છે. અને સ્ત્રી, પુત્ર કે માતા-પિતા કે મિત્રો કે સંબંધીઓ કોઈ આપણાં નથી. આ જીવ એકલા આવ્યો છે અને એકલે જવાના છે અને ઋદ્ધિ-સિદ્ધિ સર્વાં અહીંનું અહીં રહી જનાર છે. એમાં જે સારાં કે ખરાબ કામ કર્યાં, તે જ માત્ર સાથે આવે છે. અને આ જીવનની ફત્તેહના આધાર તે તેમાં સાધેલી મેાક્ષસન્મુખતામાં જ છે. એટલે આપણે સમજણપૂર્વક મેક્ષ નજીક ગયા તા ફેરા સફળ છે અને ખીજા સવ ફાંફાં છે. " વૈરાગ્ય સમજવા માટે જૈનના કોઈ પણ ગ્રંથ વાંચવા અથવા તેનાં ભાષાંતર વાંચવાં, વૈરાગ્ય કરવા માટે કોઈ પણ ધર્મગ્રંથ અનુકરણીય છે. યાગવાસિષ્ઠ ’ · અથવા ભર્તૃહરિનું • વૈરાગ્યશતક ' કે જૈનનું ‘વૈરાગ્યશતક ' વૈરાગ્યની ભાવનાને ખાસ પાર્ષે છે. એટલે જીવન સફળ કરવા માટે વૈરાગ્યગ્રંથે વાંચવા અને વૈરાગ્યની વાસનાના નિરંતર અભ્યાસ રાખવે. એ વાત ચીવટથી વળગી રહેવા લાયક છે અને જીવનની ફત્તેહમાં ખરાખર મદદ કરનારી છે, માટે વાંચવાનો અભ્યાસ રાખવા અને વાંચીને પચાવવું અને તેને જીવી જવું, નકામી કુવાર્તા કે કુકથા ન કરવી અને વૈરાગ્યભાવને જમાવવે. તે માટે આત્માવલેકન અને જગદવલેાકન, ઉઘાડી આંખ રાખીને, કરવું અને જીવનની અસ્થિરતા વિચારવી. // તિ વૈરાયકરણ / Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ : કષાયો અને વિષયો કષાય એ કર્મબંધનને પાંચ પૈકી એક હેતુ છે, એટલે વૈરાગ્ય માટે એમને બરાબર સમજવા જોઈએ. કારણ કે તે [કષાયે] કર્મબંધનના આંતરિક હેતુઓ છે. અને જેમ એક કપડાને રંગ કેટલે ચઢાવ તેને નિર્ણય પ્રાણું કરે છે, તેમ કર્મ કેવું છે, ક્યારે ફળ આપશે, કેવું ફળ આપશે અને કર્મના ઉદય વખતે તે કે ભાગ ભજવશે તેને નિર્ણય કષાય કરનાર હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને પ્રમાદ સાથે એને કર્મના બંધનના હેતનું સ્થાન આપવામાં આવ્યું છે. તે માટે કષાયને વિગતવાર સમજવાની જરૂર છે અને સમજીને તેમને ત્યાગ કરવા ગ્ય છે. કષાયને સમજવા માટે બાળ જીવેને માટે ઉદયરત્નની ચારે કષાય પરની સજઝાય જાણવા ગ્ય છે. એમણે સાદી અને વહેવારુ ભાષામાં સમજાય તેટલા માટે સારું વિવેચન કર્યું છે, અને પાંચ પ્રતિક્રમણના પુસ્તકમાં તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કષાયને તેટલા માટે બરાબર સમજીને તેમનું સ્થાન કયાં છે, તે સારી રીતે જાણી લઈએ જેથી કર્મબંધનની intensity, એનું ભારે-હળવાપણું શું થાય છે અને કેમ થાય છે, તે ગ્રાહ્યમાં બરાબર આવી જાય. કર્મથી ડરી જવાની જરૂર નથી, કારણ કે પુરુષાર્થથી કર્મ પર પણ સામ્રાજ્ય મેળવી શકાય છે. અને ઘણાએ તેના પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કષાયને સમજવાની બહુ જરૂર છે, આત્માને હિતકારી છે અને અંતે આ સર્વ ઉપાધિને ત્યાગ કરાવનાર છે. આપણે ગ્રંથકારના વચનને સમજીએ તે, તેમાંથી આત્મકલ્યાણ થાય તેમ છે. આપણે તે સમજવા પ્રયત્ન કરશું. પણ તે પહેલાં એ ક્રેધ, માન, માયા અને લેભને બરાબર સમજવા અહીં યત્ન કરીએ, કારણ કે કષાયમાં એ ચારે મને વિકારને સમાવેશ થાય છે. - ક્રોધ–આ પ્રથમ કષાય છે એ શ્રેષના ઘરને હોય છે. જેમ આગ લાગી હોય અને ઘરને બાળે છે અને જળને જગ ન થાય તે, પાસેની વસ્તુને પણ બાળે છે, તેમ ક્રોધનું પણ છે. ક્રોધને યશવિજય અને ઉદયરત્ન કૃશાનુ (અગ્નિ સાથે સરખાવ્યો છે અને અગ્નિ જેમ ઘરને અને, પાણીને જેગ ન થતાં, પાસેની ચીજ, ગમે તેવી હોય તેને, બાળી મૂકે છે તેમ ક્રોધ પણ કરે છે. એટલે એની અગ્નિ સાથે સરખામણી, સ્વભાવની બાબતમાં, કરવામાં આવી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય માન–માનના આ લેખક (ઉમાસ્વાતિ મહારાજ) આ વિભાગ પાડશે અને તે દરેક પર દષ્ટાંત આપશે. નીચેનું સ્વાધ્યાય [સઝાય વાંચવા-વિચારવાલાયક છે. માન પતે લે અને બહારથી લે અને આ જમાનામાં તે તે Self-respect (સ્વમાન) ના નામથી ઓળખાય છે. એને વતી લેવા જોઈએ. આઠ મદને સ્વાધ્યાય (સક્ઝાય) કવિશ્રી માનવિજયજી છે, તે પ્રથમ સમજી લે મદ આઠ મહામુનિ વારીએ, જે દુર્ગતિના દાતારે રે, શ્રી વિર જિણેસર ઉપદીશે, ભાખે સહમ ગણધારે છે. મદર ૧ હાં જ જાતિનો મદ પટેલે કહ્યો, પૂવે હરિકેશીએ કીધું રે; ચંડાળતણે કુળ ઉપન્ય, તપથી સડી કારજ સી રે. મદ૦ ૨ હાં જ કુળમદ બીજે દાખીઓ, મરિચી ભવે કીધે પ્રાણ રે, કડાકોડી સાગર ભવમાં ભ, મ મ કરે કોઈ ઈમ મન જાણી રે. મદ૦ ૩ હાં જ બળમદથી દુઃખ પામીઆ, શ્રેણિક વસુભૂતિ છે રે; ભોગવ્યાં દુઃખ નરક્તણું, મુખ પાડતા નિત રાડે રે. મદo 8 હાં જ સનસ્કુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણ્યું રે, જેમ જેમ કાયા બગડી ગઈ, મદ ચેથાનું એ ટાણું રે. મદ૦ ૫ હાં છ મુનિવર સંયમ પાળતાં, તપને મદ મનમાં આ રે; થયા કુરગડુ રૂષિરાજીઆ, પામ્યા તપને અંતરાયે રે. મદ૦ ૬ હાં જ દેશ દશારણને ધણું, રાય દશાર્ણભદ્ર અભિમાની રે; ઇંદ્રની બુદ્ધિ. દેખી બુઝિયે, સંસાર તજી થયે જ્ઞાની રે. મદ૦ ૭ હાં જ સ્થૂલિભદ્ર વિદ્યાને કર્યો, મદ સાતમે જે દુખદાઈ રે, શ્રુતપૂરણ અર્થ ન પામીઆ, જુઓ માનતણ અધિકાઈ છે. મદ૦ ૮ રાય સુભૂમ પખંડને ધણી, લેભને મદ કી અપાર રે, હય ગય રથ સબ સાગર ગળ્યું, ગયે સાતમી નરક મોઝાર રે. મદ૦ ૯ ઈમ તન, ધન, ધન, રાજ્યને, મ ધરે મનમાં અહંકારે રે, એ અસ્થિર અસત્ય સવી કારમું, વિલસે ક્ષણમાં બહુ વારે રે. મદ૦ ૧૦ મદ આઠ નિવારે વ્રત ધરી, પાળે સંયમ સુખકારી રે, કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી છે. મદ૦ ૧૧ આ સ્વાધ્યાય અહીં જરા લાંબે થયા છે, પણ આખા સઝાયને હેતુસર દાખલા કરેલ છે. એના દાખલા આઠે મદના વિચારવા પેશ્ય છે. યથાસ્થાન તેનું નિરૂપણ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રથમતિ વિવેચન સહિત ઉદયરત્ન કહે છે કે, માનથી વિનય ન આવે, વિનય વગર વિદ્યા ન ચઢે, વિદ્યા વગર સમકિત-શ્રદ્ધા ન આવે, સમ્યક્ત્વ વગર ચારિત્ર ન આવે અને ચારિત્ર વગર મક્ષ થાય નહિ. એટલે માન દરેકે નિવારવા યાગ્ય છે. આપણે એ સર્વ માનને યથાસ્થાને વિચારીશું. માનસ અંધમાં દુર્યોધનનું દૃષ્ટાંત વિચારવા ચેાગ્ય છે. રાવણુ માનમાં સ`સ્વ હારી ગયા એ જાણીતી વાત છે. હું રાવણુ—આવું અભિમાની વચન ખેલનારનાં માન પણુ અંતે રહ્યાં નહિ; અને રામલક્ષ્મણને હાથે એ ભારે હાર પામ્યા, એને ઇતિહાસ જાણીતા છે. એ રાગથી અને પેાતાના વખાણુની ટેવથી ઉત્પન્ન થાય છે. . માયા—એ ત્રીજો કષાય છે. એમાં અને કપટ અથવા દઉંભમાં ફેર નથી. એ પણુ રાગજન્ય કષાય છે. ગરજ હોય ત્યારે તેના પેાતાના થઈ જાય, પણ મનમાં આંતર રાખે અને પ્રેમ કરીને તેને દગા દે, એ માયાનું મુખ્ય લક્ષણ છે, તે આપણે આગળ જોશું. મેઢે ‘જી જી' કરે અને હૃદયમાં કિન્ના રાખે, એ એનું મુખ્ય લક્ષણ છે. આવા માયાવી માણસથી ચેતવાની બહુ જરૂર છે. લાભ એ છેલ્લા અથવા ચાથા કષાય છે. એ એક ગુણુને નાશ નથી કરતા, પણ સર્વ ગુણુના નાશ કરે છે. લેાલથી પ્રાણી કાળા બજાર કરે છે, અને જાણે ધનમાં જ બધું આવી રહ્યું છે, તેમ માને છે. લેાભી માણસ સગપણુ કે સ્નેહ જોતા નથી અને સગા ભાઈ કે બહેનને મીઠુ' મીઠુ ખેલી ભેળવે છે. ઉપર સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત આપ્યું છે તે લાભ નામના મનેાવિકારને લાગુ પડશે. એમ ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે મનોવિકારો અત્યંત હાનિ કરનારા છે, તે હવે જે પ્રકરણ શરૂ થાય છે, તેમાંથી જણાશે. વાત એવી છે કે કમ`ની ગાઢતા એ કષાયબંધનના પર આધાર રાખે છે એટલે કષાય એ ખરેખર, સંસારમાં બહુ રખડાવનાર અને સંસારને વધારી મૂકનાર છે. એમને ખરાખર આળખવા. લાભને આકાશ સાથે સરખાવેલ છે. આકાશના છેડા આવે, તા લાભના છેડે આવે. અને લાભના ત્યાગીને વંદન કરવાની જે વાત ઉદયરત્ને કરી છે તે ઉચિત છે. ઘણી વખતે ખીજા કષાયાના ત્યાગ જરાક હળવા મને વિકાર હાવાથી સહેલાઈથી થઈ શકે છે, પણ લેાભના ત્યાગ કરવા વધારે મુશ્કેલ છે. એ ચારે કષાયનું સ્વરૂપ જુદી જુદી રીતે સમજવા જેવું છે અને સમજીને ત્યાગવા યેાગ્ય છે. જે કષાય ત્યાગે અથવા તેના પર વિજય મેળવે, તેના સંસાર ઘણા એ રહે છે. માટે આપણે કષાયને સમજીએ. તે કષાયા પર વિજય મેળવવા માટે આ આખું પ્રકરણ લખવામાં આવ્યું છે. એટલે જ મહત્ત્વના વિષય પાંચ ઈંદ્રિયના વિષયેા છે. તે પણુ કષાયની પેઠે પ્રાણીને સંસારમાં ખૂબ રખડાવે છે. તે વિષયે કાણુ કાણુ છે, કેવા છે, તેનું પણ આ પ્રકરણમાં ઓળખાણ કરવામાં આવશે. રાગ અને દ્વેષે કરેલા આ વિષયે અને કષાયાને ઓળખ્યા, Page #72 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષય એટલે કર્મબંધનમાં—ખાસ કરીને રસબંધનને અંગે – ઘણે ફેર પડી જાય તેમ છે. આપણે એમને ઓળખવા બનતે પ્રયત્ન કરીએ. કષાયોની ઓળખાણ – स क्रोधमानमायालोभैरतिदुर्जयैः परामृष्टः । प्राप्नोति याननर्थान् कस्तानुद्देष्टुमपि शक्तः ? ॥२४॥ અથ–તે ક્રોધ, માન, માયા અને લેભથી લેવાઈ ગયેલે જીવ જે અનર્થોને પ્રાપ્ત કરે છે, તેનું કથન કરવાને પણ કેણ સમર્થ હોય છે? અથવા કોણ સમર્થ થાય છે? (૨૪) - વિવેચન–આવા પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભના સંબંધમાં જે પ્રાણી આવે છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તમારે તે માટે જેવું હોય તે “ઉપમિતિભવપ્રપંચ કથા વાંચવી. તેમાં આ ચારે કષાય માટે એક એક પ્રસ્તાવ રચાય છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધને વિસ્તાર છે; ચેથા પ્રસ્તાવમાં માનને વિસ્તાર છે પાંચમા પ્રસ્તાવમાં માયાનો વિસ્તાર છે અને છઠ્ઠા પ્રસ્તાવમાં લેભને વિસ્તાર છે. એમણે અનર્થપરંપરા કેટલી કરી છે, તે વર્ણવવાની જરૂર જ નથી, પૂર્વ કવિઓએ તે વર્ણવી છે, અને એક બે નહિ, પણ સેંકડે અનર્થો આ ક્રોધ, માન, માયાથી થાય છે, એની અનર્થ પરંપરા જાણવી હોય તે મહાસમર્થ સિદ્ધર્ષિ જેવા કવિઓ જોઈએ. એકાદ અનર્થ હોય છે તે જાણે રામજ્યા, પણ અનર્થની પરંપરા હોય તેને વર્ણવવાને કણ શક્તિમાન થાય? છતાં એવા દાખલા તરીકે એક એક કે વધારે અનર્થો આ ગ્રંથમાં બતાવશે. એટલે ક્રોધ, માન, માયા અથવા લેભ અથવા એ ચારે અતિ દુર્જયું છે, એને વિજય કરવો ઘણું મુશ્કેલ છે અને એનાથી જે પ્રાણુ લેવાઈ જાય છે તે અનર્થ-પરંપરાને હારબંધ વહોરી લે છે. એ અનર્થની હારમાળા જાણવી હોય તે, અમે તે કામ માટે અશક્ત છીએ, પણ એકાદ દાખલે આપી તે અત્યંત દુર્જાય છે એમ જણાવીએ છીએ. એક એક અનર્થો, જે હવે ગણાવવામાં આવશે, તે પણ એટલા આકરા અને ભયંકર છે કે, સમજુ માણસ કષાયને દુજોય જ ગણે અને તેને વશ ન પડવાની ભલામણ કરે. આવા આ આકરા કષાય છે. તેની સામે પડીને તે પર વિજય મેળવવો ભારે આકરે છે. આ બે વાત લક્ષમાં રાખી આપણે કષાયને અનર્થ-પરંપરા લાવનાર તરીકે ઓળખીએ અને એના સંબંધમાં જ ન આવવા નિશ્ચય કરીએ. બાકી કષાયની વચ્ચે રહી તે પર વિજય મેળવનાર ધન્ય છે. પણું તમે આવતા લેકમાં વાંચશો, તે અનર્થો પણ આકરા છે, ભયં. કરે છે, એટલે કષાયને અહીં અતિ દુજેય ગણવામાં આવ્યા છે. તમે તેના સંબંધમાં જ ન આવે તે સારી વાત છે અથવા કષાય આકરા છે એટલું સમજી તેનાથી દૂર હટી જાઓ એવી ચેતવણી રૂપે અત્ર કષાને વર્ણવવામાં આવ્યા છે. પ્ર. ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રશમરતિ વિવેચન સહિત અનર્થ એટલે અનિષ્ટ, આપણને ન ગમે તેવું. આપણે બીજાને પણ ન ઈચ્છીએ તેને – અર્થ વગરનાને – અનર્થો કહેવાય. (૨૪) પ્રત્યેક કષાયથી થતા અનર્થોની રૂપરેખા क्रोधात् प्रीतिविनाशं मानाद्विनयोपघातमाप्नोति । . शाठयात् प्रत्ययहानि, सर्वगुणविनाशनं लाभात् ॥२५॥ અર્થ– ક્રોધથી પ્રીતિને નાશ થાય, માનથી વિનય ગુણને નાશ થાય, માયાથી વિશ્વાસને નાશ થાય અને લેભથી સર્વ ગુણની ઉપર હડતાલ પડે છે. (૫) વિવરણ–આ ચારે પિકી પ્રત્યેક કષાયથી સુધરી ન શકે તેવું નુકસાન થાય છે. માટે એ કષાયે કરવા જેવા કે અનુસરવા જેવા નથી. તે પ્રત્યેક કષાયથી કેટલી હાનિ થાય છે તે વિચારીએ - ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. પ્રીતિને અર્થ કેશકાર આનંદ, હર્ષ અથવા સંતેષ આપે છે. અત્યારની ભાષામાં જેને પ્રેમ અથવા love, affection કહે છે, તેની ગેરહાજરી કરી નાખે છે. એટલે કોધી સ્વભાવના પુરુષના સંબંધમાં કઈ વહાલી સ્ત્રી તેના પર પ્રેમ કરતી નથી કે ભાઈએ ભાઈઓમાં અથડામણ ઊભી થાય છે. ક્રોધથી આવવું બધું નુકસાન થાય છે. ક્રોધીની પડખે કઈ ચડતું નથી. એવા દેધી ધમધમતા માણસને એળે પણ અંતે કંઈ ઊતરતે નથી. એવા માણસનું કોઈ સગું થતું નથી. એને બધા દૂરથી નમસ્કાર કરે છે અને એ માણસ દૂર દૂર રહે એમ ઇચછે છે. એ પાસે આવે તે સારે નહિ, એટલે ક્રોધી માણસની નજીક કેઈ આવતું નથી અને તેનું કોઈ સારું બેલતું નથી. એને તે ન જ દીઠા હોય તે સારા, એમ ક્રોધી માણસને માટે સર્વ ધારે છે. * માનથી વિનયનમ્રતા ગુણને નાશ થાય છે. અભિમાની માણસે પિતાના આઠમાંથી કઈ પણ બાબતને મદ કરે છે. (એ આઠે જાત પર હવે પછી વર્ણન આવશે) જ્યાં અભિમાન હોય ત્યાં પ્રાણી વિનયગુણને હાનિ કરે છે અને વિનય તે ધર્મનું મૂળ હોવાથી ધર્મને નાશ કરે છે. વિનયી માણસને શરમાળપણું કે નમ્રતા વધારે હોય છે. એ ગુણને માન નામને કષાય ઘાત કરે છે. અભિમાની માણસને પિતાની જ વાત યાદ આવ્યા કરે છે, એટલે એ બીજાના સંબંધની વાત કરતું નથી અને પિતામાં ગુણ હોય કે પિતાનું કુળ કે જાતિ સારી હાઈ તેની વાત કર્યા કરે છે. અમારા બાપદાદા આવા, તેમણે કેટલાં દેશતેડાં કર્યા, કેટલા માણસોને જમાડ્યા અને પોતે તે અદ્દભુત જ્ઞાની કે બહાદૂર લડ છે, એવી એવી ડીંગ મારે કે સાચી વાત કરે તેને બીજા માટે કાંઈ લાગતું નથી. પિતે પિતાની વાત કરવી, એ અશિષ્ટ છે; સારા માણસને તે ગમતું નથી અને વિનયગુણ આખો Page #74 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા પર્વ ઊડી જાય છે. એટલે આવા માણસ પાસે કોઈ માટે નથી, અને કોઇની વાત કરવાની તેને ફુરસદ પણ હાતી નથી; એ તેા પેાતાની વાતમાં નિર્ભીર રહી પોતાનું જ હાંકયે રાખે છે અને પોતા માટે જ જાણે આખી દુનિયા હોય એવા વર્તાવ નાના-મોટા પાસે કરે છે, માયાથી લોકોના વિશ્વાસ ઊડી જાય છે. એના સંબંધમાં એવી ચેતવણી મળે કે, એ કાળાબજારિયા છે, સગી બહેનને પણ છેડે તેવા નથી, આવી જેની આખરૂ થાય, તેના ઉપર કોઇના વિશ્વાસ રહેતા નથી. આવી રીતે લેાકોના વિશ્વાસ જાય તે પછી આ જીવનમાં જીવવા જેવું કાંઇ ભાગ્યે જ રહે છે. લાકે તે એવા પ્રાણીના વિશ્વાસ ન કરે, એની આબરૂ જાય. આ માયાથી થતા અનથ બતાવ્યું. અને લેભ નામને દુગુ તે સર્વ ગુણાના ઘાત કરે છે. બીજા કષાયે તે એક એક દુર્ગુણુ લાવે, પણ આ લાભ તા સર્વ ગુણ્ણાના નાશ કરે. દશ યતિધમ, ક્ષમા, આવ, માવ વગેરે આગળ આવનાર છે, તે અથવા શ્રાવકના ખત્રીશ ગુણુ એ લાભથી નાશ પામે છે; કારણુ કે લેાલિયા બહુધા ધનેચ્છુ હાય છે; અને ગુણુની બહુ પડેલી હાતી નથી. એ તે વહેવાર માત્ર ધનની આરાધના માટે કરે છે. આવી રીતે ખીજા કષાયે કરતાં લાભ આકરો કષાય છે, કારણ કે બીજા કષાયમાં એક એક ગુણની હાનિ કરે છે, પણ લાભ તા બધા કષાયાને રહેવા દઈ સર્વ ગુણુની હાનિ કરે છે. એટલું કહેવું જ પૂરતું છે. (૨૫) વ્યક્તિગત ક્રોધ(કષાય)થી અનથ પર પરા— ક્રોધઃપતાવાર: સર્વોદુજાજ. કોષઃ । वैरानुषङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ॥२६॥ અર્થક્રોધ મનની અવ્યવસ્થાને કરનાર છે, સવને ઉદ્વેગ કરનાર છે, વેરને વધારનાર છે અને ક્રોધ સારી ગતિને હણુનાર છે. (૨૬) વિવેચન—ઉપરની ગાથામાં ચારે કાયા · કેવી અન પર'પરા કરે છે, તે બતાવે છે. તેમાં આપણે પ્રથમ ક્રોધને આળખી લઇએ. ક્રોધ તે ચાતરફ અવ્યવસ્થાને કરનાર છે. તમે કોઇ ક્રોધી માણસના પરિચયમાં આવ્યા હા તે તે ચાતરફ વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કેટલી ફેલાવે છે, તે જણાય. ક્રોધને પરિણામે એનું મગજ જ કામ કરતું નથી. એવા ક્રોધને કયા ડાહ્યો માણસ કરે ? અર્પિતુ ન જ કરે. અન`પરપરામાંની આ પહેલી વસ્તુ છે. હવે બીજી જાણાઃ ક્રોધ સવને ઉદ્વેગ કરાવે છે. ઉદ્વેગ એ ભયનું બીજુ નામ છે; પ્રાણી ગમે તે કામ કરે, તેમાં સ્થિરતા હાવી જોઈએ અને ઉદ્વેગી માણસ કદી સ્થિર ચિત્તે, વગર ભયે કામ કરી શકતા નથી. સર્વ પ્રાણીને સર્વ ગતિમાં મહા ધમાલ અને ભય કરાવનાર ક્રોધ આ રીતે પ્રાણીને એક * Page #75 -------------------------------------------------------------------------- ________________ પર પ્રશમરતિ વિવેચન સહિત સ્થાનકે બેસવા દેતે। નથી. અને બધાંનાં મન ઊચા-નીચાં કરાવી તેને હેરાન હેરાન કરી મૂકે છે, અને સર્વને ઉદ્વેગ કરાવે છે. ક્રોધ થાય ત્યારે માણસ લાલચેાળ થઈ જાય છે. અને લાલચેાળ–ઊંચાનીચા થઈ જવું એ અંતઃકરણના સાચા ક્રોધની નિશાની છે. એ પેાતે સ્થિર રહેતા નથી અને બીજાને સ્થિર રહેવા દેતા નથી, અને પેાતાના વાતાવરણમાં પણ અસ્થિરતા કરે છે. અને પોતે અસ્થિર હાઇ બીજાને અવ્યવસ્થામય કરી દે છે, અને ચેાતરમ્ અવ્યવસ્થા કરે છે. વળી ક્રોધ, વેર અને તેને મળતા પદાર્થાને જન્મ આપે છે. એટલે ક્રોધી માણસ પોતે ક્રોધ કરે છે, તેના પ્રત્યુત્તરમાં સામેથી વેર વધારે છે. વેરના બદલે વેરમાં જ તેને મળી રહે છે, એટલે વેર સાથે લાગેલા સર્વ પદાર્થો તેને મળે છે. અને છેવટે અનપરપરા બતાવતાં કહે છે કે, ક્રોધ સારી ગતિના જુનાર નીવડે છે અને ક્રોધી માણસ મરીને સારી ગતિને પામતા નથી. તમે સુભૂમનું ચરિત્ર વાંચ્યું હશે, પરશુરામનું ચરિત્ર જાણ્યું હશે. તે ક્રોધી હતા. તેઓ મરીને કેવા નરકદુઃખ પામ્યા ! એટલે આ ભવમાં પરિતાપ અને ઉદ્વેગ કરાવનાર ક્રોધ પરભવમાં પણ સારી ગતિને હણી નાખનાર છે; આવું જાણી આ ભવ અને પરભવમાં અનેક રીતે અગવડ કરનાર, વ્યવસ્થાના નાશ કરનાર, સારી ગતિને હુણનાર ક્રોધ કરવા યોગ્ય નથી. એ દ્વેષજન્ય પહેલે કષાય છે, અને શાસ્ત્રકારે તેનાં વખાણ (!) એટલા માટે ચેતવણીરૂપે કર્યા છે. તમે એને ખરાખર આળખી લે, કારણ કે એ તમને સારી ગતિમાં પણ જવા દે તેમ નથી. તમે ‘ ઉપમિતિભવપ્રપ‘ચાકથા ’માં નંદીવČનનું ચરિત્ર વાંચ્યું હશે. એક ગામ કેટલા માઈલ દૂર છે, તેના જવાબમાં એ ક્રોધીએ વેર, અવ્યવસ્થા વધારી દીધી અને ખૂન-કાપકૂપી કરી મૂકી. આવા ધ છે. તેને પોતાના કરી માનવા, એ ભૂલ છે. સદ્નપ્રકરકાર કહે છે કે, ચ ોય: વૃત્તિ ધ્રુમ વવો નીતિ તાં। એમણે પણ ક્રોધને આદર ન કરવાની અને તેને ત્યાગ કરવાની બહુ અહુ રીતે સમજણ આપી છે. આવા આખા વનને બાળી મૂકનાર ક્રોધને કયે ડાહ્યો માણસ અવકાશ આપે ? તમારે ડાહ્યામાં ખપવું હાય તા ક્રોધના ત્યાગ કરો અને આવા ધર્મવૃક્ષને બાળી મૂકનાર ક્રોધને ખાળી જ મૂકો. ક્રોધનાં ફળ ભેગમાં બહુ આકરાં છે, તે માટે આ ચેતવણીરૂપ વચન અનુભવીનું છે. (૨૬) વ્યકિતગત માન-કષાય : અનર્થ પર પરા श्रुतशीलविनयसन्दूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य hrsani मुहूर्तमपि पण्डिता दद्यात् ||२७| અજ્ઞાન, શીલ અને વિનયને દૂષણ આપનાર અને ધર્મ, અર્થ અને કામને વિઘ્ન કરનાર માનને કયા ડાહ્યો માણસ એક મુહૂત માત્ર (બે ઘડીના સામાયિક કાળ) પણ અવકાશ આપે ? (૨૭) Page #76 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષે - વિવેચન—આ ગાથામાં બીજા કષાયનું દુશીલપણું બતાવવામાં આવ્યું છે. તે સમજીને કઈ ડાહ્યા માણસે એક-બે ઘડી પણ માનને તક ન આપવી. તેનાં કારણે નીચે આપવામાં આવે છે. ડહાપણનું લક્ષણ જે કરીએ તે વિચારીને કરવામાં છે. એમાં જે માનને સમજી લઈએ, તે તેને બે ઘડી પણ તક આપવી ન ઘટે.. શ્રુતજ્ઞાન, શીલ અને વિનયને એ દૂષણ આપનાર છે. જ્ઞાનને જે દૂષણ લગાડે તેવું હોય, અથવા શીલ (શુભ આચરણ)ને દેષ લગાડનાર હોય અને જે ધર્મનું મૂળ વિનય ગુણ ગણાય છે, તેને પણ દૂષણ લગાડનાર હોય તેને નાશ કરે. શ્રુતજ્ઞાનને જ મદ ચઢે અથવા શીલ માટે માણસ અભિમાન કરે કે વિનય માટે મહત્તા બતાવે-આવા મામને કહ્યું ડાહ્યો માણસ એક-બે ઘડી પણ તક આપે ? માન એવી વસ્તુ છે કે, સારા જ્ઞાન જેવા ગુણને પણ અપવિત્ર કરે છે અને શુભ આચરણમય શીલને પણ ખરાબ કરે છે અને ધર્મના મૂળ જેવા વિનયને માટે પણ અભિમાન દાખવે છે. એવા માનને કર્યો ડાહ્યો માણસ, બે ઘડી કાળ માટે પણ, તક આપે? અપિતુ ન જ આપે. જે જ્ઞાન કે શીલ કે વિનયનું પણ અભિમાન થતું હોય તે, એને કેઈ ડાહ્યા માણસે સ્થાન આપવું ને ઘટે. આવી રીતે જ્ઞાની, શીલવાન કે વિનયી મનુષ્યને પણ દૂષણ આપનાર કે તેને ગર્વ કરનાર માનને આપણે એક સમય કે બે ઘડી પણ તક ન આપી શકીએ. આપવા જઈએ તે તણાઈ જઈએ અને બૂરી ગતિ થાય. વળી તેનું બીજું પણ કારણ છે. એ અર્થ અને કામને અને મને વિન કરનાર છે. કહેવાની મતલબ એ છે કે, જ્ઞાનને, સારી ચાલચલગતને અને ધર્મના મૂળ વિનયને જે દૂષણ આપનાર છે અને ધર્મ, અર્થ, કામ જેવા પુરુષાર્થને પણ અડચણ કરનાર છે, તેવા માનને સમજુ માણસ એક-બે ઘડી પણ અવકાશ ન આપે. હવે પછી જોયું જશે કે પડશે તેવા દેવાશે–એવી વૃત્તિ માનના સંબંધમાં રાખવા લાયક નથી. માટે એને તે ઉચાળે ભરાવવો. મહત–બે ઘડી, આ ગ્રંથ લખાય ત્યારનું સાધન છે. મુહર્તાને બદલે અત્યારે મિનિટ કે સેકંડ ગણાય છે. કહેવાનો મતલબ માનને જરા પણ અવકાશ ન આપવાની છે. વિકેટલાક એને અર્થ વિન્ન કરનાર તરીકે માનને ગણીને તેને ભાવ ધર્મ અર્થ ઉપર લાવવા પ્રયત્ન કરે છે, તે અર્થ બિનજરૂરી છે. અર્થ સીધે, સરળ અને બેસે તે હોય, ત્યાં મરડી મચડીને અર્થ કર નહિ. ધર્મ, અર્થ, કામ સાધવામાં માન વિન કરે છે. એ અર્થ કરવામાં પણ વાંધો નથી. કહેવાને આશય એ છે કે, કારણને લઈને માન ન કરવા યોગ્ય છે (૨). Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વ્યકિતગત માયાના પરિણામે : અનર્થપરંપરાमायाशीलः पुरुषो यद्यपि न करोति कंचिदपराधम् । सपे इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः ॥२८॥ અથ–માયાવી માણસ કઈ પણ અપરાધ ન કરે તે પણ સપની પેકે, તે પિતાના દોષથી હણાય હોઈને, કેઈને ભરોસે મૂકવાલાયક થતું નથી. (૨૮). વિવેચન–આ ગાથામાં માયા કેવી અનર્થ પરંપરા કરે છે, તે પર વિવરણ કરે છે. માયાવી, ઢેગી, દંભી, ધુતારે માણસ કઈ વખત કોઈ પીડા, ઉપાધિ કે અપરાધ ન કરે, તે પણ તેના દોષથી તે સામા માણસ માટે સર્પની માફક ભરોસો મૂકવાલાયક કે વિશ્વાસને પાત્ર બની શકતું નથી. જેમ વ્યવહારમાં કહ્યું છે કે, સપને વિશ્વાસ ન કરે, તેમ માયાવી માણસ કદાચ અપરાધ ન કરે તે પણ તે કયારે દગો દેશે તેમ આપણે જાણતા ન હોવાથી તેના ઉપર વિશ્વાસ મૂકી શકતા નથી, અને નામી વાણુઓ રળી ખાય અને નામીચે ચાર માર્યો જાય, તેમ તેવા માયા-કૂડકપટ કરનારા માણસ ઉપર કઈ વિશ્વાસ મૂકતું નથી. - a gવ વિશ્વા:–એટલે સપની પેઠે તેના પર કોઈ વિશ્વાસ મૂકતું નથી. અને તેના ઉપર વિશ્વાસ મુકાય તે માટે તે લાયક પણ રહી શકતું નથી. એ માયાવી રહેવાને કારણે, કેને કયારે દગો દેશે તેની ખબર પડતી નથી પણ તેને પડખે ચઢનારને એ ગમે ત્યારે દગો દેશે, એવી એને માટે શંકા રહ્યા કરે છે. એટલે એ પિતાના આપ્તજન વગેરે સર્વને ભરે ગુમાવી બેસે છે. અને લેકેને વિશ્વાસ ગુમાવનાર તે પછી કેટલી નુકસાની સહન કરે અને તેની અનર્થપરંપરા થાય, તે ગણતરી તમે સમજી શકે તેમ છે. આ ભરે ગુમાવવાની અને પરિણામે અનર્થ પરંપરા સહન કરવાની વાત ખૂબ વિચારવા લાયક છે. એ અનર્થ પરંપરાને આણનાર છે, એમાં તે શક નથી, અને વિશ્વાસ ગુમાવેલ માણસ કાંઈ નફે કરતું નથી, હેરાન થાય છે અને હેરાન કરે છે. વિશ્વાસ ગુમાવનારને ત્યાં ઘરાક આવતા નથી અને તે માણસ હરીફાઈમાં ટકી શકતું નથી. તેને ઘેર કેઈનું મરણ થાય અથવા તેનું પિતાનું મરણ થાય, ત્યારે પણ તે લેકોની સહાનુભૂતિ ઈ બેસે છે. આ વખતે લેકે જાણતા હોય છે કે તેને કોઈ વાંક-ગુને નથી, પણ સાથે જાણે છે કે એ ક્યારે ફરી બેસશે તે કહેવાય નહિ, કારણ કે તેણે લેકને વિશ્વાસ બેઈ દીધેલ હોય છે. જન્મોત– આ વાક્યને કેઈ સર્પ સાથે લગાડે છે. પિતાના દેષથી હણાયેલા– માયાવી માણસને મેં ઉપરને અર્થ કરતાં લગાડેલ છે, પણ સપ પોતાના દોષથી હણાએલે જ છે, એટલે એ વિશેષણ તેને પણ લગાડવામાં આવે છે તેમાં મારે કાંઈ વાંધો નથી. : Page #78 -------------------------------------------------------------------------- ________________ કલા અને વિષય ૫૫. એ અર્થ પણ સુયુક્ત છે. માયાવી પુરુષની નીચતા, બાહ્યરચના અને જાહેરાત એવી હોય છે કે, બધી રીતે એને સપની ઉપમા આપવામાં આવે તે સામે મારે કોઈ વાંધો નથી. એટલે “આત્મષહતઃ–એને સર્પ સાથે અને માણસ (માયાવી જન) સાથે સરખાવવામાં અર્થ વધારે મજબૂત થાય છે. સારાંશ એ છે કે, માયાવી માણસે કાંઈ વાંક ગુહે ન કર્યો, તે પણ તેની લોકોમાં શાખ એવી થયેલી હોય છે કે, સપની જેવા તે માયાવી. પુરુષમાં કઈ વિશ્વાસ રાખતું નથી. અને વિશ્વાસે તે વહાણ ચાલે છે, અને જે માણસ પરથી વિશ્વાસ જાય, તે આ દુનિયામાં જીવત મુવા જેવા છે. માયા આવી અનર્થ પરંપરા મૂકીને જાય છે અને પરિણામે એ નવાણીઓ કુટાઈ જાય છે અને બજારમાં કે કઈ ધંધાદારી પાસે તેની આબરૂ રહેતી નથી. એટલે એ પણ, માયાના પરિણામે, અનેક અનર્થોને હારબંધ પામે છે. લેકે એને ભલે કરતા નથી અને ભારે ન કરવાને પરિણામે જ તેને અનર્થ પરંપરા થાય છે. એટલે ક્રોધ અને માનની પેઠે માયા પણ ત્યાજ્ય છે, હવે આપણે લેભ નામના ચેથા કષાય પર વિચાર કરીએ. (૨૮). વ્યક્તિગત લોભથી અનર્થપરંપરા– सर्वविनाशाश्रयिणः सर्वव्यसनकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ? ॥२९॥ અર્થ–બધા પ્રકારના વિનાશનો આશ્રય કરનાર અને સર્વ પ્રકારનાં દુબના એક જાહેર રસ્તા જેવા લેભ પાસે આવેલ હોય તે, એક ક્ષણમાત્ર પણ બીજા દુઃખ તરફ નજર માત્ર પણ કેણ કરે ? લેભ જ એને જોઈએ તેટલું દુઃખ આપવા તૈયાર છે. (૨૯). - વિવેચનલેભ સર્વથી અધમ અને નિકૃષ્ટ મનોવિકાર છે, કષાય છે. એ ઉદયમાંથી પણ દશમે ગુણઠાણે (ગુણસ્થાનકે) જાય છે, જ્યારે ઉદયમાંથી બીજા બધા કષાય નવમે ગુણઠાણેથી જાય છે. એનાં બન્ને વિશેષણે વિચારવા લાયક - એ, સર્વ વિનાશને દોરનાર છે અથવા તેને આશ્રય કરનાર છે, એવો એ લેભ નામને છેલ્લે કષાય છે. એ અત્યંત નિકૃષ્ટ અને અધમાધમ છે અને ડાહ્યા માણસ એના માગે આ કારણે જતા જ નથી. આવા અધમ લેભને પાલવે પડ્યા તે માર્યા ગયા, એ સમજવું. દુનિયાની વસ્તુઓ, પછી તે પરિગ્રડના આકારમાં કે બીજા કોઈ આકારમાં હોય, તેને સંતોષ ન થાય તે તે લેભને આકાર ધારણ કરે છે. અને લેભ તે ઘણા વખત સુધી જતું નથી અને સર્વ વિનાશને એ નજીક કરે છે, કારણ કે, એ લેભ નામને મને વિકાર શાંત બેસી જ રહેતું નથી અને પ્રાણીને ખરાબમાં ખરાબ સ્થિતિમાં મૂકી દે છે. આવા સર્વવિનાશને આશ્રય કરનાર લેભ કદાચ પાસે આવી ગયો હોય, તે દુઃખનું તે પૂછવું જ શું? કારણ કે લેબ દુખેને સ્નેહી અથવા દુખમય જ છે. અથવા Page #79 -------------------------------------------------------------------------- ________________ પ પ્રશમરતિ વિવેચન સહિત લાભ પાતાની પછવાડે દુઃખાને મૂકી જાય છે. તમારે દુઃખની શોધમાં જવું નહિ પડે કારણ કે આ સર્વ વિનાશના આશ્રય કરનાર લેાભ નામના મનાવિકાર જાતે જ દુઃખમય છે. લેાલ એ રાગના ઘરના હાર્દ દુઃખને વહેારી લાવનાર છે. આ પ્રમાણે ભાવ મને બેઠા છે. સર્વ પ્રકારની આફતના તો એ રાજમાર્ગ છે. એટલે કેણુ ડાહ્યો માણસ આવા સ વિનાશના આશ્રય કરનાર અને સર્વ પ્રકારની આફતના રાજમાગ જેવા લાભના આશ્રય કરે ? આતથી દૂર નાસતા ફરનારાને જ ડાહ્યા માણસ કહી શકાય છે. લેાભને અંગે દુઃખને શેાધવું પડે તેમ નથી, કારણ, લેાભ પેાતે જ દુઃખમય છે. અને તે પેાતાની સાથે દુઃખને લેતે આવે છે, પછી બીજા દુઃખની શેાધખોળમાં જવું જ ન પડે. એક ક્ષણ વાર પણુ ચલાવી લેવા જેવા એ દોષ નથી. તમે તમારું સારું ઇચ્છતા હો તે, ભલા થઈને, લાભને પનારે પડશે નહિ, કારણ કે એ સ`વિનાશને આશ્રય કરનાર, સર્વ દુઃખોના રાજમાગ છે અને જાતે દુ:ખમય છે. આટલું જાણ્યા પછી કયા સમજુ માણસ લેાભને વશ પડે? સવ વસ્તુને-ધન, માલ કે ફરનીચરને—અહીં મૂકી જવું પડે તેમ છે, અને કઈ વસ્તુ સાથે આવવાની નથી, એટલેા એક જ વિચાર લાભને અવકાશ ન આપવા માટે પૂરતા છે, અને આમાં વિશેષણા લગાડી લેાભને તજવા યોગ્ય મતાવ્યા છે. (૨૯). કષાયેા માટે સામાન્ય ઉપસ‘હાર एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सवानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ||३०|| અથએ પ્રકારે ક્રોધ, માન, માયા અથવા ભરૂપ ચારે કષાયા દુઃખને આપનાર હોવાથી આ સંસારરૂપ ચારે ગતિઓના સકંજાના માને બતાવનાર છે. (૩૦) વિવેચન—હવે આ ચારે કષાયાના વિષય ઉપસંહૅરી તે પર સામાન્ય વિવેચન કરે છે અને આપણું ધ્યાન ખેંચે છે કે, એ ચારે કષાયે! ક્રોધ, માન, માયા અને લેભરૂપ કરવા ચેગ્ય નથી. તે ઉપસ'હાર કરતાં પણ એ ઘણાં અગત્યનાં કારણેા કહી નાખે છે. આ પ્રાચીનાની રીતિ અનુકરણ કરવા યાગ્ય છે. તેઓ કષાયેાની તુચ્છતા સમજાવતાં તેનાં કારણેા પણ કહી નાંખે છે. પ્રાચીને તેનું જે પરિણામ લાવવા ઇચ્છે છે, તે કષાય પૈકી એકે એકનું અવ્યપણું છે, તે વાંચી-વિચારી કષાયામાંથી કોઈને ન કરવાના નિણુય કરી નાખવા ઘટે છે, એમ તેને આદેશ છે અને આપણા સિદ્ધ માના ઉપાય છે. ઉપર જણાવેલાં બન્ને કારણેા વિચારી કષાયેાને અંગે ઘટતું કરીએ. તે કારણેા આ રહ્યાં : દુઃખહેતુ—તેમાં પ્રથમ કારણુ તા સુપ્રસિદ્ધ છે, તે નરક, તિર્યંચ વગેરેની હીન ગતિમાં અનેક દુઃખનું કારણ છે, તેટલા માટે કષાય પૈકી કોઈ પણ કરવાલાયક નથી અને . Page #80 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૫૭ સમજુ માણુસે તે ન કરવા જોઇએ. આપણે આ વિષય અહીં પૂરો કરતા નથી, કારણ કે હજુ કષાયનું વર્ણન આવવાનું છે અને આઠ મદ્યસ્થાનનું જુદું પ્રકરણ પાડવું આપણને સંબંધ પરથી પરવડે તેમ નથી, એટલે સમજી લઈએ કે, એ ચારે કાયા સ`ગતિમાં દુઃખના હેતુભૂત કેમ છે? દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિ છે. પ્રત્યેકમાં કષાયે। દુ: ખદાયી નીવડે છે, કારણ તે કર્મબંધનનું કારણ છે અને કમ"ની ગાઢતા–મંદતા તે મુકરર કરે છે, તરતમતાને જણાવે છે અને કર્મને તે રંગ આપે છે. જેમ લાડવે ગળપણમાઁ એછે. વધતા થાય, તે નક્કી કરનારું ગળપણુ છે, તે વધારે ઓછી સાકર કે ગાળ પર આધાર રાખે છે, તેમ કર્મની ચીકણાશ વગેરે બાબત કાયા પર આધાર રાખે છે. હવે નારકી ગતિમાં તે સ્પષ્ટ દુઃખ જ છે, અને દુઃખ સિવાય કાંઇ નથી. તે પણુ કષાયા જ મુકરર કરે છે, તે કોઈ પણ ચરિત્રનું હાર્દ વિચારતાં સમજાશે. દેવગતિમાં વિયાગ કરનાર ક, કષાય પર આધાર રાખે છે, એટલે એ ગતિમાં પણુ કષાયે દુ:ખના હેતુ છે. અને મનુષ્ય તથા તિર્યં ચગતિમાં જે માનસિક કે શારીરિક દુઃખ થાય છે, તે પાર વગરનાં છે; તેની ગાઢતા વગેરે નક્કી કરનાર કષાયા છે. આવી રીતે ચારે ગતિમાં દુઃખ આપનાર આ કષાયે હાવાથી, તે વિશ્વાસ કરવા યેગ્ય નથી, ત્યાજ્ય છે એમ સમજવું. આ ભવ સ`સાર છે, રખડપટ્ટી છે, તેના માર્ગ બતાવનાર આ ચારે અથવા એકથી વધારે કષાયેા છે. એ પ્રાણીને કેવી હેરાનગતિ કરનાર અને રખડાવનાર છે, તેનું લાક્ષણિક સ્વરૂપ જોવું હોય તેા શ્રીસિદ્ધષિ ગણીએ ઉપમિતિભવપ્રપ’ચા કથામાં ત્રીજા, ચાથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં ખતાવ્યું છે, તે જોવું કે વિચારવું. ત્યાં ભવપ્રપ’ચ જે અમાં વપરાયેલ છે તે જ અથમાં અત્ર ભવસંસાર શબ્દ ખતાન્યા છે. એને અથ કરતાં દુર્વાપુ ના અથ કોશકાર કિલ્લાવાળુ શહેર એમ કરે છે. આ સંસારરૂપ કિલ્લાવાળા શહેરને માગ બતાવનાર અને તેમાં તમને જકડી રાખનાર આ કષાય હાવાથી તેના પર વિજય મેળવવા ચાગ્ય છે—એમ સ` કષાયાના સંબંધમાં કર્તા કહે છે. આવા ખરામ કિલ્લાને કાઈ હુંશિયાર સિપાઈ ખતાવે, તેવું કામ સંસારદુને અંગે આ કષાયેા કરે છે; તે કારણે તેના ઉપર જરા પણ વિશ્વાસ ન રાખવે, બલકે ત્યાજ્ય સમજવા, એમ કહેવાને આશય છે. દુર્ગં સંચાર માટે જે ઉપદેશ આપે, તે આપણા હિતશત્રુ હાવા જોઇએ, એટલે કષાયને ઉપદેશ સ્વીકારી તે અનુસાર તમારા પેાતાના હિત ખાતર ચાલવું નહિં; એનાં કારણેા આ શ્લોકમાં બતાવ્યાં છે. (૩૦). સમત્વ-અહંકાર વર્જનમાં મોહમાહાત્મ્યममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायः ॥ ३१ ॥ For Private & Persopal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૮ પ્રશમરતિ વિવેચન સહિત અથ–આ કષાનું મૂળ “મમકાર” અને “અહંકાર ” એ બે શબ્દમાં સમાવેશ પામે છે. રાગ દ્વેષ તેનાં જ બીજાં પર્યાયવાચી નામ છે. (૩૧).. - વિવેચન – મતિ મંત્રોડવં પોસ્ટ કરિશ્ચા.એટલે “હું” અને “મારું” એ આખા જગતને આંધળું બનાવનાર મંત્ર છે. આ મેહ છે, વ્યાહ છે, ખૂબ નષ્ટ પદાર્થ છે અને એ માણસને આંધળો બનાવનાર અને સંસાર સમુખ રાખનાર છે. ઉપરનું જ્ઞાનસમાં ઉચ્ચારાયેલું અને શ્રીમદ્ યવિજયજીએ સ્વીકારેલું વાકય અત્રે પ્રસ્તુત છે. બે પદ “મમકાર” અને “અહંકાર' એ સર્વ કષાયોનું મૂળ છે. “આ વસ્તુ મારી છે' એવું મમત્વ તે મમકાર છે. અને નીચે આઠ મંદસ્થાન બતાવશે. આ પ્રકરણમાં તે પર વિસ્તારથી વિવેચન થવાનું છે. મમકાર અને અહંકાર એ બને આ કષાયના ઉત્તેજક પદાર્થો છે. એમને બરાબર બાળી નાખવા જોઈએ, જેને પરિણામે આ સંસાર કપાઈ જાય. સાધુઓને કોઈ વસ્તુ પિતાની હોતી નથી, અને જ્યાં મમત્વભાવ નથી ત્યાં, એ વસ્તુ પર માલિકી હક કે કોઈ પ્રકારને હક્ક રહેતું નથી. આ મમકાર તે કબજા હકક કે માલિકી હકક બતાવનાર છે. અને આખા સંસારનું તે એક કારણ છે. કોઈ પણ વસ્તુ જેની સાથે પણોસ વર્ષ સંબંધ રહેવાને છે, જે મૂકીને ચાલ્યા જવાનું છે, તે પિતાની વસ્તુ છે એ માન્યતામાં અંધતા રહેલી છે, એ અંધતા જાય એટલે મમતા–પિતાપણું જાય. અને એ જાય એટલે સંસાર–ભવ જાય એ સ્વાભાવિક છે; કારણ, સંસારમાં રખડાવનાર એ અંધતા છે. અને મારું કાંઈ નથી, હું કઈ નથી, મારું છે તે મારી પાસે જ રહેનાર છે, એવી જ્યારે બુદ્ધિ થાય, ત્યારે મોહ પર વિજય પ્રાપ્ત થાય છે. આ મેમકાર તથા અહંકાર કષાયને ઉત્પન્ન કરે છે, એટલે કઈ વસ્તુને અંતઃકરણથી પિતાની ન મનાય, ત્યારે મેહ, ઊડી જાય છે અને પ્રાણીને સંસાર તૂટી જાય છે. આ રીતે મમકાર અને મમત્વને એક જાણવા અને અહંકાર પર આગળ ઉપર આ પ્રકરણમાં વિગત આપવાની છે. , અહંકાર-હું કાંઈક છું અને સર્વને ઉપરી છું, એવી બુદ્ધિ થાય અને બળ, તપ કે લાભ, ઐશ્વર્થ, વિદ્યા અથવા પિતાની કોઈ પ્રકારની વિશિષ્ટતા પોતામાં હોય, તેને ગર્વ થઈ જાય તે અહંવાર છે. આ મમત્વ અને અહંકાર કષાયનાં ઘર છે, કષાયને ઉત્પન્ન કરનાર અને કષાયને પ્રેરનાર છે, એટલા માટે આત્મા સિવાયની સર્વ પર વસ્તુને પિતાની ન માનવી, અને તેની પ્રાપ્તિને સારા-સમજુ માણસે ગર્વ ન કરવો. એટલે તમે જોશે કે મહરાજા આ મમકાર અને અહંકાર ઉપર પિતાનું સામ્રાજ્ય ચલાવે છે. તમે જે તે, ક્રોધ અને લેભ શ્રેષથી થાય છે જ્યારે માન અને માયા તે ચેખા રાગના જ પરિવારના માણસે છે. ડાહ્યા માણસ એમને વશ ના પડે. કાળાબજાર માયાના પુત્રો છે અથવા લેભથી થાય છે, તેને ધીરજ રહેતી નથી અને લાખ લેખાં લખાય છે. એ રીતે આ કષાયને પૂરતે અવકાશ આપનાર આ મમકાર અને અહંકાર છે, તે બરાબર સમજી લેવું. Page #82 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષય રાગદ્વેષ–રાગ અને દ્વેષ તેના બીજા શબ્દો છે. રાગથી માન અને માયા થાય છે, દ્વેષથી ક્રોધ અને લેભ થાય છે. અથવા લેભ રાગજન્ય પણ હોય છે અને શ્રેષજન્ય પણ હોય છે. આવી રીતે મમકાર અને અહંકાર રાગદ્વેષના ઘરના હોઈ, બન્નેને રાગ-દ્વેષ તરીકે ઓળખવામાં આવે તે તેમાં પણ વાંધો નથી. એમને બરાબર ઓળખી તમારું કામ નીભાવે અને એમની સાથે વર્તન કરે, તેમાં તમારું હિત હોવાથી આ વાત સ્પષ્ટ કરી છે. તમે રાગદ્વેષને ઓળખે અથવા મમકાર અને અહંકારને ઓળખી એમની સાથે કામ પાડે તે તમારું જ ઈષ્ટ છે. તેથી તમને આ વાત કહેવામાં આવી છે, તે તમારા હિતને માટે જ છે. ઉપર કહ્યું તેમ, એ દુર્ગતિના હેતુભૂત છે. આવી દુર્ગતિમાં તમે જઈ ન પડે, એ માટે એનું બરાબર ઓળખાણ કરી લેવાની જરૂર છે. આવતા લેકમાં ક્રોધ-માનને રાગના ઘરના કહેશે અને માયા તથા લેભને દ્વેષના ઘરના કહેશે, તે અપેક્ષિત વચન છે. આપણે તે વિચારીએ. (૩૧) કષા રાગ-દ્વેષને વિસ્તાર છે– - माया लोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम । ધ પુન રુતિ સમનિટિ રૂર અથ–માયા અને લેભ નામના કષાયે તે રાગની સંજ્ઞા પામેલ બેને સમૂહ છે અને ક્રોધ અને માન નામના કષાને ઠેષ નામની સંજ્ઞા આપવામાં આવેલ છે. (૩૨). - વિવેચન–આ ગ્રંથમાં માયા અને લેભને રાગસંજ્ઞા આપવામાં આવી છે, એટલે વાંચનારે જ્યાં રાગની વાત હોય ત્યાં માયા અને લેભને સમજી લેવાં, એટલે જ્યાં જ્યાં રાગનું વર્ણન આવે, ત્યાં માયા અને લેભ તેના સહકારી ભાવે છે, એમ સમજી લેવું. રાગના ઘરનાં માયા અને લેભ હોય, એ વાતમાં કેટલાક વાંચનારને શંકા આવશે, કારણ કે આપણે અગાઉ લેભને તે રાગના ઘરનો બતાવ્યો છે, પણ માયાને દ્વેષના ઘરની બતાવી છે. સંજ્ઞા એટલે સૂત્ર છે, સંજ્ઞા ગમે તે રીતની નક્કી કરવામાં આવે, તે આ ગ્રંથપૂરતું જ સમજવું. રાગના ઘરને લેભ હોય, તે તે સમજાય તેવું છે, કારણ લેભ એ પૈસા કે વસ્તુ તરફ આકર્ષણ બતાવે છે. અને તેને રાગથી ઉત્પન્ન થનાર ગણવે, તેમાં કઈ જાતની શંકાને સ્થાન નથી. એટલી સ્પષ્ટતા માયાને અંગે નથી. પણ આ ગ્રંથ પૂરતી વાત હેય તે, સંજ્ઞા તરીકે માયા અને લેભ રાગમાંથી જન્મ પામે છે, એ રીતે ગ્રંથકાર (ઉમાસ્વાતિજી) કહે છે, તે કબૂલ કરવું. ક્રોધ અને માન નામના કષા છે, તે શ્રેષના ઘરનાં છે, તેથી તેને વૈષ એવી સંજ્ઞા આપી છે. બાકી ક્રોધ અથવા અભિમાન ના ઘરનાં હોઈ શકે, એમ કલ્પી શકાય છે. પણ આ ગ્રંથમાં જ્યાં શ્રેષનું વર્ણન આવે ત્યાં અંતર્ગત ક્રોધ અને માનનું વર્ણન સમજી લેવું. એવી અત્ર સંજ્ઞા બાંધવામાં આવે છે, એમાં સંદેહ કે સવાલ-જવાબ હેય નહિ; કારણ કે ગ્રંથકારે આ વાત વ્યાખ્યા તરીકે મૂકી Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત નથી. ગ્રંથકારે જ્યાં સંજ્ઞા બાંધી હોય ત્યાં વ્યાખ્યાને સ્થાન નથી અને એ ગ્રંથકારપૂરતી જ છે, એમ સ્પષ્ટતા ખાતર કહેવાની જરૂર છે. સંજ્ઞા અને વ્યાખ્યા (definition)માં ઘણે ફેર છે. સંજ્ઞા એ લગભગ postulate (સ્વમાન્યતા) જેવી છે, એમાં દલીલને અવકાશ નથી, એ આ ગ્રંથ પૂરતી જ છે. (૩૨). કમબંધના હેતુઓ–. मिथ्यादृष्टयविरमणप्रमादयोगास्तयोर्बलं दृष्टम् । - तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ॥३३॥ અર્થ_મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન વચન-કાયાના વેગો એ રાગદ્વેષનું બળ છે, તેમની મદદથી આઠ પ્રકારના કર્મબંધના એ રાગ-દ્વેષ કારણ છે. (૩૩). વિવેચન—ધર્મ ઉપર અશ્રદ્ધાન, ત્યાગવૃત્તિને અભાવ, મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રારૂપ પ્રમાદ, મન-વચન-કાયાના ગ, એ રાગદ્વેષનું બળ છે. અને તેના ભેટવાથી આઠે પ્રકારનાં કર્મબંધન થાય છે. એટલે કર્મબંધના આ રાગદ્વેષ કારણ થાય છે. આપણે એ આઠે કર્મની પણ નીચે પિછાન કરશું મિદષ્ટિ–કમબંધનાં ચાર કારણ બતાવ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. તે પૈકી આત્માને અનાત્મા કહે, અનાત્માને આત્મા કહે, ધર્મને અધર્મ માનો કે મનાવ, અધર્મને ધર્મ કહે કે મનાવે, તે સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. અવસ્તુને વસ્તુ માનવી, એ પણ મિથ્યાત્વ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રને મોક્ષનાં કારણ ન માનવાં અને બીજા જ સાધનાને મોક્ષનાં કારણ માનવા અથવા ખોટો અભિનિવેશ કરવો, તે સર્વને મિથ્યાત્વમાં સમાવેશ થાય છે. અથવા ખોટી માન્યતાને સમાવેશ મિથ્યાત્વમાં થાય છે. આ અભિનિવેશ એ અસદુગ્રહ છે. અને કર્મબંધ એટલે આત્મા સાથે કમવર્ગણાનું જોડાણ થાય, તેનું પ્રથમ કારણ આવી મિથ્યાદષ્ટિ છે. આ મિથ્યાષ્ટિ રાગદ્વેષના બળરૂપ છે. ખાસ કરીને અજ્ઞાન અથવા અવિદ્યા આ રાગદ્વેષના અને પરિણામે મિથ્યાત્વના કારણભૂત છે. એ મિથ્યાત્વના પ્રકારે આપણે વિગતવાર જાણવાનો પ્રયત્ન કરીએ. મિથ્યાત્વમાં આભિગ્રહિક મિથ્યાત્વ પહેલું આવે છે. કેટલાક ગ્રંથકારે મિથ્યાત્વને કષાયમાં સમાવેશ કરી કષાય અને વેગ એ બેને જ કર્મના હેતુ ગણે છે. સમ્યગદર્શન તત્વમાં શ્રદ્ધાનરૂપ છે. તેનાથી ઊલટું જે હોય તે મિથ્યાત્વ કહેવાય. એટલે સમ્યગદર્શન જ્યાં ન હોય ત્યાં મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ છે, એમ સમજવું. યથાર્થ વસ્તુમાં શ્રદ્ધાનને અભાવ અને અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધાન, તે પણ મિથ્યાત્વ છે. તદ્દન મૂઢ દશામાં પ્રાણીને હોય તેને કઈ ગ્રંથકાર અનાગિક મિથ્યાત્વ કહે છે. કીટ, પતંગ વગેરે પશુએને મિથ્યાત્વ હોય, તે વિચારદષ્ટિના અભાવથી હોય છે. કોઈએ પકડાવેલ હોય તે ' Page #84 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો અભિગૃહીત મિથ્યાત્વમાં આવે. મનુષ્યને અભિગૃહીત અથવા અભિગૃહીત બન્ને પ્રકારના મિથ્યાત્વ સંભવે. મૂછિત ચૈતન્યવાળા તિર્યંચોને તે અનાગિક મિથ્યાત્વને સંભવ છે. મૂછિત દશાવાળા જીવોને અભિગૃહીત મિથ્યાત્વને પ્રાયઃ સંભવ નથી. જે દશ અથવા પિતાને યોગ્ય પ્રાણને ધારણ કરે તે જીવ. પ્રાણ દશ છેઃ પાંચ ઇંદ્રિય, ત્રણ લેગ (મન, વચન અને કાયાના), શ્વાસોશ્વાસ અને આયુષ્ય. સર્વ જીવ આ સંસારમાં વતે છે. પણ કોઈ દેવતા થાય છે, કેઈ નારકીમાં જાય છે, કોઈ રાજા થાય છે, કેઈ રાજાના જડ ઉપાડનાર થાય છે-એ વગેરે જે ફેરફાર પ્રાણીઓમાં ' જોવામાં આવે છે, તેને સર્વ ધર્મો કર્મ તરીકે જુદા જુદા નામથી સ્વીકારે છે. સગવિગ પણ એ કર્મો બનાવે છે. સેનાને માટી સાથે અનાદિ કાળથી સંબંધ છે, પણ પ્રયાસ કે પ્રયોગથી તેને નાશ થઈ જાય છે, એ સર્વ શક્ય વાત છે, એમાં કોઈની દરમ્યાનગીરી જોઈતી નથી. એટલે અનાદિ કાળથી ચાલતી સૃષ્ટિમાં આપણે તે માત્ર ખેલ ભજવનાર એક નાટકિયા જ છીએ અને ખેલ પૂરો થતાં વીસરામ થઈ જવાના છીએ. આ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. આપણે અનાગિક અને આગિક અથવા અભિગ્રહીત, અનભિગ્રહીત ત્રણ પ્રકારના મિથ્યાત્વને વિચાર કરી ગયા. અગ્નિ ગમે તેવા સંયોગને વિગ કરાવી શકે છે, તેમ ધ્યાનાગ્નિ કર્મને અનાદિ સંબંધ આત્મા સાથે થયેલ હોય, તે દૂર કરાવી શકે છે. મિથ્યાત્વ જે કર્મો બંધાવે છે, તે આ રીતે ધ્યાનાગ્નિથી દૂર કે ક્ષય કરી શકાય છે, એટલે એને વિગ સંભવે છે. - આ ઉપરાંત બીજા મિથ્યાત્વ કહેવાય છે. તે આપણે વિચારીએ. તેમાં અભિનિવેશને પણ મિથ્યાત્વ કહેવાય. બ્રાહ્મણને દિકરે બ્રાહ્મણ થાય અથવા ક્ષત્રિયને પુત્ર ક્ષત્રિય થાય તે અથવા ગતાનગતિક ક્રિયા અભિનિવેશ મિથ્યાત્વમાં ઘણી વખત હોય છે. એમાં પિતાની કુદરતી બુદ્ધિ કે વ્યાપારને ઉપયોગ થતું નથી, પણ બાપદાદા કે વડીલે કરતા હતા, તે ચાલુ રાખવાની બુદ્ધિ હોય છે. આ અભિનિવેશ મિથ્યાત્વ કહેવાય. પાંચમુ સશયિક મિથ્યાત્વ. એમાં વારંવાર શંકા, સંશય પડ્યા કરે; આ સત્ય હશે કે તે–આવા પ્રકારના મિથ્યાત્વને સશયિક મિથ્યાત્વ કહે છે. શંકાશીલ મનવાળાને સશયિક મિથ્યાત્વી કહેવામાં આવે છે, " એ રીતે મિથ્યાત્વના પાંચ ભેદ થયા. આ સર્વને સમાવેશ કષાય અને વેગમાં થઈ શકે છે, કારણ કે નીચે મગની વ્યાખ્યા કરતાં પિતાની અલ ચલાવવાની વાત આવે છે. એટલે અભિનિવેશ મિથ્યાત્વને તેમાં સમાવેશ થઈ શકે અને અભિગ્રહમાં પણ મનોયોગ ચલાવવો પડે અને અનાગિક મિથ્યાત્વમાં અક્કલને અભાવ હોય છે. એટલે કેટલાક પ્રવચનકારો કષાય અને વેગને જ માત્ર બંધહેતુ ગણે છે, તે વાજબી વાત છે. આ રીતે મિથ્યાત્વના પાંચ પ્રકાર થયા. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત . હવે આપણે અવિરતિને બંધહેતુ તરીકે વિચારીએ. અવિરતિ એટલે શ્રાવકના બાર વ્રત-અણુવ્રત ન લેવા. એ રીતે એના બાર ભેદ કર્યા છે. દોથી ન વિરમવુ એનું નામ અવિરતિ ત્યાં કોઈ પણ જીવને ઘાત કરવો તે હિંસા છે. કઈ પણ જીવને જીવ ન લે તે અહિંસા છે. પણ શ્રાવકથી સર્વ આરંભ-સમારંભને સર્વથા ત્યાગ ન થઈ શકે, એટલે એની અહિંસા અણુવ્રત-સ્થૂળવ્રતમાં–આવે છે, જ્યારે સાધુ વ્રત-નિયમ કરી હિંસાને સર્વથા ત્યાગ કરી શકે છે; એમને મહાવ્રત હોય છે. એ જ પ્રમાણે બીજ અસત્ય ત્યાગવ્રતને માટે સમજવું. શ્રાવક, બારવ્રતધારી થાય ત્યારે, તે મોટાં જૂઠે ન બોલે, તેને અણુવ્રત હોય. સાધુને અસત્યને સર્વથા ત્યાગ હોય, તેથી તેઓ મહાવ્રતધારી કહેવાય છે. પારકી વસ્તુ ધણીની પરવાનગી વગર ચેરવી કે તફડાવી કાઢવી નહીં તે અચૌર્યવ્રત ત્રીજામાં આવે છે. એ અવિરતિમાં પણ સાધુ સર્વથા ચારીનો ત્યાગ કરે છે. જ્યારે શ્રાવક આશુવ્રતમાં રહે છે, પણ એને પડેલ કે વિસરેલના તે પચ્ચખાણ-વ્રત-નિયમ હોય છે. એ અબ્રહ્મ એટલે બ્રહ્મચર્ય ન પાળવું તે, તેમાં પણ શ્રાવકના વ્રત તે અપરિણિત સ્ત્રી સુધી અથવા વિધવા, બાળકુમારી સુધી જ હોય છે; સાધુ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. એટલે એમની મર્યાદા મહાવ્રત છે, જ્યારે શ્રાવકો અણુવ્રત પાળે છે. અને છેલ્લા અપરિગ્રહ વ્રતમાં પિતાના ફનચર, માલમત્તા અથવા રૂપિયા–નાણાને સમાવેશ થાય છે. અમુક રકમથી પરિગ્રહ વધારવો નહિ તેવી મર્યાદા શ્રાવકની હોય, તે અણુવ્રત પાળે છે. સાધુ પરિગ્રહને સર્વથા ત્યાગ કરે માટે તેમને મહાવ્રત હોય છે. - આ પાંચ અણુવ્રત અથવા મહાવ્રત ઉપરાંત ત્રણ શિક્ષા એટલે આત્માને શિખામણ આપવાનાં વતે હોય છે, તે આપણે જોઈ જઈએ. છઠ્ઠા વ્રતમાં ચારે દિશાએ જવા-આવવાને નિયમ હોય છે. તેને દિગપરિમાણવ્રત કહે છે, એમાં કાંકરે પણ દિશામાં ન નખાય અથવા પિતાની હાજરી નિશાનીથી ન જણાવાય તે નિયમ હોય છે. સાતમા ભેગોપભેગ વ્રતમાં એક વખત ભેગમાં આવે તેવી વસ્તુને ભેગ્ય કહેવાય છે, અને આસન, શયન કે સ્ત્રીને ઉપભેગની-વારંવાર વપરાતી-ચીજ કહી છે, તેમાં પંદર કર્માદાનના વ્યાપાર ગણ્યા છે. એટલે હિંસા કરે તેવા વ્યાપારને પણ પ્રતિબંધ છે અને અભક્ષ્ય, અનંતકાય ન ખાવાનો નિયમ હોય છે. આઠમાં અનર્થદંડમાં વિના કારણે થતા પાપ નાટક-સિનેમાને નિયમ હોય છે અને તે હદ ન ઓળંગવાની આજ્ઞા હોય છે. આ દિક્પરિમાણવ્રત, ભેગેપગ વ્રત અને અનર્થદંડવિરમણવ્રત એ ત્રણે તેને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. આ રીતે આઠ વ્રત થયાં, હવે ચાર ગુણત્રત કહેવામાં આવે છે. એ શ્રાવકના મૂળ ગુણેને ગુણે કરનાર હોવાથી અને ખાસ કરીને અહિંસાભાવને પોષનારા હોવાથી ગુણવ્રત - કહેવાય છે. તે નવમાંથી બારમા વ્રતમાં આવે છે. આત્માને બે ઘડી-૪૮ મિનિટ-સમતામાં, જ્ઞાન-ધ્યાનમાં રાખવે તે નવમું સામાયિક વ્રત છે. શ્રાવકે દરરોજ એક સામાયિક તે અવશ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો કરવી જોઈએ. દશ મનના, દશ વચનના અને બાર કાયાના કોઈ દેવ સામાયિક કાળમાં એટલે અડતાળીશ મિનિટમાં શ્રાવકે ન સેવવા ઘટે. એ દેવની વિગત પંચ પ્રતિક્રમણની બુકમાં જોઈ લેવી. દશમા પૌષધવ્રતમાં આખા દિવસ માટે સામાયિક રાખવી અને મનમાં આહ દેહદૃ ચિંતવન ન કરવું, પાપવચન બોલવું નહિ અને નિરવદ્ય વચન બોલવું, પાપપદેશ કાંઈ કરે નહિ અને ઉપવાસ, અબેલ કે એકાસણું એક દિવસ કરવું, એને પૌષધ કહેવામાં આવે છે. પર્વ તિથિએ ખાસ કરીને પૌષધ કરવાં તે શ્રાવકને આચાર છે. અને છઠ્ઠા વ્રતમાં જે નીચે ઉપર કે આજુબાજુની ચાર દિશાએ જવા આવવાને નિશ્ચય કરેલ હોય છે, તે મિર્યાદા] એક દિવસ માટે સંક્ષેપવી, એ અગિયારમું વ્રત છે. બારમા વ્રતમાં અતિથિ-વગર નોતરેલ–ગ્ય શ્રાવક કે સાધુ, આવે તેને ભાત-પાણી, ભજન, પાતરાંથી કે બીજી રીતે તેમને સત્કાર કરે અને આડાંઅવળાં બહાનાં કાઢી પિતાની સત્કારજવાબદારીમાંથી ઊઠી ન જવું, એ રીતે બારમું અતિથિસત્કારવ્રત થાય. આ સામાયિકવ્રત, દિગપરિમાણવ્રત, પૌષધવત અને અતિથિસત્કારવ્રત, એ ચારે વ્રતને ગુણવ્રત કહેવામાં આવે છે. આ બાર વ્રત ન લેવાં, તે અવિરતિના બાર વિભાગ પાડવામાં આવેલા છે. સમકિત કે મિથ્યાત્વના પાંચ પ્રકાર અને અવિરતિના બાર પ્રકાર એટલે કમબંધના હેતુ તરીકે આપણે સત્તર ભેદને વિચાર કર્યો. હવે આપણે કેમ પ્રાપ્ત પ્રમાદના ભેદોનું વર્ણન કરીએ. પ્રમાદ એટલે આળસ અથવા શુભ સંવરકાર્યમાં વિરોધ અને આશ્રવમાં મજા આવે. આ પ્રમાદનું સ્થળ નામ પાંચ પ્રકારનું છે, અસંયમ એને વિષય છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રામાં સમય કાઢો, અસંયમ કરવો તે પ્રમાદ છે. મધ તે મદ અથવા અફીણિયા કે દારૂડિયા જેવી સ્થિતિ ચાલુ રહે છે. વિષય તે પાંચ ઇન્દ્રિયના વિષયે સેવવા તે. કષાયના ૨૫ પ્રકાર છે. તે નીચે વર્ણવવામાં આવશે. વિકથા ચાર પ્રકારે કહેવાય છે. રાજકથા, દેશકથા, ભેજનકથા અને સ્ત્રી સંબંધી કથા. (આ સંબંધી આગળ એક પ્રકરણ આવવાનું છે.) આમાં રાજકથામાં Politics- રાજકારણને સમાવેશ થાય છે. એમાં અમુક પ્રધાને આમ કર્યું અને ફલાણું પ્રધાને આમ ન કર્યું, એવી એવી રાજદ્વારી વાતને સમાવેશ થાય છે. અને દેશકથામાં દેશસંબંધી દરરોજ કે અઠવાડિક પેપરમાં આવતી વાત બીજાને કરવી અને એ રીતે સમય પસાર કરે, એ સર્વને દેશકથામાં સમાવેશ થાય છે. ભક્ત અથવા ભજન કથામાં આજે રસોઈ ફલાણું બનાવી છે કે બનાવી નથી અથવા ભેજનમાં મીઠું મરચું ઓછાં કે વધારે હતાં, તેની વર્તમાન કે ભૂતકાળની વાત કરવી, કે દેશતેડા, નેતરાં વગેરેની વાતે કરવી તેવી ભેજનસંબંધી વાતને સમાવેશ થાય છે. નિદ્રા એટલે ઊંઘમાં સમય પસાર કરે તે. નિદ્રાના પ્રકારો પાંચ છે, એની વાત પ્રસંગે થશે. આ સર્વને પાંચ પ્રકારના પ્રમાદમાં સમાવેશ થાય છે. એને ઘણાખરા લેખકે કર્મબંધના હેતુભૂત ગણતા Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત નથી, પણ કઈક કઈક ગણે છે, એટલે તેને અત્રે ઉલ્લેખ કર્યો છે, પણ એ પ્રમાદનો સમાવેશ સત્તાવન બંધ-હેતુમાં થતું નથી. કષાયના પચીશ વિભાગ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ પ્રત્યેકના ચાર-ચાર પ્રકાર છે. માવજીવન રહે અને સમ્યકત્વ ગુણને ઘાત કરે, તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. ચાર માસ રહે અને પચ્ચખાણ ગુણ ન આવવા દે, તે અપ્રત્યાખ્યાન કષાય. એક માસ રહે અને પચ્ચખાણને થડે જ આવવા દે તે પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. પંદર દિવસ રહે અને કેવલજ્ઞાન ગુણને અટકાવે તે સંજવલન ક્રોધ, માન, માયા કે લેભને કારણે હોય છે. આ રીતે ચાર અનંતાનુબંધી, ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની અને ચાર સંજવલન, એમ સળ પ્રકારના કૈધ, માન, માયા અને લેભ થાય. આ રીતે કવાયના સેળ પ્રકાર થાય. અને કષાયને ઉત્પન્ન કરનાર નવ નકષાય છે, તે આ રહ્યા ઃ હાસ્ય એટલે હસવું, ખડખડ હસવું, તે કષાયને ઉત્પન્ન કરનાર પ્રથમ કષાય. બીજે રતિ નેકષાય; એમાં પૌગલિક બાબતમાં મશગૂલ થવું તે. ત્રીજે અરતિ નામને કષાય; એ રતિથી ઊલટો છે. એમાં આનંદની ગેરહાજરી અને કકળાટની હાજરી હોય છે. શેક નામના ચોથા નિકષાયમાં ચાલુ દિલગીરી અને ધમાલ હોય છે, ખાસ કરીને એને વિગ સાથે સંબંધ છે. ભય નામને પાંચમે નેકષાય છે; નિમિત્તે કારણે કે વિનાકારણ બીક લાગે તે ભય નેકષાયમાં આવે છે. દુર્ગછા નામને છઠ્ઠો નેકષાય દુશુંછા, નાક મચકોડવું અથવા બીજી રીતે પિતાને વિરોધ બતાવ. એ દુશંછા નામને છઠ્ઠો નેકષાય છે. પુરુષવેદ સાતમે નેકષાય છે. એને જ્યારે ઉદય હોય ત્યારે સ્ત્રીની ઈચ્છા ભેગ ભેગવવાને અંગે થાય છે, અને આઠમા સ્ત્રીવેદ નામના નોકષાયમાં પુરુષને ભોગવવાની ઈચ્છા થાય છે. નવમાં નપુંસક- - વેદને ઉદય હોય, ત્યારે સ્ત્રી ને પુરુષને ભેગવવાની સમકાળે ઈચછા થાય છે. આ રીતે ૧૭ હાસ્ય, ૧૮ રતિ, ૧૯. અરતિ, ૨૦. શોક, ૨૧. ભય, ૨૨. દુનું છા, ૨૩. સ્ત્રીવેદ, ૨૪. પુરુષવેદ અને ૨૫. નપુંસકવેદ મળીને ૨૫ કષાય થાય છે. તેમા સેળ તે પિતે જ કષાય છે અને તેમનાં કારણભૂત નેકષાય બંધહેતુ છે. આ રીતે પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ એટલે દેથી ન વિરમવું ને પચીશ કષાય અને પંદર વેગ મળીને પ૭ (સત્તાવન) કર્મબંધનના હેતુ ગણવામાં આવ્યા છે. એમાં પ્રમાદને ગણવામાં આવતું નથી અને કેટલાક વડીલે પચીશ કષાય અને પંદર વેગ એ ચાળીશને જ માત્ર કર્મબંધનનું કારણ ગણે છે. તેઓ અવિરતિ અને મિથ્યાત્વને પણ ગમાં દાખલ કરી દે છે. આમાં ક્રમ એવો છે કે, પૂર્વ પૂર્વના હેતુ હોય ત્યારે તેના પછીના હેતુઓ હોય જ, એટલે કે સર્વથી છેલ્લા જાય છે. કર્મબંધન થાય ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, એમ ચાર બાબત નક્કી થાય છે. એ સંબંધી મોદકને દાખલે આપવામાં આવે છે, તે દેવેંદ્રસૂરિના કર્મગ્રંથ પ્રથમથી જાણવા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા ૬૫ પ્રકૃતિમધમાં કમની પ્રકૃતિ-જાતિ બધાય; તે વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય છે; અર્થાત્ અંધાયેલાં કર્મા શું કરવાનાં છે એ પ્રકૃતિષધમાં નક્કી થાય. સ્થિતિષમાં એ કયારે ઉયમાં આવશે અને કેટલે કાળ ઉદયમાં રહેશે એ નક્કી થાય છે. સ્વભાવનું નિર્માણ થવા સાથે, તેમાં જે તીવ્રતા, મ'દતા કરે-કરાવે તે વિશેષતાએ તે અનુભાવખધ અને આવી રીતે કર્મો ગ્રતુણુ કરવામાં આવે, તે અમુક જથ્થામાં અંધાય છે, તે ક`રાશિને પ્રદેશમધ કહેવામાં આવે છે. આમાં બીજો અને ત્રીજો – સ્થિતિ અને અનુભાવ – આપણા ચાલુ કષાય વિભાગ ઉપર આધાર રાખે છે. એટલે આ કર્મોના હેતુભૂત થયેલા કષાયા એની સ્થિતિ અને અનુભાવ અથવા રસમધ નિર્માણ કરે છે. એટલે ક`ખ'ધન વખતે આ કષાયેા ક્રોધ, માન, માયા અથવા લાભ કેવા વતે છે, કેવા પ્રમાણમાં છે, તે કમની સ્થિતિ અને રસને નક્કી કરે છે, એટલે કષાયના વિભાગ ખૂબ અગત્યના છે. આ કાઁબંધનના હેતુભૂત રાગદ્વેષ – મમકાર અને અહંકાર – છે, કર્મ બંધનની મુખ્ય આધારભૂત ખરેખર રાગદ્વેષની તરતમતા જ છે. રાગદ્વેષ જેવા ચીકણાશવાળા કે માળા હાય, તે પ્રમાણે કમ ખધ પૈકી તેના રસબધ અને તેની સ્થિતિ મુકરર થાય છે. એનુ કારણ એ છે કે, ક્રાધ, માન, માયા અથવા લાભ સનાં એકસરખાં હેાતાં નથી; એની તીવ્રતા–મંદતા ઘણી વધતી ઓછી હાય છે. પણ એ કમ`ના અનુભાવ – રસ અને સ્થિતિમધ મુકરર કરતા હેાવાથી ઘણા અગત્યના ગણાય છે. - ક્રર્મીના આઠ વિભાગ પાડવામાં આવ્યા છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ પ્રત્યેક કેટલા કાળ ટકશે અને કયારે ઉદયમાં આવશે, તે બાબત કાયા મુકરર કરે છે. એટલે મમકાર અને અહુકાર, જેઓ રાગદ્વેષના પાયા છે, તે કર્માંથી સ્થિતિ અને રસમધ મુકરર કરનાર આંતરિક મનાવિકાર હાઈ અને વિસ્તારથી સમજવા બહુ જરૂરી છે. એની વધારે પિછાણુ કરવા માટે પ્રથમ કમ ગ્રંથ જોવા. ખાકી શાસ્ત્રના ઘણા ગ્રંથેામાં કષાયને વર્ણવ્યા છે, ત્યાંથી વાંચી લેવું, કારણ કે કમ બધનને અંગે એ અગત્યના ભાગ ભજવે છે. આઠે પ્રકારનાં ક—જે કમ આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરે, તેને પ્રથમ જ્ઞાનાવરણીય ક્રમ કહેવામાં આવે છે. જે આત્માના દર્શન ગુણુને આચ્છાદિત કરી દે તેને દ નાવરણીય ક્રમ કહેવામાં આવે છે. જે આત્માને સુખદુઃખ પહેાંચાડે તેને ત્રીજુ વેદનીય નામનું કર્માં કહેવામાં આવે છે. જે મુદ્ધિને આચ્છાદિત કરે, તથા સ્વપરવિવેકમાં અને સ્વરૂપરમણુમાં અડચણ કરે, તે ચાક્ષુ' માહનીય ક` કહેવાય છે. આ ક` સ`થી આકરું છે અને પ્રાણીને સંસારમાં ખેચનાર મહા આકરું કમ છે. એના લશ્કરી સેનાનીનું વર્ણન ૮ ઉપમિતિભવપ્રપ ચા ’નામની કથામાં શ્રી સિદ્ધર્ષિએ ચેાથા પ્રસ્તાવમાં આપ્યું છે, તે પ્ર. ૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત જરૂર વિચારવા ગ્ય છે. મેહનીય કર્મ સમ્યકત્વગુણને અને ચારિત્રગુણને ઘાત કરે છે. જે કર્મ હોય તેટલે વખત પ્રાણી જીવતે રહે અને કર્મક્ષય થઈ જાય અથવા ખપી જાય, ત્યારે પ્રાણી મરણ પામે તે પાંચમું આયુષ્યકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાણી નારક, તિર્યંચ વગેરે તરીકે સંબોધાય છે, એટલે કેઈ પ્રાણીને નારક કે તિર્યંચ નામ અપાય, અથવા પ્રાણીને દેવ તરીકે કે મનુષ્ય તરીકે સંબોધાય, તે નામકર્મ કહેવાય છે, આ છઠું કર્મ થયું. જે કર્મ આત્માને ઊંચાનીચા કુળમાં જન્મ અપાવે, તેને સાતમું ગોત્રકમ કહેવામાં આવે છે. આઠમું અંતરાયકર્મ કહેવાય છે. દામ, લાભ, ભેગ, ઉપભોગ રૂપ આત્માની મૂળશક્તિને આ કર્મ રેકે છે. આ આઠમું કર્મ થયું. એ આઠ કર્મ પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મ આત્માના મૂળગુણને ઘાત કરનાર હોવાથી એ ચાર કર્મને ઘાતકમ કહેવામાં આવે છે. ઘાતી કર્મોના ક્ષયથી કૈવલ્ય ઉત્પન્ન થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને શેત્ર કર્મો અઘાતી કહેવાય છે. એટલે આઠ પૈકી ચાર ઘાતી કર્મ છે અને ચાર અઘાતી કર્મ છે. તેઓનું રાગ-દ્વેષજન્ય બળ કેટલું હોય છે, તે આપણે ઉપર જઈ આવ્યા છીએ. આ આઠ કર્મને ઓળખવાં એ જેની એની ખરેખરી ફરજ છે કારણ, એ આઠ કર્મની રચના પર અથવા પાંચ કારણોમાંના આ મુદ્દામ કારણ પર જૈન ધર્મની રચના થયેલી છે. કર્મના વિષયનું મહત્વ દર્શાવનાર અને આ આઠે કર્મના વિવેચન પર મેં એક સ્વતંત્ર નિબંધ લખે છે, તે પણ યથાવકાશ પ્રકટ થવા સંભવ છે. તે વાંચી કર્મનું સામ્રાજ્ય વિચારવું અને રાગદ્વેષને બને તેટલા કાબૂમાં રાખવા, કારણ કે એ રાગ કે દ્વેષ વગર આઠ પ્રકારનાં કર્મ બંધાતાં નથી. એટલે પરિણામે વાત એમ છે કે, એ આઠ કર્મથી ચેતવા માટે રાગÀષ પર વિજય મેળવવા અને એમને કદી તાબે થવું નહિ. રાગદ્વેષ વગર કર્મ બંધાતા નથી, માટે કર્મબંધનનું ખરું કારણ રાગદ્વેષ છે. એના પર વિજય મેળવવાને અને તે આવતાં હોય ત્યારે તેમનાથી ચેતવાને આ સર્વ પ્રયાસ છે. રાગદ્વેષ આવે ત્યારે ઓળખી લેવાની ચેતવણરૂપ આ લેક છે. આપણે એ ચારે કષાય અથવા તેના હેતુભૂત રાગ-દ્વેષનું સ્વરૂપ કાંઈક જાણું (ઉપર). હવે તેને વધારે ઓળખવા પ્રયત્ન કરીએ. આ ગાથાનું મહત્ત્વ જોઈ-વિચારી આ ગાથાનું વિવરણ વસ્તારથી સમજીને કરેલ છે. (૩૩) આઠ કમનાં નામ स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मवन्धोऽष्टधा मौलः ॥३४॥ અથ_એ કર્મબંધ આઠ પ્રકારને થાય છે, મૂળથી ઊતરી આવેલ છે. તેનાં નામે . અનુક્રમે ૧. જ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય. ૩. વેદનીય. ૪. મેહનીય છે. આયુષ્ય ૬. નામકર્મ ૭. શેત્ર અને ૮. અંતરાય છે. (૩૪) - Page #90 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષય 'વિવેચન-આગલી ગાથામાં કષાયના પ્રણેતા રાગ-દ્વેષ આઠ કમને જન્મ આપે છે. તેમનાં એ જ નામ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે. તે આઠ મૂળ કર્મ પ્રત્યેક સમયે બંધાય છે. તેમાં યાદ રાખવાનું એ છે કે આંખ મીંચીને ઉઘાડવામાં આવે તેવા ટૂંકા વખતમાં તે અસંખ્ય સમય થઈ જાય છે. તમે માને કે ન માને, પણ અનંત જ્ઞાનથી જ્ઞાની મહારાજ કહે છે કે, એ સાત કે આઠ કર્મો દરેક સમયે બંધાય છે. તેથી તેની ચેતવણુરૂપે એ આઠે કર્મોનાં સ્વરૂપ બતાવ્યાં અને તેનાથી મુકાવા જેવું લાગે, તે સમજણપૂર્વક એ કર્મોને બાળી નાંખવાં. કર્મથી ડરાવવા માટે આ હકીક્ત કહી નથી, પણ કર્મ આત્મા સાથે જેડાતા હોઈ તેમની બરાબર ઓળખાણ કરાવવા માટે એમના જનયિતા રાગદ્વેષને ઓળખાવી એમના પર્યાયવાચી શબ્દોને પણ જણાવી આઠે કર્મોને બરાબર ઓળખાવ્યાં છે. કેટલાક કે ઘણુંખરાં અંગ્રેજે ઓળખાણ (introduction) વગર વહેવાર કે વાતચીત કરતા નથી. તેને અર્થ ડર કે ગભરામણું નથી. તે એક વ્યવહાર છે. તેવી જ રીતે કર્મોથી જરાપણું ડરામણ લગાડ્યા વગર જે તેને જાણ્યા હોય તે તેઓનું ઓળખાણ થાય, એ હેતુ બરાબર ધ્યાનમાં રાખી આ સંસારની અટામણ (=અથડામણ) દૂર કરવા કર્મના આઠ પ્રકાર છે, તેમનાં નામે અહીં આપવામાં આવ્યાં છે. કર્મથી સંસાર મંડાય છે. અને સર્વ કર્મથી મોક્ષ થાય તે તેને મુક્તિસ્થાન આપવામાં આવ્યું છે. એટલે કષાયના એક મોટા વડીલ વિભાગ તરીકે આ કર્મોની ઓળખાણ, કષાયના પ્રકરણ નીચે, આપવામાં આવી છે – આઠ પ્રકારનાં કર્મો–વાંચનાર કે ભણનારની સગવડ ખાતર આ કર્મોને આઠ. વિભાગમાં વહેંચી નાંખવામાં આવ્યાં છે. આપણે કર્મ બાંધીએ, તે વખતે તેમાં કાંઈ ભાગ પડતા નથી, પણ તે બાબત બરાબર સમજૂતી થાય માટે કર્મના આઠ વિભાગ સગવડ ખાતર આપ્યા છે. આપણે આગલી ગાથાના વિવેચનમાં કર્મના એ આઠે પ્રકાર જઈ આવ્યા છીએ, અને તે દરેક વિભાગની વિસ્તારથી સમજણ થઈ ગઈ છે. તેને અત્ર માત્ર ઉલ્લેખ કરી એટલું જ જણાવીશું કે, આ આઠ વિભાગ માત્ર સગવડ ખાતર પાડવામાં આવ્યા છે. વળી તે કર્મની ઉત્તર પ્રકૃતિ આવતી ગાથા (૩૫)માં કહેવામાં આવશે, તે પણ સગવડ ખાતરની જ વાત છે. કર્મબંધન અનુક્રમ પ્રમાણે ન થાય, ત્યાં સંખ્યા કે તેનું એક પછી એક થવાનું હોય નહિ. એ કર્મના વિષય પર કમ્મપયડી તથા કર્મગ્રંથ જેવા ખાસ ગ્રંથ રચાયેલા છે. મેં પણ કર્મસંબંધી એક સ્વતંત્ર લેખ લખ્યું છે, તે છપાઈ જવાને પૂરતું સંભવ છે. તેની સાક્ષી આપી આ આઠ પ્રકારનાં કર્મમાંથી સાત અથવા આઠ પ્રત્યેક સમયે બંધાય છે. એટલી જ વાત પ્રસ્તુત છે, એમ અત્રે જણાવી દેવું જોઈએ. એ આઠ કમમાંથી કેટલાંક તે પરસ્પરવિરોધી છે. જેમ કે દેવગતિ, દેવજાતિ હોય ત્યાં મનુષ્યગતિ કે મનુષ્યજાતિના કોઈ વિભાગ પણ હોતા નથી. એટલા માટે એમને એકબીજાથી સ્વતંત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ ટ પ્રશમરતિ વિવેચન સહિત ધારવા, અને તેમનું ખરાખર એળખાણુ પાડયું. એ સબંધી વિશેષ ધણી હકીકત જાણવા જેવી છે; કયા ગુણસ્થાનકે કેવાં કર્મો અને કેટલાં કર્મો 'ધ, ઉદય, ઉદ્દીરા તથા સત્તામાં હાય, વેશ્યા સાથે કર્મોના સબંધ કેવા પ્રકારના અથવા કેટલાના હાય, એવી અનેક વાત જણાવવા આખા કના વિષય શાસ્ત્રકારે વૈજ્ઞાનિક રીતે ચર્ચ્યા છે. તેનું જ્ઞાન તે તે ગ્રંથાથી કરવું, એ જ્ઞાનદૃષ્ટિએ અને સમજણુ-વિવેકદૃષ્ટિએ ઘણું જરૂરી છે. એ ષ્ટિ પામવા માટે અને રહસ્યભૂત કના ગ્રંથા સમજવા માટે તમને બુદ્ધિ પ્રાપ્ત થાએ અને કમનું ખરામર ઓળખાણ કરી તમે ક્રમ પર સામ્રાજ્ય મેળવવા ભાગ્યશાળી થાઓ, તેથી તે ગ્રંથેાના નામ અહી લખ્યાં છે, તે જૂજમાત્ર છે, શાસ્ત્ર તા ગભીર દરિયા છે અને અપરપાર છે. તેનાથી ડરી જવા જેવું નથી, કારણ કે કર્મના કરનાર તેા પોતે જ છે, પણ પ્રયત્નથી મુક્તિ સાધ્ય છે. તે માટે તમે કને ખરાબર ઓળખી લે તે સારું. કર્માંના વિષય પર ધ્યાન આપશે અને વિષયના ગ્રંથા વાંચો, વિચારશે અને કમનું ખળ જોશે. તેથી તે ઉપર સામ્રાજ્ય પણ મેળવી શકાય તેમ છે એટલી વાત તમારી નિગાહમાં આવશે. (૩૪) કૅના ઉત્તર ભેદા पञ्चनवद्वयष्टाविंशतिकञ्चतुः षट्कसप्तगुणभेदः । द्विपञ्चभेद इति सप्तनवति भेदास्तथोत्तरतः ॥३५॥ અથ—પાંચ, નવ, એ, અઠ્ઠાવીસ, ચાર, બેતાળીશ, એ અને પાંચ ભેદો (પ્રકાર) એકઠા કરતાં, તેના ઉત્તર ભેદો સત્તાણું થાય. (૩૫) વિવેચન—એ રીતે આ આઠ કર્મો આપણે આઠમી ગાથામાં જોઈ ગયા. તેના ઉત્તરભેદે સત્તાણું નીચેની રીતે થાય છે, તે સમજી લેવું. આ સંબંધમાં કમ ગ્રંથાર્દિ ગ્રંથાના અભ્યાસની જરૂર જણાય તે તે વિષયના પ્રથાથી જાણી લેવું. તેના મૂળ આઠ પ્રકાર ઉપર વિગતવાર જોયા છે. (જુ, તેત્રીશમી તથા ચાત્રીશમી ગાથાનું વિવેચન). હવે તેમના ઉત્તરભેદો સમજી લઇએ, તે નીચે પ્રમાણે થાય છે. ૧. જ્ઞાનાવરણીય ક્રમના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે ઃ ૧. મતિજ્ઞાનાવરણીય કમ એટલે દીવાની પેઠે આડું કપડું, ધરવામાં આવે અને જે પ્રકાશને રેકે, તેની પેઠે મતિજ્ઞાનનું આવરણ કરનાર હાવાથી મતિજ્ઞાનાવરણીય કમ કહેવામાં આવે છે. મતિજ્ઞાન એ પેાતાની બુદ્ધિા વિષય છે, તેનાં ઘણાં ભેદભેદ છે. ભેદોપલેદ એટલે ભેદ અને તેના પેટાભેદો, તે આ પ્રમાણે છે : મતિ એટલે બુદ્ધિ. મતિજ્ઞાનના ૨૮ પ્રકાર છે. આ કાંઇક છે' એવી બુદ્ધિ થાય તે વ્યંજનાવગ્રહ. એમાં વસ્તુને સન્નિક (=સંબંધ) થાય છે; ચક્ષુ અને મન વસ્તુના સનિક વગર જાણે છે. એટલે ચક્ષુને તથા મનને વ્યંજનાવગ્રહ ન હાય, બાકીની ચારે ઇંદ્રિયને (સ્પર્શી, જિહ્વા, ઘ્રાણુ અને કાનને) વ્ય’જનાવગ્રહ 4 . - Page #92 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષય હેય. એ ચાર પિટાદ, મતિજ્ઞાનના થયા. પદાર્થના અધ્યક્ત જ્ઞાનને “અર્થાવગ્રહ” કહેવામાં આવે છે. તેમાં તે વસ્તુનું અવ્યક્તજ્ઞાન થાય, એટલે અર્થાવગ્રહ મતિજ્ઞાન પાંચે ઈદ્રિ અને છઠ્ઠા મનને લાગે છે. એ રીતે મતિજ્ઞાનના ૧૦ ભેદ થયા. એના આડું આવરણ આવે તે મતિજ્ઞાનાવરણીય. જેમ સૂર્ય અને આપણી વચ્ચે વાદળ આવે તે પ્રકાશ સ્વયં આવતું નથી. એ રીતે મતિજ્ઞાનાવરણના દશ ભેદ થયા. જે પદાર્થ પિતાની નજીક આવે, તેનું જ્ઞાન થાય તે ઈહા નામનું મતિજ્ઞાન છે. અર્થાવગ્રહમાં જે અવ્યક્ત જ્ઞાન થયું હતું, તેમાંવિકલ્પ કરનારું ઈહા મતિજ્ઞાન કહેવાય છે. તેનું આવરણ થાય, તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એમાં પણ વસ્તુ અને ઇંદ્રિય નજીક આવતાંહેવાથી અને મન દ્વારા પણ ઈહા થતી હોવાથી મતિજ્ઞાનના છ ભેદ થાય છે. તેનું આવરણ થવું, તે મતિજ્ઞાનાવરણીય કર્મ. “આ સ્તંભે છે, મનુષ્ય નથી”, એવું સંદેહ વગરનું જ્ઞાન થાય, એને “અપાયમતિજ્ઞાન” કહેવામાં આવે છે. એમાં હજુ જરા શંકા રહે છે, પણ હા’ કરતાં સ્પષ્ટતર જ્ઞાન હોવાથી એ મતિજ્ઞાનને વિષય છે. એમાં પણ એ પાંચે ઇંદ્રિયેથી થતું જ્ઞાન હોવાથી અને મન સહકારી હોવાથી એ અપાયના છ ભેદ પડે છે. અને ધારણમાં એ “સ્તંભ કે થાંભલે નથી, પણ નિશ્ચય મનુષ્ય છે એ ચેકસ જ્ઞાનને ધારણા વિભાગમાં ગયું છે. એમાં પણ પાંચે ઈદ્રિ અને મન દ્વારા એ જ્ઞાન થતું હોવાથી એના છ વિભાગ પડે. એ રીતે મતિજ્ઞાનાવરણીયના ૨૮ પ્રકાર થાય છે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ પાંચમાં પ્રથમ-વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર હેવાથી, એમાં આંખ અને મનને વસ્તુ અને ઇન્દ્રિયને સક્નિકર્ષ થતું ન હોવાથી તેમાં ચાર પ્રકાર પ્રકટ થાય છે અને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણામાં છ છ પ્રકાર થાય છે. આવી રીતે મતિજ્ઞાનાવરણીય કર્મના અઠ્ઠાવીશ (૨૮) પ્રકાર થાય છે એનું બીજું નામ આમિનિબેધિક જ્ઞાન પણ કહેવાય છે. - શ્રુતજ્ઞાન–શાસ્ત્રના વાંચનથી કે સાંભળવાથી જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. એનું આવરણ જે કરે તે કૃતજ્ઞાનાવરણીય કર્મ બીજું છે. તેમાં વૈયિકી-વિનય કરીને મેળવેલ જ્ઞાન, કાર્મિકી (by constant practice-સતત અભ્યાસથી) જે વિદ્યા મેળવી હોય તે, ત્રીજી ઔત્પાતિકો બુદ્ધિ, કામ પડે તે વખતે બુદ્ધિ ઉત્પન્ન થાય તે પારિણુમિકી બુદ્ધિ-અનુભવથી થયેલી બુદ્ધિ, એમ ચાર પ્રકારની બુદ્ધિનો સમાવેશ થાય છે. એ બુદ્ધિ સાથે શ્રુતજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે, તેનું આવરણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કરે છે. એ રીતે પિટાભેદ બીજે થયે. આ શ્રુતજ્ઞાનના ૩૩૬ ભેદની વિગત માટે મારે કર્મને નિબંધ વાંચો. આ શ્રુતજ્ઞાનાવરણીયના ૧૪ (ચૌદ) ભેદ તથા ૨૦ (વીશ) ભેદ થાય છે. તે આ પ્રમાણે– Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અક્ષરગ્રુત—અક્ષર ને તેના ત્રણ પ્રકાર છે. અ થી માંડીને હ સુધી ઉચ્ચાર કરવામાં આવે, તેને વ્યંજનાક્ષર કહેવામાં આવે છે. વ્યંજન બીજાને પિતાને આશય જણાવે છે, માટે તેને વ્યંજન અક્ષર કહ્યા છે. આને બોલવામાં ઉપયોગ થાય છે. એટલે તેને વ્યંજનાક્ષર સંજ્ઞા યોગ્ય રીતે આપવામાં આવી છે. શબ્દ જાણતાં જ તેના અર્થનું ભાન થાય તે લધ્યક્ષર કહેવાય છે. અને અક્ષરની સંજ્ઞા જોતાં તે અમુક અક્ષર છે એમ કહેવાય તે સંજ્ઞાક્ષર. આમાં સંજ્ઞા અને વ્યંજન અક્ષરને દ્રવ્યકૃત અને લધ્યક્ષરને ભાવશ્રુત કહે છે. બીજુ અનક્ષરદ્યુત છે–પદ્રિય જીને સંજ્ઞા હોય છે. તે સંજ્ઞાથી જાણે તે અક્ષરધૃતનું પ્રતિપક્ષી અક્ષરશ્રત છે. એટલે ઓડકાર, છીંક કે ખાંસીથી કોઈ પદાર્થ કે - વસ્તુનું કે માણસની હાજરીનું જ્ઞાન થાય તે, અનક્ષર શ્રુતના વિભાગમાં આવે છે. ત્રીજ સંશ્રિત કહેવાય છે—હેતૃપદેશ, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદેપદેશિકી એમ ત્રણ સંજ્ઞા હેાય છે. દીર્ઘકાલિકી સંજ્ઞાથી જીવન મને ગત ભાવ જણાય, તેને સંજ્ઞિકૃતજ્ઞાન કહેવામાં આવે છે. અને જે કંઈ કામ કરી ચૂકેલે હોય અથવા અમુક કામ કરું છું અને અમુક કાર્ય હું ભવિષ્યકાળમાં કરીશ, તે હેતૂપદેશ સંજ્ઞિકૃત. આ પ્રમાણે ચૌદ પૂર્વધર મુનિને જે જ્ઞાન થાય તે દષ્ટિવાદી પ્રાદેશિકી સંજ્ઞા કહેવાય છે. - મન વગરના છ અસંશી કહેવાય છે. તેને ઇન્સ્ટીટ’–જાતિબળથી જે જ્ઞાન થાય, તેને સંક્ષિશ્રતનું પ્રતિપક્ષી અસંજ્ઞિકૃત કહેવામાં આવે છે. આવાને મન વગર માત્ર ઇદ્રિયથી જ્ઞાન થાય છે. એ શ્રુતજ્ઞાનને જે પ્રકાર છે. - સમકિત દષ્ટિ જીવને જે જ્ઞાન થાય, તે પાંચમુ સભ્ય શ્રુત કહેવાય છે. અને તેનું પ્રતિપક્ષી છઠું મિથ્યાશ્રુત કહેવાય છે. એમાં ખેટાનું ખરા તરીકે અને ખરાનું બેટા તરીકે જ્ઞાન થાય છે. આ શ્રુતજ્ઞાનને છઠ્ઠો વિભાગ થયે. સાતમું જે જ્ઞાનની આદિ હોય છે, તેને સાતમું સાદિકૃત કહેવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આના (સાહિશ્રુતના) ચાર વિભાગ છે. દ્રવ્યની અપેક્ષાએ શ્રતજ્ઞાન સાદિ અને સંપર્યાવસિત છે, સમ્યકત્વ વમતી વખતે અથવા કેવળજ્ઞાન પામતી વખતે શ્રતજ્ઞાન જાય તે સપર્યવસિત જ્ઞાન કહેવાય છે. સર્વ જીવેને ખ્યાલમાં રાખતાં, શ્રુતજ્ઞાન અનાદિ અને અપર્યવસિત છે, કારણ કે કઈને કઈ જીવને શ્રુતજ્ઞાન સદા હોય છે એમ કહી શકાય, એ બન્ને પ્રકારે દ્રવ્યથી સમજવા, ભરત–રવતમાં પ્રથમ તીર્થ પ્રવતે તે દિવસથી શ્રુતજ્ઞાનની આદિ થઈ, એટલે ક્ષેત્રની અપેક્ષાએ સાદિકૃત કહેવાય અને તીર્થ વિચ્છેદ થાય ત્યારે શ્રુતજ્ઞાનને પણ વિચ્છેદ થાય, આ કારણે એને સાંતકૃત કહેવાય. એ શ્રુતજ્ઞાનને છઠ્ઠો ભેદ થયા. એ ક્ષેત્રની અપેક્ષાએ વાત થઈ. કાળની અપેક્ષાએ જોઈએ. ચોથા અને પાંચમા અવસર્પિણ આરામાં તે હોવાથી સાદિસાત કહેવાય, અને છઠ્ઠા Page #94 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો આરાની અપેક્ષાએ અનાદિ અનંત કહેવાય. આ પ્રમાણે કાળથી આરો અને તેનાથી થતું જ્ઞાન સમજવું અને મહાવિદેહની અપેક્ષાએ તે શ્રુતજ્ઞાનને અનાદિ અનંત વિભાગ જ સંભવે. સમ્યકત્વ પામે ત્યારે શ્રુતજ્ઞાન થાય, તે સાદિકૃત કહેવાય અને તે ભાવની અપેક્ષાએ થાય છે. આ રીતે સાદિ અને અનાદિ તથા પર્યાવસિત શ્રત અને અપર્યાવસિતશ્રત એમ સાતથી દશ પ્રકાર થયા.. એક સરખા પાઠ કે ગીતિ-આર્યા (આદિ), તેને ગમિકશ્રત કહેવામાં આવે છે. દષ્ટિવાદ નામનું બારણું અંગ એકસરખા પાઠનું હોવાથી તે ગમિકશ્રુત કહેવાય છે. જેના એકસરખા પાઠ ન હોય તે અગમિકશ્રુત કહેવાય છે. તે ગમિકશ્રતનું પ્રતિપક્ષી છે. આ રીતે શ્રુતજ્ઞાનને અગિયારમે અને બારમે પ્રકાર થયું. તેરમા પ્રકારમાં અંગપ્રવિણ શ્રત આવે છે. ભગવતીસૂત્ર પ્રમુખ બાર અંગ તે અંગનું શ્રુત અને તેમાં બારે અંગના જ્ઞાનને સમાવેશ થાય છે. અંગબાહાકૃત તે ચૌદમે પ્રકાર છે. તેમાં અંગ બહારના સર્વપ્રથે, કર્મગ્રંથ, પ્રકરણો વગેરેને સમાવેશ થાય છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન એ સર્વ અંગબાહ્ય શ્રુતમાં આવે છે. આવા પ્રકારના ચૌદ વિભાગને શ્રુતજ્ઞાનનું આવરણ કરેલું તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે. એમાં ચૌદ પ્રકારમાંથી ગમે તે પ્રકારનું આવરણ થઈ શકે છે, તે ત્યાં સમજી લેવું. કર્મગ્રંથના શ્રુતજ્ઞાનના વિશે પ્રકાર પણ સાતમી ગાથામાં બતાવ્યા છે, તે આ પ્રમાણે- . નિગોદનો અપર્યાપ્ત જીવ પ્રથમ સમયે એટલે જઘન્ય કુશ્રત, તેને એક અંશ વધે, તે પ્રથમ પર્યાયશ્રત અને તેમાં બે-ચાર કુશ્રુતપર્યાયનું જ્ઞાન વધે, તે પર્યાયસમાસશ્રત. હવે ત્રીજા અક્ષરકૃતની વાત કરીએ. અમારાદિ લધ્યક્ષરમાંથી એક અક્ષરને વ્યંજનપર્યાય સહિત જાણો, તે અક્ષરશ્રુત કહેવાય છે. આમાં સ્વર કે વ્યંજન ચાલે, પણ તેમાંથી એકનું જ જ્ઞાન અક્ષરગ્રુત કહેવાય છે. તેમાં તેને હસ્વ ઇ, ઉ વગેરે લાગે, તે પણ અક્ષરધૃતના એક અક્ષરના જ્ઞાનમાં આવે છે. અક્ષરસંગે બે-ત્રણ-ચાર કે વધારે અક્ષર થાય તે અક્ષરસમાસશ્રત. તેમાં એકથી વધારે અક્ષરનું જ્ઞાન થાય છે. પાંચમું પદકૃત આવે છે. ઘણા અક્ષરે મળવાથી એક પદ થાય છે. એમાં અર્થનું જ્ઞાન પણ આવે છે, પદનું માત્ર જ્ઞાન થાય, પણ તેના અર્થને ભાસ થાય તે પદભ્રતમાં આવે છે. આવા એકથી વધારે પદનું જ્ઞાન થાય, તે પદસમાસ શ્રુતજ્ઞાન છડું જ્ઞાન કહેવાય છે. પદને અર્થ આમાં બરાબર સમજાય છે. અને એકથી વધારે પદમાં એકથી વધારે પદને અર્થ સમજાય છે, તે પદસમાસકૃત નામને છઠ્ઠો પ્રકાર થાય છે. એક માર્ગણાનું સંપૂર્ણજ્ઞાન થાય, તે સાતમું સંઘાતકૃત કહેવાય છે અને ચૌદ માગણા પૈકી એકથી વધારે માગણનું સંપૂર્ણ જ્ઞાન થાય તે આઠમું સંઘાતસમાસશ્રુતજ્ઞાન કહેવાય છે. આમાં જીવાદિકને અવતરવાનું જ્ઞાન પણ માર્ગણજ્ઞાનમાં સમાય છે. એ માર્ગણાનું એક વિષયી પૂર્ણજ્ઞાન છે. આના સમાસકૃતમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત એકથી વધારે માગણનું જ્ઞાન થાય છે. ગતિ વગેરે દ્વાર પૈકી એકનું ઘણું કે સંપૂર્ણ જ્ઞાન થાય, તે નવમું પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અને ગતિ વગેરે બે-ચાર દ્વારનું જ્ઞાન થાય, તે પ્રતિપત્તિસમાસકૃત કહેવાય છે. આ રીતે દશમું શ્રુતજ્ઞાન અને તેને પ્રકાર થ. “સંતપવાળા કપમા જ વિપુસળા' એ ગાથામાં બતાવેલ દ્વારે પૈકી એક દ્વારનું જ્ઞાન, જેની વિગતે અનુગદ્વારમાં જણાવવામાં આવેલ છે, તે અગિયારમું અનુયોગશ્રુત અને તેવા બે ત્રણ-ચાર કે તેથી વધારે કારનું જ્ઞાન થાય તે બારમું અનુયોગસમાસકૃત જ્ઞાન કહેવાય. આમ છતાં પદની વ્યાખ્યા સમજવી; “ખરશંગ” જેવા શબ્દને આમાં સ્થાન નથી. પ્રાભૃત પ્રાકૃત નામને અધિકાર – પ્રકરણ દષ્ટિવાદ નામના બારમા અંગમાં છે. એના કેઈપણ એક અધિકારનું જ્ઞાન, તે તેરમું પ્રાકૃત પ્રાકૃત શ્રુતજ્ઞાન કહેવાય છે. અને એવા બેચાર કે વધારે અધિકારનું જ્ઞાન થાય તે ચૌદમું પ્રાભૃત પ્રાભૃત સમાસશ્રુતજ્ઞાન કહેવાય છે. આ દષ્ટિવાદ અંગ હાલ મોજૂદ નથી. શ્રુતજ્ઞાનને આ ૧૩ અને ૧૪ વિભાગ થયે. જેમ ઘણા ઉદેશે એક અધ્યયન થાય, તેમ ઘણું પ્રાકૃત પ્રાભૃત મળવાથી એક પ્રાભૂત થાય તેનું પ્રાભૃતકૃત અને એવાં એકથી વધારે પ્રાભૂતનું જ્ઞાન થાય, તે પ્રાભૂત સમાસથુત કહેવાય છે. આ રીતે શ્રુતજ્ઞાનને પંદરમે અને સોળમ પ્રકાર થયે. ઘણાં પ્રાભૂતથી એક વસ્તુ જણાય અથવા જેને અગાઉના કાળમાં પૂર્વ કહેતા હતા, તે પૈકી એ વિચ્છેદ ગયેલામાંના એક પૂર્વનું જ્ઞાન થાય, તે સત્તરમું વસ્તુ શ્રુતજ્ઞાન કહેવાય છે. એ ચૌદ પૂર્વનાં નામ અનુક્રમે આ પ્રમાણે છેઃ ૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિપ્રવાહ, ૫. જ્ઞાન પ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦. વિદ્યાપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણપ્રવાદ, ૧૩: ક્રિયાવિશાલપ્રવાદ, ૧૪. લેકબિંદુસાર ? એ ચૌદ પૂર્વનાં નામ છે. તે ઘણું હાથીપ્રમાણુ મસીને લખવા સારું રેકે છે. આવા એક એક પૂર્વનું જ્ઞાન થવું, તે પૂર્વશ્રત કહેવાય છે. પૂર્વમાં એકથી વધારે વસ્તુ આવે. તે તે જેણે પૂર્વ વાંચ્યાં હોય તે જાણે. અને એકથી વધારે પૂર્વનું જ્ઞાન થવું તે પૂર્વ સમાસકૃતજ્ઞાન કહેવાય. આ ૧ અને ૨ પ્રકાર થયો. એનું આવરણ અથવા આચ્છાદન થાય તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય. એમાં “આ કાંઈક છે” એવું અવ્યક્ત જ્ઞાન થાય, તેને વ્યંજનાવગ્રહ કહે છે, તે આપણે ઉપર જોયું. તેમાં વસ્તુ અને ઈન્દ્રિયને સન્નિકર્ષ-સંબંધ ન હોય, તેથી નેત્ર અને મનને વ્યંજનાવગ્રહ ન લાગે, પણ બાકીની ચાર ઈન્દ્રિયને લાગે. અને ઈહા, અપાય અને ધારણ તથા અર્થાવગ્રહને એમ એ પ્રત્યેકના છ છ ભેદ ભેળવતાં ૨૮ ભેદ મતિજ્ઞાનના થાય તેવા દરેક અઠ્ઠાવીથ ભેદને બીજા બાર પ્રકાર લાગે છે. દાખલા તરીકે છ, ઘણું કારણ શબ્દ સાંભળે છે, કોઈ જીવ તેમાં ઘણા શબ્દો ગ્રહે અને કઈ જીવ એક ઢોલ હવાય, Page #96 -------------------------------------------------------------------------- ________________ ચા કપાયે અને વિષય કે પિપૂડીને સ્વર સાંભળે. ક્ષપશમ પ્રમાણે સર્વ સાંભળે તે બહુ ભેદ અને કઈ છવ છેડા જ શબ્દ ગ્રહણ કરે તે અબહુ. કઈ જીવ તારના અવાજ સાંભળે તેમાં કોઈ તીવ્ર સ્વર હોય અને કઈ મંદ, આવી રીતે ઘણું વિશેષ જાણે તે ત્રીજું “બહુવિધ” મતિજ્ઞાન કહેવાય છે; અને એક, બે કે ત્રણ સ્વર જાણે યાવત્ સર્વથી એકાદ પણ એ સ્વર જાણે તે “અબહુવિધ” નામને એથે મતિજ્ઞાનને પ્રકાર થાય છે. કેઈક તુરત ગ્રહે તે પાંચ ક્ષિપ્ર ભેદ જાણ, પણ કઈ હળવે હળવે રહે તે છો “અક્ષિપ્ર” ભેદ જાણ. કઈ ધુમાદિક લિગે કરી અગ્નિને અનુમાનથી જાણે તે સાતમા “સલિંગ” ભેદ કહેવાય છે. અને લિંગ વગર અનુમાન કરી તે અગ્નિને જાણે, તે આઠમે “અલિંગ' મતિજ્ઞાનને ભેદ જાણ. કોઈ સંદેહસહિત તે વસ્તુને જાણે તે નવમે “સંદિગ્ધ” ભેદ જાણ અને એમાં જરા પણ સંદેહ, શંકા કે કુશંકા ન રહે તે દશમે “અસંદિગ્ધ” ભેદ જાણ. કઈ એક વાર કહેલી ચીજ તુક્ત જાણે, તે “ધ્રુવ” નામને અગિયારમે ભેદ અને કોઈ વારંવાર કહ્યા જ્યાં ન જાણે અથવા જાણે તે બારમે “અધુવ” મતિજ્ઞાનને લે. આ રીતે બાર ભેદ મતિજ્ઞાનના થયા. તેને ઉપરના અઠ્ઠાવી ભેદે (વ્યંજનાવગ્રહના ચાર, અર્થાવગ્રહના છ, ઇહાના છ, અપાયના છે અને ધારણાના છ - કુલ ર૮) ગુણતાં ૩૩૬ પ્રકાર થયા. તેમાં ઉપર જણાવેલ ઔત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિ મેળવતાં ત્રણસે ને ચાળીશ ભેદ મતિજ્ઞાનના થાય. તેના પૈકી કેઈનું આવરણ થવું તેટલા પૂરતું મતિજ્ઞાનાવરણીય કર્મ છે. a આત્માને સ્વભાવ જ્ઞાનને છે, તે સ્વભાવ અડો વિભાવ આવી બેસી જાય છે. શ્રતજ્ઞાનના આ રીતે, ક્ષયે પશમની વિચિત્રતાથી, અનેક ભેદ થાય છે. અવધિજ્ઞાનના છ પ્રકાર છે તે આપણે હવે વિચારીએ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા અવધિ (૯) જ્ઞાનના બે પ્રકાર પડી શકે. સર્વ દેવે અને નારકેને ભવપ્રત્યયી અવધિજ્ઞાન હોય છે, જ્યારે કેઈક કેઈક મનુષ્ય અને તિર્યંચને ગુણપ્રત્યય અવધિજ્ઞાન હોય છે અથવા થાય છે. એના છ પ્રકાર આ રીતે પાડવામાં આવ્યા છે. જે ક્ષેત્ર દેખાતું હોય તે, લચનની પેકે, જ્યાં પ્રાણી જાય ત્યાં તેટલું ક્ષેત્ર દેખાય તેને “અનુગામી” અવધિજ્ઞાન કહેવામાં આવે છે. એને આંખ-ચક્ષુ-લેચનની ઉપમા એગ્ય રીતે અપાઈ છે, કારણ કે લેચન પણ માણસની સાથે જ જાય છે. એનાથી ઊલટા અવધિજ્ઞાનને “અનુગામી” અવધિજ્ઞાન કહે છે. આ બીજા પ્રકારનું અવધિજ્ઞાન બીજ સથાન પર જવાથી થતું અટકી જાય છે. તેને આત્મા સાથે સંબંધ બંધ થઈ જાય છે અને તેથી તેને અનનુગામિ અવધિજ્ઞાન કહેવામાં આવે છે. જે અવધિજ્ઞાન થયા પછી વ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની અપેક્ષાએ વધતું જાય, તે વર્ધમાન નામનું ત્રીજુ અવધિજ્ઞાન કહેવાય છે. અને પરિણામની અશુદ્ધિને લઈને એક વખત થયા પછી ઘટતું જાય, તે હીયમાન અવધિજ્ઞાનના પ્રકારમાં આવે છે. જે અવધિ પ્ર. ૧૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત જ્ઞાન ભવક્ષયે ચાલ્યું જાય અથવા કાજે કાઢતાં શિષ્યને થયું, તેણે ઈંદ્રાણીને પગે લાગતાં ઈન્દ્રને જોતાં ચાલ્યું ગયું, તે પ્રતિપાતિ અવધિજ્ઞાન પાંચમું થયું. હાસ્ય નામના મેહનીયનું પરિણામ હતું. પણ ગુણક્ષયે તેને મશ્કરી-ઠેકડી સૂઝતાં કાજે કાઢવાનું ગુણપ્રત્યયી ઉત્પન્ન થતું અવધિજ્ઞાન ગયું, તે પાંચમું “પ્રતિપાતિ', અવધિજ્ઞાનને પાંચ પ્રકાર જણ. દીવાની માફક આવેલે પ્રકાશ એ જ્ઞાનમાં ચાલ્યા જાય છે, લબે અથવા જરા વખત પણ તે નથી, તે આ પાંચમા પ્રકારના પ્રતિપાતી અવધિજ્ઞાનમાં આવે છે, અને જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની અંતર્મુહૂત પહેલાં પ્રકટે અને આવેલું જાય નહિ, તે છો પ્રકાર અવધિજ્ઞાનને “અપ્રતિપાતી” વિભાગમાં આવે છે. અવધિજ્ઞાન છદ્મસ્થ જીવને પણ હોય છે. આવા છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારનું અવધિજ્ઞાન ન થાય, એનું આવરણ થાય, તે અવધિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મિથ્યાત્વીનું અવધિજ્ઞાન – વિર્ભાગજ્ઞાન કહેવાય છે. તે દ્રવ્યથી રૂપી દ્રવ્યને જાણે છે અને ક્ષેત્રથી એક અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે, અને અલકમાં કઈ પદાર્થ નથી તે પણ એના જ્ઞાનને વિષય થઈ શકે. આ અસત્કલ્પના અવધિજ્ઞાનના સ્વરૂપને સમજાવવા માટે કરવામાં આવી છે. કાળથી અવધિ આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે અને ઉત્કૃષ્ટ ઉત્સર્પિણી અવસર્પિણીના સર્વ રૂપી પદાર્થોને દેખે. ભાવથી સ્વરૂપ દર્શાવતાં રૂપીદ્રવ્યના ભાવોને અવધિજ્ઞાની દેખે અને અનંતભાને દેખે. અનંતન અનંત ભેદ છે. પણ આ ઉત્કૃષ્ટ નવમે અનેતે રહેલ છે. આવા અવધિજ્ઞાનનું આવરણ થવું, તે અવધિઆવરણ કર્મ કહેવાય છે. - હવે ચોથા મન પર્યવજ્ઞાનની વાત ક્રમપ્રાપ્ત આવે છે. મનના વિચારે પણ પૌગિલક છે અને પૌદ્ગલિક આકારને ધારણ કરનારા છે, તેને જાણવા-દેખવા તે મનઃ પર્યાવજ્ઞાનને વિષય છે. બીજાના મનના વિચારને સામાન્ય પ્રકારે દેખવા તે બાજુમતિ મનઃ પર્યાવજ્ઞાન કહેવાય છે. આવા અનેક પર્યાય – વિચારે બીજાના મનમાં થાય, તે દેખવા તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. જુમતિ અનંત વિચારકને જાણે, એનાથી વધારે પ્રદેશ દેખે તે દ્રવ્યથી વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ક્ષેત્રથી અઢીદ્વીપમાં રહેલ પ્રાણના વિચારને જાણે અને ઊંચે તિષ્યક્ર પર્વતમાં રહેલા પ્રાણીના વિચારે દેખે તે ક્ષેત્રથી મન:પર્યવજ્ઞાન અને નીચે ક્ષેત્રથી તેને વિષય પહેલી નારકી સુધીને છે. કાળથી જુમતિ મનઃપર્યવવાળા પ૫મને અસંખ્યાતમ ભાવ દેખે છે. તે ભૂતકાળમાં પણ તે કાળ લાભે અને ભવિષ્ય કાળમાં પણ લાભે, એનાથી કાંઈક વધારે સ્પષ્ટતાથી અને વધારે સમય માટે વિચારને દેખે, ત્યારે તેને કાળથી વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ભાવથી મનઃપર્યવજ્ઞાની અસંખ્ય પર્યાને જાણે, તે ભાવથી ત્રાજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. કાંઈક વધારે પર્યાને દેખે ત્યારે તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. આવા ભેદ – પ્રકારવાળું મન:પર્યવજ્ઞાન ન થાય તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ આત્મા સામે આચ્છાદન – અંતરાય કરે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષે સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. એમાં ભેદ કાંઈ નથી. સર્વેમાં કોઈ જાતને અપવાદ ન જ હોય, સર્વ જાણવું એટલે સર્વ જાણવું. એવું કેવળજ્ઞાન ન થવા દે, તે કેવળજ્ઞાનાવરણીય કર્મ આચ્છાદન કરનાર તરીકે કામ કરે છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મ નામના પ્રથમ ભેદના પાંચ પિટા ભેદ થયા. તેના અનુક્રમે નામ આ પ્રમાણે છે : મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને પાંચમું કેવળજ્ઞાનાવરણીય કર્મ. આ પ્રમાણે “પંચ શબ્દ” પર વિવેચન થયું. - નવ-હવે આપણે “નવ” શબ્દ પર વિવેચન કરીએ છીએ. દર્શનના નવા પ્રકાર છે. દર્શન એટલે દેખવું, એમાં આવરણ એટલે અંતરાય થાય છે, પણ સર્વથા પ્રકાશને અભાવ થતું નથી. એટલે દરેક આત્મા ડુંઘણું તે જરૂર જાણે છે, કારણ કે છેવટે અક્ષરને અનંત ભાગ સર્વ જીવને માટે જાણવા પૂરતે ખુલે છે, જેમ આંખ આડી કાપડની પટ્ટી લગાવી હોય તે તેથી દેખાતું તે નથી, પણ તદ્દન અંધકાર નથી થતો, કાંઈક ઝાંખા પ્રકાશ જેવું પણ સહજસાજ રહે છે. આ આવરણ વધારે ઓછું હોય છે, પણ તદ્દન અંધકાર થતું નથી, એમ સમજવું. પિતાની ચક્ષુથી જેવું તે ચક્ષુદર્શન કહેવાય છે અને ચક્ષુ સિવાયની કોઈ પણ ઇદ્રિય દ્વારા જેવું તે અચક્ષુદર્શન કહેવાય છે. દર રહેલ પદાર્થોને જાણવા કે દેખવા નહિ તે અવધિદર્શનાવરણ કહેવાય છે અને સંપૂર્ણ વસ્તુ વસ્તુ સ્વરૂપ જણાયદેખાય નહિ તે કેવળદર્શનાવરણ. આવી રીતે ૧. ચક્ષુદર્શનાવરણ, ૨. અચક્ષુદર્શનાવરણ, ૩. અવધિદર્શનાવરણ અને ૪. કેવળદર્શનાવરણ એમ દર્શનાવરણના ચાર પ્રકાર થયા. મન:પર્યવ તે વસ્તુઓના વિશેષ ધર્મોને જાણે છે, તેથી તેનું દર્શનાવરણ બતાવ્યું નથી. અને દર્શનાવરણ કર્મમાં પાંચ પ્રકારની નિદ્રા આવે છે, તેને આપણે અનુક્રમે સમજી લઈએ. કારણ કે નિદ્રા વગેરે પાંચ પ્રકારના કર્મના ઉદયથી પણ તે ચાલે તેટલે વખત દર્શન બંધ થઈ જાય છે. આમાં સમસ્ત દર્શનનું આવરણ થાય છે, તેથી પાંચ પ્રકારની નિદ્રાને દર્શનાવરણીય કર્મમાં ગણવામાં આવે છે. આદમી ભરઊંઘમાં સૂતેલ હોય, પણ જરા અવાજ આવતાં સુખેથી જાગી જાય તેને “નિદ્રા” નામની પ્રથમ પ્રકારની નિદ્રા કહે છે. આ કર્મપ્રકૃતિ સર્વાઘાતિની છે. એટલે એને દર્શનાવરણમાં સમાવેશ થાય છે. આમાં કારણમાં કાર્યને ઉપચાર છે. ખૂબ મહેનત આપીને, ઘાંટા પડાવીને દુખે જાગે. તે નિદ્રાને બીજે પ્રકાર નિદ્રાનિદ્રા નામને છે. જેમાં ઊભા ઊભા કે બેઠા બેઠા નિદ્રા આવે, તે નિદ્રાને “પ્રચલા” નામની નિદ્રા કહેવામાં આવે છે. ચાલતા-ફરતા ફરતા જે નિદ્રા આવે તે નિદ્રાને “પ્રચલપ્રચલા” નામ આપવામાં આવ્યું છે. ઘડાને ઘણુ વખત આવી ઊંઘ આવે છે. તે ચાલતે દેખાય, પણ ઊંઘતે હેાય છે. તેને ચીમકી વાગે અથવા તેના ખોરાકમાં કાંકરે આવે ત્યારે તે ઍકી જાગી જાય છે. આ ચેથા પ્રકારની નિદ્રા થઈ. દિવસે ચિંતવેલ કાર્ય રાતના ઊંઘમાં કરે તે થીણુદ્ધિ નિદ્રા કહેવાય. એમાં માણસો Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત થાનનાં થાન વધેરી નાંખે છે અને ઊંઘમાં અવ્યવસ્થિત ખૂન સુદ્ધાં કરે છે. એ પાંચમા પ્રકારની 'ધ થઈ. આ છેલ્લી ઊંઘ અર્ધચક્રીના અડધા બળવાળી એટલે બળદેવના જેવી બળવાન હોય છે. શિષ્ય રાતે ઊઠી હાથીના જંતુશળ ખેંચી કાઢે તેટલું તે ધમાં બળ હોય છે અને સંસ્કૃતમાં સ્વાનગૃદ્ધિ-સ્થાનર્થિ નિદ્રા કહેવામાં આવે છે અને તે હલા પ્રકારની નિદ્રા ગણાય છે. દ્વિ-ત્રીજા શતાવેદનીય કર્મના શાતા અને અશાતા નામે બે પ્રકારે વિદ થઈ શકે. શાવાથી સુખને અનુભવ થાય છે, અશાતાથી દુઃખને અનુભવ થાય છે. એ કર્મને મધુલિસ તરવારધાર સાથે સરખાવવામાં આવ્યું છે. શાતાદનીય પણ પરિણામે દુઃખકારક છે અને સુખદુઃખ તે આવે જાય છે. એટલે આ કર્મની બે પ્રકૃતિ વિચારવા લાયક છે. ચાટવાની વાત શાતા વેદનીય સાથે સરખાવવા યોગ્ય છે, પણ મધુથી લેપાયેલી ધારને અશાતા સાથે સરખાવવા યોગ્ય છે. આમાં જીવની સરખામણી મધુલિસ તરવારની ધાર ચાટનારી જીભ સાથે કરવી યે છે. અષ્ટાવિંશતિ–આ મોહનીય કર્મના અઠ્ઠાવીશ પ્રકારની વાત છે. આ મેહનીય કમને કર્મોને રાજા ગણવામાં આવેલ છે અને દારૂ જેવી અસર કરનાર છે. માણસને પડેલ અને ચડેલ ઘેનમાં રાખનાર આ કર્મને અઠ્ઠાવીશ પ્રકાર છે, તેમાં દર્શન મેહનીયના ત્રણ પ્રકાર છે: સમતિ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય. આમાં મિશ્રમેહનીયમાં નાળિયેર દ્વીપના મનુષ્યને અન્ન પર રૂચિ થાય નહિ, કે તેને વિરોધ થાય નહીં, કારણ કે એ કદી અનને જોતા જ નથી. તેમ અરુચિ થાય તે તે મિયાદની સમજે અને રુચિરંત જીવને સમકિતી કહેવામાં આવે છે. આમાં મિશ્ર સ્થિતિ બતાવી તે માત્ર અંતર્મુહૂર્ત, ટકે છે, પછી તે પ્રાણી મિથ્યાત્વમાં કે સમકિતમાં ચાલ્યા જાય છે. અને સમકિતી તરીકે સાત અથવા નવ તત્ત્વમાં શ્રદ્ધા ધરે છે, તેને તવસણા થાય છે અને જૈનધર્મ પસંદ પડે છે. આમાં મિશ્ર સ્થિતિ અડતાળીસ મિનિટથી વધારે વખત ટકતી નથી, તે વાત બરાબર સમજવા ગ્ય છે. દર્શનમેહનીયના આ ત્રણ પ્રકાર થયા. ચારિત્રમેહનીયની પચીશ (૨૫) પ્રકૃતિ છે, તેમાં ક્રોધ, માન, માયા અને લેભના ચાર ચાર ભેદ, એની તરતમાતાને અંબે, ઉપર જણાવ્યું તેમ, પાડવામાં આવ્યા છે તે અનુક્રમે આ પ્રમાણે : અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન, અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા અથવા લેભ) જાવજજીવ રહે અપ્રત્યાખ્યાની એક વરસ રહે પ્રત્યાખ્યાની ચાર મહિના રહે અને સંજવલન કષાય વધારેમાં વધારે પંદર દિવસ રહે. એમાં અનંતાનુબંધી કષાય સમકિતને ઘાત કરે; બીજો પ્રત્યાખ્યાન કષાય સર્વવિરતિપણાને ઘાત કરે; ત્રીજે અપ્રત્યાખ્યાની દેશવિરતિપણા (અણુવ્રતને) ઘાત કરે અને એ સંજવલન પ્રફાર સર્વવિરતિને દૂષિત કરે છે. એ ચારે કષાયે કોઈ કોઈવાર અનુક્રમે પ્રાણને દેવગતિ, Page #100 -------------------------------------------------------------------------- ________________ કરા અને વિષે મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિમાં ખેંચી જાય છે. આ રીતે કેધ, માન, માયા અને લેભ એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર ચાર પ્રકાર પડતા હેવાથી સોળ પ્રકાર થાય છે. આ સેલ ચારિત્રમેહનીયન વિભાગે કર્મબંધમાં રસવિભાગ પૂરો પાડનાર છે. એની વિગતે સમજાય અને એને ત્યાગ થાય એટલે બેડે પાર છે. - આપણે હવે એના ચારિત્રહનીયન) બાકીના વિભાગ તપાસીએ. તેમાં ભાંડ વગેરેની વિદુષક-ચેષ્ટા જોઈને અથવા વિનાકારણ હસવું આવે તે હાસ્ય નામને કષાય છે. નેકષાય હંમેશા કષાયનાં કારણ હોય છે. કષાયને ઉદ્દીપન કરનાર આ નવ કષાયે છે. તેનાં નામ પણ “પાઈઅસદ્દમણ” માં જ અક્ષર નીચે (પૃ. ૨૧૨માં) આપવામાં આવ્યાં છે. પદાર્થ ઉપર અનુરાગ સકારણ કે વિનાકારણ થાય, તે રતિ નામનો કષાયને ઉદ્દીપન કરનાર નેકષાય એ બીજે નેકષાય છે. કોઈ આને અનુરાગ અથવા પ્રેમનું નામ આપે છે, એ સર્વ રતિ કરનાર-કરાવનાર પદાર્થને રતિ અર્થમાં ઉપગ કરવો. એથી ઊલટી જે રતિ કે પ્રેમ ન થતાં અપ્રીતિ થાય અથવા ઉદ્વેગ થાય, તેને અરતિ નામને ત્રીજે નેકષાય કહેવામાં આવે છે. હાસ્ય, રતિ અને અરતિ નામના નેકષાયે ચારિત્રમેહનીયના ત્રણ વિભાગે છે અને કષાયને ઉદ્દીપન કરનારા છે. વિનાકારણ કે સકારણ જે કર્મના ઉદયથી જે શેક થાય, તે શેક નામને એથે નેકષાય છે. અને એ કર્મ પણ કવાયને ઉદ્દીપન કરનારું હોઈ ચારિત્રમેહનીયમાં ગણવામાં આવ્યું છે. કારણ વગર કે સકારણ ભય-બીક લાગ્યા કરે, તે ભય નામને પાંચમે નેકષાય છે. અને એ પણ ચારિત્રહનીયને વિભાગ છે. આવા ભયે સાત પ્રકારના જૈન શાસ્ત્રકારે વર્ણવ્યા છે. કેઈ તેફાની અથવા બળવાનને કે તેવા પ્રકારના માણસને દેખી બીક લાગ્યા કરે, તે ઈહલેક ભય; મરી ગયા પછી આપણી શી ગતિ થશે, તેની બીક લાગ્યા કરે તે બીજે “પરલેક ભય, ચોર-લૂંટારાને ભય લાગ્યા કરે અને જંગલમાં પિતાની વસ્તુ છુપાવવાની જરૂરત લાગે તે “આદાનભય'; વીજળી પડવાથી, ઘર પડવાથી, મોટર કે રેલ્વેનાં અકસ્માતેથી જે થાય છે, તે સર્વ આ ચેથા પ્રકારના “અકસ્માતભયમાં આવે છે. જીવનનિર્વાહ માટે કે મેંઘારતને લઈને ચિંતા થયા કરે, તે પાંચમ “આજીવિકાભય” કહેવાય છે. અમુક કામ કરવાથી મરણ થશે એમ મરણથી ડરવું તે છઠ્ઠો “મૃત્યુભય”. લોકેમાં પોતાની અપકીર્તિ બોલાશે, તેની વારંવાર ચીવટ રાખવી પડે તે સાતમે “અપયશભય”. આ રીતે ભય સાત પ્રકારના હોય છે. પુરુષને ભેગવવાની ઇચ્છા થાય તે સ્ત્રીવેદને ઉદય સમજ અને સ્ત્રીને ભેગવવાની ઇચ્છા થાય તે પુરુષવેદ સમજો અને પુરુષ અને સ્ત્રી બન્નેને ભેગવવાની ઇચ્છા થાય તે નપુંસકવે. તેમાં પુરૂવવેદ ખડઘાસના તાપ જેવો ક્ષણિક બતાવવામાં આવ્યું છે. એને અતિવેદ ન હોય. સ્ત્રીવેદને સૂકા ગોબરના અડાયા છાણના અગ્નિ સાથે સરખાવવામાં આવેલ છે અને આખા શહેરને Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આગ લાગી હોય તે સાથે નપુંસદને સરખાવવામાં આવેલ છે. આ રીતે નવ કષાય છે. તેને સેળ કષાય સાથે મેળવતાં પચીશ કષાયે થાય. તેને ત્રણ દર્શન મેહનીય સાથે મેળવતાં “અઠાવીશ” એ શબ્દ-ધ્વનિ નીકળે છે. ચતુર-પાંચમા આયુષ્ય કર્મના ચાર વિભાગને અત્રે ઉલ્લેખ છે. સુર, નર (મનુષ્ય), તિર્યંચ અને નારકના આયુષ્યના ચાર પ્રકાર છે, એ ગમે તે ચાર પૈકીની ગતિમાં કેટલે વખત રહેવું થશે, એ આ પાંચમું આયુષ્યકર્મ નિર્માણ કરે છે. આ આયુષ્યકમને હેડની સાથે સરખાવવામાં આવે છે. * ' બેંતાળીશ–નામકર્મ છઠું (જુઓ આગલી ગાથા; તેમાં બેંતાળીશ પ્રકાર છે. તેમાં સંયુક્ત અથવા પેટભેદવાળી પ્રકૃતિ છે, તે વિભાગીય બાર ભેદ અને દશ પ્રકૃતિ વૈયક્તિક એક એક ભેદવાળી છે અને તે રીતે બાવીશ પ્રકૃતિ અને ત્રણ દસકા તથા ઊલટા થાવર દશકા–એમ પ્રત્યેક દશ-દશ પ્રકૃતિ ગણાવશું; તે રીતે બેંતાળીશ પ્રકાર આ નામકર્મના થાય છે. એ બેંતાળીસની વાત એ રીતે મૂળ લેકમાં કહી છે, તે આ પ્રમાણે છે. એમાં - જે ચૌદ સંયુક્તપ્રકૃતિ છે, તેના પેટભેદો ગણવામાં આવે, તે તેને સરવાળો ત્રાણું પ્રકૃતિ થાય છે, એટલે પિંડ પ્રકૃતિ ચૌદના ત્રાણું ભેદ, પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદ અને ત્રણ દશકા તથા થાવર દશકાના દશ-દશ ભેદ. હવે આપણે ક્રમ પ્રાપ્ત ચૌદપિંડ સમૂહગત સંયુક્ત પ્રકૃતિને પ્રથમ વિચારીએ. ત્યાં પ્રથમ પિંડ પ્રકૃતિ-ગતિ આવે તેના પિટામાં ચાર પ્રકૃતિ આવે છે: દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. આ દરેકની સાથે નામ એટલે નામકર્મ ભેદ છે, માટે નામજી લેવું. આ ચાર ગતિ મળે પ્રથમ ગતિનામક પિંડપ્રકૃતિ થઈ. જાતિનામક બીજી નામકર્મની પ્રકૃતિના પેટામાં એકે દિય, બેઈદ્રિય, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઈદ્રિયવાળા અને પાંચ ઇંદ્રિયવાળા સર્વ જીવોને સમાવેશ થાય છે. ત્વચા (સ્પર્શ કરનાર–ચામડી), સ્વાદ લેનાર જીભ, સૂંઘનાર નાક, દેખનાર આંખે અને અવાજ સૂણનાર શ્રોત્ર (કાન) એ અનુક્રમે પાંચ ઇંદ્રિયે છે. એમાં એકે દ્રિયને પ્રથમની એક સ્પશેન્દ્રિય જ હોય, બે ઇંદ્રિય જીને સ્પર્શ ઉપરાંત જીભ હોય; તેઈદ્રિય જીને સ્પર્શ, જીવા ઉપરાંત નાસિકા હેય, તે છ દા.ત., ગળા, માંકડ, જૂ વગેરે. ચૌરિન્દ્રિય જીવોને ત્રણ ઉપરની ઇદ્રિ ઉપરાંત જેવાની આંખ હોય છે, એમાં વીંછી, તીડ, માખી વગેરે અને સમાવેશ થાય છે. અને પંચંદ્રિય જીને સ્પર્શ, જિહુવા, નાસિકા, આંખ અને કાન એમ મળીને પાંચ ઇંદ્રિય હોય છે. આ પાંચ વિભાગીય પ્રકૃતિ સાથે અથવા પેટાવિભાગ સાથે નામકર્મ જેડવું. આ રીતે ત્રીજી પિંડપ્રકૃતિ થઈ. ચેથા પેટા વિભાગમાં શરીર નામકર્મ આવે છે. આ પિંડપ્રકૃતિના પાંચ પેટાવિભાગ છે. પ્રધાન, ઉદાર પુદ્ગળાથી બનેલાં શરીરને ઔદારિક શરીર કહેવામાં આવે છે. અનેક ક્રિયાઓ જે શરીરથી બની શકે તે “ક્રિય શરીર” આ ચેથા પેટા વિભાગમાં આવે છે. ચૌદપૂર્વધારી મુનિ તીર્થકરને સંદેહ પૂછવા Page #102 -------------------------------------------------------------------------- ________________ કાયા અને વિષયા અથવા એને મહિમા જોવા જે ખાસ શરીરને બનાવે, તે શરીરને ત્રીજુ · આહારક શરીર કહેવામાં આવે છે. દેવતાઓ પૈકી વૈમાનિક દેવતાઓ સંદેહુ પૂછવા આવું શરીર ખનાવી શકે છે. આવું શરીર કરવાની મુનિઓને અને વૈમાનિક દેવાને લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેજ પુદ્ગળાના અનેલા શરીરને ચેાથું તેજ શરીર કહે છે. - આ તેજથી શરીરની પાચનક્રિયા ચાલે છે, અને આત્માની સાથે લાગેલ કના સમૂહ, તેના સયેાગ કામણુ શરીર નામકર્માંના ઉદયથી થાય છે. આ તેજસ્ અને કામણુ શરીર મરતી વખત બીજા ભવાંતરમાં પણ સાથે જાય છે, અને ત્યાં આહાર લેવામાં મદદ કરીને શ્વાસ લેવામાં મદદ કરે છે અને શરીર બંધાવી આપે છે. આપણે તે શરીરનું વિશેષ કાર્ય યથાસ્થાન વિચારીશું. આધી રીતની ચેાથી શરીર નામની પિ'ડપ્રકૃતિના વિચાર કર્યાં. પાંચમી પિ’ડપ્રકૃતિ અંધનનામક ના નામથી ઓળખાય છે. પહેલેથી ગ્રતુણુ કરેલા ઔદારિક આદિ પુગળાની સાથે ગ્રહાતાં (ગૃહ્યમાણુ) તેવાં પુદ્ગલાના સબંધ કરાવે, એ બંધનનામકમ, ઔદારિક પુદ્ગલાના ઔદારિક પુદ્ગલા સાથે, વૈક્રિય પુદ્ગલેાના વૈક્રિય પુદ્ગલ સાથે ઇત્યાદિ. પહેલેથી ગ્રહણ કરેલાં વૈક્રિય પુગલે સાથે ગ્રહાતાં વૈક્રિય પુગળના સબધ કરાવે તે વૈક્રિય બધક નામક. તે જ પ્રમાણે આહ્વારકાદિ પુદ્ગલાનું સમજી લેવું. મધાયેલા પુદ્ગલેને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કમને સઘાતન નામકમ નામની ઠ્ઠી પિ'પ્રકૃતિ કહેવાય છે. ce સાતમી પિ'પ્રકૃતિને સહુનન અને સ ંધયણુ નામકર્મીના નામથી એળખાવાય છે. એ કમના ઉદયથી શરીરમાં હાડની સાંધા મજબૂત અથવા નબળી બને છે. પટ્ટીથી જેમ કમાડ મજબૂત કરવામાં આવે છે, તે પટ્ટીનું કામ કરનાર સાતમું પિ'ડપ્રકૃતિ નામનું નામકમ થાય છે. તેના છ પ્રકાર સમજવા યેાગ્ય છે. પ્રથમ સંઘયણુને વઋષભનારાચ સંધયણ કહે છે; તેમાં હાડકાં વચ્ચે મજબૂત પક્કડ થાય છે. વા એટલે ખીલેા, તેને ફરતે ઋષભ એટલે ખાંધવાના કરતા પટ્ટો અને તે એ હાડકાં ક્રતા મટબંધ હાય તેને નારાંચ કહેવામાં આવે છે. આવું વચ્ચે પક્કડ, કતા બંધ અને બંધ કરતા પટ્ટો એવું સખ્ત શરીરનું બંધારણુ હોય તેને વઋષભનારાચ સહનન (સંઘયણ) કહેવામાં આવે છે. પટ્ટો (ઋષભ) હાય અને અન્ને તરફ મર્કટ ખધ (નારાચ) હેય પણ તેને જોડનાર વચ્ચેના મણિબંધ ના હોય, તે ‘ ઋષભનારાચ’ નામનું બીજુ' સાયણ કહેવાય છે. ત્રીજા સ'ધયશુને ‘નારાચ ' નામ આપવામાં આવ્યું છે. એમાં મટબંધ મને હાડકાંની ખાજુએ હાય, પણ વચ્ચે ખીલા કે ફરતે પટ્ટો ન હોય તે ત્રીજુ` સંઘયણ છે, જેમાં એક બાજુ મર્કટ- - બંધ હોય અને ખીજી બાજુ ખીલા હાય, તે ચેાથું સંઘયણુ ‘ અધનારાચ’ નામનું કહેવાય છે. મટબંધ અને પટ્ટા વગર એ હાડકા વચ્ચે ખીલી હાય તેને પાંચમું-કીલિકા નામનું—સંઘયણ કહેવામાં આવે છે. અને છઠ્ઠા સઘયણને છેવટ્ઠું–સેવાત ” નામનું સંઘયણ કહેવામાં આવે છે. એમાં મટબંધ પણ નહિ, પટ્ટો પણ નહિ અને ખીલી પણ C " " Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત નહિ; માત્ર હાડકાં એકબીજાના જોરથી ચાલ્યા કરે, પણ તે જેડનાર કઈ પગલિક વસ્તુ નહિ અને ફરતે ચામડીને બંધ નહિ, તે આ છેલ્લું સંઘયણ કહેવાય છે. હવે આપણે શરીરની આકૃતિ બનાવનાર છે. સંસ્થાનું નામ કર્મ નામની આઠમી પિંડપ્રકૃતિના પટાભેદ સમજી લઈએ. શરીરના આકારને સંસ્થાન કહેવામાં આવે છે. . આસન અને કપાળનું અંતર, બન્ને પગના અંતર, જમણા કંધ અને ડાબા પગનું અંતર અને ડાબા સ્કંધ અને જમણા પગનું અંતર સરખું હોય તેને પ્રથમ “સમચતુરસ' સંસ્થાન કહે છે. અને સામુદ્રિકશાસ્ત્રના નિયમ મુજબ જે શરીર રૂપાળું અને સંપૂર્ણ અવયવવાળું હેય, તે “સમચતુરસ” સંસ્થાન સમજવું. આવું શરીર સમચતુરસ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. બીજા પ્રકારમાં “ન્યોધ” સંસ્થાન આવે છે. ન્યધ એટલે વડનું ઝાડ. એટલે જમીન પર ન્યગ્રોધ ફાલેલ-ફૂલેલ દેખાય છે, તેમ નાભિ-ફૂટી ઉપરને શરીરને ભાગ સુંદર હોય, તેને “ન્યધ સંસ્થાન કહેવામાં આવે છે, નાભિ-ડુંટી નીચેને ભાગ સરસ હોય તે ત્રીજુ “સાદિ સંસ્થાન કહેવાય છે. જે સંસ્થાનમાં હાથ, પગ, માથું, ગરદન વગેરે અવય ઠીક હય, પણ છાતી, પેટ હીન હેય, ખરાબ હેય, તે શું “કુજ' નામનું સંસ્થાન કહેવાય છે. જેમાં હાથ, પગ, વગેરે અવયવ ખરાબ કે કદરૂપા હોય, પણ જેમાં છાતી અને પેટ બરાબર હેય, તે પાંચમું “વામન સંસ્થાન. જેમાં બધા અવયવ કદરૂપ અને ઠેકાણાં વગરનાં હેય તે છેલ્લું અથવા છઠ્ઠ “હું ક” સંસ્થાન કહેવાય છે. આવું શરીર જે કર્મના ઉદયથી મળે તે “હુંડકસંસ્થાન’ નામકર્મ સમજવું. નવમી વર્ણ નામની પિંડ પ્રકૃતિ આવે છે; કૃષ્ણ (કાળા), નીલવર્ણ લીલ), લાલ (લેહિતવર્ણ, હારિદ્ર (પી) અને સફેદ, એ પાંચ રંગમાંથી જે કોઈ વર્ણવાળું શરીર થાય, તે તે કર્મ પ્રમાણે આ નવમી વર્ણપિંડપ્રકૃતિ–નામકર્મના ઉદયવાળી પ્રકૃતિ સમજવી. સુરભિ અને દુરિભ” અથવા સુગધ અને દુર્ગધ એવું દશમી ડિપ્રકૃતિનું વર્ણન આપણે વાંચીએ છીએ. કેટલાંક શરીરે સુગંધમય અને કેટલાંક દુર્ગધમય લાગે, તે પ્રત્યેક આ નામકર્મને ઉદય સમજવો. ત્યાર પછી દશમી પાંચ પ્રકારની રસયુક્તતાનું વર્ણન આવે છે. એ દશમી પિંડપ્રકૃતિના પાંચ પેટાભાગે છે, તે પ્રથમ જોઈ લઈએ. તીખા મરી જે શરીરને રસ થાય, તે પ્રથમ તિક્ત રસ. સુંઠ અથવા કાળા મરચા જે શરીરને રસ થાય, તે “કટુરસ” નામને બીજે રસ સમજો. આંબળા અથવા બહેડા જેવા શરીરના રસને “કષાય” રસ કહેવામાં આવે છે, તે ત્રીજો રસ થયે. એ રસ લીંબુ અથવા આંબલી જે ખાટો રસ હોય તેને શાસ્ત્રકાર કષાયરસ-નામકર્મ કહે છે. અને છેલ્લે શેરડી જે મીઠે રસ આવે છે, તે પાંચમે મધુર રસ કહેવાય છે. પછી અગિયારમી સ્પર્શ નામની ડિપ્રકૃતિ છે. શરીરના જુદાજુદા સ્પર્શ નામની ડિપ્રકૃતિ છે. જેના ઉદયથી શરીર લેઢા જેવું ભારે થાય, તે “ગુરુસ્પર્શનામકર્મ ” અને Page #104 -------------------------------------------------------------------------- ________________ કરા અને વિષય ૮૧ એનાથી ઊલટું શરીર રૂ જેવું હળવું થાય તે “લઘુસ્પર્શનામકમ' કહેવાય છે. માખણ જેવા મુલાયમ શરીરને સ્પર્શ થાય, તે “મૃદસ્પર્શનામ” કહેવાય છે. એનાથી ઉલટું શરીર ગાયની જીભ જેવું ખરબચડું થાય, તેને પરસ્પર્શનામકર્મ ” કહેવામાં આવે છે. જે કર્મના ઉદયથી બરફ જે કંડે શરીરસ્પર્શ થાય, તેને “શીતસ્પર્શનામકર્મ” કહેવામાં આવે છે. અને તેનાથી ઊલટું અગ્નિ સમાન ધમધમાટવાળા શરીરની પ્રાપ્તિ થાય અને શરીર ગરમ રહે, તેને “ઉષ્ણસ્પર્શનામકર્મ' કહેવામાં આવે છે. તેલ જે સ્નિગ્ધ પશે શરીરને જે કર્મના ઉદયથી થાય તે સ્નિગ્ધસ્પર્શનામકર્મ અને તેનાથી ઊલટો શબની સમાન રક્ષ શરીરપર્શ થાય, તેને “રુક્ષસ્પર્શનામકર્મ' કહેવામાં આવે છે. આવી રીતે વર્ણ-ધરસ-સ્પર્શના પેટા વિભાગ કહ્યા. એ પૈકી નીલવણું અને કાળવણું, કુગધી, કડવું અને ગુરુકમ પાપથી ભરેલું છે અને પાપપ્રકૃતિમાં ગણાય છે. અને ખરસ્પર્શ, લુખો સ્પર્શ, અને ઠંડે તથા શીત સ્પર્શ પણ એ રીતે પાપપ્રકૃતિને ગણાય છે. અને બાકીની શુભ ગણાય છે. - હવે આપણે તેરમી પિંડપ્રકૃતિ-આનુપૂવી નામની છે, તે સમજી લઈએ. એ પ્રાણીને તવોગ્ય ગતિમાં ખેંચી લાવનાર છે અને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારી, એમ ચારે પતિ તત્ તત્ ચે૫ કર્માનુસાર જીવને પ્રાપ્ત થાય છે. આ તે જન્માંતરે જ પ્રાણી આઅવળે થઈ જાય, તે તેને કર્માનુસાર ઠેકાણે લઈ આવનાર તેરમી પિંડ પ્રકૃતિ છે. ચૌદમી પિડપ્રકૃતિ “વિહાગતિ' નામકર્મની છે. તે સારી અથવા ખરાબ બે પ્રકારની હેય છે. તેમાં ઊંટ કે ગધેડા જેવી અશુભ વિહાગતિ–ચાલવાની રીત-કેટલાંક પ્રાણુને પ્રાપ્ત થાય છે, તે અશુભ છે અને હંસ અથવા હાથી જેવી હાલવા ચાલવાની રીત કેટલાક પ્રાણીને પ્રાપ્ત થાય છે, તે શુભ છે. આ ચૌદમી પિંડપ્રકૃતિ થઈ. એમાં બંધનને પંદર પ્રકારનું ગણવામાં આવે, તે પિંડ પ્રકૃતિના પ ર (૭૫) પેટાવિભાગ થાય છે. હવે આપણે પ્રત્યેક પ્રકૃતિએ વિચારીએ. પ્રત્યેક એટલે પિંડ વગરની, દરેક જુદી પ્રકૃતિ, એમાં પેટા ભાગ પાડવાના રહેતા નથી. શરણું કે પેટભેદ ન લેવાથી જ તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. અન્ય બળવાન પ્રાણીને પણ દુર્ણ થાય, તે પરાઘાત” નામકર્મને ઉદય સમજ, તે પ્રથમ પ્રત્યેક પ્રકૃતિ સમજવી. શ્વાસ લેવામૂકવાની શક્તિનું નિયામક કર્મ તે શ્વાસેપ્શવાસનામ, તે બીજી પ્રત્યેક પ્રકૃતિ છે. સૂર્યના બિંબમાં જે તેજ છે, તે એવું છે કે તેની સામે કોઈ જોઈ શકે નહિ, પણ અગ્નિના ભડકા સામે ન જોવાય તેવું નથી. તેથી સૂર્યવિમાનમાં ઉત્પન્ન થનાર જીવને “આતનામકર્મ ને ઉદય હોય છે અથવા આગિયાને આતપનામકર્મને ઉદય હેતું નથી, પણું સૂર્યમંડળના વિમાનના એકેન્દ્રિય ને આ આતપનામકમને ઉદય હોય છે. એ રીતે ત્રીજી પ્રત્યેક નામકર્મની પ્રકૃતિ આપણે વિચારી. ચંદ્રના વિમાનના જીવોને “ઉદ્યોત નામકર્મ નામની પ્રકૃતિ ઉદયમાં આવેલી પ્ર. ૧૧ : ' Page #105 -------------------------------------------------------------------------- ________________ ? 6 પ્રશમતિ વિવેચન સહિત હાય છે. તે ઉષ્ણુ પ્રકારને ગરમાવે નથી, પશુ ઠંડી સ્પર્શવાળી સ્થિતિ તેનાથી પ્રાપ્ત થાય છે. આ રીતે ચંદ્રના પ્રકાશ · ઉદ્યોત નામકર્મ' નામની ચેાથી પ્રત્યેક પ્રકૃતિમાં આવે છે. શરીર ભારે નહિ, તેમ જ હળવું નહિ, એવું શરીર પ્રાપ્ત થાય, તેને પાંચમું અગરુલઘુ નામકર્મ' કહેવામાં આવે છે અને છઠ્ઠા · તીર્થંકર નામકર્મ 'ના ઉદયથી અમુક જીવ ઘણી પૂજા પ્રભાવના નામે છે. કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળી થાય, પણ તીથંકરનામકર્મના ઉદયથી પ્રાણીની પૂજા-પ્રભાવના વધી જાય છે અને તેની નામના ભારે નીકળે છે. સાતમા · નિર્માણુ નામકર્મ ’ના ઉદ્દયથી પ્રાણીનાં અંગાપાંગ યથાસ્થાને થાય છે અને સુતારની પેઠે અંગેાપાંગનું નિર્માણુ આ કર્મ કરે છે. પેાતાના શારીરિક અવયવથી પીડા પામવી, તે ‘ ઉપઘાત નામકર્મ' નામની આઠમી અશુભ નામકર્મની પ્રત્યેક પ્રકૃતિ છે. આમાં ‘ઉપઘાત નામકર્મ' અશુભ છે, ખાકીની પ્રત્યેક કર્મપ્રકૃતિ મહા પુણ્યદય સૂચવે છે. ' 43 હવે આપણે ત્રસ દશકાનું વર્ચુન સંક્ષેપમાં કરીએ અને પછી સ્થાવર દશકાનું વર્ણન કરવામાં આ ગાથાનું વિવેચન સ`પૂર્ણ થશે. ત્રસ નામકર્મના ઉદયથી પ્રાણી એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરિંદ્રિય કે પંચેન્દ્રિયપણું પામે છે. જેના ઉડ્ડયથી સ્વત ́ત્રપણે ગમન કરવાની શક્તિ પ્રાપ્ત ન થાય તે સ્થાવર નામકમ'. ખાદર નામકર્મ એટલે સ્થૂળ નામકર્મ. આંખ જેને જોઈ શકે તે માદર. આ પ્રથમ ખદર નામકર્મના ઉદ્દયથી સર્વ જીવા ખાદર એઇંદ્રિય પ્રથમ થાય છે, પણ આંખ જેને એઈ શકે તેવા પૃથ્વીકાયાદિ પણ ઉત્પન્ન થાય છે, તેથી ઉપરના અથ ખરાબર નથી. આ જીવવિપાકિની પ્રકૃતિ છે અને ઉદયમાં આવે ત્યારે જીવને બાદરપણું ઉપજાવે છે. એનાથી ઊલટા, સૂક્ષ્મ જીવાનાં એક દ્રિય શરીરા જોઈ શકાતા નથી, હાલતા-ચાલતા નથી, તે સૂક્ષ્મ કહેવાય છે. ખીજા એઇંદ્રિય, તઇંદ્રિય, ચૌરિંદ્રિય, પચેન્દ્રિય જીવા ત્રસ કહેવાય છે. એ ‘ત્રસનામકર્મ' નામની પ્રકૃતિના ઉદયથી થાય છે. સ્થાવર અને સૂક્ષ્મ અશુભ છે. એનાથી ઊલટી પ્રકૃતિ શુભ છે. હવે આપણે પર્યાપ્ત નામકર્મને વિચાર કરીએ. પર્યાપ્તિ છ છે : જેના ઉદયથી જીવ સ્વયાગ્ય પ્રર્યાપ્તિ પૂરી કરે તેને ‘ પર્યાપ્ત નામકર્મ’ કહેવામાં આવે છે. આહાર, શરીર અને ઇન્દ્રિય—એ ત્રણ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે જીવ લબ્ધિપર્યાપ્ત કહેવાય છે. એકે પ્રિયને ચાર પર્યાપ્તિ (આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાવાસ) હોય છે. એટલે જીવ લબ્ધિપર્યાપ્ત હોય, છતાં કરણપર્યાપ્ત તે સ્વયેાગ્ય પર્યાપ્ત પૂરી કરવાથી થાય. આવી રીતે નામકર્મના પાંચ સેક થયા. છઠ્ઠી પ્રકૃતિને ‘પ્રત્યેક નામકર્મ ' . કહેવામાં આવે છે, એક શરીર પર એક જીવ થાય; ફૂલ કે ઝાડના જીવ એક, એ એનું દૃષ્ટાંત છે. એનાથી ઊલટી ‘સાધારણ કર્મ’ નામની સાતમી પ્રકૃતિ છે. એમાં એક એક શરીર ઉપર અનંતકાય પેઠે અનંત જીવે થાય છે, કંદમૂળ એ તેના દાખલા છે. પાંચમી પ્રકૃતિ ‘સ્થિર નામકર્મ'ના નામથી ઓળખાય છે. દા.ત. દાંત, હાડકાં, ડાક વગેરે શરીરના અવયવ નિશ્ચલ હાય તે ‘સ્થિર નામકર્મ' નામની આઠમી ' Page #106 -------------------------------------------------------------------------- ________________ કષાય અને વિષે નામકર્મની પ્રકૃતિ છે અને તેની સામે “અસ્થિર નામકર્મ' નામની પ્રકૃતિ છે, એમાં શરીરનાં અવય સરખા ન થાય, તે “અસ્થિર નામકર્મ કહેવાય છે. હવે દસમી બાદર પ્રકૃતિ “શુભનામકર્મ” નામની હોય છે, એમાં નાભિ ઉપરને શરીરને અરધે ભાગ સુંદર થાય છે. અને હાથને અડવાથી અવયવ ખરાબ ન લાગે, તે શુભ નામકર્મને ઉદય સમજવો. એનાથી ઊલટી પ્રકૃતિ “અશુભ નામકર્મ” નામની અગિરમી પ્રકૃતિ છે, એમાં નાભિની નીચેના અવયવ ઉપકારક હોય, તે પણ ખરાબ લાગે. એ પ્રકૃતિ ખરાબ છે અને પાપને સૂચવનારી છે. જીવ સર્વને પ્રીતિપાત્ર થાય–જો કે તેણે તેટલા માટે બીજા ઉપર કાંઈ ખાસ ઉપકાર કર્યો ન હોય–તે “સુભગ નામકર્મ” નામની બારમી નામકર્મની પ્રકૃતિ સમજવી. એનાથી ઊલટી “દુર્ભાગનામકર્મ” નામની પ્રકૃતિ છે, એ તેરમી પ્રકૃતિ છે.. એને ઉદય થાય ત્યારે ઉપકાર કરવા છતાં પણ છવ સર્વ મનુષ્યને પ્રિય ન થાય. એ રીતે તેર નામકર્મની પ્રકૃતિ થઈ. હવે ચૌદમી પ્રકૃતિ “સુસ્વર નામકર્મ”ના નામથી ઓળખાય છે. મધુર-મીઠો અવાજ, સર્વમાન્ય થઈ પડે તેવી પ્રિય પ્રાણની ભાષા થાય, તે ચૌદમી “સુવર નામકર્મ” પ્રકૃતિને ઉદય જાણો.. અને તેનાથી ઊલટી “દુસ્વર નામકર્મ” નામની પંદરમી પ્રકૃતિના ઉદયથી પ્રાણીને તદ્દન કર્કશ અને બીજાને અપ્રિય લાગે તે ખરાબ અવાજ મળે. એ જાહેરમાં ભાષણ કરે તે લેકો ટપોટપ ઊઠી જાય અને એની ભાષા કોઈને ગમે નહિ, તે “દુસ્વર” નામની પંદરમી પ્રકૃતિ સમજવી. અપર્યાપ્તિ અવસ્થામાં કાળ કરે, તે સોળમી અપર્યાપ્ત નામકર્મ' કહેવાય છે, અને પૂરી કરે ત્યારે તેને પર્યાપ્ત નામકર્મ” નામની પ્રકૃતિને ઉદય છે એમ જાણવું. વચન આદરણીય હોય અને નીવડે તે સત્તરમું “આદેય શુભનામકર્મ” સમજવું, અને તેનાથી ઊલટી અઢારમી “અનાદેયનામકર્મ” નામની પ્રકૃતિથી પ્રાણીનું વચન અનાદરણીય બને છે. એ જ્યાં જાય ત્યાં વચનને કારણે હાડહાડ થાય છે. પરદેશમાં યશકીર્તિ થવી તે ઓગણીશમું “યશકીર્તિનામકર્મ” બતાવે છે, અને તેનાથી ઊલટી “અયશકીર્તિ નામકર્મથી પ્રાણને અપયશ સાર્વત્રિક થાય છે. આ વીશ પ્રકૃતિમાં વીશ-(દશ સ્થાવર દશક અને દશ ત્રસ દશક) આવી ગયા. આ રીતે બેંતાળીશ પ્રકૃતિને મેળ મળે છે. " આ પ્રમાણે બેંતાળીશ શબ્દ પર વિવેચન થયું. તેના (પિંડપ્રકૃતિના) પેટભેદ ગણુએ તે ૯૩ અથવા પંદર બંધનને ગણતાં ૧૦૩ ભેદ થાય અથવા કોઈ અપેક્ષાએ એના ૬૭ ભેદ પણ ગણી શકાય છે. બંધ અને ઉદયમાં આ ૬૭ પ્રકૃતિ ગણવામાં આવે, એમ સગવડ પડે છે, તેથી બીજા કર્મગ્રંથમાં તેમ ગણેલ છે. પુણ્યપ્રકૃતિના ૪૨ પ્રકાર છે અને પાપના ૮૨ છે. તે રીતે જોતાં નામકર્મની ૧૨૪ પ્રકૃતિ થાય, સત્તામાં પણ ૧૨૩ પ્રકૃતિ બીજા કર્મગ્રંથમાં ગણું છે. આપણે બેંતાળીશના આ વિવેચન પર આધાર ખો. પ્રકૃતિના પટાભેદ વધારે-ઓછા થાય, તે અપેક્ષાએ ભેદ પડે છે. દાખલા તરીકે પુણ્યના કર અને પાપના ૮૨ પ્રકાર નવતત્વમાં ગણ્યા છે તે આ રીતેઃ છ શાતાદનીય, Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત ઉચ્ચગોત્ર, મનુષ્યદ્રિક (ગતિ અને આનુપૂર્વી ), સુરદ્રિક ( દેવગતિ અને બળદને નાથે તે રીતે કામ કરે તે દેશ આનુપૂર્વી), ૫'ચંદ્રિયતિ, પાંચે શરીર ( ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ ). પ્રથમના ત્રણ શરીરના (ઔદ્યારિક, વૈક્રિય અને આહારક), અંબેપાંગા, પ્રથમ ઋષભનારાચ સહનન, અને પ્રથમ સંસ્થાન, એ સર્વ ૧૭ પુણ્યસુખના અનુભવ કરાવે તેવી પ્રકૃતિ છે. તે (સત્તર) પછી પુણ્ય પ્રકૃતિ ખાકી રહી તે કહીએ છીએ. વધુ ચતુષ્કમાં સાર વણુ, સારી ગંધ, સારા રસ અને સારો સ્પર્શી એમ એક જ ગણવા. અગુરુલઘુ નામની ખાવીશમી પુણ્ય પ્રકૃતિથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ સમજવી. પરાઘાત ' નામકમ', વાસાવાસ, આતપનામકમ, ઉદ્યત નામક –એ ચાર પ્રત્યેક પ્રકૃતિ છે. એનુ* ણુન ઉપર થઇ ગયું. આ રીતે ૨૬ પ્રકૃતિ સારો અનુભવ કરાવી સુખ આપે તેવી પુણ્ય પ્રકૃતિ થઈ અને શુભ વિહાયેાગતિ–જવા-આવવાની ચાલ, તે શુભ-પુણ્ય પ્રકૃતિ થઈ, નિર્માણુ નામકમ એ અઠ્ઠાવીશમી પુણ્યપ્રકૃતિ છે. ત્રણ દશકાની દશે પ્રકૃતિ (ત્રપણું, બાદરપણું, પર્યાપ્તપણું', પ્રત્યેકપણુ, સ્થિર નામાઁ, શુભનામકમ, સૌભાગ્ય નામકમ, સુસ્વર નામકમ, અદેય નામક અને જસનામકર્મ ) -આ પુણ્યપ્રકૃતિ છે. દેવતાનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય, તેમ જ તિયંચનું આયુષ્ય મળે તે પુણ્યપ્રકૃતિ સમજવી. પ્રત્યેકમાં તી કર નામકર્મ એ મેતાળીશમી પુણ્યપ્રકૃતિ છે. હવે આપણે પાના ૮૨ ભેદો તપાસીએ. જ્ઞાનાવરણીયની પાંચે પાપ પ્રકૃતિ છે, પાંચ પ્રકારના અતરાયા પાપકર્મ છે અને દર્શનાવરણીયના નવે પ્રકારો પાપપ્રકૃતિ છે. નીચ ગોત્ર પણ પાપ પ્રકૃતિ છે. અર્થાતાવેદનીય એ પશુ પાપ પ્રકૃતિના પ્રકાર છે. મિથ્યાત્વમાહનીય પાપપ્રકૃતિ છે, જ્યારે સમકિત કે મિશ્ર માહનીય તેમ નથી. નારકી ગતિનું ત્રિક (ગતિ, આયુષ્ય અને આનુપૂર્વી) મળે, તે પાપના ઉદય જાણવે. પચ્ચીશ કષાયે અને નેથાય પણ પાપના ઉદ્દય સૂચવનાર છે. આ રીતે ૬૨ પ્રકૃતિ (પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, એક વેદનીય કર્મની, છવીશ માડુનીયની અને એક આયુષ્યની અને પાંચે અંતરાયાની તથા આકીની [૧૫] નામકર્મ મળી ૬૨ પાપની પ્રકૃતિએ થઇ. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇંદ્રિય અને ચૌ દ્રિય ચારે જાત પાપકર્મનાં ઉદયથી મળે છે. અશુવિહાયાગતિ, એ એના સડસઠમે પાપપ્રકૃતિના પ્રકાર છે. ઉપઘાત નામકર્મ, જેનું વર્ણન ઉપર થઇ ગયું છે, તે અડસઠમાં પાપપ્રકૃતિના પ્રકાર છે. ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ચારભેદ, પાપ પ્રકૃતિના ગણતાં આંતર પ્રકૃતિ પાપની થાય છે. અને પાંચે સંઘયણા ( પ્રથમ સિવાયના ) પાપપ્રકૃતિના પરિણામે છે, અને પાંચે સંસ્થાના (પ્રથમ સિવાયના) પણ પાપ પ્રકૃતિના હ્રદય ખતાવે છે. એ રીતે ૮૨ પાપ પ્રકૃતિ સમજવી. થાવરપણું, સૂક્ષ્મપણું, અપર્યાપ્ત અવસ્થા, સાધારણુ શરીર, અસ્થિર નામકર્મ, અશુભનામકર્મ, દુવર નામકર્મ, દુર્ભાગ્યત્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા નામકર્મ, દુવર નામકર્મ અને અનાદેય નામકર્મ એ થાવર દર્શકો પણ પાપને સૂચવે છે. આમાં નારકીની ગતિ, આયુષ્ય અને આનુપૂર્વી ગણવી ઉપર રહી ગયેલ છે. આવી રીતે પુણ્યની એ‘તાળીશ અને દુ:ખને અનુભવ કરાવે તેવી બ્યાશી પ્રકૃતિ ગણવી. એ જુદાજુદા દૃષ્ટિબિંદુ છે. વાત સર્વેમાં એકની એક જ છે. એ જ પ્રમાણે બંધ, ઉદય, સત્તાની સમજણ પડે તેટલા માટે ચાખવટ કરવામાં આવી છે. દ્વિ—ઉચ્ચગેાત્ર અને નીચઞાત્ર એવી ગેાત્રકર્મની બે પ્રકૃત્તિ છે. તે એ’ અક્ષરથી મૂળમાં ખતાવી છે, સારા ગેત્રમાં જન્મ થવા તે ઉચ્ચત્ર બતાવે છે. એને કુલાલ (કુંભાર) સાથે સરખાવવામાં આવેલ છે. એ સાચે ઘડો પણ મનાવે, અને દારૂ રાખવા માટે શીશે! પણ બનાવે. પચ——અંતરાય પાંચ પ્રકારના છે. દાન ન આપી શકાય તે દાનાંતરાય પ્રથમ. એક વાર ભાગવત્રા યોગ્ય વસ્તુ ભેાગવી ન શકાય તે ભાગાંતરાય બી. તેની તે વસ્તુ ઘણીવાર ન ભોગવાય તે ત્રીજે ઉપલેમાંતરાય અને લાભ ન થવા દે તે લાલાંતરાય અને પાંચમે વીર્યાતરાય. સાંસારિક કામ કરવાની શક્તિ હાય તા પણ તે ન થઇ શકે, આડો આવે તે આ વીર્યંતરાય. સપ્તન વતિ—સત્તાણું. ઉપર જે જ્ઞાનાંતરાય પાંચ કહ્યા, તથા દેશનાંતર નવ કહ્યા, વેદનીયના એ, મેહુનીયના અઠ્ઠાવીશ, આયુષ્યના ચાર, નામકર્મના બેતાલીશ, ગેાત્ર કર્મના મે અને અંતરાયે પાંચ-એના સરવાળા કરતાં સત્તાણું પ્રકાર થાય. આ સત્તાણું પ્રકાર વિગતવાર સમજવા અને મૂકવા ચાગ્ય છે, આ રીતે પાંત્રીશમી ગાથાનાં અર્થ વિવેચન થયાં. મધ-~-ઉદયમાં ૧૨૦ ભેદ થાય છે, કારણ કે સમકિત માહનીય અને મિશ્રમેહનીચના બંધ થતા નથી. એ આઠે કર્મના આ રીતે ૧૨૦ ભેદ થાય. મિથ્યાત્વનાં દળિયાં શુદ્ધ થાય, ત્યારે તે પ્રથમ મિશ્રરૂપ ધારણ કરે છે અને પછી સમકિત માહનીય થાય છે. તેના બંધ કરવાની કે ઉદ્દયમાં લઇ આવવાની જરૂર પડતી નથી. આઠે કર્મબંધ ઉદયમાં મા રીતે ૧૨૦ પ્રકૃતિ આવે છે. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ, દેશનાવરણીયની નવું પ્રકૃતિ, વેદનીયકર્મની એ પ્રકૃતિ, માહનીયની છવીશ (૨૬ પ્રકૃતિ), આયુષ્યકર્મની ચાર પ્રકૃતિ, નામ કર્મની ૬૭ (સડસઠ) પ્રકૃતિ, ગાત્ર કર્મની બે પ્રકૃતિ અને અંતરાયની પાંચ-એમ કુલ ૧૨૦ના પ્રાણી બંધ કરે છે અને ઉદય સમય થાય ત્યારે તે ભાગવે છે. આ કર્મ અને એના પેટા વિભાગે ખરાખર સમજવા યાગ્યું છે. સમજીને ન બેસે ત્યાં તેના જાણકાર પાસેથી અથવા ગુરુગમથી તેને જાણવા. (૩૫). Page #109 -------------------------------------------------------------------------- ________________ , 2૬ પ્રશમરતિ વિવેચન સહિત બંધ વખતે મુકરર થતી બાબતો – प्रकृतिरियमनेकविधा स्थित्यनुभावप्रदेशतस्तस्याः । तीव्रो मन्दो मध्य इति भवति बन्धादयविशेषः ॥३६॥ અથ–આ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વડે કરીને અનેક પ્રકારે થાય છે અને તીવ્ર, મંદ અને મધ્યમ તેને બંધવિશેષ અને ઉદયવિશેષ હોય છે. (૩૬) . ' વિવેચન—આપણે આગલી ગાથામાં જોયું કે બંધ અને ઉદયમાં ૧૨૦ પ્રકૃતિ હોય છે. તે પ્રકૃતિ કેવા પ્રકારની તે લાડવાના દાખલાથી અગાઉ સમજાવ્યું છે. તે ઉદયમાં કયારે આવશે તે સ્થિતિ નક્કી કરે છે અને ઉદયમાં આવશે ત્યારે ફળ વધારે ઓછું કેવું આપશે તે ફેસબંધમાં જાડા-પાતળાપણું મુકરર કરે છે, અને તે પ્રકૃતિ કેટલી પુદ્ગલવર્ગની જાડી-પાતળી, લાડવાની જેમ બનેલી છે, તે પ્રદેશબંધમાં મુકરર થાય છે. આ રીતે બંધ અને ઉદય જાડા-પાતળા થવાને આધારે તેની તરતમતામાં રહે છે. આ સર્વ હકીક્ત કર્મગ્રંથની છે. અને બીજી ગાથામાં આવે છે. ત્યાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધ તેમ જ ઉદયનું નીચે પ્રમાણે વર્ણન કરે છે. * પ્રતિબંધ-જીવે ગ્રહણ કરેલાં કર્મપુદુગળમાં જે સ્વભાવની ભિન્નતા આવે છે, અને ફેર પડે છે તે પ્રકૃતિબંધ છે; જેમ કે કઈ લાડ વાયુને નાશ કરનાર હોય, કઈ પિત્તને વગેરે તે પ્રમાણે કર્મ આઠ રૂપ લે અથવા તેમાં જે વિધવિધતા આવે, તે પ્રકૃતિબંધ મુકરર કરે છે. આ કર્મના સ્વભાવ એટલે જ્ઞાનગુણને આવરણ કરનાર, દર્શનગુણને આવરણ કરનાર, સંસારમાં રખડાવનાર મેહનીય કર્મ એ વગેરે આઠ કર્મો આ પ્રકૃતિબંધમાં મુકરર થાય છે. અને તે પ્રમાણે બંધ સમયે તેને જે પ્રકૃતિબંધ કર્યો હોય તે ઉદય થાય છે, એટલે જ્ઞાનાવરણીયને આવરણ-આચ્છાદન ધર્મ છે, આવરવાનું કાર્ય પ્રકૃતિબંધમાં મુકરર થાય છે. આ સ્થિતિબધ–જીવ કર્મ બાંધે, ત્યારે અમુક સમય-ટાઈમ સુધી તે ઉદયમાં આવે નહિ, પછી આવે. આ કાળનિર્ણય રિથતિબંધમાં થાય છે. એટલે વખત કર્મ સત્તામાં પડયા રહે છે, પણ અંતે તે વહેલાં અથવા મેડાં તેમને ભોગવવાં જરૂર પડે છે. આ સ્થિતિ કર્મબંધ વખતે જ મુકરર થાય છે. લાડવાને દષ્ટાંતમાં કેટલાક લાડવા અમુક વખત સુધી બગડતા નથી, સાત, દેશ, પંદર દિવસ સુધી ચાલે છે, એમ જુદી જુદી કાળમર્યાદા મુકરર થાય છે તેને સ્થિતિબંધ કહેવામાં આવે છે. આ સ્થિતિ પૂરી થાય ત્યારે લાડ ગળે મટી ખાટો થઈ જાય છે તે દાખલે બરાબર લાગુ પડે છે. કર્મ અમુક વખત સુધી ઉદયમાં ન આવે તે કાળમાન બતાવવામાં આવ્યું છે. પણ વાત તે આપણે એ યાદ રાખવાની છે કે સ્થિતિ-કાળમર્યાદા બંધ સમયે મુકરર થાય તે પ્રમાણે કર્મ જરૂર જોગવવાનું છે. , Page #110 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા G એ કર્મ ભાગવ્યા વગર જતું નથી અને એના ભાગવનાર ખીજો કોઈ નથી. એ કામ તે કુદરતના ન્યાય પ્રમાણે રીતસર ચાલ્યા જ કરે છે. રસબંધ—જીવ દ્વારા ગ્રહણ કરેલા કર્મ-પુગળામાં તરતમતા હાય, કોઈ લાડવે ખૂબ ગળ્યે હાય, કોઈ માળા હોય, કોઈ બહુ ગળ્યા નહિ અને બહુ માળા નહિ તેવા હાય, આ રસમધના આધાર કષાય પર, તેની તરતમતા પર છે, એ આ સવ વક્તવ્યના સાર એટલે કર્મ આકરાં ન થઈ જાય, માટે આ કષાયને ઓળખવાની જરૂર છે. પ્રદેશમ‘ધ—જીવના કર્મ સાથે સંબંધ કરાવનાર આ પ્રદેશમધ છે, લાડવામાં અમુક દળિયા હાય, તે પ્રમાણે તે જાડો, પાતળા, મેટા, નાના થાય તે પ્રદેશખ ધ કહેવાય છે. स्वभावः प्रकृतिः प्रोक्तः स्थितिः कालावधारणम् । अनुभागो रसो ज्ञेयः प्रदेशो दलसंचयः ॥ અ—ઓછા અથવા વધુ પરમાણુના જીવ સાથે સંબધ કરાવનાર એટલે આત્માને પૌદ્ગલિક વસ્તુ સાથે સંબધ કરાવનાર આ પ્રદેશખધ છે. સ્વભાવને પ્રકૃતિબંધ કહેવાય છે. કાળની મર્યાદાને સ્થિતિ કહેવાય છે. અનુભાગ એટલે રસ, અને પ્રદેશની એટલે કર્મપરમાણુની સંખ્યા અથવા દળને પ્રદેશખ ધ ઉપરની ગાથામાં કહ્યો. તેમાં આપણા કષાયે કયા ભાગ ભજવે છે, તે જાણી લેવાની મહુ જરૂર છે અને તે આ પ્રકરણના વિષય છે. કોઈ લાડવા નવટાંકના હાય, કોઈ લાડવા પાશેરના હાય, તે તેનું માપ, તાલ અને સંખ્યા સવ પ્રદેશમધમાં સ્પષ્ટ થાય છે, એટલે આ ગાથામાં કર્મનું જાડા-પાતળાપણું કહ્યું, તે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અધ પર આધાર રાખે છે એમ સમજવું અને તેમાં જે તરતમતા આવે છે એ કર્મના પ્રકાર ઘણા છે. તેના વિસ્તાર આપણે આગલી ગાથામાં કર્યાં, કર્મ કેવા પ્રકારનું ઉદય વખતે ફળ આપશે, તેના આધાર આ ચાર પ્રકારના (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશખ'ધ) પર આધાર રાખે છે. વિવેચન—સ્થિતિને અંગે [એ] જાણવું જરૂરી છે કે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય તેમ જ અતકાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમના કાળ છે. અને મેહનીય કર્મના સિત્તેર કોડાકોડી સાગરોપમના કાળ છે. નામ અને ગાત્રકર્મના વીશ ક્રોડાક્રેડ સાગરોપમના કાળ ઉત્કૃષ્ટ [કાળ છે.] મધ વખતે સ્થિતિમધ વધારેમાં વધારે પડે છે. વેદનીય કર્મીની જઘન્ય સ્થિતિ ખાર મુહૂતની છે. મુહૂત એટલે અડતાળીશ મિનિટ, નામકર્માંની અને ગાત્રકમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂતની છે અને ખીજા' પાંચે કર્માંની જધન્ય કાળસ્થિતિ અંતર્મુહૂત'ની છે. એટલે એ જઘન્યથી ઓછી નહિ અને વધારેમાં વધારે ઉત્કૃષ્ટથી વધારે નહિ, એ પ્રમાણે બધસ્થિતિ થાય. આ દુનિયામાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રશમરતિ વિવેચન સહિત સારા માણસને દુઃખી કે હેરાન થતા જોઈએ, તે તે કમને ઉદય સમજે. એ રીતે આપણી ઘણું ગૂંચવણે નાશ પામે છે. ઉપરના કર્મબંધના ચાર પ્રકાર સમજવા ગ્ય છે. તેથી અત્ર તેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩૬) કર્મબંધનાં કારણે – तत्र प्रदेशबन्धो योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ॥३७॥ અથ–તેમાં પ્રદેશબંધ મન-વચન-કાયાના વેગથી થાય છે, કષાયના વશથી અનુભાગ બંધ થાય છે અને લેડ્યા પ્રમાણે સ્થિતિબંધ નક્કી થાય છે. (૩૭) . વિવેચન–આ ગાથામાં ચાર પ્રકારના બંધ કેવી કેવી રીતે અને ક્યાં કારણોથી થાય છે, તે બતાવવામાં આવશે– આ પ્રદેશબંધો ગાત-યેગો મન, વચન અને કાયાના પ્રવર્તે છે. એ યોગાનુસારે પ્રદેશબંધ મુકરર થાય છે. એટલે મન-વચન-કાયાને જે રીતે ચલાવી હોય તે પ્રમાણે પ્રદેશ કર્મના દળિયા] ઓછાવત્તા લેવામાં આવે છે. આથી જે મન, વચન અને કાયાને સારી રીતે પ્રવર્તાવી શકે, તે એ છે અને એ છે કર્મબંધ કરે છે, કારણ કે મન-વચન-કાયાના પ્રશસ્ત બે કર્મને કાં તે મુદ્દલ બાંધવા દેતા નથી, અથવા દે તે ખરી પડે તેવા સહેલા સુતર અને ઘણાખરા તે પ્રદેશદયથી ખરી પડે તેવા પ્રકારના હોય છે. એટલે એકંદરે મન-વચન-કાયા ઉપર પ્રદેશબંધ, કર્મની સંખ્યા અને તેના જેરને આધાર રહે છે. આ પૈકી મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દોષ જેને આપણે સામાયિકમાં ખમાવીએ છીએ તે સમજવા ઉચિત છે. આપણે તેનું યથાસ્થાન નિરૂપણ કરીશું. તદનુભવન કષાયવશા–અનુભવનું એટલે અનુભાવ બંધ કે રસબંધ કષાયવશ છે. એટલે કષાય જે પ્રકારને તીવ્ર કે મંદ હોય અથવા અપ્રત્યાખ્યાની કે પ્રત્યા ખ્યાની, અનંતાનુબંધી કે સંજવલન પ્રકારને મંદ કે આકરા હેય, તેના પર એટલે જે પ્રકારને કષાય તે પ્રકારને રસબંધ કે અનુભાગ બંધ પડે છે. ચાલુ પ્રકરણ કષાય સંબંધી હોઈ. એ કર્મબંધમાં કયું સ્થાન લેંગવે છે, તે અનુભાગ બંધ કે રસબંધની વ્યાખ્યા ઉપરથી માલુમ પડી જવું જોઈએ. જેવા ક્રોધ, માન, માયા કે લેભ તે કર્મને રસ પડે છે. અને ઉદય વખતે જરૂર તે પ્રમાણે લાભાલાભ આપે છે ભવાંતરમાં કર્મ જ્યારે ફળ આપે, ત્યારે એની ચીકણાશ મળાશ બંધ વખતે [સેવેલ] કષાય ઉપર આધાર રાખે છે. એટલા માટે પ્રાણીએ કષાયથી ચેતતા રહેવું જોઈએ. સ્થિતિમાકવિશેષઃ ભવતિ વેશ્યાવિશેષણ એટલે કર્મ કયારે ઉદયમાં આવશે અને કેટલો કાળ પડયું રહેશે તે, તે વખતે એટલે બંધ વખતે વેશ્યા કેવા પ્રકારની હોય છે, તે લેડ્યા ઉપર આધાર રાખે છે. આ લેડ્યા ઉપર વિવેચન હવે ચાલે છે અને Page #112 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય તદનુસાર થશે. પણ અહીં જણાવવું ઉચિત અને પ્રસ્તુત છે કે, લેડ્યા એટલે મનની દરમિયાનગીરી વગરના આત્મિક અધ્યવસાય. એટલે લેડ્યા સર્વ જીવને ઓછી વધતી હોય, છે, પણ દરેક પશુ, પ્રાણી, પક્ષીને લેયા જરૂર હોય છે. એની સંખ્યામાં ફેર પડે પણ આત્મિક અધ્યવસાય લેગ્યા ઉપર આધાર રાખે છે. લેડ્યા જાતે પૌગલિક છે. તેને રંગવ હોય છે અને તેને પારખવા માટે લેયાના છ પ્રકાર પાડવામાં આવ્યા છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ. આમાં પ્રથમની ત્રણ લેક્યા ખરાબ છે બાકીની ત્રણ સારી છે. તે ઉપર નીચેના બે દાખલા શાસ્ત્રકારે આપ્યા છે તે પણ સમજવા યોગ્ય છે. આપણે તે અને દાખલા વિચારીએ. લેશ્યા–એટલે આત્માના પરિણામો લેક્યા બે પ્રકારની છે, દ્રવ્યલેથા અને ભાવલેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગળવિશેષાત્મક છે, પણ ભાવલેય તે આત્માના પરિણામ રૂપ છે. એને વિશેષ સંબંધ વેગ અને સંકલેશ પર આધાર રાખે છે. જેમ સંકલેશ તીવ્ર, તીવ્રતર, અથવા, તીવ્રતમ હોય, મંદ, મંદતર કે મંદતમ હોય, તેમ લેયા જ પડે છે. આ સંબંધમાં જાબુફળ લેવા જાબુવૃક્ષ પાસે આવેલ છે મનુષ્યને દાખલે આપવામાં આવેલ છે. તે વખતે એક માણસે કહ્યું કે “લે! ભાઈ! જાબવૃક્ષ તે આવી ગયું. હવે તેના ફળ . લેવા માટે ઉપર ચઢવાની અપેક્ષાએ એ વૃક્ષને કાપી નાંખવું જોઈએ અથવા ખલાસ કરવું, જોઈએ.” એની સાથે બીજે માણસ હતો, તેણે કહ્યું કે, “વૃક્ષ કાઢી નાખવાનું કે કાપવાનું આપણે શું કામ છે ? એની જેમ શાખા પર. જાંબુફા છે તે કાપે. આપણે સ્વાર્થ તે જાંબુ ખાવાનું છે. ત્યારે સાથે આવેલ ત્રીજા પુરુષે કહ્યું : “એ પણ તમારી વાત બરોબર નથી. બધી નાની મોટી ડાળીઓ કાપવાથી શું લાભ છે જેના પર જાંબુ છે. તે જ નાની ડાળી કાપ.” ચેથા માણસે કહ્યું : “એને પણ કાપવી શા માટે જોઈએ? આપણે તે જાંબુ સાથે કામ છે, માટે જે ઝૂમખા બાઝયા હોય તે તોડી લઈએ.” પાંચમા પુરુષે કહ્યું: “આખા ગુચ્છા લેવાનું આપણને શું પ્રયોજન છે? આપણે તે. જાબ સાથે કામ છે તે જ માત્ર લઈને આપણે સંતોષ પામ જોઈએ.” તેમની સાથે, એક છઠ્ઠો પુરુષ આવ્યું હતું તે બે : “આ તમારી વાત નિરર્થક છે. ઝાડ નીચે પણ કેટલાંક જાંબુફળ પડેલાં છે. આપણું કામ ખાવાનું છે, તે નીચે. એની મેળાએ તટેલાં.. જાબુથી સરતું નથી ?” આ છ માણસમાંથી પહેલાની કૃષ્ણલેશ્યા કહેવાય; બીજાની નીલ-, લેડ્યા કહેવાય; ત્રીજાની કાપલેશ્યા કહેવાય; એ પ્રકારે ઉત્તેરાતર થી તેજે, પાંચમી પદ્મ, અને છઠ્ઠી શુકલલેડ્યા કહેવાય. - એક બીજો દાખલે ધન લૂંટવા માટે ગયેલા છે. પુરુષને છે. તે પણ અત્ર, વિચારણીય છે. રસ્તામાં ગામ આવ્યું તે પુખતે છ પુરૂષ પૈકી પ્રથમ બે ઃ અગાસ, આવ્યું, તેને ખલાસ કરી દે. વચ્ચે પશુ-પક્ષી કઈ પણ આવે, તેને પણ ખલાસ કરી દે. પ્ર. ૧૨ For Private & Personal use.Only www.jaineliterary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અનેઆડે આવનાર માણસને પણ મારી નાંખે.” બીજા પુરુષે કહ્યું. પશુપક્ષીને શા માટે માર. માત્ર વિરોધ કસ્વાવાળા માણસને જ ખલાસ કર એ આપણું કામ છે.” ત્રીજા પુરુષે કહ્યું : “આપણે સ્ત્રીઓને શા માટે મારવી? માત્ર પુરુષને જ મારવા, કારણ કે તે આપણા વિધી છે. સ્ત્રીને મારવાથી પાપ લાગે છે. સ્ત્રી હત્યા થાય છે.” ચોથા માણસે કહ્યું; “સર્વ પુરુષને મારવા ન ઘટે, પુરુષમાં પણ જે સશસ્ત્ર હોય, તેને જ મારો ઘટે. પાંચમા માણસે કહ્યું : સશસ્ત્ર પુરુષમાં પણ જે વિરોધ ન કરતે હોય તેને અચણે નમાર ઘટે. જે સશસ્ત્ર પુરુષ આપણે વિરોધ કરે તેને જ મારે ઘટે.” છઠ્ઠા પુરુષે કહ્યું : “આપણે તે ધન લેવા આવ્યા છીએ તે આપણું કામ છે. એટલે કે માણસને માવે નહિ. આપણું કામ ધન લેવાનું છે તે કરે.” " માં પ્રથમ પુરુષ કૃષ્ણલેશ્યાવાળે છે. એમ ઉસેત્તર છ લેશ્યાવાળા છ પુરુષ છે, તે બરાબર “અર્થ સાથે આત્માનાં પરિણામ સાથે ઘટાવવાના આત્માના પરિણામ તે ઉપરની લેડ્યા છે. આમાં એટલું ધ્યાનમાં રહે કે દ્રવ્યથા-પુગળાત્મક છે. ઉપર જે દષ્ટાંત આપવામાં આવ્યાં છે, તે દ્રવ્યલેશ્યાનાં સમજવાં. એના સંબંધમાં ત્રણ મત છે: એક લેથાને કમવર્ગનિપન્ન ગણે છે; બીજે મતે તે કર્મના નિણંદ રૂપે છે, ત્રીજે મને તે -. પરિણામ છે. આ ત્રણ મતમાં કયે સ્વીકાર્યું છે, તે જ્ઞાનીગમ છે, પણ આયુષ્યકમ તે આખા જીવનમાં એક જ વાર “બંધાય છે. આયુષ્ય ત્રીજા, નવમા અને સત્તાવીશમા ભાગે બાકી રહે છે, ત્યારે આયુષ્યની સ્થિતિ આવતા ભવ માટે એક વાર બંધાય છે, એટલે બાકીના સાત-કમતે પ્રત્યેક સમયે બંધાયા કરે છે, તે વખતે પ્રકૃતિ, સ્થિતિ, અનુજાબ (રસ) અને તેના પિતાનાં લેવાનાં કર્મલિક, તે પ્રદેશબંધ, એ ચારે મુકરર થાય છે. તે વખતે જેવી લેયામાં પ્રાણી વતી હોય તે પ્રમાણે તેને પ્રકૃતિ, સ્થિતિ અને અનુભવ બંધ થાય છે. સર્વે જીવેના સંબંધમાં આ કમબંધન એકસરખું વતે છે અને ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે તે પ્રમાણે નીચેની ગાથા ધ્યાનમાં રાખી રહ્યુ છે જે વારે વહેલા કતિ તેરે બંદુ જુજ સંતુ રાફુ તેનg rળી એટલે સંજ્ઞાહિકમાં છ લડ્યા વતે છે અષપ્ત અને પર્યાપ્ત દશામાં સંસી પરચેન્દ્રિય પ્રાણીમાં છ લેશ્યાઓ વતે છે અપર્યાપ્ત બાદ૨ એકેન્દ્રિયમાં પહેલી ચારે લેથાએ (કૃષ્ણ, નીલ, કાપત અને તેજેશ્યા) વતે છે; બાકીના અગિયારે પ્રકાશમાં અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂમ એકેન્દ્રિયમાં, પર્યાપ્ત બાદ એકેન્દ્રિયમાં, અપર્યાપ્ત-પસંદ્વીઈદ્રિયવાળા જીવોમાં, અપર્યાપ્ત-પર્યાપ્ત તેઈદ્રિય માં, અપર્યાપ્ત–પર્યાપ્ત ચૌરિદ્રિય જીવોમાં, અપર્યાપ્ત-પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિવ જમા ત્રલેશ્વર (કૃષ્ણ, નીલ અને કપિલે) હોય છે એમ સમજવું. સાતમને કમર બથ બન્યા છે. પ્રત્યેક સમયે થાય છે અને કોઈ વખત આઠે કર્મને થાળ છે. સત્તાઅને ઊય તે પ્રત્યેક સમયે સાત અથવા આઠ-કર્મોને થોય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા - હવે આ લેગ્યાએ ખરાબ રીતે વતે તે ઉત્કૃષ્ટ કમ બંધ કરાવે છે; બાકી ઘણાખરા જીવે તે મધ્યમવતી હાવાથી મધ્યસ્થિતિવાળા કમ બંધ કરે છે. આપણે જે આ ગાથામાં જેવાનું છે તે સ્થિતિબ`ધ કષાય ઉપર કેટલે। અને કેવે આધાર રાખે છે, તે યાદ રાખી કાય ઉપર અકુશ રાખવા અથવા તેનું ત્યાજ્યપણું સમજી તેના સથા ત્યાગ કરવા એ છે. (૩૭) લેશ્યાનાં નામે અને વિશેષ પરિચય ताः कृष्णनीलकापोततैजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य कर्मबन्धस्थितिविधात्र्यः ||३८|| અથ—તેએ [લેશ્યા] અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તૈજસી, પદ્મ અને શુકલ નામંધરનારી છે, કમ બધમાં એ સરેશ જેવી છે. અને પેાતાના પરિણામ પ્રમાણે ક્રમ બધની સ્થિતિને કરનારી છે. (૩૮) વિવેચન—એ લેશ્યાનાં, ઉપર જણાવ્યાં તે પ્રમાણે, અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તેજસ, પદ્મ અને શુકલ એમ નામેા છે. કૃષ્ણુ એટલે કાળા ર ંગ એ તે સમજાય તેવી હકીકત છે. નીલના રંગ માથૂથા જેવા હોય છે, કોઈ એને ગળી જેવા રંગ પણ કહે છે. કાપાત એટલે કબૂતરના જેવા રંગ, કાંઈક કાળાશ પડતા ભૂખરા રંગ છે. તેને એટલે તેજવાન વૈશ્યા, અને વર્ણ સફેદ છે. અને એ સારી લૈશ્યા છે. પદ્મ એટલે કમળ. નજરે જેવાથી એને રગ સમજાશે. તે(કમળ)ના જેવા જે લેશ્યાના મનના કે આત્મના વિચારના રંગ હોય, તે પદ્મલેડ્યા સારી સમજવી. અને શુકલ લેશ્યા એટલે મનના તથા આત્માના પરિણામ ધેાળા હોય, તેને શુકલલેશ્યા કહેવામાં આવે છે. આ છેવટની ત્રણ લેશ્યા (તેજસ, પદ્મ અને શુકલ) સારી લૈશ્યા એટલે શુભ મન:પ્રવૃત્તિ અથવા આત્મિક વિચાર-અધ્યવસાય બતાવનાર છે. આ ગાથામાં તે છએ લેફ્સાનાં નામ ખાવવામાં આવ્યાં છે. એનું સ્વરૂપ આગલી એ ગાથામાં વણવ્યું છે. સ્થિતિએટલે અમુક કમ કયે સમયે ઉદયમાં આવશે અને એને અબાધાકાળ કેટલે વખત રહેશે, એટલે કેટલા વખત એ સત્તામાં પડી રહેશે, તેના નિણ્ય આ સ્થિતિબધમાં થાય છે, અને તે પણ ઉપયાગી છે. સ્થિતિ ધના આધાર લેશ્યા ર રહે છે એ વાત અહી પ્રસ`ગાનુરૂપ કહી દીધી. શ્લેષ—એટલે સરેશ. ચિત્રકામ કરવું . હેાય તે તેમાં સરૈશ છાપરવે પડે છે. એમાં ગોટા ગાળવાન પાલવે ક્રમબધમાં સ્થિતિબધ આ રીતે કામ કરતા હાજાથી એ સરેશનું કામ કરે છે. ખાસ કરીને એ ચિત્રને વધારે મજબૂત કરે છે, એટલે કાંધ જેવા મજભૂત થાય છે તેના આધાર આત્મપરિશુતિ પર અથવા મન-વચન-કાયાના યાગની પિતિ 4 Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત પર થાય છે. આત્મપણિતિ સર્વ જીવાને હાય છે એ નજરમાં રાખી શાસ્રકારે, લૈશ્યા જોઈ આત્મિક અધ્યવસાય પર વિશેષ ધ્યાન આપ્યું. અને જેમણે મન-વચન-કાયાના યાગે વિચાર્યા એમણે સંજ્ઞી પોંચેન્દ્રિય મનુષ્યને ધ્યાનમાં રાખ્યા. તે આત્મપરિણતિ અનુસાર · કે ચેાગાનુસાર લેફ્ટા એમ બે મત પડ્યા, પણ એ બે મતમાં મને વિષ જેવું કાંઈ લાગતું નથી. આગલા ટેંકમાં પશુ ક સ્થિતિબંધને લેશ્યા ઉપર આધાર છે એમ કહ્યું છે. અને આ બ્લેકમાં તે વાત પાકી કરી છે. અહી કર્મીની વાત ચાલે છે, તેમાં કમબંધને અંગે કષાયને શું સ્થાન છે, તે વાતની મુખ્યતા છે, તે જ©ાવતાં આત્મપરિણતિ અથવા યેગપ્રવૃત્તિની આ લેકમાં વાત કરી છે, તેની સાથે કષાયના વિષયને સંબધ હાવાથી એ અમૃદ્ભુત વાતને પણ પ્રસ્તુત વાત ગણવામાં આવેલ છે, એમ સમજવું, ફળ—આ વૈશ્યાઓ પૈકી અશુભ ફળને આપનારી કૃષ્ણુ, નીલ અને કાપાત વૈશ્યા છે અને તૈજસી, પદ્મ અને શુકલ લેશ્યાએ શુભ છે; તે સારા કુળના અનુભાવ કરાવનારી છે, એમ લક્ષમાં રાખવું. સરેશ જે રીતે કામ કરે છે, એટલે ર`ગને ચીકાશ આપવા તથા તેને મજબૂત કરવા માટે સરેશ વાપરવાની જરૂર છે, એ રીતનું ક બંધનને અંગે આ લેશ્યાઓ કામ કરે છે. તેમને વિવિધ ર'ગેનાં નામ આપવામાં આવ્યાં છે, તે અતાવે છે કે એસ જીવેાને હાય છે અને કમ અધ વખતે ઘણા ઉપયેગી ભાગ બજાવે છે. આ રીતે વિચારતાં સ'ની પચેન્દ્રિય મનુષ્ય માટે તેના યેાગા વિચારવા જોઈએ. એનાં મન, વચન અને કાયા જે પ્રવૃત્તિમાં ચાલુ હાય છે, તેવે તેને ક`બધ થાય છે, અને ક્રમબધ થતી વખતે જે ચાર વસ્તુ મુકરર થાય છે તેમાં સ્થિતિબંધને એક સ્થાન છે. સ્થિતિમધ વૈશ્યા પ્રમાણે થતા હેાવાથી એ પ્રશસ્ત વાત છે, એ પ્રમાણે મન વચન-કાયાના યોને અગત્યનું “સ્થાન સન્ની પ‘ચેન્દ્રિય મનુષ્ય પૂરતું છે અને અધ્યવસાય અનુસારે સર્વ જીવને સ્થાન છે. સર્વાં જીવમાં સન્ની પચેન્દ્રિય મનુષ્યના સમાવેશ થાય છે. (૩૮) વિષયા: સુખદુઃખનું કારણ कमेदियाद्भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया विषयनिमित्ते च सुखदुःखे ॥३९॥ અથ કર્માંના ઉદયથી સંસારની ગતિ થાય છે. અને ભવગતિ એ શરીરના નિર્માણુના કારણભૂત છે. શરીથી ઈંદ્રિયના વિષયા થાય છે અને વિષયને કારણે સુખદુઃખ થાય છે. (૩૯) વિવેચન——આ ગાથામાં ક્રમસર વાત અતાવવામાં આવી છે. ઉપર જે કર્માંને બતાવવામાં આવ્યા છે તેને લઇને ગતિમાં–સસારમાં પ્રાણી પરિભ્રમણ કરે છે. આ સંસાર વધવાનું કાંઈ કારણ હાય તા તે કર્માદય ઉપર, એટલે આઠ કર્માંના ઉદય ઉપર આધાર રાખે છે. ચારે ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ)માં ભ્રમણ કરવું, અહીંથી ત્યાં જવું અને ત્યાંથી મહી આવવું અને પાછા ખીજી કોઈ પણ ગતિમાં જવું એ કાઁબંધ પર આધાર રાખે Page #116 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય છે. ભવ એટલે સંસાર જે પ્રપંચથી ભરેલે છે, તે આ સંસાર શ્રી સિદ્ધર્ષિગણિએ. વર્ણવ્યું છે. તે આખા સંસારનું મૂળ આઠ પ્રકારનાં કર્મો છે. આ રીતે વાત મવતિ શબ્દો પર વિવેચન થયું. આપણે મેહરાજાનું કે વિષયનું સામ્રાજ્ય માનીએ તે તે સર્વ કર્મના ઉદય ઉપર આધાર રાખે છે એમ સમજવું. કર્મના ઉદય પ્રમાણે ગતિમાં આંટા મરાય છે. અને આપણે આ અગાઉ જોઈ ગયા છીએ કે, ર સા ના ન સા કોળી તે કાળે ન તું કહ્યું કાચા ન મુક : ગરથ ન નીવાડજંતરો . આ જીવ બધે સ્થાને, બધી યોનિમાં જઈ આવ્યું છે અને એવું એક પણ સ્થાન નથી કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંતવાર ઉત્પન્ન થયે અને મર્યો ન હોય. એ લેકમાં જે ભાવ બતાવ્યું છે એનું કારણ કર્મ છે એમ જાણી લેવું. આ ભવગતિમૂલા શરીરનિવૃત્તિ ચારે ગતિમાં જે શરીર (બીજી પર્યાપ્તિ) પ્રાપ્ત થાય છે, તે સંસારગતિને અનુસારે થાય છે. એટલે નારકી વૈક્રિય દેહ મળે કે તિર્યંચ ગતિનાં ગમે તે સંઘયણ કે સંસ્થાન મળે, તે સર્વ શરીર બીજી પર્યાપ્તિ) ભવ પ્રમાણે થાય છે. તદ્યોગ્ય શરીરનું સંઘયણ તથા સંસ્થાન જીવને મળે છે. આ રીતે આપણી છ પર્યાપ્તિ પૈકી બીજી શરીરપર્યાપ્તિ આપણને મળે છે. પર્યાપ્તિ છ છેઃ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસેવાસ, ભાષા અને મન. આમાં એકે દ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ છે, વિકપ્રિય અને અસંસી મનુષ્યને પ્રથમની પાંચ પર્યાપ્તિ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. એ પર્યાપ્તિ બાંધવી અને પર્યાપ્ત અવસ્થામાં કાળ ન કરે, તે સર્વને આધાર શરીરપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને આધાર કર્મ ઉપર, ઉદય કાળમાં રહે છે. એટલે શરીરપર્યાયનું કારણ તે કર્મ જ આવે છે. એટલે હવે દેહાદિકના અંતિમ કારણ તે કર્મ જ થયાં, આ વાત લક્ષ પર રહે. - દેહાદિન્દ્રિયવિષયા –શરીર સંસારગતિ અનુસાર મળ્યું અને બીજી શરીરપર્યાપ્તિ પૂરી થઈ અને ભવિષ્ય શરીર મળ્યું. આ રીતે બીજી પર્યાપ્તિ થઈ અને પ્રાણી કરણઅપર્યાપ્ત થયું. આ શરીરથી ઇંદ્રિયના વિષયે થાય છે. સ્પેશવાળા એકેદ્રિયને એકલે પશેન્દ્રિય વિષય અને સ્પર્શ-રસવાળા દ્વીંદ્રિયને બે પ્રકારને વિષય; તેમ જ સ્પર્શ, રસના અને બ્રાણુઇંદ્રિયવાળા ત્રિક્રિયાને આ ત્રણે વિષયે; તેમ જ પશ, રેસ, ઘાણ અને ચક્ષુરિંદ્રિય એવી ચાર ઇંદ્રિયવાળાને એ ચારે ઇંદ્રિયના વિષયે અને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રવાળા પદ્રિય છે (તિર્યંચ, દે, નારકો અને મનુષ્ય)ને પાંચે ઇન્દ્રિયના વિષયે આ શરીર વડે ઉત્પન્ન થાય છે. સર્વનું મૂળ કારણ કર્મો અને કમથી શરીર અને શરીરથી ઇન્દ્રિય વિષયે આ પ્રમાણે ક્રમસર થયા. વિષયનિમિત્તે ચ સુખદુખે–અને પ્રાણને સુખ અને દુઃખ થાય છે, તેનું નિમિત્ત ઉપર જણાવેલા વિષયે છે. સુખ એટલે વ્યવહાર નજરે શુભ અનુભવ અને દુષ્મ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિચહિત . એટલે કઠો અનુભવ. એ સારા. અથવા ખરાબ અનુભવને આધાર ઇંદ્રિય વિષય પર રહે છે. એટલે છેવટે કર્મ તે આવે જ છે, કારણ કે શતાવેદનીય સુખને અનુભવ કરાવે છે અને અશાતા વેદનીય દુઃખને અનુભવ કરાવે છે. આ સર્વનું મૂળ કારણ તે કર્મો જ છે. કારણ કે શાતા-અશાતા પામવી, તે પણ કર્મનિમિત્તક જ છે; પણ એ કર્મોનું નિમિત્ત , કારણ તે ઇદ્રિ અને તેના વિષયો જ છે. સારાની સાથે સંગ થાય અથવા આપણને ન ગમે તેવા વિષય સાથે મળવાનું થાય, એ સર્વને આધાર આપણી પાસે લેમ્પ કેટલી ઇદ્રિ છે અને આપણે તેમની સાથે કે સંબંધ છે, અનુકૂળ છે, કે પ્રતિકૂળ, અને તેમ થવામાં કારણભૂત છે કર્મ, એટલે સર્વનુ પરંપરાકારણ તે કર્મોને ઉદય જ થાય છે. તાત્કાલિક કારણ વિષયે છે તે ધ્યાનમાં રહે. આવતી ગાથામાં તે સ્પષ્ટ થશે. (૩૯) દુ:ખ દુઃખ અને દુખ– दुःखद्विद सुखलिप्सुोहान्धत्वाददृष्टगुणदोषः । યાં યાંતિ શાં તયા તથા સુક્ષમ છો. - અથ-દુઃખને ઠેષ કરનાર અને સુખને ઈચછનાર, મેહથી અંધ થયેલ હોવાથી, ગુણદોષને બરાબર ન જેતે, જે જે ચેષ્ટા કરે છે, તેથી પ્રત્યેક દુઃખને પહેરી લે છે, નેતરે છે. (૪૦) : 1. વિવેચન–સર્વ પ્રાણુને દુખ ગમતું નથી, તેથી તેને દ્વેષ કરે છે અને તેમાંથી દૂર નાસવા પ્રયત્ન કરે છે અને સુખને ઈચ્છે છે. તમે કોઈ પણ પ્રાણીને જોશો, તે તેને દુખ તરફ હેવ હોય છે અને પિતાને સુખ કેમ થાય તે મેળવવાની ઈચ્છા તેના મગજમાં હોય છે, અને પિતાને સુખ કેમ મળે અને પિતાનાં જેને માન્યાં હોય તે સુખી કેમ થાય તેવી ઇચ્છા તે રાખે છે. પણ એનાં કામે ઈચ્છાને અનુરૂપ હોય છે કે નહિ તે વિચારવા જેવું છે અને સુખની ઈચછા રાખનારા કેવા કર્મો કરી રહ્યાં છે તે જોવા જેવું છે. સુખની ખરી ઈચ્છા હોય તે સુખને અનુરૂપ કામ કરવાં જોઈએ. એને બદલે આપણે * હવે પછી શું તે માલુમ પડશે કે સુખને અનુરૂપ ઈચ્છા થયા કરે છે, પણ તે સુખી થાય તેવાં તેનાં કામે હતાં નથી. એનું કારણું મેહની લાગેલી આંધી છે. એટલે જેમ - અંધ માણસ સાચું સ્વરૂપ જોઈ શકતા નથી, તેમ આ માણસ ઉપર મેહનું સામ્રાજ્ય એટલું બધું ચાલે છે કે, દારૂ પિધેલ માણસની પેઠે એ ગુણ-દેણને દેખતે નથી અને મહારાજા એને જેમ નચાવે તેમ તે નાચે છે. એટલે છતી આંખે એ મેહની આધીને • લઈને આંધળા જેવો થઈ જાય છે અને દુનિયામાં જે તે ચેનચાળા કરે છે. તેનામાં અને આંધળા માણસમાં કાંઈ તફાવત લાગતું નથી. તેની ચેષ્ટા ઉપરથી એ અસદ્દગાહમાં એ ફસાયલે છે કે, એને મેહની આંધીમાં અંધ થયેલ કહે, તેમાં જરા પણ અજુગતું નથી, કપઅને એ છતી આંખે મેહરાજા અથવા ચેથા મોહનીય કર્મની અસરતળે આંધળા જેવાં Page #118 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષય કામ કરે છે, તે ઉઘાડી અને દેખતે નથી. દરેક ઈન્દ્રિય એને એ ફસાવે છે અને પ્રત્યેક કાર્યો અને એને હેરાન કરી મૂક્યા હોય છે કે તેને પરિણામે તેને ઉઘાડી આંખ હોય તે પણ એનું વર્તન એને આંધળો બનાવે છે, એટલે એને દુ:ખને દ્વેષ થાય છે અને સુખની ઈચ્છા થાય છે. તેમાં તે નીચે વર્ણવવામાં આવેલ છે, તેવા ચેનચાળા કરીને ઊલટાં ન ગમે તેવાં દુઃખને જ એ વહેરી લે છે, એટલે એને દુખને હેવ અને સુખની ઇચ્છા તદન ખોટી છે. એનાં કામની વિરુદ્ધ છે. આપણે એને વ્યાવહારિક ક્રમ નીચે જોઈએ તે, તે સર્વ તેના દુઃખ, હે અને સુખની ઈચ્છા સાથે મેળ ખાય તેવા હેતાં નથી. મહાન્વેસ્વાત_મેંહે કરેલી આંધી એટલે પાયેલ દારૂ; એના પરિણામમાં તમે | દારૂડિયાની. ચેષ્ટા જશે, તે તમને જણાશે કે તે પણ સારે હાથ; દારૂની અસરમાં ન હેયતે વખતે ડહામણથી વાત કરે છે અને પછી દારૂ ઢીંચે છે; એને પરિણામે લથs કિયાં ખાય છે કે ગટરમાં પડે છે અને ન કરવા ગ્ય માંગણી કે કામ કરે છે અને પિતાની જાત ઉપર કાબૂ ગુમાવી બેસે છે. ચેષ્ટા-હવે આ જીવની ચેઓ જુએ . કાળભરમાં એનું નામ પહેલે નંબરે આવશે. અને જે બોલવું કે હિંસા કરવી તેને મન રમત વાર લાગશે. તે ઇચ્છશે પિતાનું અને પિતાનાનું સુખ, પણ બેટા સોગન, જૂઠી સાક્ષી કે બે દસ્તાવેજમાં એ સાક્ષી કરશે અને એવાં વતન પછી એને દુઃખને અને સુખી થવાની ઈચ્છાને મેળમળશે જ નહિ; એ સામાન્ય લાભ ખાતર અનેક જૂઠાણું બેલશે, સહધમ ભાઈ એને આંગણે આવ્યું હશે, તે તેને ગાળ દેશે, પછી એ શા માંએ દુઃખને દ્વેષ અને સુખની. ઈચ્છા કરી શકે? દરેક ઈકિય વિશ્વ માણસને દુખમાં નાખે છે, તે અને તે પાંચે ઈન્દ્રિય મકવદહેય, કેઈની ઉપર જરાયબ્રેક રાખતું નથી છતરે એ સુખની ઈચ્છા રાખે છે અને દુખને દ્વેષ કરે છે. એને એષ અને ઈચ્છાને કઈ વાતનો મેળ મળતું નથી. આ પ્રમાણે મા મેહનીય કર્મો કરેલી આધીને પરિણામે એ એવા કામો કરે છે કે એના દુખના શ્રેષને અને સુખી થવાની ઇચ્છાને અનુરૂપ એનું વર્તન એટલે ચેષ્ટા થતી: નથી અને તેની ઈચ્છા વિરુદ્ધ એને ઈન્દ્રિયના વિષયે કેટલું દુખ કરાવે છે, એ આપણે આવતી ગાથાઓમાં જે ઈશું. આ સર્વનું કારણ તેનું અજ્ઞાન અને તે સર્વનું કારણ મહરાજાએ એને પાયેલ દારૂ અને દારૂએ કરેલ આંધી' છે. એનું વતન કેવું છે, તે સમજી લેવું અથવા પિતાનાં વર્તન પર નજર રાખવી અને તેમાં દુઃખના દ્વેષ અને સુખની ઇચ્છાને . અનુરૂપ ચેટ કેવી છે, તે વિચારી લેવું. ચેષ્ટા કાળા બજારની કરવી, ચેષ્ટા પર દ્વેષની કરવી, ચેષ્ટા માયા મેહની કરવી, અને ઇચ્છા સુખની રાખવી, એ વાતમે મેળ ખાય તેવું લાગે છે? આ સર્વનું કારણ મેહરાનો કારક છે અહી ચઢાવવામાં આવે, ત્યારે ભાઈ. શ્રીને પિતાને દુાખને દ્વેષ અને સુનીલિwiગમે તેવા હોય પણ તદનુરૂપ એનું . Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વર્તન ન હોવાથી તે પિસાય છે, એની ચેષ્ટા અંતે ફળ આપનારી છે અને એનાં અઢારે પાપસ્થાનકે એને દાવાનળમાં નાંખનાર છે, એવું એ જાણે, છતાં પિતાની ખાતર કે પિતાનાની ખાતર એ વતન એવું કરે છે કે એ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સાચી વાત કહેનારને તે સાંભળતું નથી, અને રેડિઆ ચોર પેઠે કાને આંગળાં ઘાલે છે. (૪૦) પાંચ ઈદ્રિયોથી થતી પીડા कलरिभितमधुरयान्धर्वतूर्ययोषिद्विभूषणरवाधैिः । श्रोत्रावबद्धहृदयो हरिण इव विनाशमुपयाति ॥४१॥ અથ–સુંદર અવાજ, તુર્ય તૂરી] નામના સંગીતના સાજ અથવા કાનને મધુર લાગતા અવાજથી અથવા સ્ત્રીના અવાજથી કે સ્ત્રીના આભૂષણના અવાજથી જે કાનને (શ્રવણેદ્રિયને) આસક્ત હૃદયવાળે થાય છે, તે હરણની પેઠે, પિતાને નાશ વહોરી લે છે. (૪૧) गतिविभ्रमेङ्गिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः । रूपावेशितचक्षुः शलभः इव विपद्यते विवशः ॥४२॥ અથ લાલિત્યપૂર્ણ ચાલ, સ્નેહપૂર્ણ દષ્ટિ, અને પાંગે, વિલાસી હાસ્ય અને નેત્રકટાક્ષોથી વનિતાના રૂપમાં આકર્ષાયેલ ચક્ષુવાળો માણસ પતંગની જેમ વિવશ થઈ નાશ પામે છે. (૪૨). स्नानाङ्गरागवर्तिकवर्णकधूपाधिवासपटवासैः । गन्धभ्रमितमनस्को मधुकर इव नाशमुपयाति ॥४३॥ અથ—અત્તરમિશ્રિત ખાનેદક, ચંદનાદિ વિલેપન, અગરબત્તીને અને કૃષ્ણગુરુને ધૂપ, પુષ્પ, સુગંધી ચૂર્ણ વગેરેની સુગંધથી મેહ પામેલા મનવાળો માણસ ભમરાની જેમ નાશ પામે છે. (૩) मिष्टानपानमांसौदनादिमधुररसविषयगृद्धात्मा । गलयंत्रपाशबद्धो मीन इव विनाशमुपयाति ॥४४॥ અર્થ—અત્યન્ત સ્વાદિષ્ટ અન, પાન, માંસ, ભાત વગેરે મધુર રસવાળા દ્રવ્યમાં લેભાયેલે માણસ, આંકડામાં ભરાવેલા માંસથી લેભાઈ આંકડામાં ફસાઈ ગયેલા માછલા જેમ નાશ પામે છે. (૪૪) . शयनासनसंबाधनसुरतस्नानानुलेपनासक्तः । . स्पर्शव्याकुलितमतिर्गनेन्द्र इव बध्यते मूढः ॥४५॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષય અથ_પિચી પથારી, મૃદુ આસન, કેમલાંગીનું આલિંગન, સ્નાન, અનુલેપન વગેરેના સુખદ સ્પર્શમાં આસક્ત માણસ, પ્રિયાના (હાથણના) અંગના સ્પર્શથી વ્યાકુળ બની ગયેલા મૂઢ હાથીની જેમ બંધનમાં પડે છે. (૪૫) વિવેચનઆ પગે લેકે (૪૧-૪૫) પાંચ ઇન્દ્રિમાંથી એકને વશ પટેલે માણસ કેટલે હેરાન થાય છે, તેની વાત દાખલા-દલીલથી સમજાવે છે. એક એક ઈન્દ્રિને વશ પડેલ પ્રાણ કેટલે હેરાન થાય છે, તેના દાખલા આપ્યા છે. આપણે સર્વ દાખલાઓ યથાસ્થાને વિચારીશું. એક ઇન્દ્રિયને વશ પડીને પ્રાણી હેરાન થાય છે તે પાંચ મકળી મૂકનાર માણસ કેટલે હેરાન થાય, તેને વિચાર કરીને ઇન્દ્રિયને વશ કરવી ઘટે અથવા તેના પર અંકુશ-બ્રેક લાવવી ઘટે, એ કહેવાનું તાત્પર્ય છે. (૪૧-૪૫) પાંચે પરવશ હોય તેને દુખે – एवमनेके दोषाः प्रणष्टशिष्टेष्टदृष्टिचेष्टानाम् । दुनियमितेन्द्रियाणां भवन्ति बाधाकरा बहुशः ॥४६॥ અથ–બજેઓની સારા માણસને છાજે તેવી દ્રષ્ટિ અને ચેષ્ટા (હિલચાલ) નાશ પામી છે, અને જે માણસે ઇદિને તાબે પડેલા છે તેઓ બહુ વખત બહુ રીતે અનેક હેરાનગતિઓ-પીડા-બાધા સહન કરનાર થાય છે.” (૪૬) વિવેચન-છેલ્લી પાંચ ગાથામાં બતાવેલી હેરાનગતિએ પ્રાણીને અનેક પ્રકારનું દુઃખ આપે છે, પીડા ઉપજાવે છે અને પ્રાણ તેનાથી થાકી, હેરાન પરેશાન થાય છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં સબડે છે, રખડે છે અને દુઃખી થાય છે. એ પ્રાણીઓ કેવા હોય છે, તેનું વર્ણન નીચે આપવામાં આવ્યું છે. કહેવાની વાત ચિદાનંદજીએ સ્પષ્ટ કહી છે – “એક એક કે કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે, તે તે પ્રગટપણે જગદીશ્વર, ઈશુવિધ ભાવે લખાવે રે. ૨ વિષયવાસના ત્યાગે ચેતન સાચે મારગ લાગે રે”. અને તેઓ પદને છેડે કહે છે કે: પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકુ કહા જ્યે કહીએ રે; ચિદાનંદ"એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીયે રે. ૭ વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે, પ્ર. ૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત એક એક ઇંદ્રિય દુઃખ આપનાર નીવડે છે, તે જેણે પાંચે ઇંદ્રિયાને છૂટી મૂકી હાય, તેને ખાધા-પીડા કેવી થાય તે સમજાઈકપાઈ જાય તેવું છે. હવે એ કેવા પ્રકારના પ્રાણી હાય તેનું વર્ણન કરે છે. ૯૮ પ્રણષ્ટ....ચેષ્ટા વહેવારુ માણસને હોય અથવા છાજે એવી ક્રિયા અને દૃષ્ટિ અને કવ્યુ અને નજર જેના નાશ પામ્યા છે, એટલે હરિભદ્રસૂરિ કહે છે તેમ વિવેક વગરના અને જેનું અનુકરણ શિષ્ટ સારા માણસે કરે તેવી ચેષ્ટા જેની નાશ પામી છે, તેવા માણસા એટલે અવિવેકી માણસા. ‘ ઋચેષ્ટાનામ્ ના પણ પાઠાંતરે એ જ અથ થાય છે ; “ સૃષ્ટિ ચેષ્ટ ચ” એટલે જેમની ચેષ્ટા એટલે ક્રિયા-કામ અને નજર નાશ પામી ગયેલાં છે અને જેઓ સંસારને સસ્વ સમજી તેમાં રચ્યાપચ્યા રહે છે અને ઇંદ્રિયસુખને સર્વસ્વ માને છે. ઇંદ્રિયાણાં—એટલે જેમણે કોઈ જાતનો સંયમ કર્યાં નથી અને દોષથી જેની ઇંદ્રિય ચસાયેલી છે. આવા સંયમ વગરના અને વહેવારુ માણસ હાય, તેવા ચેષ્ટા કે નજર વગરના માણસા આ દુનિયામાં જ ઘણા જ દોષને બહુ રીતે વહેારી લે છે. તેઓ ઇંદ્રિયસુખ ઉપર કોઈ જાતને સંયમ રાખતા નથી અને જરા ભૂખ લાગે કે તાઢ તડકો લાગે કે ઠંડા-ગરમ થઈ જાય છે અને જાણે પાતે જ ઠંડા થઈ જતાં હોય અથવા ખળું ખળું થઈ જતાં હોય એમ ઇંદ્રિય હેરાન થાય તેમાં પેાતાની જાતને-પેાતાને જ હેરાન થતા માને છે. આ પ્રાણીઓ પાતે હેરાન થાય છે અને ઘરના બીજા માણસાને હેરાન કરે છે, ઉજાગ કરે કરાવે છે અને તેને પીડા ઘણા પ્રકારની થાય છે. સંયમ વગર ઉપાય નથી અને આવા શિષ્ટ જનને ન છાજે તેવા બૂમ-ખરાડા પાડવા અને ઇંદ્રિયને પીડા થઈ તે પેાતાને જ થઈ એમ માનવું તે અજ્ઞતા અથવા મેહનું સામ્રાજ્ય જ છે અને એને લઈને પ્રાણી અનેક પ્રકારની માનસિક અને શારીરિક પીડા સહન કરે છે, ખમે છે અને જાણે પીડા એ જ સસ્ત્ર હાય એમ માને છે. અને પીડા પેાતાને અનેક પ્રકારે થાય છે, તેને સંયમભાવ પાતામાં જ છે, એટલું અવિવેકને કારણે, પોતે જાણતા નથી. શિષ્ટ માણસે જે ચેષ્ટા જુએ અને કબૂલ કરે-પસ ંદ કરે તે ‘• શિષ્ટષ્ટચેષ્ટાનામ્’. આ જેની નાશ પામી ગયેલી હાય તે પ્રભુષ્ટશિષ્યદૃષ્ટિચેષ્ટાનામ્ ' એ અથ સમજવા. માધા—પીડા. અનેક વખત તેને માનસિક અને શારીરિક પીડા થાય છે. દોષ—હેરાનગતિ. પીડાએ માનસિક અને શારીરિક અનેક પ્રકારની થાય છે, તે ઇંદ્રિયામાં આસક્ત મનુષ્યાને થાય છે. ‘દુનિયમિતે દ્રિયાણાં’ આ ખીજું વિશેષણ છે. એટલે જે માણસોએ ઇંદ્રિયાને નિયમિત ન રાખી હાય, તેવા અને ‘ પ્રણષ્ટશિષ્યેષ્ટદૃષ્ટિચેષ્ટાનામ્ ’ એ પ્રથમ વિશેષણુ સમજવું. પાઠાંતર—દોષ રસ્તે ઊતરી પડેલી ઇંદ્રિયા. અને · પ્રભુષ્ટશિષ્યષ્ટદુષ્ટચેષ્ટાનામ્ ' ' Page #122 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય એ પ્રમાણે દૃષ્ટિને સ્થાનકે દુષ્ટ પાઠાંતર કઈ કઈ પ્રતમાં છે. પણ એ પાઠાંતરે લહિયાઓનો દેષ હોય તેમ લાગે છે, આ પાઠાંતરની નેંધ ની નોટમાં મિ. મોદીએ કરી છે, કારણ કે, દષ્ટિ નજર અને ચેષ્ટા એટલે વર્તન બરાબર. અર્થ આપે છે. દષ્ટિને અર્થ હરિભદ્રસૂરિ પિતાની ટીકામાં “જ્ઞાનમ’ એવો કરે છે, તે વધારે સારે છે. અને ચેષ્ટાને અર્થ તેઓ “ક્રિયા કરે છે, તે આગળપાછળને સંબંધ જોતાં સમીચીન અર્થમાં વપરાય છે. જાણવું” અર્થ પણ બંધ બેસતે આવી જાય છે. એટલે જ્ઞાનીની નજર અને વ્યવહારુ, દક્ષ માણસો, જે પ્રિય-અનુકરણીય હોય, તે અર્થ એકસરખે જ છે. સંવાહન એટલે અંગનું મર્દન” અર્થ થાય છે, તેથી એ પાઠાંતર નેણે નથી. (૪૫) ઇકિયપારતનાં પરિણમે વિષચક્રાવાતા વિનદત્તે ! દિં પુરનિયમિત નવા નિયવશાતઃ ? પાછલા અથ_એક એક વિષયના સંગથી રાગ અને દ્વેષને પરવશ પડેલ પ્રાણી નાશ પામ્યા છે, તે પછી, અનિયમિત આત્મા પાંચે ઈદ્રિયોથી કેટલી પીડા પામે? (૪૭) : વિવેચન–રાગદ્વેષ: આ પ્રાણીને રાગદ્વેષ, મારાતારાપણું જે ઈદ્રિ પર થાય છે, તે જ આતુરતા-ગીપણાનું–આસક્તિભાવનું કારણ છે. રાગદ્વેષ ઈદ્રિયને ન હોય તે, તેને પીડા કાંઈ થતી નથી, એને મન તે દૂધપાક અને ડાંગર બરાબર છે, એની એક દાઢ બીજી દાઢને સ્વાદ જાણતી નથી. એ ખાય છે એ તે ધર્મસાધન કરનાર દેહને ટકાવવા માટે, પણ એની કઈ પણ ઇન્દ્રિયમાં રાગદ્વેષ, મારા-તારાપણાની આસક્તિ હોતી નથી. ઈન્દ્રિયે તે ત્યાગીને કે યોગીને પણ હોય છે, પણ એમાં આસક્તિ રાખવી, રાગદ્વેષ તે પર કરવા, તે પીડા કરનારા છે. વિનાતે તેઓએ તે પિતાના જીવનને નાશ કર્યો છે, એમ સમજવું. એક એક ઇન્દ્રિયને પરવશ પડેલે પ્રાણી કે હેરાન થાય છે, તે આપણે આગલી પાંચ ગાથામાં જોયું આ ગાથામાં કહે છે કે, જેને પાંચે ઈદ્રિ કઈ જાતના અંકુશ વગરની હોય, તે રાગદ્વેષને વશ પડીને નાશ પામે છે. આપણું એ સંસ્કાર થવાના છે, કારણ કે આપણે ઇન્દ્રિયે પર જરા યે સંયમ રાખતા નથી; રાખવાની જરૂર પડે છે, એટલી વાતને સ્વીકાર પણ કરતા. નથી, તે આપણે પણ વિનાશના માગે છીએ એમ જાણવું. કુપગ્ય કરવું છે અને તેનાં ફળથી ડરવું છે એ બે વાત કેમ બને? - અનિયમિતાત્મા–જેને આત્મા સંયમ વગરને છે તે પ્રાણ. સંયમ વગરના ' , પ્રાણીને અનિયમિતાત્મા કહે છે, એટલે એણે પિતાના આત્માને કેઈ એકસરખે રાખેલ નથી, એ પ્રાણી, સંયમહીન; પવન પ્રમાણે દિશાએ ફરનારા આત્મા, આ હાલતે આ Page #123 -------------------------------------------------------------------------- ________________ ရဲ့စစ် પ્રશમરતિ વિવેચનસાહિત જીવ તે પચે મોકળી મૂકેલ ઈન્દ્રિયવાળ હોઈ પવન આવે તેમ જાય છે અને વિનાશને વહોરી લે છે અને હેરાન થાય છે. એ ઈન્દ્રિયને પિતાની માની, તે દોષને પકડાવે છે. આ વિશેષણ તે બીજુ છે. પ્રથમનું વિશેષણ “રાગઢષાતુરાઃ”. ભાવાર્થ એકસરખે આવે છે. અને જેઓ ઈન્દ્રિયને પરવશ પડી ચાર પ્રકારની પીડાથી પીડાયેલા હોય અને જેઓ એ પાંચ ઇન્દ્રિયને મોકળી મૂકી દઈને અને તે પૌગળિક ઐહિક સુખમાં રાચતા–મેજ માણતા હોય છે, તેમને તે જ પ્રકારે પીડા કરનારા થઈ પડે છે. “પીડા” શબ્દ પણ ઉમાસ્વાતિવાચકે વાપર્યો છે. આત–પીડા કરનારા વિષય માટે અહીં જાયેલ છે. તે વિષયે લાંબે વખત ટક્તા નથી. અને પ્રાણીને એ છેડી જાય, ત્યારે જરૂર કચવાટ થાય છે. ઘડપણમાં દાંત પડી જાય અને ગાંઠિયા ભાવતાં હોય, તે પછી ગાંઠિયાને લેટ કરે પડે છે. અને એમ દરેક ઈન્દ્રિયના વિષયે પીડા આપે છે અને હેરાનગતિ કરે છે. આ સર્વ, ઇન્દ્રિયને અનિયમિત રાખવાનું પરિણામ છે અને તે હંમેશા પિતાની પાછળ પડાને જ મૂકી જાય છે. વિયેગ અને આપ્તજનનું મરણ, એ એના પ્રત્યક્ષ અનુભવેલા દાખલાઓ છે અને એને કચવાટ કેટલે થાય છે તે અનુભવે જ સમજાય તેવું છે અને પીડા કે કચવાટ એક પ્રકારનાં થતા નથી, પણ તે અનેક પ્રકારનાં થાય છે અને તે દુનિયાના અનુભવી માણસે જ્યારે ઇન્દ્રિય ક્ષીણ પડવા માંડે ત્યારે પ્રત્યક્ષ અનુભવે છે. મકી –આવી રીતે એક એક વિષયને વળગી પ્રાણી વિનાશને વહોરી લે છે, તે પછી પાંચે ઈન્દ્રિયે જેની મોકળી હોય, એટલે જેના ઉપર કોઈ જાતને સંયમ ન હોય, તે કેવાં ઊંચા વિનાશને વહેરી લે, તે કલ્પી લેવા જેવું છે. શ્રી ચિદાનંદજી પિતાના એકતાળીશમા પદમાં કહે છે કે – પંચ પ્રબળ વત્તે નિત્ય જાકુ, તાકુ કહા ક્યું કહીએ રે; ' “ચિદાનંદ એ વચન સુણીને, નીજ સ્વભાવમાં રહીએ રે.” ૭ અને એ જ પદમાં, તેઓશ્રી, જે એગણુશમી સદીમાં યેગી હતા તે, કહે છે કે – તપજપ સંયમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે...' ઇન્દ્રિયસુખમેં જૈલી એમન, વક્ર તુરંગ જિમ ધ્યાવે રે. ૨ “વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે, - વકે ઘેડે અનુભવવા જેવું છે, એને ઊભા રહેવાની રેન ખેંચવામાં આવે, તે એ દોડે છે અને ન છૂટી મૂકવામાં આવે તે તે અટકી જાય છે. આવા વાંકા ઘડા જેવી ઇન્દ્રિ છે. એ ઘડે રીતસર ચાલે જ નહિ. એને દોડવાનું કહો ત્યારે એ અટકી જાય, એમ ઈન્દ્રિયો પણ વાંકા ઘડા જેવી છે, એને આ રૌદ્ર ધ્યાન કરવું અને પ્રાણીને હેરાન કરવા એ એને સ્વીકારાયેલ ધર્મ છે. અને પ્રાણુને તે કડવા—મીઠા અનુભવ આ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કષાયો અને વિષયો સંસારખાડામાં કરવાનાં જ હોય છે. એમાં કડવા અનુભવ વધારે અને અનુકૂળ અનુભવ નહિ જેવા, એટલા માટે ઉપર “બહુશા–અનેક પ્રકારે શબ્દ વાંચવા ગ્ય છે, વાંચીને વિચારવા ગ્ય છે. ઈન્દ્રિય પર સંયમ રાખવાની આ કારણે બહુ જરૂર છે. (૪૭) ઇઢિયે કદી ધરાતી નથી– न हि सोऽस्तीन्द्रियविषयो येनाभ्यस्तेन नित्यतृषितानि । तृप्ति प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ॥४८॥ અથ–“ઈન્દ્રિયને એ કઈ પણ વિષય નથી કે જેને તૃપ્ત કરવાથી ઈન્દ્રિ તૃપ્ત થાય, કારણ તે અનેક માર્ગે બહુ વિષયના માર્ગમાં લીન–આસક્ત થયેલી અને પિતાના વિષયેની વારંવાર આકાંક્ષા કરનારી છે.” (૪૮) વિવેચન—નિત્યષિતાનિઆ ઇદ્રિ(અક્ષાણિ)નું વિશેષણ છે. એને ગમે તેટલું ખવરાવે કે તૃપ્ત કરે, પણ એ તે સર્વદા ભૂખી અને કેરીધાકોર જેવી હોય છે અને ચાલુ રહે છે. આજે તે એના વિષયે ખૂબ તૃપ્ત થયા અને એ કાલે તે ખાવા નહિ માગે, એવું ઈન્દ્રિયને વિષયના સંબંધમાં કદી બનતું જ નથી. એને તે એના વિષ જેમ જેમ પૂરા પાડે, તેમ તેમ એ ખાઉધરી ઈન્દ્રિયે વધારે વધારે માગે છે, માટે એને નિત્ય તૃષિત એટલે “હંમેશની તરસી” કહેવામાં આવી છે. એની તરસ સંયમથી ઓલાય, પણ એને જેમ તૃપ્ત કરે, એમ તે વધારે માગે અને તરસ જેમ પાણીથી છીપે નહિ તેમ ઈન્દ્રિયે કદી વિષયે એને પૂરા પાડવાથી તૃપ્ત થતી નથી. તેટલા માટે એ સદાયની તરસી ઈન્દ્રિયો માટે નિત્યષિત વિશેષણ સાવ ઉચિત છે. એને જેમ જેમ વિષયે મળે તેમ તેમ એ વધારે ભૂખી અને વિષમાં આસક્ત થતી જાય છે. એના પર સંયમ રાખવો એ જ, એ નિરંતરની તરસી ઇન્દ્રિયને ભૂખી મારવી એ જ, એને સંયમ છે. આપવાથી, વિષ પૂરા પાડવાથી, એ કદી ધરાતી જ નથી, માટે એ નિત્ય તૃષિત ઇન્દ્રિયોને સંયમથી કાબૂમાં રાખવી. અનેકમાપલીનાનિ—આ ઈદ્રિનું બીજું વિશેષણ છે, એનું વિશેષ અક્ષાણિ છે. અનેક માગે એ દોડનારી અને મનમાં આવે તેમ કરનારી છે, પણ એના સંબંધમાં કઈ ધોરણ નથી, એને તાબે કરવાને રસ્તે કઈ નથી અને અનેક પ્રકારે એ પિતાના વિષને વારંવાર માગે છે, એને કદી ધરપત થતી નથી, અને જેને ધરપત ન હોય, તેને ખવરાવવાથી તે તે અકરાંતિયું થાય, તેની તૃષા કે ભૂખ ભાંગે નહિ અને એ વિષય પુનઃ પુનઃ ભગવતાં કદી તૃપ્તિ થાય જ નહિ. બહુ વિષયમાં ઈદ્રિ આસક્ત હોવાથી તેને અનેકમાગમલીનાનિ' કહેવામાં આવે છે. હરિભદ્રસૂરિએ તે અસલ પાઠ જ કાયમ રાખે છે અને તેને અર્થ કર્યો છે. જે માગે તે પૂરા પાડવાનું નથી, પણ તેને વિષે જ ન આપવા અને ભૂખી રાખવા અને ઇંદ્રિયે તરફ મન જ ન જાય, તે રસ્તે છે. . Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રશમરતિ વિવેચન સહિત એને માટે જાગૃત રહેવું જ પડે, નહિ તે ઇન્દ્રિયના સુખમાં આ યુગમાં માણસ જરૂર ખેંચાઈ જાય, કારણ કે ભૂખી ઇઢિયે તે વિષયને માગ્યા જ કરે, પણ જેમ જેમ તે પાંચ પૈકી એક પણ ઈદ્રિયને તેના વિષયે મળ્યા, એટલે એ વધારે બહેકી જાય છે, એને કદી સંતેષ થતું નથી, અને પિતે કદી “હાશ” કરતી નથી. એને વિષ પૂરા પાડવાથી તે એ ઊલટું વધારે ઘર ઘાલે છે અને પ્રાણીને સંસારમાં રઝળાવે છે. એના પર વિજય મેળવવાને માર્ગ અને વિષયે પૂરા પાડવાનું નથી, પણ એને ભૂખી મારવાનું છે. એ ભૂખી રહે તે તમને ઈચ્છા થાય તેવું તે કામ કરી તમારી દાસી થઈને રહેશે. અભ્યતેન–વારંવાર આસેવન કરવાથી ઈદ્રિયે ધરતી નથી. એ તે વધારે વધારે મજબૂત થતી જાય છે. ઈ િપૌગલિક છે, એમાં સારાવાટની આશા રાખવી એ અશક્ય વસ્તુ ઈચ્છવા જેવું છે. એને મારવી હોય તે એના કોઈ પણ વિષય પૂરા ન પાડતાં એને ભૂખી રાખવી, તે એ ઠેકાણે આવે અને વિષયમાં મન ન જાય, તે માટે માનસિક સંયમને જ માર્ગ છે. “પ્રલનને સ્થાને “મલિન” એ પાઠ કઈ પ્રતમાં આવે છે. મલિનને અર્થ દુષિત અથવા મેલું થાય છે. અનેક માગે એ કાળી થઈ આવેલ છે. અને પિતાના વિષયના ભોગ ભેળવીને એ દૂષિત થયેલી છે. મળવાળું એ એને અર્થ કરીએ, તે મેલું જ છે, એટલે આ પાઠાંતરથી અર્થમાં ફેર પડતું નથી. મલિનની વ્યુત્પત્તિ સંસ્કૃત કેષ પ્રમાણે બરાબર છે. પ્રલીનની પણ બરાબર છે, પણ માત્રામેળ મળતું નથી. એટલે એ પાઠ વિચારણીય છે. આ લેકમાં જે વાત કરી છે તે માનસી વિદ્યાની છે. ઇંદ્રિયોને ધરવવી અશક્ય છે. જેમ જેમ એને વિષયે પૂરા પાડવામાં આવે તેમ તેમ આ લઉં અને તે લઉં એમ એ પાંચ પૈકી દરેક ઈદ્રિયને થાય છે અને આખી જિંદગી સુધી એને પંપાળ્યા કરે અને તે માગે એ આપ્યા કરે, તેઓ કદી ધરાવાની નથી. એને તે એવી ભૂખ લાગી છે કે એક ભસ્મક નામના વ્યાધિમાં પડ્યો હોય, તે ગમે તેટલું ખાય તેને ભૂખ લાગ્યા જ કરે છે. એને ઉપાય કેળા ખવરાવવાને છે, તેમ આ ઇન્દ્રિયના વિષ પૂરા પાડવાથી એ ધરાતી નથી, પણ એને તે ભૂખી જ રાખવી ઘટે. જેને ચીજ આપવાથી ભૂખ ઓછી થાય નહિ, તેને ધરાવવાનું સાધન લાંઘણ છે, સંયમ છે; તે ઇન્દ્રિય પર વિજય મેળવવાનું સાધન એને વિષયો પૂરા ન પાડવાનું છે, કારણ કે, સીધી રીતે તે એ ધરાતી જ નથી. દરેક ઇંદ્રિયને આવી રીતે નિરંકુશ મૂકવાથી પ્રાણીને ભવ બગાડી નાખે છે અને સંસારના છેડાને તેની નજરમાં આવવા દેતી નથી; એ સંબંધી અનેક ટાંચણે મૂકી શકાય, તે પૈકી કેઈકને આપણે વિચારીએ. સમપ્રભાચાર્ય સિદ્વરપ્રકરમાં કહે છે કે – प्रतिष्ठा यन्निष्ठां नयति नयनिष्ठां विघटयत्यकृत्येष्वाधत्ते, मतिमतपसि प्रेम तनुते; विवेकस्योत्सेक વિશ્વતિ જો ૨ વિપદ્ વ તોપાળ નાં યુહ ઘર |૭૦ શિખરિણવૃત્તના આ કેલેકમાં સેમપ્રભાચાર્ય જણાવે છે કે, હે ભવ્ય! તું તે ઇન્દ્રિયસમૂહને વશ કર, તે ઇદ્રિય-નિકુરબ કે છે, તે કે જે પ્રતિષ્ઠાને ક્ષય પમાડે છે, વળી જે ઈન્દ્રિયનિકુરંબ Page #126 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષા ૧૦૩ ન્યાયની સ્થિતિનું સ્ફોટન કરે છે, વળી નહિ કરવા યાગ્ય અનાચાર તેને વિશે બુદ્ધિને ધારણ કરે છે, વળી અવિરતિને વિશે સ્નેહને વિસ્તારે છે. વળી આ કરવા યેગ્ય (કૃત્ય ) અને ન કરવાયાગ્ય ( અકૃત્ય) આ કામ છે, એવા વિચારના ઉન્નતપણાના નાશ કરે છે, વળી વિપત્તિને આપે છે. માટે ઇન્દ્રિયસમૂહ પાતાને વશ રાખવે, કારણ તે ઇન્દ્રિયસમૂહ સ` દોષાનું સ્થાન છે. આ રીતે સિ ́દૂષ્પ્રકરના ૬૯-૭૨ ચારે શ્લોકો ઇન્દ્રિયક્રમનના વિષયને મજબૂત કરે છે. તમે જૈન વૈરાગ્યશતક કે ઇન્દ્રિયપરાજયશતક વાંચે તે તે એકમતે ઇન્દ્રિયાને નિગ્રહ કરવાની અને, કાંઇ નßિ તે છેવટે તેના ઉપર ચાંપ રાખવાની એને અંગે શ્રાવકને પણ ભલામણ કરે છે. આપણે ઉપર પાંચ દાખલાથી જોયું કે એક એક ઇન્દ્રિયને વશ પડી જીવ કેટલે દુ:ખી થાય છે. સ્પર્શે°ન્દ્રિયથી હાથી, રસેન્દ્રિયથી માછલું, ધ્રાણે દ્રિય(નાસિકા)થી ભ્રમર, ચક્ષુરિંદ્રિયપરવશતાથી પતંગ અને શ્રોત્ર'દ્રિયપરવશતાથી હેરાન થતાં અને ત્રાસ પામતા હરણના દાખલાએ જોયા. આ તા એક એક ઇન્દ્રિયને પરવશ પડી, આવું દુઃખ પામે છે, તે આપણે મનુષ્ય તા પાંચે ઇન્દ્રિયાને મેકળી મૂકીએ છીએ, તેા આપણા શા હાલ થાય, તે સમજી લેવું. ઇન્દ્રિય સારા વિષયને પણ અશુભ બનાવી દે છે તે હવે પછી જોવામાં આવશે. આવી ઇન્દ્રિયા વડે કામ લેવું, પણ એમને મોકળી મૂકવી નહિ, તેમના પર અકુશ રાખવા અને તેમને નિયમમાં રાખવી. આપણે તેમની મારફત કામ લેવાનું છે, તેટલા ખાતર તેમની સાથે સહાનુભૂતિ રાખવી, પણ તેમને માગ આપવા નહિ અને તે કહે તેમ કરવું નહિ અને સવથી અગત્યનું કારણ મૂળ લેાકમાં આપ્યું છે તે એ છે કે ઇન્દ્રિયવિષયાને જેમ મા અપાય, અથવા સેવાય તેમ તે પુષ્ટ થતા જાય છે અને કદી ધરાતા નથી. આને તેા ઢાખી દેવાના એક જ માગ છે. એને દૃમાવવા અને એને ભૂખ્યા રાખી લાંઘણે ચઢાવવા અને તેમના પર બનતા સયમ કરવેા. સંયમ કરવાથી તે વશ થાય છે, નહિ તે આપણી બુદ્ધિને મહેર મારે, આપણુને ન્યાયમાગ વીસરાવે અને અનેક પીડા કરે તેવી ઇન્દ્રિયા છે, તેની આ લાકમાં ચેતવણી છે. એ નિત્યતરસી ઇન્દ્રિયે તે કઈ કઈ મિલન કામે કરી પ્રાણીને સપડાવે છે. (૪૮) વિષયા ઠેકાણા વગરના છે— कश्चिच्छुभोsपि विषयः परिणामवशात्पुनर्भवत्यशुभः । कश्चिदशुभोsपि भूत्वा कालेन पुनः शुभीभवति ॥ ४९ ॥ અથ કોઈ શુભ વિષય હાય તે પરિણામવશ હાવાથી અશુભ થઈ જાય છે અને કોઈ વખત અશુભ થયેલા વિષય, કાળ ગયા પછી, અમુક વખત પછી, ફરીવાર શુભ થઈ જાય છે.” (૪૯) વિવેચન—-વિષય પોતે અથવા વિષયથી થયેલું સુખ અનિત્ય છે. આજે વાજા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રશમરતિ વિવેચન સહિત ગમે, તે આવતી કાલે તાવ આવે તે કંટાળેા આપનાર થઈ પડે છે અને કોઈ વિષય અશુભ હોય તે થાડા વખત ગયા પછી કાંઈ ક્રારણુ અને અને શુભ થઈ પડે છે; એટલે વિષયા તા પૌદ્ગલિક હાર્ટ, અશાશ્વત છે. તેથી ઊલટું જે વિષા આજે અશુભ-અકારાં લાગતાં હાય તે વખત જતાં કોઈ કારણ બનતાં શુભ થઈ જાય છે, સારાં લાગે છે, ગમે છે. એટલે ઇન્દ્રિયના વિષયે પોતે સારા કે ખરાબ નથી, પણ આપણું મન પ્રસંગ મળતાં સારું હોય તે ખરાબ થઈ જાય છે અને ખરાબ હાય તે વિષય પ્રત્યે મન સારું થઈ જાય છે. નિમે રાજિષને દાહવર થયા, તેને બૈરાંઓના હાથના અવાજ ન ગમ્યા, સ્ત્રીઓએ સૌભાગ્યકંકણુ માત્ર એક એક જ રાખ્યું, નમિ રાષિઁ થોડા વખત પછી પૂછે છે કે ‘ અવાજ કેમ બંધ થયા ?' એના કંકણના તે અવાજ હતો, માત્ર એક કંકણુ સ્ત્રીઓએ રાખ્યું છે, તેથી, નમિ રાષિને મેધ થયે કે એકલામાં જ—એકલાને જ સુખ છે; જેમ વધારે સખ્યામાં હોય ત્યાં ખડખડાટ જ છે. એ પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ ઉદ્વેગ પામી સંસાર છેડી ચાલી નીકળ્યા અને એકતા જાતે અનુભવી. આવી વાત હોય તે બધી રીતે યાગ્ય છે. પાંચે ઇન્દ્રિયાને જે સુખા મળે, એટલે વેણુ, વીણા, મૃગના શ્રોત્રેન્દ્રિયને આનદ આવે અને મીઠા ભેાજનના રસનાને આનંદ આવે તે સુખ ક્ષણિક છે, તેમ જ શ્રી આદિકના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયને સુખ થાય કે સુગંધી અત્તર, તેલથી ઘ્રાણેન્દ્રિયને સુખ થાય અથવા સુંદર વસ્તુ કે સિનેમાનાટક જોતાં ચક્ષુરિન્દ્રિયને સુખ થાય તે સ્થાયી સુખ નથી, અનિત્ય છે, ક્ષણિક છે, માટે એમાં કાંઈ સારાવાર્ટ નથી, અને એને સુખ માનવાની ભ્રમણામાં પડવા જેવું નથી. એ તો આજે જે સારું લાગતું હોય તે થાડા વખત પછી ખરાબ થઈ જાય. એટલે એ સુખથી લેવાઈ જવા જેવું નથી. તે જ પ્રમાણે અશુભ સુખ અથવા દુઃખ માટે સમજવું, તેને બદલાતાં વાર લાગતી નથી. વસ્તુતઃ સુખ મળે, ત્યારે પણ તે ક્ષણિક હાર્ટ નકામું નીવડે છે. આવા ઇન્દ્રિયના વિષય છે! એમાં સારાવાટ, સુખ જેવું લાગે ત્યારે પણ નથી અને દુઃખ આપે ત્યારે કચવાટ અને કકળાટના પાર નથી. એમાં શુભત્વ કે અશુભત્વ કાંઈ નથી, કારણ કે માન્યતાનું સુખ કે દુઃખ ક્ષણિક હાઈ, તે લાંખે વખત ટકતું નથી. પૌદ્ગલિક સર્વ વસ્તુનાં સુખદુઃખો આવાં છે. માટે દુઃખ આવે ત્યારે મુંઝવું નહિ અને સુખ આવે તેમાં લેપાવું નહિં, તેમાં આસકિત રાખવી નહુિ, પણ જે સંચાગમાં આપણે મૂકાયા હાર્ટએ તદનુસાર મળતાં સુખ અથવા દુઃખ ભોગવી લેવાં. (૪૯). વિષયાની શુભ-અશુભતાની કલ્પના— कारणवशेन यद्यत् प्रयोजन जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ॥५०॥ અર્થકારણને વશ હાવાથી જ્યાં અને જેમ પ્રયાજન થાય છે, તે વડે તે વિષયાને પણ તે ( પ્રાણી ) સારા અથવા ખરામ કલ્પી લે છે. (૫૦) Page #128 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષય ૧૫ વિવેચન–પ્રજન-કર્તવ્ય. કાર્યની સિદ્ધિ માટે, તે સાધવામાં હરકોઈ પદાર્થ કે ક્રિયાનું અવશ્યપણું – એને પ્રજન કહેવામાં આવે છે. મતલબ કહેવાની એ છે કે, કારણને આપીન પડીને આ અવશ્ય ભાવ જરૂર વતે છે. તે પ્રજન જેવા પ્રકારનું અને જ્યાં હોય, તે પ્રમાણે ઇન્દ્રિયના વિષયે શુભ છે અથવા અશુભ છે એવી કલ્પના માણસ કરી લે છે. રાગ અને દ્વેષ જેવા વર્તે તે વખતે રાગને વિષય દ્વેષને વિષય બની જતાં પ્રજન જે અવશ્યભાવી આગલું કારણ છે તે અશુભ પણ થઈ જતું આપણે જોઈએ છીએ. વસ્તુ પોતે કાંઈ શુભ કે અશુભ નથી, પણ આપણા સંગે અને આપણું મન સારું કે ખરાબ હોય, તે પાંચ ઇન્દ્રિયના વિષયે સારા કે ખરાબ થઈ જાય છે. આપણે હાર્મો નિયમ, વાલીન કે નરઘાને અવાજ સારે જાણીએ, પણ આપણું માથું ભમતું હોય, ત્યારે તે જ અવાજ દુઃખ આપનાર થઈ પડે છે, આપણને તે સ્વર ભેંકાર લાગે છે અને તે સ્વર વાગતે કયારે બંધ થાય, એમ ઈચછાય છે. આ પ્રોજન છે. રાગદ્વેષ એ પ્રજન છે. આપણે આનંદમાં હોઈએ તે ઈન્દ્રિયના વિષયે આકર્ષક નીવડી આપણને સુખ આપે અને વિપરિત સંયોગ થાય છે, તે વિષયે માથાનો દુઃખવનાર અને ત્રાસ અપાવનાર – આપનાર લાગે છે. તે જ પ્રમાણે મધુર સ્વાદ આપણને શુભ સ્વાદ લાગે છે, પણ મંદવાડમાં પડયા હોઈએ ત્યારે અશુભ લાગે છે. પ્રજન–આ શબ્દ ખૂબ વિચારવા યોગ્ય છે. તેને અર્થ હેતુ, સબબ અથવ્ય કારણે થાય છે. હરકોઈ ક્રિયાનું કાર્ય હેય, તે પરિણામને પણ પ્રયજન કહેવામાં આવે છે. જે વસ્તુને જે ઉપગ થાય અથવા જે કામમાં તેને લગાડવામાં આવે તે પ્રજન છે. કોલનમરિય ન મોડપિ પ્રવર્તત-મૂર્ખ માણસ પણ પ્રજન વગર, ઉદ્દેશ વગર પ્રવૃત્તિ કરતું નથી. આ પ્રયજન કારણ પછીના હેતુના ઉપગના અર્થમાં વપરાય. છે. જેવું જે પ્રકારનું અને જ્યાં પ્રજન હોય તે પ્રયજન જ - ઉપગ જ વિષયને શુભ અથવા અશુભ બનાવે છે. પ્રજન એ યેજનાપૂર્વક, ઉદેશપૂર્વક હેતુપૂર્વકનું હોય છે. જેનું જેવું પ્રયોજન તે પ્રમાણે તે સ્થાને વસ્તુ સારી કે ખરાબ થાય છે. એટલે કારણ ગમે તેવું હોય તેના પર જોવાનું રહેતું નથી. પણ શા કામ માટે અને ક્યાં તથા ક્યારે અને કઈ રીતે તે વસ્તુને ઉપયોગ થાય છે તે પ્રયજન પર ઘણે આધાર રહે છે અને તે વસ્તુને સારી નરસી બનાવે છે. એકની એક સાકર હોય, પણ માંદા માણસને તે નુકસાન કરે અને મજબૂત તંદુરસ્ત માણસને તે પુષ્ટિ કરનાર થાય. આ રીતે જે કામમાં જે વસ્તુને ઉપયોગ થાય તેમાં તે સારીનરસી નીવડે છે. એમાં વસ્તુનું કાંઈ સ્વતઃ સારા કે ખરાબ પણું નથી, પણ તેનું પ્રજન શું છે, ક્યારે, કેવી રીતે, કેવા વિવેકથી તે વપરાય છે તે પર તે વસ્તુ સારી છે કે નહિ તેને આધાર રહે છે. . આ પ્રજન કારણને લઈને કે સંસારની વૃદ્ધિ કે વાસનાને લઈને ઉત્પન્ન થયું પ્ર. ૧૪ - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રશમરતિ વિવેચન સહિત હોય તે વસ્તુ સારી કે નરસી નીવડે છે. મતલબ પ્રજન એટલે ઉપગ ઉપર વસ્તુના સારાનરસા પણને આધાર રહે છે. જે સારા ઉદેશથી વસ્તુ વપરાય તે તે સારી - શુભ નીવડે છે અને અંદર ગેટો હોય તે વસ્તુ ખરાબ લાગે છે. વસ્તુ એટલે પાંચે ઈન્દ્રિયના વિષયે અહીં સમજવા. આ પ્રક૫યતિ–તે પ્રમાણે વસ્તુ સારી છે કે ખરાબ છે એમ પ્રાણી કલ્પના કરે છે કારણ કે વસ્તુ પિતે સારી કે ખરાબ નથી, પણ જે હેતુ માટે જ્યાં અને જે રીતે તેને, વસ્તુને ઉપગ કરવામાં આવે તે પ્રમાણે તે સારી કે નરસી છે એમ પ્રાણી કલ્પના કરે છે, ધારે છે, માને છે, એટલે ઇંદ્રિયના વિષયે પિતે ખરાબ કે સારા સ્વતઃ નથી, પણ જે પ્રયજન માટે અને જ્યાં જેવી રીતે તેને ઉપયોગ કરવામાં આવે ત્યાં તેવી રીતે તે સારા છે કે ખરાબ છે એમ પ્રાણી કલ્પના કરી ધારી લે છે. સાકર ઘણી મીઠી લાગે, પણ ગધેડાને તે કડવી લાગે અને માંદાને તે ચિંતા કે ઉદ્વેગનું કારણ થાય એટલે વસ્તુ પિતે સારી નથી કે ખરાબ નથી પણ તેને યોજનારની કલ્પના અને તેના ઉપગ ઉપર તે વસ્તુના સારા ખરાબપણને આધાર રહે છે. એટલે પ્રજનનું કારણ રાગદ્વેષ હોય છે. કોઈ રાગથી લલચાઈ-ખેંચાઈ વસ્તુને-વિષયને સારા માને અને કઈ દ્વેષથી તેને તિરસ્કારી કાઢે. એમ ન હોય તે તે વિષયે સારા અને ખરાબ ન લેવા જોઈએ, પણ તેમ થાય છે એ આ જીવનને આપણને પ્રત્યક્ષ અનુભવ છે. એટલે વસ્તુને જે અને જેવી રીતે ઉપયોગ કરવામાં આવે તેને આધારે તે સારી નરસી બને છે અથવા તેને એક સારોન ગણાય છે. વસ્તુ પિતે સારી કે ખરાબ નથી, પણ પ્રયજન ઉપગ ઉપર ઘણે આધાર રહે છે. પર્યાલચન કરવું એટલે ધારવું. ધ્યાન રાખીને કરેલ અવલોકનને પર્યાલેચન કહેવામાં આવે છે. એ અર્થમાં હરિભદ્રસૂરિ આ શબ્દ અહીં વપરાયેલ ધારે છે અને તે વાત સમીચીન લાગે છે. પરોવૈથતિ એ “પ્રપતિને અર્થ છે. અને તે હરિભદ્રસૂરિની ટીકા અનુસાર અને બેસતે અર્થ છે.. કારણ અને પ્રજન–પ્રોજન પહેલાં હોય તે કારણ અને જના–હેત-ઉપગપૂર્વક જે વસ્તુ ત્યાર પછી થાય તે પ્રજન. પ્રજન પહેલાં કારણ હોય છે અને તેથી જ કારણ અને પ્રજનમાં ઘણે તફાવત છે. કારણ રાગદ્વેષનું હોય છે અને પ્રજન – ઉપગ મતિકલ્પનામાં હોય છે. એટલે કારણ અને પ્રજન જુદાં હોવા છતાં, પ્રજન મતિકલ્પના પ્રમાણે કલ્પાય છે – તે વાત આગળ જતાં સ્પષ્ટ થશે. (૫૦) અભિપ્રાય અને અતિકલ્પના अन्येषां यो विषयः स्वामिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पामिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ॥५१॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ કક્ષા અને વિષય ૧૦૭ - અથ–બીજા પ્રાણીઓને જે વિષય પિતાના મતે પુષ્ટિ કરનાર હોય, તે જ વિષયને બીજા, પિતાના અભિપ્રાય મતમાં આસક્ત બની શ્રેષને આધીન થઈ, ધિકકારે છે. (૫૧) વિવેચન–પ્રાણીઓનું અવલોકન કરતાં એમ જણાય છે કે બીજા પ્રાણીઓને જે વિષયમાં પિતાની કલ્પનાના જોરથી અથવા તેમાં આસક્ત થઈ રાગને કારણે મજા આવે છે, તે જ વિષયેને બીજા માણસે ધિક્કારે છે. તે તેમને દુઃખ આપનાર થઈ પડે છે. એક જ વસ્તુ કેવા કેવા ઉપગમાં અને સંગોમાં ફરી જાય છે, તેનું કારણ રાગદ્વેષ સમજવું. એકને જે આનંદ છેડો વખત આપે છે, તે અન્યને દ્વેષ ઊભું કરે છે. આવું સ્પર્શનાદિ સર્વ ઇંદ્રિના વિષય માટે સમજી લેવું. એમાં મતિકલ્પના અને પિતાના સંગાનુસાર બંધાયેલા મત પ્રમાણે પ્રાણ ચાલે છે. એટલે ઇંદ્રિયના વિષયે પૌગલિક હોવાથી એકને શાંતિ કરનાર થાય છે, ત્યારે બીજા પ્રાણીઓ તે જ વિષ તરફ દ્વેષ કરે છે. એટલે વિષય પિતે અનુકૂળ, શુભ અથવા સારા નથી પણ જે એક પ્રાણીને સારા વિષયે લાગે છે, તેના તરફ બીજે દ્વેષબુદ્ધિથી જુએ છે. | સ્વાભિમાણ–રાગથી, પિતાના મતથી. જે સાધારણ રીતે સારા માને છે તે અભિપ્રાયને આસક્ત થયેલ પ્રાણીઓને આ અભિપ્રાય લાગુ પડે છે. સ્વામિકા એટલે પિતાના અભિપ્રાય પ્રમાણે, નિજ મતે એ એને આશય છે. તેના વડે એ જ વસ્તુ સારી કે ખરાબ છે. પરંતુ પૌગલિક હેવાને કારણે સારી કે ખરાબ છે એમ પિતાનું ધારવું થાય છે. - પુષ્ટિકર—કોઈ પ્રતમાં “તુષ્ટિ” એવો પાઠ છે. અર્થ લગભગ સરખા છે. પુષ્ટિકર એટલે પિષણને કરનાર અને તુષ્ટિકર એટલે સંતેષને આપનાર. આ પુષ્ટિ અથવા તુષ્ટિ રાગજન્ય છે અને રાગ તેના તરફ અનુકૂળ નજરે જુએ તે તે શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ કરનાર થાય છે. આ પાઠાંતર ગમે તે કારણે કે લહિયાના લખાણુદોષથી થયું હોય, પણ અર્થને અંગે જરાએ ફેર પડતો નથી; એકને શારીરિક પુષ્ટિના અર્થમાં વાપરો અને બીજાને માનસિક સંતેષના અર્થમાં વાપરે. બંને સમાનાર્થવાળા પાઠાંતરે છે. એનાથી મૂળના અર્થમાં જરાયે ફેર પડતું નથી અને વિષય બદલાતું નથી. સ્વમતિક૫ના–પિતાની મતિકલ્પના. કલ્પના એ માનસિક વસ્તુ છે, મતિજ્ઞાનને વિષય છે. તે કલ્પના પ્રમાણે બીજા માણસે તે વસ્તુ પર દ્વેષ કરનારા મળી આવે છે, બીજા એક પ્રકારના મનુષ્ય તે વિષયને સંતેષ આપનાર અને પુષ્ટિ કરનાર માને છે. વિષયે આવા છે. તે માણસ અનુસાર સારાનરસા, શુભ અથવા અશુભ નીવડે છે. એટલે વિષયોને અતિકલ્પના સારા અથવા ખરાબ, શુભ અથવા અશુભ ધારે છે, કપે છે, પર્યાલેચન કરે છે. આમાં જેવા જેવી પિતાની બુદ્ધિ છે. વિષયે સારા પણ નથી કે સ્વતઃ Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ખરાબ પણ નથી, પણ માણસ કે પ્રાણી તેને પિતાની મતિકપના અનુસાર સારા અથવા ખરાબ ધારે છે, શુભ અથવા અશુભ ગણે છે. મતિક૯પના પ્રમાણે અમુક માણસો એક વિષય તરફ રાગના આકર્ષણથી રાચે છે, તે જ વિષયને બીજા કેટલાક માણસે દ્વેષથી ખરાબ-અશુભ ધારે છે, એટલે મતિકલ્પના જ વિષયને સારે અથવા ખરાબ બનાવે છે, એને સારા કે ખરાબ, શુભ કે અશુભ બનવાનું કારણ મતિકલ્પના જ છે. વિષય તે પૌગલિક હોઈ, તે પિતે સારા કે ખરાબ હેતું નથી, પણ જેવા સંયોગોમાં પ્રાણી મૂકાયેલું હોય, તે પ્રમાણે તેને સારી કે ખરાબ કપે છે. આ પાંચે ઇંદ્રિયના વિષે માટે સમજવું અને આ નિયમ સર્વકાળ માટે લાગતું નથી. આજે જે વિષય સારે લાગે તે જ વિષય પાંચ દિવસ પછી કે કોઈ પણ કાળે અશુભ કલ્પાય. વિષયે અશાશ્વત છે અને તે પિતે અજીવ હોઈ સારા કે ખરાબ શુભ વા અશુભ જાતે સ્વતઃ સ્વયં છે જ નહિ, આપણી કલ્પના જ તેને સારા કે ખરાબ અમુક કાળે અને અમુક કાળ માટે બનાવે છે. તમેવ—તે જ વિષયને બીજી પ્રાણીઓ દ્વેષથી અશુભ ધારે છે અથવા તેના તરફ દ્વેષ કરે છે. વિષયે પૌદૂગલિક છે અને આજે સારા લાગે, તે જ થેડા વખત પછી ખરાબ લાગે એવું પણ બને છે. અને વર્તમાનકાળે થોડાએક મનુષ્ય અથવા મનુષ્યનો વિભાગ જેને સારા માને, બીજો વિભાગ અત્યારે તે ઉપર દ્વેષ કલ્પે એ પણ બને તેવી વાત છે. આ બધી કલપના પર વાત છે અને કલ્પના સંયેગાનુસાર ફર્યા જ કરે છે. (૧) કઈ વસ્તુ ખરી રીતે ઈષ્ટ નથી કે અનિષ્ટ નથી– तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ॥५२॥ અથ_“તે જ વસ્તુઓન–અર્થોને દ્વેષ થાય છે, તે જ પદાર્થોને આશ્રય કરીને તે સારા લાગે છે, તેથી નિશ્ચય કરીને (આ દુનિયામાં) પાકે પાયે કઈ વસ્તુ આપણને હંમેશને માટે ન ગમે તેવી અને કઈ વસ્તુ વહાલી–પોતાને સારી હોય એવું નથી.”(૫૨) વિવેચન-તાવ-તે જ અર્થો. એટલે ઇન્દ્રિયના વિષયે જેને આજે છેષ કરવામાં આવે છે, તે જ અર્થો-પદાર્થો વસ્તુઓ. આમાં વિષયે બદલાતા નથી. પણ પિતાના સંયોગો બદલાય છે, તેથી પ્રાણુ જે વિષયે તરફ આજે દ્વેષ કરે છે તેને જ આવતી કાલે વખાણે છે. એટલે પાકે પાયે (નિશ્ચયથી) તે વસ્તુ જાતે ખરાબ કે સારી – શુભ કે અશુભ નથી, પણ શુભ-અશુભપણાની આપણી કલ્પના જ છે. આપણે આ વિનશ્વર વિષને જેવા કલ્પીએ તેવા તે થાય છે. એ તે પૌગલિક હેવાથી અજીવ છે એટલે એ સ્વતઃ સારા કે ખરાબ હોતા નથી, પણ આપણી મતિકલ્પનાથી આપણે તેને સારા કે ખરાબ ધારી Page #132 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય ૧ન્ટ લઈએ છીએ. અને આજે જે વિષ ઉપર આપણા સગાને કારણે, આપણને દ્વેષ થાય તે સારા છે એમ તેમને આશ્રીને કાળાંતરે લાગે. માટે કઈ વસ્તુ નિશ્ચયતઃ એટલે નિશ્ચયપૂર્વક સ્વતઃ સારી કે ખરાબ, હમેશાને માટે સારી કે ખરાબ નથી, પણ આપણી તેને અંગેની કલ્પના સારી અથવા ખરાબ હોય છે. આપણને જે તરફ આકર્ષણ થવાના સંયેગા થાય ત્યારે તેટલે વખત તે સારું અને જ્યારે આપણું સગો ફરે, ત્યારે તે ખરાબ પણ નિશ્ચયથી આપણને કોઈ પણ ઈદ્રિયને વિષય નિશ્ચયથી સારી કે ખરાબ હંમેશને માટે લાગતું નથી કારણ કે મતિકલ્પનાને તે વિષય હેઈ આજે ખરાબ હોય, તે કાલે સારો વિષય થઈ પડે છે. નિશ્ચયતો–પાકે પાયે, હંમેશને માટે, ચોક્કસ રીતે. કોઈ પણ વસ્તુ હંમેશને માટે વહાલી નથી અને કઈ વસ્તુ હંમેશને માટે દવલી, હેવ કરવા ગ્ય નથી, એમાં એકસરખી મતિકલ્પના આજે હોય, તેવી હંમેશા બની રહેતી નથી. તેથી કોઈ વિષયને સારે કે ખરાબ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. આને માટે ઘણુ દાખલાઓ આપી શકાય. પ્રલીયમાનસ્ય–આને અર્થ હરિભદ્રસૂરિજી પિતાની સંસ્કૃત ટીકામાં “આશ્રયતઃ એટલે “આશ્રય લેતે કરે છે. એક જ વિષયને દ્વેષ કરે અને થોડા દિવસમાં તે તેને સારા લાગે એટલે એને આશ્રય કરે અને એને રાગ ધરે. આ ઉપરથી કઈ ઈન્દ્રિયને વિષય પિતે સારે કે ખરાબ અથવા શુભ અથવા અશુભ સ્વતઃ નથી, પણ આપણે તેને જેવા કલ્પીએ તેવા તે તે વિષયે સારા કે ખરાબ થઈ જાય છે. અસ્ય–આ જીવને કઈ વસ્તુ ચેકકસ ખરાબ છે, અસુંદર છે અથવા ઈષ્ટ છે એટલે વહાલી છે, એવું નક્કી કહેવાય તેવું નથી. આજે જે વસ્તુ સારી લાગે તે કાલે અથવા થડા દિવસ પછી તિરસ્કાર્ય થઈ જાય અને અનિષ્ટ વસ્તુ આજે ન ગમતી હોય તે કાલે ગમે, એટલે અમુક વિષય સારે છે કે ખરાબ છે, તેવું નક્કી કહી શકાય તેમ નથી, એટલે તેના તરફ જે આકર્ષણ કે તિરસ્કાર થાય છે, તે પણ પરિકલ્પના પર જ આધાર રાખનારા છે, હંમેશના થાયી નથી, વખતેવખત ફરનારા છે, એટલે એ વિષયે સારા કે ખરાબ છે એમ કલ્પના કરવી નકામી છે. વસ્તુતઃ સારા હોય તે સારા જ રહે અને ખરાબ હોય તે ખરાબ જ રહે, પણ આ તે એના એ જ વિષયે એક વખત સારા લાગે અને બીજે વખતે થોડા સંગ ફરતાં ખરાબ લાગે એવી અક્કસ વસ્તુ જે એક વખતે પ્રેમોત્પાદક છે તે ફરી વખત બીજે વખતે, તિરસ્કારજનકમાં ફરી જતી હોઈ આપણે કોઈ વિષય માટે નિર્ણય પૂર્વક તેના સારા ખરાબ પણ માટે નક્કી કાંઈ કહી શક્તા નથી. ઇષ્ટ-એટલે પ્રેમોત્પાદક, વહાલું લાગે તેવું. અનિષ્ટ એ ઈષ્ટથી ઊલટો શબ્દ છે. તમે કઈ વિષયને માટે તે વડાલે છે કે દવલે છે એમ કહી શકે નહિ, કારણ કે એ પગલિક ચીજ છે અને પારકી વસ્તુ, પરવસ્તુ છે, એને ભરોસે કરવો નહિ, અને તે : Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રશમરતિ વિવેચન સહિત સ્થાયી–સ્થિર ન હોવાથી આપણું પ્રેમને લાયક પણ નથી. જે આજે તિરસ્કારને યોગ્ય હેય, અને થોડા વખતમાં વહાલી લાગે, તેના ઉપર કે ડાહ્યો માણસ પ્રેમ કરે, કે તિરકાર કરે? કે ઈ મેલ જેવી વસ્તુ હોય, જે સર્વ કાળ એકસરખી રહે, તેની વાત જુદી છે. આ તે ઇન્દ્રિયના વિષયે રહ્યા! તે નક્કીપણે વહાલા હેય, તે વહાલા રહેતા નથી, કોઈ કાળે અથવા ઉંમર થતાં તે તરફ પ્રેમ થતું નથી અથવા ટકો નથી. માટે એવા વિષયે વહાલા કે દવલા છે એમ હંમેશને માટે માનવાગ્યા નથી અને આપણા પ્રેમ કે દ્વેષને તે પાત્ર નથી. (૫૨) પરવિષયોથી થતે કમબંધ रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परत्रेह च श्रेयान् ॥५३॥ અથ–“રાગદ્વેષથી તિરસ્કારાયેલા એને (એ પ્રાણીને) માત્ર કર્મબંધ જ થાય છે. તેને એનું કામ સુધરે એ આ ભવમાં કે પરભવમાં જરાસરખે પણ ગુણ થતું નથી.” (૫૩) વિવેચન—ઉપહત-એને શબ્દાર્થ તિરસ્કારાયેલે એ થાય છે. રાગદ્વેષથી આ ઉપર વર્ણવેલા સર્વ વિષયે જાગે છે અને રાગદ્વેષને લીધે આ પ્રાણી તિરસ્કારને પામે છે, હેરાન પરેશાન થઈ જાય છે અને દુઃખનાં પોટલાં થઈ જાય છે. ઉપહત એટલે તિરસ્કારાયેલે અથવા તેનાથી ઈજા પામેલે આ પ્રાણી વિષયે તરફ વારંવાર જાય છે. આ રાગદ્વેષ પ્રાણુને મારીને એને હેરાન પરેશાન કરે છે અને એને હેરાન હેરાન કરી તેને ઈજા કરે છે, એટલે રાગદ્વેષથી આ પ્રાણ ઈજા પામેલ છે. એ અર્થમાં રાગદ્વેષ એના મિત્ર થઈ, સાથે રહી, શત્રુનું કામ કરે છે. તેથી રાગદ્વેષ જેનાં કારણે છે, તેવા ઇંદ્રિયના વિષયને ભોગવી છૂટા થવા કરતાં, તેને તાબે જ ન થવું અને તેના પર સંયમ રાખે એ લાભકારક વસ્તુ છે. કમબંધ–રાગદ્વેષથી કર્મ બંધાય છે, અને તે જરૂર ભેગવવા પડે છે, તે વખતે હજારે વિચાર આવે અને મનમાં ખેદ થાય, તે નકામે છે. રાગદ્વેષ કર્મબંધનાં કારણે છે. આપણે શું તે જણાશે કે દેવેન્દ્રસૂરિ પિતાના કર્મગ્રંથની શરૂઆતમાં જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર કર્મબંધનાં કારણો કહે છે. રાગદ્વેષ એ ચારેમાં ભરેલા હોય છે અને કર્મોદય વખતે તે જેવા કર્મો બાંધ્યા હોય તેવાં ઉદયમાં આવે છે. એટલે આ રાગદ્વેષથી તે નકામે કર્મબંધ જ થાય છે. કર્મબંધ વખતે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર બાબત મુકરર થાય છે, પણ કર્મબંધનાં કારણેમાં રાગદ્વેષને ગણાવ્યાં છે. રાગદ્વેષ જે શત્રુભાવે કામ કરી રહ્યા છે, તે નફામાં આ કર્મબંધ મૂકી જાય છે, એટલે રાગદ્વેષ એ કર્મબંધનું ખરું કારણ છે અને તેનાથી લાભ થતું હોય તે સંસારમાં ભટકવાને For Private & Personal use only Page #134 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો જ થાય છે, બીજે કઈ પ્રકારને લાભ નથી. ઇંદ્રિયના વિષયે ભેગવવાના નફામાં કર્મબંધ માત્ર જ થાય છે. તે કર્મબંધ ઉપર માદકનું દૃષ્ટાંત ત્યાં કર્મગ્રંથમાં આપ્યું છે તે ગુરુગમથી સમજી લેવું. અત્રે પ્રસ્તુત વાત એ છે કે ઇન્દ્રિયના વિષયેથી કાંઈ લાભ થતું હોય તે તે માત્ર કર્મબંધને જ છે. આપણે વિષય સેવીને માત્ર વિષયનું ક્ષણિક સુખ જોગવીએ છીએ. પણ કર્મબંધ જરૂર થાય છે, એ પણ સાદી નજરે સમજી લેવું જોઈએ. ' - સ્વ .પિ–જરા પણ, એ વિષયથી જરા પણ લાભ થતું નથી, પણ કર્મબંધ થાય છે અને તે કર્મ ભેગવવાં જ પડે છે. પ્રાણએ કર્મ બાંધેલા હોય તે ભગવે જ છૂટકે છે. એમાં જરા પણ ગેટ ચાલે તેમ નથી. માટે ઇંદ્રિયના વિષયથી જરૂર કર્મબંધ થાય છે. કર્મબંધ બાંધતી વખતે ચેતવું નહિ અને કર્મના ઉદય વખતે કકળાટ કરવો કે શરમાવું કે વિચારમાં પડી જવું, એ ડહાપણને માર્ગ નથી. કરેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે માણસ ગમે તે સ્થિતિમાં હોય તેમને જરૂર જોગવવાં જ પડે છે. પરહ–પરભવમાં કે આ ભવમાં એની કઈ બીજી સારવાર થતી નથી. માણસ કામ કરે તે લાભ માટે કરે છે, પણ ઇંદ્રિયના વિષયોમાં લાભને સવાલ જ નથી. ત્યાં તે આ ભવમાં કે પરભવ માટે કર્મ બંધ થાય છે. એ જ માત્ર વિષયસેવનનું પરિણામ છે. આ કર્મબંધ નિબિડ એટલે આકરે થાય છે અને કર્મ ઉદયમાં આવે ત્યારે તેમને ભેગવવાં જ પડે છે. આ કર્મબંધ કઈ માણસની કે વસ્તુની શરમ રાખતું નથી, એ તે કર્માનુસાર ફળ આપે છે. આ રાગદ્વેષનું પરિણામ છે. તમારે સંસારમાં રખડવું હોય તે વિષને સેવે, બાકી એનાં ફળ ભેગવવાને વખત આવે, ત્યારે ગ્લાનિ કે દુઃખ દેખાડવું એ તે અર્થ વગરની વાત છે. કર્મરાજા કેઈની શરમ રાખતા હોય એમ જાણ્યું નથી. ખુદ તીર્થંકર જેવાને પણ કમ તે ભોગવવાં જ પડે. માત્ર પ્રદેશદયથી કોઈ કોઈ કર્મ જોગવાઈ જાય, પણ કર્મનાં ફળે તે ભેગવવા જ પડે, અને ભગવતી વખતે નિઃસાસા નખાવે. એટલા માટે, આ સંસારમાં, આ ભવમાં અને પરભવમાં એ વિષયે શ્રેયકારી થતા નથી, એટલે એ ભેગવવા જ પડે છે અને પછી તે પર વિચાર કરે તે ઘણું મોડું થઈ પડે છે અને ભેગાવળી કર્મના ઉદય વખતે રડાવે તો તેથી ગભરાવું ન ઘટે, કારણ કે કર્મ કઈ (અગાઉને) વખતે આપણે પિતે જ બાંધેલ હોય છે. - ગુણે-અહીં લાભના અર્થમાં વપરાયેલ છે. એનાથી કાંઈ લાભ નથી, અને કર્મ બંધને લાભ ગણવે એના જેવી એકે ભૂલ નથી. એ તે સંસારમાં રખડાવનાર છે અને હેરાન કરી દુઃખી કરનાર છે, એમાં કઈ પ્રકારને મહત્વને લાભ નથી. કર્મબંધ જરૂર થાય છે અને સંસારમાં આંટા મરાય છે. એ જે ન કરવું હોય, અથવા એમ જ ન થવા દેવું હોય તે શું કરવું યોગ્ય છે તે આગળ પર બતાવાશે. (૫૩) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રશમરતિ વિવેચન સહિત શુભાશુભ વિષયના ભોગ વખતે રાગ यस्मिनिन्द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् । रक्तो वा द्विष्टो वा स बन्धहेतुर्भवति तस्य ॥५४॥ અથ–બજે કઈ ઇંદ્રિયના વિષયમાં સારે અથવા ખરાબ ભાવ ધારણ કરવામાં આવે છે તે રાગયુક્ત અથવા શ્રેષયુક્ત હેવાથી તે પ્રાણીને બંધહેતુ થાય છે.” (૫) - વિવેચન—ઇંદ્રિયના વિષય ઉપર સારે ભાવ રાખે છે તે રાગથી તેમાં આસક્ત થાય છે અને ખરાબ ભાવ રાખે તે શ્રેષથી તેમાં તિરસ્કારભાવ જાગે છે; રાગદ્વેષથી કર્મબંધ થાય છે. એટલે ઈદ્રિયના વિષયેનું કારણ રાગદ્વેષ છે. તે રાગદ્વેષ સર્વ બંધહેતુકર્મબંધનું કારણ થાય છે. આપણે જોયું કે વિષયે પિતે ખરાબ કરનારા કે સારું કરનારા નથી, પણ તેના ઉપર જે પ્રકારની નજર આસકિત-અનાસકિત અથવા રાગદ્વેષ રાખવામાં આવે છે તે સંસારનું–કર્મબંધનું કારણ થાય છે. શ્રીસિદ્ધર્ષિ મહારાજની બનાવેલ કથામાં કેઈપણ ઇંદ્રિયને વિષય પિતે રખડાવનાર નથી એમ આપણે જોઈ ગયા છીએ, પણ એમાં આસક્તિભાવ જ દુનિયામાં રખડાવનાર છે તે આપણે ત્રીજાથી માંડીને સાતમા પ્રસ્તાવ સુધી જોયું છે. એ સર્વ સારી રીતે વાંચવાની અને એને આશય સમજવાની જરૂર છે. નદિવર્ધન સંસારમાં રખડ્યો, તે વૈશ્વાનરની સેબતે બગડથો એમ આપણે ત્રીજા પ્રસ્તાવમાં જોયું. અને ચેથા પ્રસ્તાવમાં રિપુદારણ તરીકે સંસારી જીવ થાય છે, ત્યાં પણ તેની રસનાલેલુપતા આડી આવે છે. પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વામદેવ થાય છે, ત્યાં પણ રસનાઆસતિનાં ફળે તે અનુભવે છે. અને છઠ્ઠા પ્રસ્તાવમાં ધનશેખર ઘાણમાં આસકિત બતાવે છે અને સાતમાં પ્રસ્તાવમાં અમૃતદર સંસારી જીવ છે ત્યાં પણ ચક્ષુરિંદ્રિયને વશ એ પડી જાય છે અને છેવટે આઠમા પ્રસ્તાવમાં એ ગુણધારણ થાય છે, ત્યાં પણ એ શ્રોત્રમાં આસકિત બતાવે છે. એટલે વિષમાં આસકિત અથવા એમાં રસ લે તે કર્મબંધનું કારણ છે અને દ્વેષ ધરે તે પણ કર્મબંધનું કારણ છે. શુભમશુભ એટલે વસ્તુ પર સારે અથવા ખરાબ ભાવ રાખ તે. રાગદ્વેષ એનું કારણ છે. રાગથી અમુક વિષય તરફ ખેંચાણ-આકર્ષણ થાય છે અને શ્રેષથી એ વસ્તુનો કે વિષયને પ્રતિકાર થાય છે અને તેના તરફ તિરસ્કાર છૂટે છે. રાગને વ્યવહારથી અત્ર શુભ ભાવમાં ગણુ અને શ્રેષતે અશુભ ભાવમાં જ છે એટલે એને અશુભ ખરાબ ગણવો. રક્ત વા દ્વિચ્છે વા–રાગયુક્ત અથવા શ્રેષયુક્ત. ખરી રીતે વિષયે પિતે સારા કે ખરાબ નથી, પણ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે રાગદ્વેષ આપણી આસક્તિ કે અનાસક્તિનાં કારણ હોવાથી તે અનુકૂળ અથવા પ્રતિકૂળ–સારા અથવા ખરાબ લાગે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષે રાગદ્વેષ એના ખરાબ કે સારાપણાનું કારણ હોવાથી વિષયે પિતેઃ સારા કે ખરાબ લા છે. જે રાગથી તણાયા કે દ્વેષથી એ વસ્તુ આપણે ન જોઈએ એમ ધારી બેઠા, તે આપણે સંસારમાં રખડડ્યા. એટલે વિષયે પતે રખડાવનારા થતા નથી પણ તે તરફ રાગદ્વેષ આપણ કેટલે અને કેવા થયેલ છે તે વિચારવાનું રહે છે. રઝળાવનાર અને સંસારને એ ખરેખર આ રાગદ્વેષને ભાવ જ બનાવે છે. જે આપણે આત્માને મેકળે મૂકી રાગથી વેચાઈ જઈએ, તે આ સંસારમાં રખડવાનું થાય છે અને શ્રેષથી વસ્તુને તજીએ તે તે પણ સંસારને વધારનાર થાય છે. એટલેં ઇન્દ્રિયના વિષયે ખરાબ જાતે નથી, પણ રાગ અને દ્વેષ તે વસ્તુને સારી અથવા ખરાબ બનાવનાર નીવડે છે અને સંસાર વધારનાર કમબંધ કરે છે. કર્મબંધ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી થાય છે અને તેથી વિષને સંસારવૃદ્ધિનાં કારણે ગણવા ન ઘટે, પણ તેમના તરફ આપણે ખેંચાણ (રાગ) રાખીએ અથવા ઠેષ-તિરસ્કાર રાખીએ, તેથી કમબંધ થાય છે. કર્મબંધનું મૂળ કારણ આપણને આ રીતે મળે છે અને એ રાગદ્વેષ જ છે જે સંસ્પરને. વધારનાર નીવડે છે. એટલે સંયમ રાખી રાગદ્વેષને વશ કરવા અને તેનાથી ચેતતા રહેવાની બહુ જરૂર છે. આવી રીતે સંસારને વધારનાર, કર્મ બંધનું કારણે રાગ કે દ્વેષ છે એ સિદ્ધ થયું. આ સંબંધમાં આંતરિક દષ્ટિ રાખવાથી સંસારનું મૂળ કઈ જગે પર રહેલું છે, તે જણાઈ આવે છે અને એક વખત રાગદ્વેષ કબજામાં આવ્યા તે કર્મબંધનું કારણ કાંઈ રહેતું નથી. કર્મ સંબંધમાં એક વાત કહી દેવી જરૂરી છે કે કર્મ કર્યા હોય. તે ઉદયમાં જરૂર આવે અને કર્મોદયને ટાળવા આપણે સમર્થ નથી. મોટા ચક્રવતીને પણ કરેલાં કર્સે તે જરૂરું જોગવવાં જ પડે છે. માટે કર્મબંધનું કારણ શું છૅ અને ક્યાં છે તે સમજી, તેને પકડી પાડવું જરૂરી છે. (૫૪) દાખલો (વિચારવા ગ્ય)... स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिन्नस्य कर्मबन्धो भवत्येवम् ॥५५॥ શરીરે ચીકાશ તેલ લગાડેલ હોય તે માણસનાં અવયવો જેમ ધૂળથી ભરાઈ જાય છે તેમ રાગથી અથવા શ્રેષથી ભીના થયેલા માણસને કર્મબંધ જ તે પ્રમાણે થાય છે. (૫૫) * વિવેચન-સ્નેહઃ ચીકણો કોઈ પણ પદાર્થ, તેલ અથવા વીર્ય અથવા બીજી કઈ ચીકણી વસ્તુ, ચીકાશ શરીર ઉપર લાગેલી અથવા લગાવેલ હોય તે માણસના અવય જેમ ધૂળથી ભરાઈ જાય છે, એટલે શરીરે ચા લગાવેલ હોય તે માણસ ચિકાશના પ્ર. ૧૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રશમરતિ વિવેચન સહિત જોરથી ધૂળથી આખું શરીર અને શરીરનાં અવયવ ભરી પાડે છે. તમે કોઈ તેલીઆ રાજાને જે હોય તે તેનું શરીર અને ખાસ કરીને તેના શરીરનાં અવયે તમને ધૂળથી ભરેલાં દેખાશે. આત્મા તે આત્મિક વસ્તુ છે તેની સાથે કર્મ જેવી પૌગલિક વસ્તુ કેમ લાગે તે પર આ દૃષ્ટાંત છે. જેમ શરીરને તેલ લગાડીને તે માણસ પોતાના શરીરને ધૂળથી લપેટી દે છે, તેમ આત્માને તેવસ્થાનીય રાગદ્વેષથી લેપી જીવ તેને કર્મ સ્થાનીય ધૂળથી ભરી દે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગે કર્મરજને આકર્ષનારા છે. રાગદ્વેષથી આત્માને કર્મબંધ થાય છે અને ધૂળની પેઠે તે કર્મો આત્મા સાથે ચૂંટી જાય છે. રાગ અને દ્વેષની અહીં ખેંચાણ કરનાર બળ (force) સાથે સરખામણી કરી છે. જેમ વગર પ્રયત્ન તેલીઓ રાજા શરીરે ધૂળથી ભરાઈ ખરડાઈ જાય છે તેમ રાગદ્વેષરૂપ આકર્ષણેથી આત્માને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના જોરથી – આકર્ષણથી કર્મ લાગે છે. એ જેને ન હોય તેણે ડરવાનું નથી, કારણ કે આત્મા પોતે તે શુદ્ધ છે પણ રાગદ્વેષે આકર્ષક લેહચુંબકનું કામ કરી કર્મ અને આત્માને સંબંધ કરાવી આપે છે. કમબંધ–યાદ રહે કે કર્મો તે પિતે પૌગલિક છે. તેને આત્મા સાથે બંધ આ રીતે રાગદ્વેષથી થાય છે અને તે રાગદ્વેષને ચીકણા પદાર્થ સાથે સરખાવી સમજવા ગ્ય છે. એ જે સમજે તે કર્મનું આખું રહસ્ય સમજે અને કેઈ સ્થાને પડા રાખવાની કે તે પર ન્યાય આપવાની જરૂર નથી. એકવાર રાગદ્વેષ પર વિજય થયું એટલે કમ આત્મા સાથે લાગતાં નથી, કારણ તેની ચીકાશ નથી. ચીકાશ વગર આત્મા અને કર્મને સંબંધ થતું નથી, કારણ આત્મા આત્મિક વસ્તુ છે અને કર્મ પૌગલિક વસ્તુ છે. તેને સંગ. સંબંધ કરાવનાર રાગદ્વેષ છે. આથી કમને આત્મા સાથે સંબંધ કેમ થાય છે, કેવી રીતે થાય છે. અને કેણ કરાવે છે તે સ્પષ્ટ થતાં આખા સૃષ્ટિકર્તુત્વના સવાલને ખુલાસો થઈ જાય છે. ઈશ્વર, પરમેશ્વર કે પ્રભુ જેવી કોઈ ચીજની જરૂર જ નથી. આપણાં કર્મો આપણે ભગવીએ છીએ અને તેમાં કેઈની દખલગીરી કે દરમ્યાનગીરીની જરૂરિયાત રહેતી નથી. અને જ્યાં ઈશ્વર કે પરમેશ્વર કમને જ અધીન હોય અને રાગદ્વેષ એના જુદા જુદા આકારમાં અસર કરતું હોય ત્યાં તે ઈશ્વર કે કોઈ આડતીઆની ફળ આપનાર તરીકે જરૂર જ રહેતી નથી. બાકી ઉદયકાળ પ્રાપ્ત થાય ત્યારે કર્મો જરૂર ફળ આપે છે અને તે જોગવવાં જ પડે છે. એ વખતે કકળાટ કે અફસોસ કરવામાં આવે, તે પ્રાણીનું કે તેવા ઈશ્વરનું કાંઈ ચાલતું નથી. ત્યારે ઈશ્વર પણ સ્વતંત્ર નથી, તેથી કર્મ સત્તા બળવાન છે. - એવમ–આ રીતે. ચીકણા શરીરવાળાને જેમ ધૂળ લાગે, લાગવી તે સ્વાભાવિક છે. તે લગાડનાર કે લાગી છે એમ જેનાર કોઈ નથી અને એવા વચ્ચે પડનારની કોઈ જરૂર જ નથી. કર્મ જ્યારે એને અબાધાકાળ પૂરો કરી ઉદયમાં આવે, ત્યારે એ ઈશ્વર પણ . . Page #138 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા પ તેનું ફળ અટકાવતા નથી. કર્મ ફળાને આપે છે અને આત્માને તે કર્મનાં ફળ જરૂર ભાગવવાં પડે છે. એમાં કોઇ ત્રીજા માણસની દરમ્યાનગીરી ચાલતી નથી, તેમ જરૂરી પશુ નથી. આ આખા સૃષ્ટિકર્તૃત્વના સવાલને વિચારવા જેવા છે. પ્રભુ સૃષ્ટિ બનાવે કે નહિ અને મનાવે તે આવી કલેશમય બનાવે કે નહિ તે સર્વ વાતને વિચાર કરતાં જણાય કે, સૃષ્ટિના કરનાર ફાઈની આવશ્યકતા લાગતી નથી અને આવી સૃષ્ટિ કરનાર કોઈ હોય એમ લાગતું નથી, કારણુ કે તેવી દખલગીરીની જરૂર જ નથી; અને સૃષ્ટિ બનાવે તે આવી દુઃખમય સૃષ્ટિ કોઈ સમજુ માણસ બનાવે નહિ, કારણ કે સમજુ માણસ મનાવે, તમે પાતે જ બનાવેા, તે આવી દુઃખદર્દ ભરી, કચવાટભરી, કકળાટભરી, નિ:શ્વાસમય સૃષ્ટિ બનાવા જ નહિ. આ આખા સૃષ્ટિતવ્યના સવાલ ખડું દૃષ્ટિબિંદુથી વિચારવા જેવા છે. કર્મના ભેદો અને પેટાભેદ કેટલા છે અને તેની વણાએ જીવને ઉપર જણાવેલી રીતે લાગે છે તે વિશે વધારે જોવા માટે મારા કર્મ વિષય પર લખેલા લેખ જોવે. (૫૫) ક'બ'ધના હેતુઓ— एवं रागो द्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव । માઢ્યોનુૌ સમારીને મેં મિ. કા અથ——આ પ્રમાણે રાગ અને દ્વેષ તથા માહુ અને મિથ્યાત્વ તથા અવિરતિ હાય અને પ્રમાદ તથા મન-વચન-કાયાના યાગ તેની પાછળ ધસતા હાય તા, ત્યારે પ્રાણી કર્મ પ્રાપ્ત કરે છે. ” (૫૬) વિવેચન—મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદ તથા યોગા કર્મ બંધાવે છે, આત્માને કર્મ સાથે જોડે છે. કારણુ જીરૂ લિા ફેવËિ હેતુને પ્રાપ્ત કરીને જે કરાય તે કર્મ—આવી વ્યાખ્યા દેવેન્દ્રસૂરિએ કર્મગ્રથ શરૂ કરતાં કરી છે. પાંચ મિથ્યાત્વા, માર અવિરતિ, પચીશ કષાય (૧૬ કષાય અને હું નાકષાય) અને પદર ચાળે એસત્તાવન (૫૭) અધહેતુને પ્રાપ્ત કરીને પ્રાણીઆ કર્મબંધ કરે છે. કર્મ પ્રવાહરૂપે અનાદિ છે પણ તેને અને આત્માના સમધ થાય છે. કેટલાક પાંચ પ્રકારની વિકથાને વધારી પાંચ પ્રમાદને પણ કર્મ'ધનાં કારણ ગણે છે. કેટલાક રાગદ્વેષને એ કર્મબંધના કારણુ કહ્યા છતાં કારણમાં કાના આરેપ કરી પાંચ પ્રકારના પ્રમાદેશને અથવા સત્તાવન બધહેતુને કમ ખ ધનનાં કારણભૂત ગણે છે. આ કમબંધનનાં કારણાને પ્રાપ્ત કરી જીવ કર્મમ ધ કરે છે – એ એક વાત થઈ. વાત એ છે કે જ્ઞાનમળથી પહેલાં ખાંધેલા કર્મને ગાળી દેવાં, નવા કર્મમ ધન થતાં અટકાવવાં અને પ્રારબ્ધ કર્માંને ભાગવીને ક્ષીણુ કરી નાખવાં અને પરબ્રહ્મને (મેક્ષને) સ્વરૂપમાં અનંતકાળ સુધી બન્યું મનાવ્યું રાખવું અને ત્યાં આનંદ કરવે એ આપણું વ્ય છે અને આ પ્રયાસ તે માટે છે. આખા શાસ્ત્રના સાર આટલી વાતમાં આવી જાય છે. તે સમજવા યત્ન કરવા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રશમરતિ વિવેચન સહિત રાગદ્વેષ–ઉપરના લેકેથી પ્રતીતિ થઈ હશે કે, પ્રાણ રાગદ્વેષ કરે છે તે કર્મબંધનું કારણ છે. સ્પશેન્દ્રિયને વિષય સ્પર્શ, રસનેન્દ્રિયને વાદ, ધ્રાણેન્દ્રિયને સુવાસ, ચક્ષુરિન્દ્રિયને દેખાવ અને શ્રોત્રને અવાજ તે પિતે કાંઈ ખેટાં નથી, પણ એ રાગદ્વેષ કરાવે છે. એટલે એના પર જે રાગદ્વેષ થાય તે કર્મબંધનાં કારણ બને છે. પ્રાણુની કલ્પના પ્રમાણે વિષય શુભ અથવા અશુભ, સારા અથવા ખરાબ તેને લાગે છે. એટલે એના તરફ જે રાગદ્વેષ હોય, તે પ્રમાણે તે સારા, અથવા ખરાબ લાગે છે. આ રીતે વિષય તરફ રાગદ્વેષ સારા ખરાબપણાનું કારણ છે અને એ વાત આપણે આ ગ્રંથના પૂર્વ ભાગમાં અને ખાસ કરીને ૫૦મી ગાથામાં જોઈ ગયા છીએ. એટલે રાગદ્વેષ સંસારમાં રખડાવનાર છે અને તેના પર સંયમ કર્યો હોય અને સ્થિતિ એવી બનાવી હોય કે વિષ તરફે રાગ અથવા શ્વેષ ન થાય તે કર્મબંધન સર્વ દૂર થાય છે અને આપણા જીવનનું મનેયત્ન ખુલાસાવાર સાબિત થાય છે. પછી રાગદ્વેષ જાય એટલે આપણે કાંઈ કરવાપણું રહેતું નથી. માટે આ કર્મબંધનાં કારણે રાગદ્વેષ પર સંયમ રાખવે, સંયમ કરે અને તે આપણને હુકમ કરે તેમ ન કરતાં, અથવા તેવું થવા ન દેતાં, આપણે તેમના પર સામ્રાજ્ય જમાવવું અને તે પર સંયમ ર. રાગને સિદ્ધાર્ષિગણિએ રાગકેસરીનું રૂપ આપ્યું છે અને દ્વેષને ઢેબરાજેન્દ્ર કહેવામાં આવ્યો છે. તેમનું અવરૂપ જાણું અને એ બંને નાના-મેટા ભાઈના ઉપર વિજય મેળવી, એમનાથી સ્વતંત્ર થવું અને એ પર સંયમ રાખવે, એ ઘણું મુશ્કેલ વાત છે, પણ તે જરૂરી છે. - મિથ્યાત્વ—મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. જ્યાં સુધી આ પાંચ પ્રકારના મિથ્યાત્વ પર ત્યાગભાગ ન આવે, ત્યાં સુધી સંસાર ઘટતું નથી અને પ્રાણને અંત આવતું નથી અને તેને મોક્ષ થતો નથી. આ મિથ્યાત્વના પ્રકારે સમજીને તે પર વિજય મેળવ અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવી, એટલે કર્મબંધ મિથ્યાત્વ પૂરત ન થાય. મિથ્યાત્વ ઉપર સંયમ થવાથી કર્મબંધ ન જ થાય એમ સમજવું નહિ, પણ એ કર્મબંધનું અતિ અગત્યનું કારણ છે એટલે એક કર્મબંધનનું કારણ એ છું થયું એમ સમજવું. શુદ્ધ શ્રદ્ધાન પાસે મિથ્યાત્વ ટકતું નથી એટલા માટે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી, તેમને સ્વીકારવા અને એકવાર સ્વીકાર્યા પછી તેમને કદી ન છેડવા. આ સમક્તિનું અને સમકિતીનું લક્ષણ છે અને તેમાં કોઈ જાતને અપવાદ નથી. અવિરતિ–વિરતિભાવને ત્યાગ તે અવિરતિ છે. જ્યાં સુધી વ્રત પચ્ચખાણ લેવામાં ન આવે ત્યાં સુધી અવિરતિ છે અને વિરતિને – ત્યાગભાવને અભાવ એ કર્મ બધનું કારણ છે. પ્રાણુ બાર વ્રત ન લે તે બાર પ્રકારની અવિરતિ છે. નહિ તે અહીં બેઠા કે રહ્યા છતાં ક્ષીરસમુદ્ર કે આટલાંટિકના પાણીના વપરાશને દોષ પણ લાગે, એટલે તેને ત્યાગ – વિરતિ કરવી જોઈએ અને એ રીતે બધાનાં અનેક કર્મોને શમાવી દેવા Page #140 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય જોઈએ. આમ તે આટલાંટિક દૂર ઘણું લાગે, પણ હવાઈજહાજના દહાડામાં ત્યાં કલાક બેમાં જવું, હાલ તે અશક્ય નથી અને તેના જળના ઉપગને દેષ અહીં રહેવા છતાં લાગે એ ઊધે ધંધે વિરતિભાવના ત્યાગને લીધે આપણે કરીએ છીએ અને નકામાં સંસારમાં રઝળીએ છીએ. આ અવિરતિપણું એ કર્મબંધનું પણ એક કારણ છે, તેને મૂકી દઈ વિરતિભાવ સ્વીકાર, પ્રેમથી હોંશથી સ્વીકારે અને આત્માનું શ્રેય કરવું અને કારણ વગર, લાભ વગર થતે કર્મબંધ અટકાવો. અવિરતિભાવ એ કર્મબંધનું એક કારણ છે એમ અત્ર સમજવાની જરૂર છે અને સમજીને વિરતિભાવ આદરવા યોગ્ય છે.' પ્રમાદમધ, વિષય, કષાય, વિકથા (સ્ત્રી, રાજ, દેશ અને ભેજનસંબંધી વાતે) અને નિદ્રા એ પાંચના સમૂહને પ્રમાદ કહેવામાં આવે છે. એ પાંચને સમૂહ જ્યાં હોય ત્યાં તેમને સમૂહ પ્રમાદને નામે ઓળખાય છે. ચોગ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વેગ કહેવામાં આવે છે. કર્મ પ્રાપ્ત કરવાના અથવા આત્મા સાથે તે પૌગલિક વસ્તુનું બંધન થવા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના પેટભેદ સાથે સત્તાવન બંધહેતુ હોય છે. કષાયને સ્થાને અથવા વધારામાં કેઈ પ્રમાદને કર્મબંધનું કારણ ગણે છે. પ્રમાદની વ્યાખ્યા ઉપર થઈ ગઈ. * સમાદીયતે–પૃદ્યતે. જીવ કર્મને બંધ કરે છે, તેનાં કારણે – હેતુઓ ઉપર જણવ્યા. એ હેતુને પ્રાપ્ત કરીને એટલે એમાં રાચીમારોને જીવ કર્મબંધ કરે છે. (૫૬) રાગદ્વેષ સંસારનું અને દુઃખનું મૂળ– ' જર્મન સંસાર: સંનિમિત્ત પુર્વણમ્ | तस्माद्रागद्वेषादयस्तु भवसन्ततेमूलम् ॥५७॥ અથ–કર્મમય આ સંસાર છે અને સંસાર નિમિત્તે દુઃખ પાછું થયા કરે છે, તેટલા માટે રાગ અને દ્વેષ વગેરે સંસાર વિસ્તારનું મૂળ છે. (૫૭) - વિવેચન–વિષયે અને રાગદ્વેષને સંબંધ આપણે ઉપર છે. અહીં બતાવે છે કે એ સંસાર જે સરી પડે તેવો છે તેનાથી દુઃખ થાય છે એટલે કારણના કારણ તરીકે રાગદ્વેષાદિક માનસિક અને વિકાર છે. આ વાત સ્પષ્ટ થઈ હશે, કારણ કે સંસારને વધારનાર કર્મો છે અને ઉપર જઈ આવ્યા તે પ્રમાણે કર્મબંધનાં કારણ વિષ પરના રાગદ્વેષરૂપ મને વિકારે છે, તેથી ભવપરંપરાનું એક કારણ રાગદ્વેષ વગેરે મનેવિકારે છે. મતલબ આ સંસારવિસ્તાર જે થાય છે, વધી પડે છે અને તેની પરંપરા ચાલે છે, તેનું મૂળ રાગદ્વેષ છે. પાંચ ઇન્દ્રિયના વિષયે તે પૌલિક છે, તેમને દોષ ન આપવો જોઈએ. પણ એને મજબૂત કરનાર જે રાગદ્વેષ વગેરે મને વિકારો છે, તેમને બરાબર સમજવા જોઈએ અને તેમના પર સંયમ રાખવો જોઈએ. જે સંસારમાં રહેવું હોય, જે સંસાર - WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રશમરતિ વિવેચનસહિત ગમ્યું હોય, જે સંસાર પર પ્રેમ આવતો હોય તે આ રાગદ્વેષને પંપાળવા, નહિ તે એના પર સંયમ કરો, એના પર અંકુશ રાખો અને તેમને માર્ગ ન આપે, કારણ કે સંસાર વિસ્તારનું એ પરંપરાકારણ છે. જેમ સંતતિ ચાલે, જેમ વંશવેલે વધે તેમ સંસારનો વંશવેલે રાગદ્વેષથી વધે છે. એટલે આ રાગદ્વેષને બરાબર ઓળખવા અને સમજવા જ રહ્યા; એમને વિજય કેમ થાય તે આ જ ગ્રંથમાં આગળ સુરતમાં બતાવવામાં આવશે. આપણે આ હેતુઓને પ્રાપ્ત કરીને જે બાંધીએ તે કર્મ, એને ઓળખવાને આ સર્વ પ્રયાસ છે. - કમ–આપણે જે કાંઈ ક્રિયા કરીએ, વચન બેલીએ અથવા કાયાને હલાવીએ ચલાવીએ તે વખતે કર્મબંધન થાય છે. કર્મ શું છે, કેવાં છે? પગલિક છે. તે માટે મારે કર્મસંબંધી લેખ જુઓ. આ સંસાર કર્મમય છે, કર્મથી ભરેલ છે, કર્મ સ્વરૂપ છે અને સંસાર અને કર્મને કાંઈ તફાવત નથી. આ રીતે સંસાર એટલે કર્મમયતા જ છે એમ સમજવું. એ સંસારને છેડે લાવ હોય તે કર્મ ઉપર સામ્રાજ્ય મેળવવું, એટલે કર્મ ન કરવાં, ન થવા દેવાં, હોય તેને જોગવી લેવાં અને કર્મથી મુક્ત થવું. અહીં સંગ, વિયેગ, મરણ, પૈસાની આક્ત વગેરે અનેક પ્રકારનાં દુખે થાય છે તે સંસારને - કારણે થાય છે, તેથી રાગદ્વેષ ઉપર તેમને આધાર રહે છે. કારણ કે વિષયે પિતે સારા કે ખરાબ નથી, પણ તેને અંગેને રાગ અથવા હેવ તેમને સારા અથવા ખરાબ બનાવે છે. અને વિયેગ, ધનનું વાવું, મરણ, શેક વગેરે જે આ સંસારમાં દુઃખ થાય છે તેનું કારણ કર્મ છે અને કર્મો રાગદ્વેષથી બંધાય છે. ભવસંતતિ–સંસારવિસ્તાર, સંસારપરંપરા. એનું મૂળ કારણ રાગદ્વેષ છે, કારણ કે રાગદ્વેષથી કર્મ ચીકણું થાય છે. એટલે કારણનાં કારણ તરીકે જોતાં આ સંસારની પરંપરા જે ચાલે છે તે સર્વનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષ પર વિજય થાય એટલે આ આખી સંસારપરંપરા નકામી થઈ જાય છે, એ રીતે ભવસંતતિને છેડે આવી જાય છે અને પ્રાણી મુક્તિમાં જાય છે. મુક્ત પ્રાણને કઈ કમ રહેતું નથી અને લાગતું પણ નથી. તેથી આ સંસારપરંપરાનું મૂળ રાગદ્વેષ છે તે બરાબર સમજી લઈએ. રાગદ્વેષ ન કરવા અને તે કરવાને પ્રસંગ આવે તે સંયમ રાખ. આને માટે શો ભાગ લે તે આ ગ્રંથમાં બતાવવામાં આવશે. 1 ઉપાય एतदोषमहासञ्चयजालं शक्यमप्रमत्तेन । प्रशमस्थितेन घनप्युद्वेष्टयितु निरवशेषम् ॥५८॥ અથ–આ દોષના મોટા સંચય (એકઠા કરવા)રૂપ જાળાને અપ્રમત્ત તથા પ્રથમ રસમાં સ્થિત થયેલે મૂળથી ઉછેરી શકે છે, નાશ કરી કાપી નાખે છે. (૫૮) Page #142 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧૧૯ વિવેચન~~આ રાગદ્વેષથી થયેલા દોષને દૂર કરવા હોય તે તે થઈ શકે તેમ છે. તેમને અપ્રમત્ત એટલે અપ્રમાદી માણસે (સાતમે ગુણુસ્થાનકે) અને પ્રશમરસમાં નિમગ્ન થયેલા માણસા દૂર કરી શકે. આ દોષના સંચયને [એકઠા થતાં જોઈને ગભરાવાનું નથી, પણ] તે અપ્રમાદી માણસા-સવ મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રાના પરિહાર કરનાર માણસા—અને પ્રશમમાં સ્થિત એટલે રહેલા માણસો જ દૂરી કરી શકે તેમ છે. એટલે આટલા મહાન દોષાના સર્ચય થયા. કરે છે, તેથી ગભરાવાનું કારણુ નથી. જે માણસે અપ્રમાદી હાય અને પ્રશમભાવમાં રહેલા હાય તે આ સવ દોષના જાળાને કાપી શકે છે, પશુ તે અપ્રમત્ત અવસ્થામાં વર્તનાર, સંસારના ત્યાગી, સર્વ વિરતિભાવને આદરનાર અને પ્રશમભાવમાં, રહેલા મુનિ અથવા એવા પ્રકારના માણસે જોઇએ. અપ્રમાદી રહીને અને પ્રશમભાવમાં આવીને આ કષાયો પર અને રાગદ્વેષના જે અનેક પ્રાદુર્ભાવા છે તે પર વિજય મેળવવાના છે અને મેળવી શકાય તેવું હાથમાં જ છે. એટલે દાષાની સંખ્યા, અને વિવિધતા જોઈને ગભરાઈ જવા જેવું નથી, પણ તે પર વિજય મળે તેના રસ્તા શેાધવાનું કાર્ય કરવાનું છે. એમને એમ એસી રહેવાથી દોષસંચય પર વિજય થતા નથી. આમ દોષસંચયને તદ્ન દૂર કરવાની મુખ્ય વાત કરી અને તેને દૂર કરનાર માણસ કેવા હાય તે બતાવ્યું. આપણે પશુ દોષસ'ચય નિવારવા માટે તેવા—તેમાં વણુ વેલા માણસ જેવા થવાની જરૂર છે. અપ્રમત્ત—અપ્રમાદી. પ્રમાદના પાંચ વિભાગ છે : મદ્ય, વિષય, કષાય, વિકથા અને યાગ. આ પાંચે પ્રકારના પ્રમાદના ત્યાગ કરનાર એટલે દારૂ ન પીનાર હાય, વિષયકષાયમાં આસક્ત ન હેાય, વિકથા ન કરનાર હાય અને મન-વચન-કાયાના યોગા પર સંચમ રાખી શકતા હાય, તેવા માણુસ આકરામાં આકરી દોષાની જાળને પણ વીંધી શકે છે. એટલે આપણું કામ અત્ર વધુ વેલા સાતમે ગુણસ્થાનકે રહેલા અપ્રમત્ત યતિ જેવું હોવું જોઈએ. અપ્રમત્ત યંત્ર કેવું હાય અને કેવી રીતે ગતિ કરે તે માટે જુએ ઉપમિતિભવપ્રપંચા કથા, ત્યાં અપ્રમાદ યંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રશમસ્થિત—એટલે પ્રશમરસમાં ભગવાન પેઠે જામી ગયેલા. ભગવાનનું વર્ણન આપણે વાંચીએ છીએ કે તે પ્રશમરસમાં નિમગ્ન છે. એવી શાંતિ જોઈએ. જેને ઉકળાટ, ઉચાટ કાંઈ ન હેાય તે દોષસ ચયને મૂળથી કાઢી નાંખવા હિં...મત ધરી શકે. આપણે તેવા અપ્રમાદી અને પ્રશમસ્થિત થવું જોઇએ અને મનાવિકારને માર્ગ આપવે! ન જોઇએ. ઘનસ્—આવી ગહન જાળ જે કર્મની છે તેને મૂળથી ઉકેલવા અને તેને નાશ કરવા આવા પ્રકારના અપ્રમત્ત અથવા પ્રશમસ્થિત માણસા શક્તિમાન થાય છે. એટલે દોષસ ચય ઉપર નજર ન રાખવી, પણ તેના નાશ કરનારા જગતમાં પડ્યા છે અને આપણે તેવા યાગ્ય પ્રયત્નથી થઈ શકીએ છીએ અને નીચે બતાવેલી વિચારણા કરી શકીએ છીએ તેમ ધારવું. આ સત્યવાર્તા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રશમરતિ વિવેચન સહિત ઉદ્વેષ્ટયિનું–તેને દૂર કરવા માટે. અને હું એ અર્થ આ શબ્દને હરિભદ્રટીકામાં છે, તેને અર્થ પણ એ જ થાય છે. કેઈ પ્રતમાં ઉદ્દેશયિતું એ પાઠાંતર છે. ચતુને અથ તેને ખસેડવાને, દૂર કરવાને, એમ થાય છે. નિરવશેષમ–આખી. આવી આકરી વાત હોય તેને સર્વથા દૂર કરવા પ્રાણીઓ સમર્થ થઈ શકે છે. તે કેવા પ્રકારના હોય છે તેનું સ્વરૂપ અત્ર બતાવ્યું છે. નિરવશેષમને અર્થ આખીને આખી એમ થાય છે. એ જાળસમસ્તને આખીને આખી પ્રાણી કાપી શકે છે અને તેના પર સમ્રાજ્ય મેળવી શકે છે. માણસ નપુંસક કે હીનસત્ત્વ અથવા પુરુષાર્થ વગરને નથી: બાંધેલા કર્મોને ખસેડવાને અને નવાં આવતાં કર્મોને રોકવાને તેનામાં પુરુષાર્થ છે. એટલે ગમે તેવાં આકરાં કર્મોને ઉપાય કરવાથી ખસેડી દૂર કરી શકાય છે અને નવાં કર્મોને આવતાં બંધાતાં રોકી શકાય છે અને છેવટે કેવળીસમુદ્દઘાતમાં બાકીનાં કર્મોને સરખાં કરી શકાય છે. તેથી આ કર્મોથી ડરવા માટે આ વાત નથી કરી, પણ તેમનાથી ચેતતા રહેવા માટે આ વાત કરી છે. જે નવાં કર્મો વધારે બંધાય તે બધી વાતે પ્રાણી ભારે થઈ જાય છે અને ભારેકમ જીવને આ રીતે પુરુષાર્થ કરી કર્મો દુર કરવા ઘણું મુશ્કેલ પડે છે, તેના તરફ ધ્યાન ખેંચવા આટલી વાત કરી છે. કર્મોને બાંધવામાં રાગદ્વેષ કેવું કામ કરે છે, તેમને કારણે શા માટે ગણવામાં આવે છે અને ઇંદ્રિયના વિષયે ક્ષણિક છે અને ચાલે ત્યારે બહુ થોડે વખત સુખ આપતાં લાગે છે, પણ તે જાય ત્યારે એ કચવાટ મૂકતા જાય છે કે માત્ર ખિન્નતા જ રહે છે–એ સર્વ વાતની ખરી હકીક્ત સમાવવા આ વાત કરી છે. પ્રાણીને ગભરાવવા એક પણ વાત કરી નથી, પણ વસ્તુસ્થિતિ સમજાવવા સર્વ વાત કરી છે. પ્રાણ ધારે ત્યારે સર્વથા બધાં કર્મો પર સામ્રાજ્ય મેળવી શકે છે. પણ તેણે તે ધારવું જોઈએ અને તે માટે કર્મોને ઓળખવાં જોઈએ, વિષયની વિરૂપતા જાણવી જોઈએ અને તેમને ઉઘાડા આકારમાં સમજવા જોઈએ. એ હકીકત સમજાવવાનો સર્વ પ્રયાસ છે. આમાંની કેટલીક વાત તે ગ્રંથકાર પિતે જ કહેશે, તે. બરાબર લક્ષમાં રાખવી. (૫૮) : કર્મમળ દૂર કરવાના ઉપાય अस्य तु मूलनिबन्ध ज्ञात्वा तच्छेदनाद्यमपरस्य । दर्शनचारित्रतपःस्वाध्यायध्यानयुक्तस्य ॥५९॥ અર્થ–આનું મૂળ કારણે જાણીને તેને છેદવાનો પ્રયાસ કરવા તત્પર થનાર તથા દર્શન, ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત માણસને (આ શુભ વિચારણા હેય છે) (૫૯), વિવેચન–કર્મો ઘણાં છે, તેના પ્રકાર ઘણું છે અને તે પ્રત્યેક સમયે લાગે છે. તેથી તેમને દૂર કરવાની મુશ્કેલીથી ડરી જવા જેવું નથી. કેવા પ્રકારના માણસે કર્મને દૂર - Page #144 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો કરી શકે છે તેનું અત્ર વર્ણન છે. તેને સાધનારા માણસે કેવા છે એનું પ્રથમ ઓળખાણ કરાવીએ.. - નિબંધકારણ. કર્મનું મૂળ કયાં છે તે પ્રથમ શોધવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કર્મ પિતે તે પૌગલિક છે, વિષયે અજીવ છે અને આપણે તે પર રાગદ્વેષ જ આ સંસારનું કારણ છે. આ વસ્તુને જે પ્રાણીઓ સમજ્યા છે તેઓ કર્મને સમજી ગયેલા છે. તેવા માણસનું અહીં ઓળખાણ કરાવે છે. આપણે જે સારી સોબતમાં હેઈએ તે બધાં વાનાં સારાં થાય; આવા માણસે આપણને કર્તા ઓળખાવે છે. એવાની સોબત થાય તે વધારે સારું. એમની પાસેથી જાણવા-સમજવાનું ઘણું મળે અને તેમને અનુસરવાનું આપણને મન થાય. - છેદન-ઘાત, નાશ. આપણે રાગદ્વેષાદિ મને વિકારને ઓળખ્યા. તે (કર્મ) સુખ આપે, તે તે પણ અસ્થાયી અને ટૂંક વખતનું છે અને તેનું મૂળ રાગદ્વેષમાં છે એટલે આપણે વિચાર જરૂર એને નાશ કરવાનું થાય. આવા મને વિકાર કરવા યોગ્ય નથી એટલે બુદ્ધિશાળી, વિચક્ષણ માણસ એમને આશ્રય ન જ કરે, પણ એમને નાશ કરવાને વિચાર કરે અને તેમનાથી દૂર નાસે. અહીં પ્રથમ તે એમને ઘાત કરનાર માણસે કેવા હોય તે બતાવે છે. પછી તેને ઉપાય આપણે વિચારશું. કોઈ કામ કરવું હોય તે કેવા માણસે તે કરી શકે, તે પ્રથમ જાણવું જોઈએ. એ રાગદ્વેષ કાંઈ કાચાપોચા કે જેવાતેવા નથી. એ વિકારે પણ પૌગલિક હોઈ, આપણા પર બરાબર સામ્રાજ્ય કરનારા છે. તેથી સંભાળપૂર્વક અહીં તેમને નાશ કરનારા માણસના સંબંધમાં વિવેચન કર્યું છે તે આપણે જાણી લેવું જોઈએ. દર્શનચારિત્રતપસ્વાધ્યાયધ્યાનયુક્તઃ–આ માણસ અર્થાત તેને રાગદ્વેષને નાશ કરનાર પ્રથમ તે દર્શન, ચારિત્ર, તપ અને સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય. એ કામ કાંઈ રંજીપંછથી થઈ શકે નહિ. એની પહેલી શરત એ છે કે એને નાશ કરવા ઉક્ત થયેલે માણસ દર્શન, ચારિત્ર, તપ અને સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત હોય. એટલે જે આ કામ કરવા તૈયાર થયા હોય તેમણે આ પાંચે બાબતમાં જોડાવું ઘટે. - દશનચારિત્ર–તત્વશ્રદ્ધાની રાખનાર માણસ દર્શનયુક્ત કહેવાય છે અને તેને તત્વને) બરાબર યથાસ્વરૂપે ઓળખનાર માણસ જ્ઞાનયુક્ત અથવા જ્ઞાનવાન ગણાય છે. ચારિત્રના અનેક પ્રકાર છે. હરિભદ્રસૂરિ પિતાની આ લેક પરની ટીકામાં કહે છે કે પાંચ પ્રકારના ચારિત્રવાન પ્રાણુ આમાં વર્ણવેલ છે. એ પાંચ પ્રકારના ચારિત્રમાં સામાયિક પ્રથમ, પછી છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસંહરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર, એમ પાંચ પ્રકારના ચારિત્ર સમજવા, સમતાને લાભ થાય તે પ્રથમ સામાયિક ચારિત્ર. એ સાધુને પ્ર. ૧૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રશમરતિ વિવેચન સહિત હોય. એ સામાયિકચારિત્રવાન પિતાના પૂર્વપર્યાયનો છેદ કરે અને શબ્દથી તથા અથથી નાનાપ્રકારપણું ભજે ત્યારે છેદેપસ્થાનીય ચારિત્ર તેને મળે. આ ચારિત્ર ગચ્છના અધિપતિ આપે છે અને તે વખતે પાંચ મહાવ્રત ઉચરાવે છે. ત્રીજું પરિહારવિશુદ્ધિ એક પ્રકારને તપ છે. એ તપ વિશુદ્ધિ કરાવનાર છે. એમાં ગચ્છમાંથી ચાર માણસ બહાર નીકળે છે અને ચાર તેની આસેવના કરે છે. આ છ મહિનાને આરે તપ કરે છે અને કુલ અક્ષર મહિના સુધી એ તપ ચાલે છે અને પરસ્પર વૈયાવર થાય છે. ચોથા સૂકમપરાય ચારિત્રમાં કષા તદ્દન નજીવા થઈ જાય છે. આ દેશમાં ગુણસ્થાનકની વાત છે અને કષાયવિજયને ઉત્કૃષ્ટ દાખલ પડે તેવી વાત છે. અને પાંચમું યથાખ્યાત ચારિત્ર શાસ્ત્રમાં કહ્યું છે તેવું અને કષાયને સર્વથા નાશ થાય તેવું ચારિત્ર છે, તેનું પ્રાપ્તિસ્થાન ચૌદમે ગુણઠાણે છે. આ રીતના ચારિત્રવાળે માણસ હોય તે ચારિત્રયુક્ત કહેવાય. સ્વાધ્યાય–અભ્યાસ, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એ પાંચ લક્ષણે યુક્ત હોય તેને સ્વાધ્યાય કહ્યો છે. આ સ્વાધ્યાય કરનાર માણસને વાંચવા સિવાય અન્યત્ર કાંઈ ચેન પડતું નથી. એ તે વાંચ વાંચ કર્યા કરે છે. પૃચ્છનામાં પૂછે અને પરાવર્તનામાં વાંચેલાનું પુનરાવર્તન (revision) કર્યા કરે. એ કૅઈ વાત ભૂલે નહિ અને ભણેલાને વીસરે નહિ. [ અનુપ્રેક્ષા એટલે શબ્દપાઠ કે તેના અર્થનું મનન, ધર્મકથા એટલે ધર્મકથન-ધર્મને ઉપદેશ.] આવી રીતે સ્વાધ્યાયમાં તે મોટા પૂર્વના કાળ નીકળી જાય તેની પણ તેને ખબર પડતી નથી. એ તે “જ્ઞાન ધ્યાન કિરિયા સાધતે, કાઢે પૂર્વના કાળ”—એટલે રાશી લાખ વર્ષને ચોરાશી રાશી લાખે બે વાર ગુણીએ ત્યારે એક પૂર્વ વર્ષો થાય, એવા રાશી લાખ પૂર્વનું આયુષ્ય હોય તે પણ તેને સ્વાધ્યાયને લઈને બધે સમય આનંદમાં નીકળી જાય છે. અને સમય-વખત કયાં ગયે તે તેને લાગતું નથી. એ તે સ્વાધ્યાયમાં યુક્ત રહીં કામ કરે છે. ધ્યાન-ધર્મધ્યાન અને શુકલધ્યાન એ દરેકના ચાર ચાર ભેદ છે, બહુ સમજવા : રોગ્ય છે, આ ગ્રંથમાં આગળ જતાં આવશે. મારા “જૈન દૃષ્ટિએ યોગમાં એનું શાસ્ત્રીય વર્ણન કરવામાં આવ્યું છે અને ગશાસ્ત્ર” (હેમચંદ્રાચાર્ય કૃત) અને શુભચંદ્રાચાર્યના “જ્ઞાના વમાં એની વિગતે મળશે. આ ગ્રંથમાં જરૂર આગળ આવશે. આ જ્ઞાન, દર્શન, સવાધ્યાય અને ધ્યાનમાં જે પ્રાણી જોડાયે &ાય તે આ વિષયને અને તેમાં કારણિક રાગશ્રેષને સંયમ કરવા લાયક બને છે. આ કેવા પ્રકારને માણસ હોય તેની પ્રથમ વિગત થઈ. આવા પ્રકારને ચારિત્રવાનું હોય, સભ્ય-શ્રદ્ધાવાન હોય, તપસ્યા કરતું હોય અને સ્વાધ્યાય જે આંતરિક તપ છે તે કરતે હોય. તેને જે વિચાર-ચિંતા થાય છે તે ત્રેસઠમા શ્લોકમા કહેશે અને શી વિચારણા થાય છે ત્યારપછીના બે કલેકમાં કહેશે. આ પછીના મા શ્લેકમાં તે પ્રાણુ જેને વિચારણા થાય છે તે કે નિર્મળ ગુણવાળ હોય તેનું વિશેષ વિવેચન છે. (૫૯). For. Private & Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કયા અને વિષય આવા પ્રાણુનું વિશેષ વન. प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य । .. ____नवकोटयुद्गमशुद्धोंछमात्रयात्राधिकारस्य ॥६॥ અથ–પ્રાણવ, અસત્ય ભાષણ, પારકા ધનની શેરી, પરસ્ત્રીમાં આસક્તિ અને હું અથવા મારાના મમત્વથી અટકેલો-વિરમેલે અને નવકેટ વિશુદ્ધ અને ત્યાગમાગે ત્યજાયેલ આહારથી પિતાને નિર્વાહ ચલાવનારને (આ શુભ વિચારણા હેય છે.) (૬૦) ' વિવેચન–પ્રાણવધ–પ્રાણ લેવાથી જે નિવૃત્ત થયેલ હોય. ત્યાગના બે પ્રકાર શાસ્ત્રકારે બતાવ્યા છે. એક સર્વથા ત્યાગ અને બીજે દેશથી ત્યાગ. દેશવિરતિવાળા શ્રાવકને મહાત્યાગ ન હોય. આ તે પ્રાણવધથી સર્વથા વિરત થયેલા પ્રાણીની વાત છેઃ પડ્યા પાળવાળો વેરમfએટલે જે સર્વ જીવના કોઈ પ્રકારના પ્રાણ – દશ પ્રાણ (પાંચ ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, કાયા અને આયુ)માંથી કઈ પણ એક અથવા એકથી વધારે પ્રાણ ન લેવાને નિર્ણય કરનારા, આવી સર્વ જીવવધને ત્યાગ કરવાની તત્પરતા સાધુજીવન વગર બની શકે નહિ. સાધુ પ્રાણાતિપાતથી સર્વથા વિરત હોય છે, જ્યારે શ્રાવક દેશથીઅંશથી તે નિયમ લે છે, પણ તેની ભાવના તે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી દૂર રહેવાની હોય છે. આ અહિંસાને સિદ્ધાંત જૈન ધર્મનું સ્વરૂપ બતાવે છે અને અહિંસા કેવી તેનામાં હોય તેને ખ્યાલ આપે છે. આરંભ, સમારંભ અને સગપણમાં પડેલ કદાચ તે (શ્રાવક) સર્વથા ત્યાગ ન કરી શકે તે પણ જેટલે બને તેટલે ઉપગથી એ વતે છે. આ પ્રથમ મહાવ્રત અને પ્રથમ અણુવ્રત થયાં. અહીં તે સાધુને આશ્રયીને વાત છે. તેથી સર્વથા ત્યાગની વાત જ સમજવી. સર્વ પ્રાણવધથી વિરત થયેલા તે સર્વવિરતિધર સાધુ સમજવા. ' - અવૃતભાષણ–અસત્ય ભાષણને સર્વથા ત્યાગ. “પુણાવાવાળો ઘેરબળે' એમાં ચાર મોટાં જૂઠ આવે. તે બેટી સાક્ષી, બેટા દસ્તાવેજ અને એવાં કામે ન કરે તે સમજાય તેવું છે. તે કરનારને આ વિકાસમાગ બગડી જાય છે. સર્વથા મૃષાવાદને ત્યાગ તે મુનિએથી બને તેમ છે એમ સંબંધ જોતાં જણાય છે. એ ત્યાગ કરનારની બલિહારી છે! એના મનમાં કેવા કેવા વિચારો થાય તે આગળ ત્રેસઠમા કલેકમાં કહેવામાં આવશે. અહી તે તે કેવું હોય તે જ કહેવું છે. તે પ્રાણવધ અને અમૃતભાષણ એટલે અસત્ય વચનેચ્ચારથી સર્વથા વિરમેલ હેય. ભૂમિસંબંધી જૂઠું બોલવું, જનાવર જેને પૂર્વપુરુષે ધન ગણતા હતા તે સંબંધી બેટી ખબર આપવી અને ત્રીજું કન્યાની વય, કન્યાનું રૂપ, ગુણસંબંધી અસત્ય બેલી ખેા વખાણ કરવા તે ત્રીજું કન્યાલીક ખેાટી સાક્ષી કેરટમાં પૂરવી અને જૂઠા દસ્તાવેજમાં સાક્ષી કરવી એ સર્વ સાક્ષી આપનારને અંગે શું મહાન અસત્ય છે. આને ત્યાગ શ્રાવકને જરૂર હોય, પણ સાધુઓ કઈ પ્રકારનું જૂઠું બોલે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રશમરતિ વિવેચન સહિત નહિ, ભળતું પણ ન બેલે. તેથી સર્વથા અસત્યથી વિરત થયેલ તેવા મોટા માણસને અને સંસારભયથી બીધેલાને માટે આ સ્વરૂપકથન છે એમ સંબંધ ઉપરથી જણાય છે. પરધન–પારકું ધન. જેને હવે બ્લેક માકેટીગ કહે છે તે પડાવી લીધેલ સર્વ પ્રકારના અદત્તની અત્રે વાત છે. એમાં રાજ કે કસ્ટમ્સને અંગે તે એ અસત્ય ન જ બેલે, સાચી વાત છુપાવે નહિ, પણ કઈ બાબતમાં અસત્યને અવકાશ ન આપે. કાળા બજાર પિોતે કરે નહિ અને કરનારને સારા માને નહિ, ઇન્કમટેક્ષ સંબંધી ગોટા ન વાળતાં સાચેસાચી વાત પોતાની આવકને અંગે કરી દે અને દારૂ–એક્સાઈઝ જેવી બાબતમાં પૈસા રાખવા કે પારકા પડાવી લેવાને સંકલ્પ પણ ન કરે, તે સાધુ પુરુષથી જ બને તેવું ત્રીજુ મહાવ્રત છે. શ્રાવક તે અણુવતી છે, પ્રમાણમાં તેને ત્યાગ મર્યાદિત છે અને તેથી જ શ્રાવકોને અણુવ્રતધારી કહેવામાં આવે છે. પણ જે માણસનું અહીં વર્ણન કરીએ છીએ તે પારકા ધનનો સર્વથા ત્યાગ કરનાર છે. મિથન–સંગ કરવાની પુરુષને અને પુરુષસંગ કરવાની સ્ત્રીને ઇચછા, અને નપુંસકને તે બંનેને ભેગવવાની ઈચ્છા તે મૈથુન અથવા મેહણ. “gorો વેમ એ શું વ્રત છે, બ્રહ્મચર્ય છે. આમ તિર્યંચ સાથે મૈથુન ભોગવવાને અથવા હસ્તદેવને અને સૃષ્ટિવિરુદ્ધ કૃત્ય એમ સર્વ પ્રકારના મૈથુનને સમાવેશ થાય છે. આ સર્વને ત્યાગ કર અને અખલિત બ્રહ્મચર્ય પાળવું તે શું વ્રત છે. એ સાધુપુરુષને હોય છે. શ્રાવકને સ્વદારાસંતેષ એટલે પિતાની સ્ત્રીમાં સંતેષ રાખવો એ એક ગુણ છે, અણુવ્રત છે; ચોથું અણુવ્રત આ રીતે સંભવે છે. પાંચમું પરિગ્રહવ્રત તે ઈચછાને નિરોધ અને આ કાળમાં છ રાત્રિભેજનવ્રત એમ છ વ્રત મૂળ-મહાવ્રતની વાત કરી. આ પુરુષને જે વિચારણું થાય તે આગળ બાસઠમા અને ત્રેસઠમાં લેકમાં કહેવામાં આવશે. તેવી યોગ્ય પ્રકારની મનુષ્યભવને સફળ કરનારી ચિંતા કરવા પહેલાં તે વિચારણા કરનાર કેવા ગ્ય પુરુષે હોય છે તેની હાલ વિચારણા ચાલે છે. હવે આપણે ઉત્તર ગુણે તરફ વળી જઈએ. નવકેટિઉદ્દગમશુદ્ધઉછમાત્રયાત્રા–અહીં આહાર વિશુદ્ધ લેવાની વાત છે. નવકેટિનું અન્ન વર્ણન કરીએ. કેટિ એટલે અસ્રાની ધાર, આવી નવ પ્રકારની કેટિથી વિશુદ્ધ થયેલ આહાર લે, તે, યાત્રાએને સંસ્કૃતમાં શરીરયાત્રા કહે છે. ઉછ એટલે “વીણવું તે.” આ સંસ્કૃત શબ્દ છે. નવકેટિવિશુદ્ધ એટલે નવપ્રકારે શુદ્ધ આહાર. એ નવ પ્રકાર પ્રથમ વિચારીએ. પિતે અન્ય જીવને ન મારવા, અન્ય પાસે ન મરાવવા અને મરનાર કે મરાવનારની અનુમોદના ન કરવી–તે પ્રથમની ત્રણ કટિ સમજવી. પિતે ખરીદ કરવું નહિ, બીજા પાસે ખરીદ કરાવવું નહિ અને ખરીદનાર કે ખરીદાવનારની પ્રશંસા ન કરવી તે બીજી ત્રણ કટ થઈ. એટલે છ કટિ (વિભાગ) થયા. પિતે રાંધવું નહિ, બીજા પાસે રંધાવવું નહિ અને રાંધનારને સારા જાણવા, પ્રશંસવા, અનુમોદવા નહિ એ ત્રીજી કોટિ. Page #148 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયો પ કુલ નવાટિ શુદ્ધ આહાર લે તેવા માણુસ, તે ‘શરીરમાથ' વહુ ધર્મસાધનમ્ એ સૂત્ર ખરાખર સમજીને શરીરને ધર્મસાધન તરીકે ગણીને તે જાળવે, પણ તેની શુશ્રૂષા વૈયાવચ્ચ આદિ ન કરે. આ નવ પ્રકારથી વિશુદ્ધ થયેલા આહાર લે. ગેાચરીથી આહાર લેનારે ઉદ્ગમઉત્પત્તિના વગેરે મળી એ તાળીશ (૪૨) દાષા ટાળવા જોઇએ. એ ગોચરીના ઉગમ વગેરે એ તાળીશ દાષા પર આખું પરિશિષ્ટ લખી ઉપમિતિના ભાષાંતરમાં બીજા ભાગને છેડે ચોથા પરિશષ્ટ તરીકે પૃ. ૧૪૦૫ થી ૧૪ર૯ સુધીમાં આપેલ છે એટલે અહીં તેની પુનરુક્તિ નથી કરતા. કહેવાની વાત એ છે કે વીણેલ દાણાને જેમ પક્ષી ખાય, અથવા ભ્રમર ફૂલને પીડા નીપજાવ્યા વગર જેમ મધ ચૂસી લે અને ફૂલને અખડિત રાખે તેમ ગાચરી કરનાર મુનિ પોતાની જાતને અંદર ઉતાર્યા વગર, દોષ વગર, શરીરપોષણ માટે ધર્મદૃષ્ટિએ આહાર કરે. છમાત્ર વિષે લખવાની ખાસ જરૂર છે. ગોચરીને અંગે બેતાળીશ દેષા વિચારતાં વીણવાની વિધિ સહજ ઉપલક્ષિત થઇ જશે, સમજાઈ જશે. આવે! વિશુદ્ધ આહાર ઉત્તરનિર્વાહ પૂરતા જ લેવા, તે સાધુના ઉત્તર ગુણુ છે અને તે પાળવા માટે ઉપયાગની જરૂર પડે છે. અને ઉત્તરગુણમાં તે જયણા અને ધ્યાન જરૂરી છે. આ ઉત્તરગુણ્ણાના દોષો ખાસ વિચારવાની જરૂર છે અને તેના પર ધ્યાન આપતાં અંતે ચારિત્રના મૂળ ચુણા મજબૂત થાય છે, એટલે એની જાળવણી કરવી તે પણ જરૂરી છે. ઉદ્ગમ દોષો સાળ (૧૬) છે, ઉત્પાદનના બીજા દોષા સાળ (૧૬) છે અને એષણાના દશ દોષ છે. એ સ બેતાળીશ દેષ તજીને વીણેલ ધાન્ય તરીકે ગોચરી મધુકરની માફક કરવાની છે. નવ પ્રકારના ઉદ્ગમ દોષા નિવારવાનું આમાં સૂચન છે. આવા પ્રકારના, મૂળ વિરતિના પચ્ચખાણ લીધેલ અને આ સ* ઉગમ એટલે ઉત્ત્પત્તિના અથવા ઉત્પાદનના દોષો વારનાર સાધુઓ હાય છે, તેમને જ નીચે આપવામાં આવી છે તેવી વિચારણા થાય છે અને એવા સાધુએ નહિ જ હોય એવી વિચારણા કઢી કરવી નહિઁ કારણ કે ‘વડુના વઘુ ધરા’ ના નિયમે આ દુનિયામાં અનેક રત્ના છે, પણ આપણે ઝવેરીપણું શીખ્યા ન હેાઈ રત્નરૂપ માણસને નથી ઓળખી શકતા, બાકી તેમને અભાવ નથી અને તેવા પુરુષનું અસ્તિત્વ જરૂર છે. હીરા પાતાના મુખથી પાતાના મેાલ કહેતા નથી, તેમ આવા પુરુષો પેાતાની જાહેરાત જ્યાં ત્યાં કરતાં નથી અને પેાતાની પ્રશંસા કરતા નથી. તેથી તેવા પુરુષ હશે કે નહિ તેવી શકા ન કરવી. અનેક રત્ના દુનિયાભરમાં પડયા છે. તેમને શોધી કાઢવા એ આપણું કર્તવ્ય છે. (૬૦) એવા પ્રાણીનુ વિશેષ વણુન जिनभाषितार्थसद्भावभाविनो विदितलोकतत्त्वस्य । अष्टादशशील सहस्रधारणे તતિજ્ઞસ્ય વાદ્શ્ય અ—તી કર મહારાજે કહેલાં તત્ત્વના અને ભાવનારા, લાકનું સ્વરૂપ જેના Page #149 -------------------------------------------------------------------------- ________________ ક પ્રશમરતિ વિવેચન સહિત જાણવામાં આવ્યું છે તેવા અને અઢાર હજાર શીલરથને ધારણ કરવાની પ્રતિજ્ઞા લીધેલ તેવા (શુભ વિચારણા કરે છે.) (૯૧) વિવેચન—રાગદ્વેષને વિચારે અને વિષયના સંયમ કરે તેવા માણુસ કેવા સ્વરૂપ વાળા હાય તેનું અત્ર વિવેચન આગળ ચાલે છે. આ લેાકમાં તે માણુસને આળખવાની વિશેષ ત્રણ શરતા બતાવવામાં આવી છે તે પેાતાની જાત પર વિચારવી અને અંતઃકરણથી અભ્ય તર રીતે પાતે તેવા છે કે નહિ તે વિચારવું. આ આખું પુસ્તક આત્મવિચારણા માટે જ છે એટલે પ્રથમ પુરુષ એટલે વાંચનારે પેાતાની જાતને આ આખા પુસ્તકની દરેક હકીકત લગાડવાની છે. જિનભાષિતા સદભાવભાવિન—તીર્થંકર મહારાજે તીથ કરવા માંડ્યુ ત્યારે અને ત્યારપછી લેાકાલાકના સવ ભાવે જાણ્યા અને દેખ્યા છે, અને જાણ્યા અને દેખ્યા પ્રમાણેના ભાવા તેમણે પ્રાણી ઉપર ઉપકાર કરવા ગણધરને કહ્યા છે અને પરિષદમાં પણ કેટલાક ભાવેા કહ્યા છે. તેના અથ પાતે જાણે અને ખીજાને જણાવે, કહી ખતાવે અને તે જ પ્રમાણે આ દુનિયાના ભાવે બની રહ્યા છે એમ પોતે જાણે તેવે માલુસ શે વિચાર કરે અને કેવી ધારણા કરે તે આગળ કહેવાશે. તે તે તત્ત્વ અને લેાકાલેાકના ભાવે। જેવા તીથકર મહારાજે બતાવ્યા છે તેવા જ જાણે અને તે પર મક્કમ શ્રદ્ધા રાખે અને તીથ કરવચન અન્યથા ન જ હેાય એમ માને અને કોઈ વાત પેાતાને ન એસે તા તીથકરના અનંત કેવળજ્ઞાન પર સહુણા રાખી પોતાની સમજણુ ન થાય તે માટે ખેદ પામે, એ તે માને કે તીથ કર મહારાજે કહેલું તે કોઈ જાતના સ્વાર્થ રહિત હાવાથી તે પર શંકા કરવી ન ઘટે. તીર્થંકર મહારાજે કહેલા કેટલાક ભાવા પેાતાને ન બેસે તે બીજાને પૂછે અને એ રીતે સવાલ-જવાબ કરે, પણુ તીર્થંકરે કહેલા એટલે જૈન ધર્મના ચાલ્યા આવતા ભાવ ઉપર એ શંકા ન કરે, એ તીર્થંકર મહારાજે કહેલા સદ્ભાવને સ્વીકારનાર માણસ હાય, તે કેવી વિચારણા કરે તે આગળ ત્રેસઠમા લૈકમાં વિચારાશે. કેટલાક ઊંડા ભાવા પોતાની નજરમાં ન ઊતરે અને કેટલાક ભાગ આધુનિક કેળવણીના સંસ્કારને ચાગે પાતાને ન બેસે, તે પશુ તે ભાવ ખાટા ભુતાવેલા ન જ હોય એવે પાકા વિશ્વાસ ધરાવનાર પાતે હેાય. આ શ્રદ્ધા આ ધર્મ માં ઘણી અગત્યની વાત છે અને એ જરૂરી છે. જો તીથ કર મહારાજે પાતે બતાવેલા ભાવ ઉપર શ્રદ્ધા ન હેાય, તે તેને જિનભાષિતસદ્ભાવભાવિતાત્મા ન કહી શકાય. વિદિતલાકતવય—જેને લેાકતત્ત્વનું જ્ઞાન છે એવા. લાકની અંદર અનેક ભાવા વર્તે છે, તે સત્ર તેના ધ્યાનમાં હોય છે. એનું શાસ્રશ્રવણ અને અભ્યાસ એવા હોય છે કે એણે લવણુસમુદ્ર કે સ્વયંભૂરમણુ સમુદ્ર દીઠા ન હોય તે પણ એ અન્ને સમુદ્રનું અને કામાં કહેતા સમસ્ત લેાકતત્ત્વનું એટલે લૌકિક તત્ત્વનું તેને જ્ઞાન હાય છે અને જ્ઞાનમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ કવા અને વિષે નજરે જોવાની જરૂર પડતી નથી. ન તત્વનું જ્ઞાન થયેલું જણાયેલું હોય છે, આ લેકમાં વતતા સર્વ તત્ત્વનું સુંદર જ્ઞાન હોય છે અને તે જ જ્ઞાન સાચું છે એવી શ્રદ્ધા એને અંત:કરણથી પાકી થયેલી હોય છે. લકતત્વનું સ્વરૂપ તીર્થકરે બતાવ્યું છે. અને ગણધરે શાસ્ત્રમાં ગૂંથેલું છે અને ત્યાર પછીના મોટા આચાર્યોએ પ્રકરણબદ્ધ કરેલ છે, તે સર્વ તેણે જાણેલું હોય છે. આવું જ્ઞાન થવું એ સાધુ અને શ્રાવકને જ શક્ય છે. અહીં જે વિવક્ષા કરી છે તે સાધુ - અપ્રમાદી પતિ માટે હોય તેવું સંબંધ પરથી અનુમાન થાય છે. - લોક–જીવ-અજીવને આધારનું ક્ષેત્ર. આ પ્રમાણે અર્થ હરિભદ્રસૂરિજીએ કરીને કોંસમાં મૂક્યો છે. તે અર્થ પણ વિચારણીય છે. જીવ અને અજીવનું આષારક્ષેત્ર ગણીએ કે ગમે તે ગણીએ પણ લેક્તત્વમાં એ સર્વને સમાવેશ છે, અને તેમાં જીવ અને અજીવ ઉપરાંત લેકની psychology (માનસશાસ્ત્ર), લેકની ભૂગોળ, લેકની ચર્યા, લેકજીવનની પદ્ધતિ વગેરે અનેક બાબતને સમાવેશ કરવામાં આવેલ છે, એ અર્થમાં લેક્તત્ત્વ શબ્દ મૂળ ગ્રંથકર્તાએ વાપર્યો છે એવી મારી સૂચના છે. એટલે લેકતત્વ જાણનારને એ સર્વ શાસ્ત્ર જણાયેલાં હોય છે. અષ્ટાદશશીલસહસ–શિલાંગ એટલે વિશુદ્ધ વર્તનના અંગે, ચારિત્રની વર્તનાના વિશિષ્ટ અંગે. ત્રણ યુગ એટલે મનેગ, વચન અને કાગ. ત્રણ કરણ એટલે કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છે–આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને મિથુનસંજ્ઞા. ઇંદ્રિયે પાંચ છે–સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેત્રેયિ. આરંભ પૃથ્વીકાયાદિક દશને થાય છે–પૃથ્વીકાયનો આરંભ, અખાયને આરંભ, તેજસ્કાયારંભ, વાયુકાયને આરંભ, વનસ્પતિનાથને આરંભ, કીન્દ્રિયજીવ સંબંધી આરંભ, - ત્રીન્દ્રિય જીવ સંબંધી આરંભ, ચતુરિન્દ્રિય જીવને અંગે થતે આરંભ અને પંચેન્દ્રિય જીવને અંગે તે આરંભ તથા અજીવ(પદુગળ, જીવ વગરનાને અંગે તે આરંભ. તે ઉપરાંત દશ યતિધર્મો છે—ક્ષમા (ધત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવ (માયાત્યાગ, શૌચ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, ત્યાગ (સગુણપ્રદાન), અકિંચન્ય (મમત્વત્યાગ) અને બ્રહ્મચર્ય. આ પ્રમાણે વેગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞા ચાર, પાંચ ઈદ્રિયે, દશ પ્રકારની આરંભ અને દશ યતિધર્મો એમ છ વિભાગ. તે પ્રત્યેકમાંથી એક એક આવે તેમ લે. દાખલા તરીકે, “મને કરી, આહારસંન્નારહિત થઈ, શ્રોત્રેન્દ્રિયને સંવર કરી, ક્ષમાયુક્ત રહી, પૃથ્વીકાયને આરંભ કરે નહિ.” આવી રીતે એક ભેદ થાય. હવે આ વાક્યમાંથી બીજું બધું કાયમ રાખી “ક્ષમાયુક્ત” ને બદલે માવયુકત' એમ શબ્દફેર કરવાથી બીજે ભેદ શીલાંગને થાય. નૈવી જ રીતે આજવયુક્ત” એ વાક્યમાં મૂકવાથી ત્રીજે શીલાંગને ભેદ થાય. દશ યતિધર્મને વારાફરતી ઉત્તરોત્તર લેતાં દશ વાક્યો થાય. આ . . . Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ પ્રશમરતિ વિવેચન સહિત દશ વાક્યો લખી રાખવાં. એ સર્વ પ્રથવીકાયના આરંભને અંગે થયા એ દશે વાક્યોને પ્રથમથી વારાફરતી લઈ “પૃથ્વીકાયને આરંભ કરે નહિ એ વાક્યને બદલે અનુક્રમે અપ્લાયને આરંભ કરે નહિ” અને પછી “તેઉકાયને આરંભ કરે નહિ” એ રીતે દશ પ્રકારના આરંભને બદલતાં સે શીલાંગ થાય. તે. એ શીલાંગો શ્રોત્રેન્દ્રિય સંવરને અને થયા. ત્યાર પછી અનુક્રમે સ્પર્શ, રસ, પ્રાણ (સુગંધ-દુર્ગધ) અને ચક્ષુ લેતાં પાંચ શીલાંગ થાય. તે પાંચસો વાક્યોમાં ત્યાર પછી ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા તથા પરિગ્રહસંજ્ઞા એટલે ફેરફાર થતાં ૨૦૦૦ (બે હજાર) શીલાંગો થાય. એ બે હજાર લખી રાખવા. આ સર્વ ભેદો મને કરીને થયા. તે વચને કરી” તથા “કાયાએ કરી” એટલો ફેરફાર કરવાથી શીલાંગો છ હજાર થાય. આ ફેરફાર તે નિયમને બરાબર અનુસરે છે. આ રીતે જે છ હજાર શીલાંગના ભેદ થયા તે “કરે નહિ” શબ્દની આસપાસ છે. તે બીજા પાસે “કરાવે નહિ” એટલે શબ્દ લખતાં અને પછી “કરાવે નહિ તેને બદલે ‘અનુમોદે નહિ” એ લખતા છે છ હજાર ભેદ તેના વધે. એ રીતના અઢાર હજાર શીલાગેને ધારણ કરનાર. આ અઢાર હજાર શીલાગે રથના રૂપમાં મૂકી ગોઠવી શકાય છે. તેથી સાધુને અઢાર હજાર શીલાંગરથના ધારી એમ પણ કહેવામાં આવે છે. આ શીલાંગોને બીજી રીતે પણ ગણી શકાય છે. તે માટે “શીલાંગરથધોરી” નામની ભીમશી માણેકે બહાર પાડેલી ખાસ પડી જેવી અને “પ્રકરણરત્નાકર ત્રીજા ભાગના પૃ. ૪૧૧માં આ હકીકત વિસ્તારથી રથના ચિત્ર સાથે આપેલ છે તે પણ વાંચવી. અત્ર વિસ્તારભયે તેનું પુનરાવર્તન કરેલ નથી. વિસ્તારરુચિએ સદરહુ પુસ્તકો જેવાં. આ અઢાર હજાર શીલાંગને ધારણ કરવા જેણે પ્રતિજ્ઞા કરી છે તે માણસ-જૈન સાધુ જ્યારે સાધુ થાય છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે પોતે મરણાંત કષ્ટ આવે તે પણ આ શીલાંગોને પાળશે–જાળવશે અને અનુસરશે. આ કાર્ય આરંભ-સમારંભમાં મસ્ત ગૃહસ્થ – છદ્મસ્થથી બનતું નથી, પણ જેણે સર્વ પ્રકારના આરંભ છેડ્યા છે તેવા સાધુએ આ અઢારે હજાર શીલાને બરાબર પાળવા જોઈએ. એવા પ્રકારના માણસોને શી વિચારણા થાય છે તે આગળ ઉપર એસઠ તથા પાંસઠમા કલેકમાં કહેવામાં આવશે. શીલાંગનું વર્ણન આ ગ્રંથમાં આવશે તે તે જોવું. ત્યાં આ અઢાર હજારની વિગત તરફ ફરીવાર લક્ષ ખેંચવામાં આવશે. (૬૧) તે વિચારણા કરનાર માણસ કેવો હોય તેનું વધારે વર્ણન પરિણામપૂર્વમુપાતિય રામભાવનાથ્યવસિત . છે. રોડ મુત્તરોત્તાવિરોમરિયત સમયે હરા અર્થ–પિતાના પૂર્વે કદી નહિ થયેલા એવા પરિણામ સુધી પહોંચેલા માણસને, કે આ Page #152 -------------------------------------------------------------------------- ________________ કામિકા અને વિષ શુભભાવનાથી રંગાઈ ગયેલા અને જિનસિદ્ધાંતમાં અરસપરસ ઉત્તરોત્તર વધારે ને વધારે ખનારને [શુભ વિચાણ થાય છે. (૧૨) વિવેચન-અમૂળ એવાં પરિણામ જેમનાં અગાઉ કઈ ભરચાં ન થયા હોય તેવા માણસ શુભ વિચારણા થાય છે. શી વિચારણા થાય છે તે આગળ ચાસમી ક્યા પાંચમી ગાથામાં કહેવામાં આવશે. અપૂર્વ અધ્યવસાય તેને થાય છે—એમ કહેવાનું કારણ એ છે કે પૂર્વે કોઈ પણ કાળે જે તેવા અધ્યવસાય થયા હોય તે પ્રાણુ અહીં હે જ નહિ, એ તે યારને સે પહોંચી ગયું હોય. આ અપૂર્વ અધ્યવસાય અને પરિણામ થાય તે પણ અદ્ભુત વાવ છે, મહા પુણ્યની નિશાની છે, યુથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિફરણમાં જે અપૂર્વ શબ્દ આવે છે તે જ આ શબ્દ છે. અને આપણે એગ્ય સ્થાને આ અપૂર્વકરણને અર્થે વિચારીશું. ટૂંકમાં જે કરણ પછી તુરત જ સુપતિ થાય છે અને ગ્રંથિભેદ થાય છે તેને બીજુ અપૂર્વકરણ કહેવામાં આવે છે, એવા કરણની પ્રાપ્તિ જે તે પ્રાણીને થતી નથી. જ્યારે પ્રાણી હારમાં આવે, ત્યારે તેને સમકિત થાય છે. અને ત્યાર પછી તેના ભવ લેખામાં આવે છે. આટલા અનાદિકાળમાં થિભેદ થયે નહિ, કર્મવિભાગ પડ્યો નહિ અને આ વખતે થયે તેથી તેને અપૂર્વકરણ કહેવામાં આવે છે. અહી અપૂર્વકરણનું સામાન્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વિશેષ રૂધિવતે વિશેષ થી તે જાણી લેવું. અત્ર તે પ્રસ્તુત નથી, પણ તેમાં જે અપૂર્વ " શબ્દ આવ્યું છે તે ઉપયોગી છે. જેમ પ્રાણુ અનેક ભવ ગયા પછી અપૂર્વકરણ કરી તુરત સમ્યકત્વ પામે છે તે વાત પૂવે કોઈ કાળે થયેલી નથી, તેમ આવા પ્રકારના પરિણામ થવા અને આવી ચિંતાવિચારણું જાગ્રત થવી પણ અગાઉ કઈ કાળ થઈ ન હતી, તેથી તેમને અપૂર્વ કહેવામાં આવેલ છે. તેટલું જ તેમને અપૂર્વકરણ સાથે સામ્ય છે. જીવનમાં આ વખતે જ અપૂર્વકરણ થયું અને ગાંઠ તૂટી ગઈ, તેથી તેને જેમ અપૂર્વકરણ કહેવામાં આવે છે તેમ ધિલાવિચારણ આવી થઈ હોય તે તે ક્ષાભિમુખ બને છે. તેથી આ પરિણામધારાને અત્ર અપૂર્વ તરીકે વર્ણવેલ છે. - શુભભાવના–અનિત્ય, અશરણાદિ બાર ભાવના અથવા મંત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યગ્ય એ ચાર ભાવના અથવા હવે પછી આ ગાથામાં જ કહેવામાં આવનાર છે તે પાંચ મહાવ્રતની પચીશ ભાવના ભાવનારને એટલે અપ્રમત્ત-અપ્રમાદી સાધુને આવી ચિંતાવિચારણા થાય છે. તેને કેવી વિચારણા થાય છે તે આ જ ગ્રંથના રસમા અને પાંસઠમા લેકમાં અસલ ગ્રંથકાર પતે કહેશે. જેણે આ ભવમાં શુદ્ધિ ખૂબ કરી હોય તેને જ અપૂર્વ પરિણામ થાય છે. આ અપૂર્વ પરિણામને પૂરતો લાભ લે એ પરમ સ્વાર્થ છે અને તેને સાધવામાં અને વિચારણા કરવામાં બધી રસ્તે લાભ જ છે. આ ભાવના ભાવીને મનને જેણે પવિત્ર કર્યું છે તેવા સયત પુરુષને જ હવે પછી કહેવામાં આવશે તેવી પ્ર. ૧૭ - Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રશમરતિ વિવેચન સહિત વિચારણા અને ચિંતા થાય છે. એવો અપૂર્વ અવસર આવે તેને લાભ ન લે તે મૂખ માણસ મનખાદેહ પૂરે કરે છે અને આવ્યું તેવો ને તે ચાલે જાય છે. બાર ભાવના (અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જ, લેકસ્વભાવ, બેધિદુર્લભત્વ અને ધર્મ સ્વાખ્યાતત્વ માટે જુઓ મારું લખેલું શ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસ.) બીજી પાંચ વ્રતની પચીશ ભાવનાને સાર અત્ર આપીએ છીએ. ૧. સ્વપરને કલેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે ઈસમિતિ. મનને અશુભ ધ્યાનથી રેકી શુભ ધ્યાને લગાવવું તે મને ગુપ્તિ. વસ્તુનું ગષણ, તેનું ગ્રહણ કરવું કે તેને ઉપયોગ કરે એ ત્રણે પ્રકારની એષણમાં દેષ ન આવે તે માટે ઉપગ રાખવે તે એષણસમિતિ. વસ્તુને લેવા મૂકવામાં અવલોકન અને પ્રમાર્જન આદિ યતના રાખવી તે આદાનનિક્ષેપણસમિતિ. ખાવા-પીવાની વસ્તુ બરાબર જોઈ તપાસીને જ લેવી અને લીધા પછી તેવી જ રીતે અવલોકન કરી ખાવી કે પીવી તે આલોકિત પાનજન. ૨. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિભાષણ. ક્રોધ, લેભ, ભય અને હાસ્યને ત્યાગ કરે, તે અનુક્રમે બાકીની ચારે ભાવનાઓ છે. ૩. બરાબર વિચાર કરીને વાપરવા માટે જોઈતા અવગ્રહ-સ્થાનની માગણી કરવી તે અનુવચિઅવગ્રહયાચન. રાજા, કુટુંબપતિ, શય્યાતર (જેની જગ્યા માગી લીધી હોય તે), સાધર્મિક આદિ અનેક પ્રકારના સ્વામીઓ સંભવે છે. તેમાંથી જે સ્વામી પાસેથી જે જે સ્થાન માંગવામાં વિશેષ ઔચિત્ય હોય, તે તે પાસેથી તે તે સ્થાન માંગવું તથા એકવાર આપીને માલિકે પાછાં લીધાં હોય છતાં રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાને તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માંગીને લેવાં તે અભણાવગ્રહયાચન. માલિક પાસેથી માગતી વખતે જ અવગ્રહનું પરિમાણ નક્કી કરી દેવું, તે અવગ્રહાલધારણ કહેવાય છે. પોતાની પહેલાં બીજા સમાન ધર્મવાળાએ કઈ સ્થાન મેળવી લીધું હોય અને તે સ્થાનને ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માંગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન.” વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે તે અનુજ્ઞાપિતભેજન. . ૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પિતાથી વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનને ત્યાગ કરે, તે સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવર્જન. બ્રહ્મચારીએ કામવર્ધક વાત ન કરવી તે રાગસંયુક્તકથાવર્જન. બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામદીપક અંગે ન જેવાં, તે મનેહરેન્દ્રિયાલેકવર્જન. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગ પિતે ભગવ્યા હોય તેમનું સ્મરણ ન કરવું, તે “પ્રથમના રતિવિલાસના સ્મરણનું વર્જન”. કામોદ્દીપક રસવાળાં ખાણીપીણ ત્યજવાં તે પ્રીતિરસજનવજન. Page #154 -------------------------------------------------------------------------- ________________ * ૧૩ કેવા અને વિષય ૫. રાગ પિદા કરે તેવાં સ્પર્શ, રસ, ગધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું અને &ષ કરે એવામાં ગુસ્સે ન થવું તે અનુક્રમે મને જ્ઞામનેઝ સ્પર્શ સમભાવ, મને જ્ઞામને રસસમભાવ આદિ પાંચ ભાવના છે. આ નેટ પ્રજ્ઞાચક્ષુ સુખલાલજીના તત્ત્વાર્થસૂત્ર અધ્યાય સાતમે, સૂત્ર ૩ પરથી કોપી કરીને લખી લીધી છે. પાંચ વ્રતની ભાવના સાધુને જ હોય અને તે ઘણી મુશ્કેલ છે. - આ ભાવનામાં ઈર્યાસમિતિ, મનગુપ્તિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ અને આલેકિત પાનજન એ પાંચ ભાવનાઓ પ્રથમ અહિંસા વતની છે. બીજા સત્ય વ્રતની પાંચ ભાવનાઓમાં અનુવાચિભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લેભપ્રત્યાખ્યાન, નિર્ભયતા અને હાસ્યપ્રત્યાખ્યાન આવે છે. હવે અનુક્રમે ત્રીજા અચૌર્ય વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે: અનુવાચિઅવગ્રહયાચન, અભીષણઅવગ્રહયાચન, અવગ્રહાલધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહવાચન અને અનુજ્ઞાપિત પાનભેજન. ચેથા બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે : સ્ત્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શય્યા આદિનું વજન, રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન, સ્ત્રીઓની મનહર ઇદ્ધિના અવકનનું વજન, પ્રથમ પિતે કરેલા રતિવિલાસ અને કામભેગેના સ્મરણનું વર્જન અને પ્રણીત (ઈસ્ટ) રસના ભજનનું વજન. આ બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ થઈ. અને પાંચમા પરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ-મનેશ કે અમનેણ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો એ પરિગ્રહની પાંચ ભાવના છે. અનિત્યાદિ બાર ભાવના સાથે મૈત્રી, પ્રમદ, કરુણા અને માધ્યશ્યનું વર્ણન આપણે શું. તે આ પુસ્તકમાં આવશે. અનિત્યાદિ બાર ભાવનાના વિસ્તાર માટે શ્રી વિનયવિજય ઉપાધ્યાયને રચેલ શાંતસુધારસ અને તે પરનું મારું વિવેચન જેવું. શુભભાવના અધ્યવસિતસ્ય–આવી રીતે પાંચ મહાવ્રતની પચીસ ભાવના અથવા અનિત્યાદિ બાર ભાવના કે મૈત્રી, પ્રદ, કરણ અને માધ્યગ્ય ભાવના એ ચાર ભાવનાથી રંગાયેલે. અન્યોન્ય સમયે–જિનશાસનના વિષય પરત્વે. તે એક ગુણને બીજા ગુણથી અન્ય અપેક્ષાએ વધારે લાભ કરનાર, આત્મહિત કરનાર જુએ. એને સામાયિક ચારિત્ર કરતાં છેદો પસ્થાપનીય ચારિત્ર વધારે લાભકારી લાગે, એને છેદેપસ્થાપનીય ચારિત્ર કરતાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર વધારે ઉત્તમ લાગે. એટલે પરસ્પર મૂલ્ય દરેક ચારિત્રનું કેટલું છે તે દેખે અને સમજે અને જેને જેટલું મૂલ્ય આપવું યોગ્ય હોય તેટલું જ આપે. ક્રિયા અને જ્ઞાનના વિષયમાં વિશેષતા કોની છે તે જાણે અને સમજીને બેસી ન રહેતાં જેમાં વિશેષતા પિતે દેખે તેને સ્વીકાર કરે અને અમલ કરે. ઉત્તરોત્તર કેટલાક ગુણે હારમાળામાં શાસ્ત્રમાં બતાવ્યા છે, તે દરેકનું મૂલ્ય એ સમજે અને વધારે મૂલ્યવાન હોય તેને આદરવાને અને ત્યાં પહોંચવાનો નિર્ણય કરે અને ગુણસ્થાનકમાં પણ આગળના ગુણસ્થાનકની For Private & Personal use only. Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેગમ હિત વિશેષણ તે જાણે અને જાણીને તેને આદરે, અને તે તરફ આગળ વધવા પોતાથી બને તે પ્રયત્ન કરે. એટલે શાસ્ત્રમાં જે જ્ઞાન અથવા દિધા બતાવવામાં આવી છે તેની તરલમાં તે જાણે અને જાણીને તેને આદરવા પ્રયાસ કરે. અણુંક બાબઃ દેશકાળાનુઆર અવાઓ અને વધારે સારી છે તેને નિર્ણય તે દેશકાળને અનુસરીને કરે. (૨) તેવા પુનું વિશેષ વર્ણન वैराग्यमार्गसंस्थितस्य संसारवासचकितस्य । . स्वहिताथीभिरतमतेः शुभयमुत्पद्यते 'चिन्ता ६३॥ અર્થ વૈરાગ્ય માર્ગે રહેલા, સંસારવાસથી આશ્ચર્ય પામેલા અને પિતાને લાભકારી બાબતમાં ઉઘુક્ત થયેલાને આવી સારી વિચારણા – પર્યાચના થાય છે.” (૬૩) વિધા -રાગ્ય શબ્દનું વિવેચન પ્રથમ અધ્યાયમાં પંદરમા સૂત્રમાં કરતાં પતંજલિ કહે છે કે લાગુએથિવિવિ790 વાર્તા વૈરાગ્યમ્ એને અર્થ એ થાય કે “જેને લૌકિક અને પેદિક વિષયે પ્રતિ વિશુ છે તેને વશીકરસંશારૂપે વેરાગ્ય છે. આ દષ્ટ અને બાલુશ્રવિક (વેદમાં કહેલા) વિષયમાં છેષ દર્શનથી થયેલી પિતૃષ્ણ જેને થઈ છે તે ભાઇને આ વૈરાગ્ય હોય છે. દર એટલે લોજિક પ્રમાણુથી જાણી શકાય તેવા, અથાત્ આ લેખ. आनुश्रविकः गुरुपाठादनुश्रूयते इति । अनुश्रवो वेदः तत्र भवः आनुश्रविकः । श्रीशसभी જે શ્રવણું કરાય છે તે અનુશ્રવરૂપ વેદ છે, તેમાં કહેલા તે આમુવિક. વિષય શબ્દ શિશ ને અર્થાત્ બનવાચક પિગ ધાતુ ઉપરથી આવે છે, તેથી બંધનના હેતુભૂત પદાર્થોને વાચક છે. આથી આપી, પુત્ર, ધન વગેરે પદાર્થો લૌકિક પ્રમાણુથી જાણી શકાય એવા હોવાથી તથા એમના પ્રતિને પ્રેમ બંધનના હેતુભૂત હોવાથી એ સર્વ દષ્ટ વિષયમાં આવે છે. શ્રી સદૂગુરુ, ઇષ્ટની પ્રતિમા વગેરે પદાર્થો લૌકિક પ્રમાણથી જણાય તેવા થી અને તેમના પ્રતિને પ્રેમ બંધનના હેતુભૂત નથી પણ કૈવલ્યના હેતુરૂપ છે, તેથી એમાં દિષ્ટ વિષયમાં ગ્રહણ થતું નથી. તે જ પ્રમાણે સ્વર્ગાદિ પદાર્થો વેદથી જાણતા હોવાથી તથા એ પ્રતિને પ્રેમ બંધનના હેતુરૂપ હેવાથી એ પદાર્થો આનુશ્રષિક વિષય છે. તેમ જ દેસા અને પ્રકૃતિલયપણું એ પણ વેદથી જણાતાં હોવાથી તથા બંધનના હેતુરૂપ એવાથી એ પદાર્થો આશ્રવિક વિષયે છે. શ્રી સ૩ વા ઈછનું વાસ્તવિક સ્વરૂપ તથા વિકwવાતિ એ પદાર્થો યદ્યપિ વેદથી જણાય છે છતાં એ બંધનના હેતુરૂપ નથી, પણ વિલ્યને હેતરૂપ છે તેથી એ પદાર્થો અનુશ્રવિક વિષય નથી. તેથી, એ સિદ્ધ થયું કે જી. અરષ, ધન, ક્ષેત્ર સંબંધી વગેરે પદાર્થો દષ્ટ વિષય છે અને સ્વર્ગાદિ લેક, વેસ્ટ અને પ્રકાતિલયસ્વ એ આનુશ્રવિક વિષય છે. એ બે પ્રકારના વિષયે પ્રતિ જે સાધકને વિતૃષ્ણ થઈ છે તેને એ પ્રથમપદને અર્થ છે. વશીકારે સંજ્ઞા એટલે પદાર્થો મારે વશ છે, WWW.jainelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ કાલે આને વિષે હું તેમને વશ નથી એ પ્રકારની સિદ્ધ વિતૃષ્ણ થાય છે તે પૈગ્ય, એટલે ગસાધનરૂપ વૈરાગ્ય છે. આ ઉપરના પતંજલિના સૂત્રથી પૈરાગ્યનું લક્ષણ કર્યું છે. તેમાં વૈરાથ એ પર લક્ષ્યને નિર્દેશ કરનાર છે અને કાશી એ પદ સુધીનું સર્વ લક્ષણ છે. ત્યાં વૈરાગ્યનું લક્ષણ કર્યું કે સ્ત્રી, પુત્ર, ધન, ક્ષેત્ર વગેરે લૌકિક પ્રમાણથી ણુતા પદાર્થો બંધનભા હેતુરૂપ છે, તેમ જ સ્વર્ગાદિક પદાર્થો પણ બંધનના હેતુરૂપ છે, તે ઉભયવિવે પદાર્થોમાં જે વશીકારસંશા વિતૃષ્ણ છે તે અને સાધનભૂત વૈરાગ્ય છે. અહી દષ્ટાદિ પદાર્થોને બંધનના હેતુરૂષ કહેવાનું કારણ છે એ જ છે કે પદાર્થો દુખ આપનાર છે અને કલેશને દઢાવનાર છે. એ વાવ સહજ વિચારથી જણાય એમ છે. ત્યાં પ્રથમ દષ્ટ પદાર્થ લઈએ. દુષ્ટ પદાર્થો વ્યક્તિરૂપે તે અનંત છે, તેથી પ્રત્યેક વ્યક્તિ લઈ તેના દેશનું પ્રતિપાદન ગ્રંથમાં થવું અસંતાવે છે. છતાં સામાન્યરૂપે બે પદાર્થોના ત્રણ વિભાગ થઈ શકે છે. તે આ છે. ધન, સ્ત્રી-પુત્ર અને ધશસ્. એ ત્રણ પ્રકારના પદાર્થો પ્રતિને પ્રેમ જેનું શાસ્ત્રમાં વિૌષણ, પુત્રદાયિણ અને ઔષણ કહી વર્ણન કર્યું છે તે, દુઃખ અને ક્લેશને જ ઉત્પન્ન કરનાર છે અને તેથી હય છે. શ્રી બૃહદારણ્યક ઉપનિષમાં કહ્યું છે કે વાયા વિષયાએ ઢોળાવાશ્વ યુધ્ધાથ મિલાચર્ય ચરિતાં આત્મતત્વને સાક્ષાત્કાર કરવામાં પ્રવૃત્ત થયેલા સાધકે પરોષણાદિ ત્રિવિધ એષણને ત્યાગ કરી ભિક્ષાચર્થને સેવે છે, સ્થાદિ વચનથી એ એષણાઓને હેય કહી વર્ણવી છે. તેનું કારણુ એ જ છે કે એ એષણાના વિષયભૂત પદાર્થો દયથી ભરેલા છે. શ્રી પંચદશી બ્રહ્માનંદ પ્રકરણમાં अलभ्यमामातनयः पितरौ क्लेशयेच्चिरम् । लब्धोऽपि गर्भपातेन प्रसवेन च बाधते॥या વચનેથી એ પ્રમાણે કહ્યું છે કે જ્યાં સુધી પુત્ર થયું નથી ત્યાં સુધી તે તે પિતાની અપ્રાપ્તિને લીધે માતાપિતાને દુઃખ આપે છે. પુત્ર ગર્ભમાં આવે છે ત્યારે નાના પ્રકારનાં આધિવ્યાધિ વગેરે દુઃખ સાક્ષાત્ માતાને તથા એ ઉભય વિશે આસક્ત મૂખ પિનાને આપે છે. ગર્ભમાં સ્થિતિ પામ્યા છતાં પણ મા-બાપને ગર્ભાવ વગેરે વડે અને ભય-દુઃખને આપે છે. પ્રસવ સમયે માતાને પ્રાણુત સંકટ આપે છે. પ્રસ્ત થયા પછી પિતાને વિશે આસક્ત માબાપને ગ્રહપીડા તથા ગાદિ નિમિત્તથી અપાર કષ્ટ સહન કરાવે છે. એમ કરતાં કૌમાર અવસ્થાને થાય છે ત્યારે એને એ મૂર્ખ રહેશે એ પ્રકારના ભયંથી માબાપના મન નિરંતર સંતપ્ત કરે છે, અને કદાય દુદૈવથી ભૂખ રહે છે તે પછી જીવનપર્યત અપાર સુખેને ઉપજાવે છે. ઉપનયન થયા પછી જે વિદ્યા ભણત નથી તે દુઃખ આપે છે. કદાચ વિદ્વાન થાય છે તે પછી તેને માટે સુલક્ષણી કન્યાની શોધ તથા તેની ચિંતાથી માબાપને અસહ્ય દુઃખના હેતુરૂપ થઈ પડે છે. કદાચ તેવી કન્યા મળે તે રખેને પરસ્ત્રીલંપટતા વગેરે દવા થાય એ ચિંતાથી માબાપને બાળે છે, અને તેવા દેજવાળે થાય છે તે લે જીવતા જ દુખદાતા થાય છે, એટલું જ નહિ પણ માબાપના મૃત્યુ પછી પણ અનેક કષ્ટને હેતુ નીવડે છે. કદાચ આ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રશમરતિ વિવેચન સહિત સર્વ થાય છે છતાં કુટુંબી થઈ દરિદ્ર રહે છે તથા યશકીર્તિવાળે થતું નથી તે પણ માબાપને સંતાપને હેતુ થાય છે. આ સર્વ થતાં જે મૃત્યુને આધીન થાય છે તે તે પછી અપાર કષ્ટને આપે છે. આ પ્રમાણે જન્મથી પૂર્વે, જન્મથી તે મૃત્યુપર્યત અને મરણ સમયે અને પછી એમ સર્વકાળે પુત્ર કલેશ દુઃખને જ આપનાર છે, એ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે, સ્ત્રી જે ગવાસિષ્ઠમાં (વૈરાગ્યપ્રકરણ, સ્ત્રી જુગુપ્સા નામને ૨૧મે સર્ગ) માંડ્યાન્ટિવાયાહુ ચત્રોસેડરે ઈત્યાદિ કલેકથી કહ્યા પ્રમાણે અત્યંત દુર્ગધયુક્ત માંસની પુત્તલિકા રૂપ છે, તથા સ્નાયુ, અસ્થિ, રુધિર, મજજા વગેરેથી તથા નાનાવિધ ગ્રંથિથી જ ભરેલી છે, અર્થાત્ કોઈ પણ શુદ્ધ પદાર્થથી રહિત છે, તે પિતાની પ્રાપ્તિ પૂવે, પ્રાપ્ત થયા પછી અને મરણથી પતિને કેવળ દુઃખ આપનાર તથા પિતામાં મિથ્યા મેહ ઉપજાવી ખરી પરમાર્થથી તથા સંન્યાસરૂપ ઉચ્ચ આશ્રમથી ભ્રષ્ટ કરનાર છે. તે જ પ્રમાણે, ધન, ક્ષેત્ર વગેરે માટે પણ છે. એ પદાર્થો માટે કહ્યું છે કે નામને ફારસદૈવ પરિવારને ના તુ, fધાન શાળિઃ | એમની પ્રાપ્તિમાં નાનાવિધ અપાર સંકટ છે; પ્રાપ્ત થયા પછી પણ એ પિતાના રક્ષણ માટે રાત્રિદિવસ ચિંતા તથા રક્ષણના જવારૂપ નાનાવિધ કષ્ટ કરાવે છે, પિતાના વ્યવસમયે અસન્માર્ગે ન વ્યય થાય તેને માટે ચિંતાઓ કરાવે છે અને જે તે માગે વ્યય થાય છે તે તે પછી અસંખ્ય શાખાવાળા દુઃખવૃક્ષનું બીજ જ થાય છે, તેમ જ પ્રાણવાયુ, પૈસે અને મન સ્વભાવથી જ ચંચળ હેવાથી તથા આ પ્રવાહરૂપ સંસારમાં પડેલે કોઈ પણ પદાર્થ સદાકાળ એક સ્થળે સ્થિતિ કરીને રહે એ અસંભવ હોવાથી ચિત્તમાં અપરિમિત દુઃખ આપી અંતે એ ધન જાય છે. આ પ્રમાણે આદિ, મધ્ય અને અંતે ધન કેવળ દુઃખરૂપ જ છે અને પિતામાં આસક્તિ કરાવી દેવાણુ વગેરે બંધને ઉપજાવનાર છે. આ જ પ્રમાણે વિદ્યા, રૂપ, યશ વગેરે સર્વ પદાર્થો માટે જાય છે. તેમ જ અહંભાવે અધ્યાસને પામી દુઃખ અને કલેશના હેતુરૂપ થનાર જે પિતાને દેહ તે પણ સર્વ અનર્થનું મૂળ છે. તેથી દુષ્ટ પદાર્થો તે સર્વ દુઃખના જ આપનાર છે અને તેથી પ્રેમના પાત્ર નથી. હવે આનુગ્રવિક પદાર્થો લઈએ. એ વિષયેમાં સ્વર્ગાદિ લેક, વૈદેટ્સ અને પ્રકૃતિ લયપણું છે. ત્યાં સ્વર્ગાદિ લેક તે પ્રસિદ્ધ છે. વૈદેહ્ય એટલે વિદેહ થવું તે. જે ઉપાસનાના બળથી સ્થૂળ દેહ વિના માત્ર સૂક્ષ્મ દેહથી જ દિવ્ય ભેગોને ભેગવે છે તે વિદેહ કહેવાય છે. એ વિદેહ પુરુષે બ્રહ્માંડની અંદર જ રહીને દિવ્ય ભેગેને ભગવે છે જે એથી પણ બળવતી ઉપાસના કરીને અધિક બળયુક્ત છે તે આવરણસહિત બ્રહ્માંડથી બહાર જઈ ઘનાકાશરૂપ પ્રધાનમાં લીન થઈને રહે છે તથા વિદેહ વગેરે દેવેનું પણ શાસન કરનાર છે, તે પ્રકૃતિલીન કહેવાય છે. એ બેમાં ફેર એટલે છે કે વિદેહ પુરૂષો સાવરણ બ્રહ્માંડમાં રહેલા હોય છે અને પ્રકૃતિલીનની અપેક્ષાથી ન્યૂન ઐશ્વર્યવાળા હોય છે તથા મલિન વિષયને ભેગવે છે. પ્રકૃતિલય પુરુષે બ્રહ્માંડની મર્યાદાથી બહાર ગયેલા Page #158 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા ૧૩૫ હોય છે તથા પોતાના શુદ્ધ સંકલ્પમાત્રથી અતિશુદ્ધ વિષયાને ભાગવે છે. આ ત્રણે પદાર્થો આનુશ્રવિક વિષય છે. તેથી એ સવ દોષવાળા જ છે. એમાં ક્ષય, અતિશય અને વિનાશ વગેરે દોષો છે. સ્વર્ગાઢિ લેાકથી તેમ જ વૈદેહ્વસ્થિતિથી પણ પુનઃ આવૃત્તિ થાય છે. તેથી એ સ ક્ષયદોષવાળા છે. તેમ જ સ્વર્ગાદિ લેક કરતાં વિદેહનું સામર્થ્ય અધિક છે અને પ્રકૃતિલય કરતાં પણ ઇશ્વરનું અધિક સામર્થ્ય છે. તેથી એ પદાર્થોમાં અતિશયરૂપ દોષ છે. તેમ જ પુનઃ આવૃત્તિ હાવાથી અંતે વિનાશ તે છે જ. તેથી એ સર્વ પદાર્થો પણ ક્ષયાદિ દોષવાળા છે. શ્રી સાંખ્યકારિકામાં પણ દષ્ટવવાનુવિદ્રઃ સ વિશુદ્ધિશ્ચયાતિશયચ્યુતઃ એ કારિકાથી એ ત્રણે પદાર્થોને ક્ષાદિ દોષવાળા કહ્યા છે, તેથી એ સિદ્ધ થાય છે કે દેષ્ટ અને આનુશ્રવિક પદાર્થો બંધનના હેતુરૂપ તથા દુઃખદ છે. આ સર્વ વિષયાના આ પ્રકારના તથા અન્ય અનેક દોષો જે છે તે જાણીને તેના પુનઃ પુનઃ વિચાર કરવાથી, એ વિષયે પ્રતિ વિતૃષ્ણા થાય છે, અર્થાત્ એ પ્રતિના પ્રેમ ક્રમે ક્રમે એ થઈ અંતે નાશ પામે છે. એ વિતૃષ્ણાને જ સાધારણ રીતે વિરાગ કહે છે. એ વૈરાગ્ય એ પ્રકારના હેાય છે : (૧) સાધ્ય અને (૨) સિદ્ધ. ત્યાં સાધ્યુ વૈતૃણ્ય વા વૈરાગ્ય ભૂમિકાક્રમથી ત્રણ પ્રકારના છે: (૧) યતમનસંજ્ઞા (૨) વ્યતિરેભંજ્ઞા અને (૩) "દ્રિયસંજ્ઞા, રાગદ્વેષાદિના જ્ઞાનપૂર્વક વૈરાગ્યના સાધનરૂપ દોષદશનાદિનું જે અનુષ્ઠાન કરવામાં આવે છે, અર્થાત્ ચિત્તમાં રહેનારા રાગાદિને પકવ કરવા માટે દોષદશનાદિમાં કરાતે આરંભ્રયત્ન તે યતમાનસંજ્ઞા વૈરાગ્ય કહેવાય છે. તથા વૈરાગ્યની આ ભૂમિકાને પણ્ યતમાનસંજ્ઞા કહેવાય છે. એ ભૂમિકાની સિદ્ધિ અનંતર આ ઇંદ્રિયના જય થયા છે અને આટલી ઇંદ્રિયાના જય બાકી છે, અથવા આટલા કષાય પકવ થયા છે અને આટલા પકવ થવાના બાકી છે, એ પ્રકારના વિભાગરૂપ વ્યતિરેકનું અવધારણ કરવું તે વ્યતિરેકસંજ્ઞા ભૂમિકા છે. રૂપ, રસ વગેરે ખાઘેન્દ્રિયના વિષય વિષે રાગાદિકના ક્ષય થયા પછી માત્ર મનરૂપ એક જ ઇંદ્રિયના માનાપમાનાદિ વિષય વિશે રહેલા · રાગદ્વેષાદિના જ્ઞાનપૂર્વક કરાતા ક્ષય તે એકેદ્રિય સંજ્ઞા ભૂમિકા છે; અથવા ઇંદ્રિયાની મહિસુ`ખ પ્રવૃત્તિ કરાવનાર કષાય પક્વ થયા પછી તે મનરૂપ એક ઇંદ્રિયને વિશે જે ઔત્સુકય રહે છે, તેના પકવ કરી ક્ષય કરવા તે એકેન્દ્રિય સંજ્ઞા ભૂમિકા છે. આ ત્રણ પ્રકારની ભૂમિકાવાળા વૈરાગ્યની સિદ્ધિ થયાથી પરિણામે સિદ્ધા વસ્થાવાળી વિતૃષ્ણા થાય છે, જે શીકારસંજ્ઞા વિતૃષ્ણા કહેવાય છે. જ્યારે વિષયમાત્ર પેાતાને અધીન થાય અને પેાતાની છે કે આનુશ્રવિક કોર્ટ પણ વિષય પ્રતિ અધીનતાં ન રહે ત્યારે એવી વિસ્તૃષ્ણાને વશીકારસંજ્ઞા કહેવાય છે. આરંભના વિષયનું સાન્નિધ્યે થયે સાધકની ઇંદ્રિયા ક્ષેાભ પામી તે પ્રતિ પ્રવૃત્તિ કરવા જાય છે, તેમને દોષદશનાદેિથી વિરક્તિ ઉત્પન્ન કરી તેમ કરતી અટકાવાય છે. એ અવસ્થાનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રમાં વિવિત્તવેષીનાન‘ વિષયમાં દોષ દર્શીનથી વિરક્તિ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેકાન સહિત થાય છે. એમ કહ્યું છે. એ પ્રમાણે જ્યારે ઘણે લાંબે કાળા અભ્યાસ કરવામાં આવે છે ત્યારે જયાસના બળથી દેષભૈતસિદ્ધ થાય છે, અર્થાત્ પછી દેવદર્શન પ્રયત્ન કરીને ઉત્પન કરવું પડતું નથી. પણ પિતાની મેળે જ થાય છે. એ અવસ્થા સિદ્ધ થવાથી ઇન્દ્રિય ત મન, વિષય વિશે પ્રવૃત્ત થતાં જ નથી. એ અવાવાનું નામ વશીકાર સંજ્ઞક વૈતૃય છે. આ પ્રક્ટરનું વશીકારશંસક વૈશ્ય તે જ પ્રેગના અધનરૂપ વૈરાગ્ય છે. સાધ્યભૂમિકામાંની વિષ્ણુ યુગના હેતુરૂપ નથી, કારણ કે એની વિસ્તૃષ્ણ છતાં સૌભરિ વગેરે મુનિને વિષયના સાનિધ્યથી ભ, પામેલી ઇદ્વિ અંતર્મુખ થવા દેતી ન હતી. એ પ્રખ્યાત છે. તેમ જ આરંભક અવસ્થા હોવાથી એ અવસ્થામાં દેષદર્શન સિદ્ધ થયેલું નથી તેથી સાધકે પ્રયત્ન વડે એ ઉત્પન્ન કરવું પડે છે. તેણી એ અવસ્થામાં સાધકનું મન દેજદશમ ઉત્પન્ન કરવામાં ગૂંથાયેલું રહેવાથી અંતર્મુખ થવાના પ્રયત્નમાં પાછળ પડે છે. તેથી યેગના સાધનરૂપ વિરક્તિ તે માત્ર વીકાસંજ્ઞાવાળી તૃિષ્ણા છે. તેથી આ સૂત્રમાં વરાજ્ઞ- એ પદ સુધીનું લક્ષણ લેવું જરૂરનું છે, કારણ કે નહિ તે પ્રથમની ત્રણ ભૂમિકાવાળી વિતૃષ્ણમાં એ લક્ષણની અતિવ્યાપ્તિ આવે. (છેલ્લા ત્રણે પારા છે. જેકસનદાસ જેઠાભાઈ કણિઓએ સં. ૧૫૫માં લખેલ અને ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ પાવેલ ગ્રંથને આધારે લખ્યા છે. તેમાંથી ઈશ્વરનું સષ્ટિકર્તુત્વ માન્ય રાખ્યા સિચ્ચાય જુદી જુદી ભૂમિકાઓ જાણવી જરૂરી હોવાથી એ ગ્રંથ જે હાલ અલભ્ય છે તે અનુસાર અક્ષરે અક્ષર કેપી કરી આ ત્રણે પારાઓ ઉપગી લાગવાથી લખ્યા છે. તેમાં સૃષ્ટિકર્તુત્વને સવાલ તવન અલગ છે અને તે સંબંધી અગાઉ વિવેચન થઈ ગયું છે, પણ દૃશ્ય પદાર્થો અને આનુશ્રવિક વિષયે જરૂર મનન કરવા યોગ્ય છે.) વૈરાગ્યને અર્થ સ્પષ્ટ કરતાં શબ્દચિંતામણિ કેષ કહે છે કે તેને અર્થ વિષયવાસનારહિતપણું થાય છે. કીટથી તે બ્રહ્મપયતના પદાર્થ કાવિષ્ટા સમાન તુચક ગણવા તે વૈરાગ્યને અર્થ છે, અથવા તેને અર્થ “બેચેની” અથવા “કંટાળે” છે એટલે વૈરાગ્યવાળા કેવા હોય અને કેશુ હોય તે સ્પષ્ટ સમજાઈ જશે, આ સ્થિત–આશ્રિત. એટલે વૈરાગ્યમાર્ગને આશ્રય કરેલ હોય તેવા વૈરાગ્યમાર્ગે લાગેલા એવા સર્વ સાધુઓને સાચા અર્થમાં આ અર્થ લાગુ પડે છે. - અસારવાસચકિતસ્ય–સંસારમાં રહેવાથી આશ્ચર્ય પામેલે, ત્રાસી ગયેલે એવો સાથે હારિભાતિયા ઢીક્ષમાં કર્યો છે. એને કેઈપણ કાર્ય કે પદાર્થ ટકાઉ ન હોવાથી સવાર પદાર્થોની વચ્ચે પિતે કેમ ટકી રહ્યો અને આવા નશ્વર, પદાર્થમાં મહાઈ શું ? એવી વિચારણા થાય છે. શી વિચારણા થાય છે તે આગળ કહેવામાં આવશે. (જુઓ કલેક ૬૪-૬૫) આ સંસારમાં કયું ટકાઉ કે સ્થાયી સુખ હતું કે તેમાં પિતે અત્યાર સુધી ભમ્યા જ કર્યો એવી વિચારણું તેના મનમાં થાય છે અને સંસારમાં રહેવા જેવું કે તેમાં આનંદ માનવા જેવું તેને કંઈ લાગતું નથી અને બધી પરિસ્થિતિ જોતાં એને આશ્ચર્ય Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ અને વિષ 180 થાય છે કે આ સ`સારમાં પડી રહેવા જેવું કે તેમાં મહુવા જેવું કાંઈ નથી. અને પેાતાની મૂર્ખાઈ ઉપર જ પોતે આશ્ચય પામે છે અને એને સહસારના ખરેખર દાસ લાગે છે. પોતાની ભારે તરફ માણુાને સ'સાથી હેરાન થા લઈને અને ત્રાસ થાય છે અને તે આવા સંસાર ઉપર શું જોઈ માહી રહ્યો તે માટે તેને ખરેખરા ત્રાસ થાય છે. સસારના કહેવાતા સુખા પણુ ક્ષણિક હાય છે અને આવા ક્રુમુક્ષુને તે ત્રાક્ષજનક જ લાગે. એ ત્રાસથી એને સ`સાર ઉપર ત્રાસ જ આવે અને આ રીતે એ ઉદ્વિગ્નચિત્તવાળા થઈ હાંધાંકા જણાય, એને ઈ વાતાં સુખ ન દેખાય. અને સસારના પાર્ઘાથી ત્રાસ વાગે અને આ પદાર્થ અને વિયેથી કયારે ભાગી છૂટું એવી એની વૃત્તિ થાય. વિચાર કથાને યાગ્ય માણસનું માવા મહારતું ત્રણન એગણામા લેાકથી ચાલ્યું આવે છે. તે કે હાય તે આ ટેકમાં પણ જણાવવામાં આવ્યું છે, અભિરતમતિ—પોતાનું—માત્માનું હિત થાય તેમાં અભિ(મુખ્યન) પ્રીતિ છે એવા એટલે તે માટે ઉઘુક્ત થયેલા માણસ. આ ભવમાં પેતાનું આત્મિક હિત કેમ થાય તે માટે પ્રયાસ કરવાની જેની અતઃકરણની ઇચ્છા છે તેવે માણસ સંસારમાં તે ડચકા ખાનાશ અને પવન આવે ત્યાં ઊડીને જનારી ન જ હાય. એ તે। ત્યાગી આત્માથી જ હાય અને ઘણે ભાગે સાધુ જ હાય. એટલે એ ખાત્મિક હિત કરવાની બાબતમાં પ્રયત્નશીલ હાય છે. આ ધુન પણ ત્યાગીને જ ઘટે છે; નો કે પોતાના હિતને પાટે ઉદ્યમ નામ સંસારી પ્રાણીઓની પશુ શકયતા છે, પણ અહીં સંમત્ર ખેતાં એ મનુષ્યનું નવુ ત્યાનીને વધારે ઘટતુ લાગે છે. સ્થાય તે હમેશા માત્માથીડાય છે અને પેાતાનું આત્મિક હિત કરવા લાગી ગયેલા હામ છે. એમા ત્યાગીને વિશ્વારા થાય છે કે આ સ શું? અને કોને માટે? માંથી તે જેમ જારી ગાય કે નાસી છૂટાય તે જ ખરું આત્મિક હિત થાય તેમ છે. નહિ તે પાછા એક ખામાંથી બીજામાં પડવાના જ રસ્તા છે. એની પ્રીતિ સુખ મેળવવા માટે ડાય છે, એને સંસારસુખ તરફ કાળે આવે છે અને અંતરથી તે ભ્રુમુક્ષુ હોઈ માક્ષમુખ મેળવવા માટે નિર ંતર ઇચ્છે છે, થા—સારી, અગાઉ કદી ન વધેલી વિચારણા. તે આવા પ્રકારના માણસને થાય છે. છેલ્લા એણુંસામ હ્યેકથી એ માણસનું વધુ ન ચાલ્યું આવે છે તે અત્ર પૂરું થાય છે. તેવા માણુનાં નીચેનાં વિશેષણા કહ્યાં તે ખૂબ મનન કરવા ચૈગ્ય છે. ૧. મૂળ હેતુ જાણીને તેના ઉચ્છેદ કરવા તત્પર થનાર ૨. દર્શન, ચારિત્ર, તપ, સ્વાધ્યાય અને ધ્યાનમાં જોડાયેલા રહેનાર. ૩. પ્રાણવધ, અસત્યભાષણ, ચારી, મૈથુન અને પરિગ્રહથી વિરમેલ (પચમહાવ્રતધારી). ૪. નવાટિ ઉદ્ભગમ દેખથી રહિત માહાર લેનાર (સાધુ). ૪. ૧૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ . પ્રશમરતિ વિવેચન સહિત પ. અપૂર્વ પરિણામવાળે.' ૬. શુભ ભાવનાવાળે છે , ૭. મને જ્ઞાતા અને અમુક બાબત અમુથી વધારે સારી છે તે સમજનાર. ૮વૈરાગ્ય માળે લાગેલ. ૯ સંસારના વસવાટથી ત્રાસેલ. ૧૦. પિતાને હિત કરનાર અર્થમાં લાગેલ. ચિતા–વિચારણા. એવા પ્રકારના માણસને હવે પછીના ૬૪થી ૬પમાં પ્લેકમાં કહેસમાં આવનારી વિચાર થાય છે. જ્યાં સુધી મને સંસારમાં લાગેલું હોય અને પદાર્થો તથા વિષ પર પ્રીતિ થતી હોય ત્યાં સુધી આવી શુભ વિચારણા થતી નથી. શુભ વિચારણુ આવા નિલેપ માણસને જ થાય અને તે શું વિચાર કરે તે આગળના ચેસઠમો તથા પાંસા કલેકમાં કહેવામાં આવશે. (૬૩) "શુભ વિચારણ भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य कः प्रमादो मे १ । न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ॥६४॥ અથ–કરડે ભવે પણ પ્રાપ્ત થવું મુશ્કેલ એવું આ મનુષ્યપણું પામીને મારે પ્રસાદ (આળસ-મઘ, સ્થિય વિકથા, કષાય અને નિદ્રા એ છેલ્લા પાંચ પ્રમાદ) કરવા કેમ શકે ?, કારણ કે ઈંદ્ર પણ ગયેલા આયુષ્યને પાછું મેળવવા અશક્ત છે ગયેલું આયુષ્ય અને બિયેલી તકે તેને ફરી જલદી પ્રાપ્ત થઈ શકતી નથી. (૬) વિવેચન–આ લેકમાં એ ભવ્ય જીવને કેવી વિથાણ થાય તે બતાવે છે. એ જીવ કેવો હોય તે આપણે આગળના પાંચ કલેકમાં જોઈ ગયા. - અસલભં–જે તમે અનેક ગતિઓને અને રાશી લાખ જીવનેને વિચાર કરશો તે કરડે ભવે આ મનુષ્યત્વ એકાદ વખત પ્રાપ્ત થઈ જાય છે. અનાયાસે આવું કરડે ભવે મળવું મુશ્કેલ, મનુષ્યત્વ પ્રાપ્ત કરીને એની ખરી કિમત કરવી જોઈએ. એને વેડફી નાંખવું ન જોઈએ. આ તે રાકને સ્તન સાંપડે કે દીનને માયાપુજી મળી જાય તેવું છે. તે જેને તેને કે જયારે ત્યારે મળતું નથી. નારકેના અસંખ્ય વાસાએ છે, એકેન્દ્રિય સૂક્ષમ તે ઠાંસી ઠાંસીને અનંત દુનિયામાં ભરેલા છે અને શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને ખેચર, ભૂચર અને જળચરને વિચાર કરીને અને તેમની પ્રત્યેક જાતિને વિચાર કરીને વિચાર આવે છે કે આવા અનેક ભાગમાંથી આ મનુષ્યપણું તે કરડે ભવે એકાદ વખત મળે છે. એ પ્રાપ્ત થવું ઘણું જ મુશ્કેલ છે. અને તેની પૈસાથી કે ધનથી કિંમત નથી થતી. એ બજારૂ વસ્તુ નથી કે એ જ્યાં ત્યાંથી ખરીદી શકાય. કરોડો Page #162 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષએ . નિમાં આ જીવ ફરે ત્યારે કોઈ કઈ વાર એકાદવાર આ મનખાદેહ મળે છે. એની દુર્લભતા બતાવનાર દશ દષ્ટાંતે શાશ્વપ્રસિદ્ધ છે.. સિંદૂરપ્રકરની શરૂઆતમાં તે બતાવ્યાં છે. ત્યાંથી ઉલેખ અત્ર થાય છે. સજા રીઝયો તે બ્રાહ્મણે તેની પાસે આખા છએ ખંડમાં પ્રત્યેક ઘેર ભેજન લેવાની માંગણી કરી. રાજાને ત્યાં જે રસોઈ પકાવેલી હતી તે તે તેના સ્વાદમાં જ રહી ગઈ. તેને હંમેશા રાજાના ઘરને વારે આવે તે સારું એવી ઈચ્છા રહે, પણ છ ખંડમાં તે હજારો લાખો કરોડે ઘર હોય. તે રાજાના ઘરને વારે ફરી વાર આવ્યું નહિ. એટલે બ્રાહ્મણને મનની મનમાં રહી ગઈ.. આ વારે રાજાને ત્યાં જમવાને કાચ આવે, પણ હારેલ મનુષ્યભવ ફરી મળ ઘણે મુકેલ છે, એ અશકય નહીં પણ અશકય જે મુકેલ છે. આવા દશ ખલાઓ આપીને મનુષ્યભાવ પામ કૈટ દુર્લભ છે તે બતાવ્યું છે. તે દશ દાખલા વાંચવા જેવા છે. એ જોઈ જેવા પ્રાર્થના છે. મનુષ્ય મરી ગમે તે ગતિએ જાય; પણું તે મનુષ્યગતિએ જે એ કાંઈ નિશ્ચય નથી અને ચોરાશી લાખના ફેરામાં એ ક્યાં જશે એનું ઠેકાણું નથી. અને આ મનુષ્ય અવતારે વારે વારે તુરત મળી જાય એ તે અશક્ય છે. આવું મનુષ્યપણું પામીને મારે આળસ કરવું કે ઘટે, મારે મારું કામ સાધવું ઘટે. મારે સધાય તેટલું સાધી લેવું જોઈએ, કે આ મનખાદેહ મળ્યાને જેટલું બને તેટલે લાભ લેવાય. પ્રમાદ–પ્રમાદ એટલે આળસ, અથવા, મધ, વિષય, કષાય, વિકેથા અને નિદ્રા મારે મારી ફરજ બજાવવી ઘટે અને બને તેટલી મારી પોતાની પ્રગતિ સાધવી જોઈએ. આવો અવસર મળવો દુર્લભ છે. અને આવી તકને ગુમાવવી એ તે ઘણી ખરાબ અને અશેભતી વાત છે. જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે મનુષ્યદેહ મળતા હતા, તે જાણે સમજ્યા, પણ આ તે કરડે ભવે પણ મળ દુર્લભ છે. એ મનખાદેહ પ્રાપ્ત કરી હું આળસમાં વખત કાઢી નાંખું, અથવા મદ્ય-દારૂ પીવામાં, વિષયસેવનમાં, કષાય–પરિણતિમાં અથવા ચાડીચુગલી કે વાતે કરવામાં (દેશ, રાજય સંબંધી કથા, ભજનની વાત કે સ્ત્રી સંબંધી વાતેમાં) વખત કાઢી નાંખું અથવા નિદ્રામાં વખત કાઢું તે અમૂલ્ય અને મળવી મુકેલ ચીજની ખરી પરખ મને ન થઈ અને મેં આળસ કે પાંચ પ્રમાદમાં વખત કાઢી મળેલા મનુષ્યદેહને કાંઈ લાભ ન લીધે, એટલું જ નહિં પણ એને એળે ગુમાવ્યું અને ફરીવાર ન મળે તેવી અમૂલ્ય ચીજને મેં ગુમાવી દીધી એમ ગણાય. - આયુ–આયુષ્ય. એ તે ગયું તે ગયું, ભગવાઈ ગયું એટલે એને નાશ થઈ જાય છે અને મળેલી તક ગુમાવનાર મૂર્ખ માણસ જેવી એળે આયુષ્ય ગુમાવનાર મનુષ્યની સ્થિતિ થાય છે. ભગવાન મહાવીર સ્વામીને ઈદે કહ્યું કે આયુષ્ય ડું વધારે કારણ કે મરણ સમયે તે તારે આક્રમણ કરતે હોવાથી શાસનને બહુ હાનિ થશે અને સાધુઓ અથવા શ્રાવકોને બહુ નુકસાન થશે. ત્યારે ભગવાન ઉત્તરમાં કહે છે કે તીર્થકર પણ એ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત કરવાને શક્તિમાન નથી, આયુષ્ય બાંધેલ હોય તેમાં એક ઘી પણ વધારે કરવાની ચક્રવર્તીની શક્તિ નથી અને તીર્થકર પણ તે કામ કરવાને શક્તિમાન નથી. આવા મહાવીર સ્વામી જેવા ચાવીશમાં તીથ૪૨ પણ આયુષ્ય ન વધારી રાકવા તે ઈન્દ્ર કે આપણે સામાન્ય મનુષ્યમાં એ તાકાત કયાંથી હોય? મતલબ, આયુષ્ય વધારવા કે ઘટાડવાની કેઈની તાકાત નથી. ઇંદ્રને પણ આયુષ્ય પૂરું થવા આવે છે ત્યારે મુદ્દામ કઈ કામ ન કરી શાકવા માટે ખેદ, દિલગીરી અને પશ્ચાત્તાપ થાય છે, પણ તે પિતાનું આયુષ્ય વધારી સ નથી, વધારવાના તેનાં ફાંફાં નિષ્ફળ થાય છે અને જે કામ ખુદ મહાવીર સ્વામી જ કરી શકયા તે ઇદ પણ કરી શકતું નથી. મતલબ કે હારેલી ગુમાવેલી તક માટે તેને ખેિત થાય છે, પણ તે આયુષ્યમાં એક ઘી પણ વધારે કરી કરાવી શકતા નથી. જે કામ ઇંદ્રથી ન જાને તે સાધારણ માણસથી તે ન જ બને. એટલે કોઈ આયુષ્યને વધારી કે ઘટાડી શકતું નથી. એટલે આવા કરડે ભવે પ્રાપ્ત થવું મુશ્કેલ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને તેને અંગે આળસ કે પાંચ પ્રમાદ કરવા અને આયુષ્યને વૃથા (નકામું) પસાર કરી જવું તે એકબીજાની વિરુદ્ધ જાય છે. આ તે મળેલ તકને બનતે લાભ લેવા જેવું છે. આ મનખાદેહ જેને તેને જ્યારે ત્યારે મળતું નથી, તેની સાથે આળસમાં વખત કાઢવે તે બંધબેસતી વાત નથી. પ્રતિ –પાછું આવવું, ગયેલું પાછું મેળવવું. ઇદ્રને પણ, એવા શક્તિવાળાને પણ, ગયેલું આયુષ્ય પાછું આવવું અશક્ય છે. ગયું તે ગયું, તક હાથમાં આવી હોય પણ એકવાર તે તક ગઈ, તે પછી તે સમયે તે પાછી આવતી નથી. એને ભાવ એ છે કે ઇંદ્ર જેવા શક્તિશાળીને પણ આયુષ્ય ગયું તે પાછું મળતું નથી. ગયું એ તે ગુમાવ્યું. મા જાણે કે દીકરે મોટો થયે, પણ આયુષ્યથી એટલે એ છો થયે એ જે ગુજરાતી કહેવત છે એના આશયમાં ઊતરવા જેવું છે. ગયેલું આયુષ્ય ગયું કે ગુમાવ્યું તે ગયું જ સમજવું, તે પાછું આવતું નથી, અને ગઈ ગુમાવેલી તકે માટે એમ જ સમજવું. એટલે દીકરો માટે થયે તે આયુષ્યમાં તેટલે ઓછો થયે એમ સમજવું. એટલે આયુષ્યની નજરે તે તેટલે મટે નહિ પણ નાને થયું છે એમ ગુજરાતી કહેવતને ભાવ છે. મહાવીર સ્વામી કે માતા ઈન્દ્ર જેવી શક્તિવાન વ્યક્તિએ પણ પિતાના આયુષ્યમાં એક'બે ઘડીને પણ વધારે કરી શકતા નથી એ હકીકત છે. ખુદ મહાવીરસ્વામી ઇંદ્રની પ્રાર્થના છતાં તેમ કરી શક્યા નથી તે આપણે ઉપર જોયું. સિંદૂરપ્રકરકાર શ્રીસમપ્રભાચાર્ય પિતાના પાંચમાં લેકમાં કહે છે કે यः प्राप्य दुष्प्राप्यमिदं मरत्वं, धर्म न पस्नेन करोति मूढः । क्लेशप्रबन्धेन स लब्धमधौ, चिंतामणि पातपति प्रमादात् ॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ કપાપ અને વિવશે જે મૂઢ પુરુષ આ દુખે પ્રાપ્ત થવા દે... આ મનુષ્યપણું પામીને ઉદ્યમે કરીને ધર્મને કરતે નથી, તે પુરુષ અતિ મહેનતે પામેલા ચિંતામણિને આલચે કરીને સમુદ્રમાં નાંખે છે. અર્થાત્ જે મેટા કષ્ટ પમાય એ મનુષ્યજન્મ પામીને સાવધાનતાએ કરીને શીવીતરાગAણત ધર્મને ન અંગીકાર કરે, તેણે અતિ દુખે મલે એ પ્રત્યક્ષ ચિંતામણિ પ્રમાદ થકી સમુદ્રમાં નાંખે એમ હણવું. એ કારણે નરભવમાં ધર્મનું ઉપાર્જન કરવું. ચિંતામણિ રત્ન જેની પાસે હોય તે ચિતવે તે વસ્તુને મેળવી ઉપાગી શકે છે. હાલના કાળમાં એ રત્ન અલભ્ય છે, પણ પૂર્વકાળની કથાથી તેવું રત્ન મળતું હતું તેવી વાત છે. આ મનુષ્યભવને પામ ચિંતામણિ રત્ન મેળવવા જેટલે દુર્લભ છે, તે મળે તે જિગીને એળે ગુમાવવી કે એશઆરામમાં વખત કાઢી નાંખો અથવા આળસ પ્રમાદમાં વખત કાઢ એગ્ય નથી. ત્યાં દશ દાખલા વડે આ મનુષ્યજન્મની દુર્લભતા બતાવી છે. તે દશે દાખલા વાંચવા જેવા છે. ગુરુ, પાસન, ધને, , દળે જ કુળ, જવ અ, ફૂગ શુ, પરમાણુ, સૂર વિદ્રુતા મgબનખે-આ દશ દષ્ટાંત આપીને મનુષ્યભવ પામે કેટલે દુર્લભ છે તે ત્યાં બતાવ્યું છે. આવું દુર્લભ મનુષ્યપણું પામીને વિચારણા કરવી ઘટે કે મનુષ્યત્વ પામીને એને ગુમાવી દેવાની બુદ્ધિ પરવડે નહિ, સુખ માટે થાય નહિ, હિતની દષ્ટિએ પણ પિતાને નુકસાનકર્તા છે. કુશળ માણસે આવું પ્રાપ્ત કરેલું મનુષ્યત્વ જે તે એણે ગુમાવે અથવા એશઆરામમાં પડી જઈ કે આળસમાં પડી જઈ ગુમાવે તે તેની કુશળ માણસમાં ગણના ન થાય. (૬૪) મારું કર્તવ્ય आरोग्यायुर्बलसमुदयाश्चला वीर्यमनियतं धर्मे । - તજી દવા દિવિ મોઘમ સર્વથા પણ અથ–આરોગ્ય (તંદુરસ્તી), આયખું, બળ એ સર્વને સમુદાય ચંચળ છે અને ધર્મમાં શક્તિને વપરાશ અક્કસ છે. એ સર્વ મેળવીને હિત થાય તેવાં કામોમાં મારે સર્વ પ્રકારે પ્રયત્ન (ઉદ્યમ) કર નેઈએ. (૬૫) - વિવેચન-આરોગ્ય-તંદુરસ્તી. એ પ્રાપ્ત થવી ઘણી મુશ્કેલ છે. પિતે હાલી ચાલી કે બોલી શકે નહિ તે હિતકારી કામમાં પ્રયત્ન કરી શકતા નથી. તેને ઈચછાએ કે વગર ઈચ્છાએ પિતાના દેહની ચિંતા જ કરવી પડે છે. માંદે માણસ તે ખાટલે પડયો પડયો હકારા લીધે કરે, તેને ઉધમ કર હોય તે પણ તેનામાં તેમ કરવાની શક્તિ નથી. માંદલે માણસ ઉદ્યમને માટે નામે છે. તે તે ઉધરસ ખાધા કરે અને લાકડીના ટેકે થાલે; તેવાથી ઉધમ થઈ શકે નહિ; તેને મનમાં મને રથ થાય છે તે નકામા નીવડે છે. એટલે હિતકારી કામ માટે, ઉદ્યમ કરવા માટે પણ તંદુરસ્તીની જરૂર છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આયુ-આયુષ્ય, આયખું. નાની વયમાં મરી જાય, કે પ્રાણીને ગર્ભમાં નાશ થાય તે તે તદ્દન નકામું અને ફળરહિત કામ થાય છે. આયખું છે તે ખરેખરું જીવન છે. પ્રાણીને ગમે તેવા અભિલા કે મને હોય, તે બધાં આયુષ્ય વગર નકામા થઈ પડે છે. એટલે અભિલાષે ફળવાન કરવા માટે, કે મને રથમાં જે આવે તેને અમલ કરવા માટે આયુષ્ય જરૂરી છે. આ તે સિત્તેર સિત્તેર વર્ષને થાય, પણ સરવૈયા કાઠડ્યા કરે અને આંટા માર્યા કરે એ વિચિત્ર વાત છે. જે આયખું મળી જાય તે હિતકારી કામે કરી તેને પૂરતે લાભ લેવું જોઈએ. આયુષ્ય મળ્યા પછી શું કરવું ઘટે તે હવે પછી કહેવામાં આવશે. બળશ. બળ-શક્તિ વગર કેઈ ઉદ્યમ થઈ શક્તો નથી. નબળા માણસે કઈ કરી શકતાં નથી, બેઠા હોય તે ઊભા થઈ શકતા નથી, બેસાડવા માટે પણ માણસ જોઈએ. આવું બળ મળવું તેમાં વીતરાય માશ કારણભૂત છે. અને તે પ્રાપ્ત થૈયા પછી શું કરવું ઘટે તે હવે વિચારવામાં આવે છે. - સમુદય-હરિભદ્ર ટીકા પ્રમાણે અર્થ કરીએ તે પસા. ધન કમાવામાં, ધનના રક્ષણમાં અને ધનના વ્યયમાં દુઃખ, પીડા હોઈ તે મેળવીને ધર્મ કરશું કે હિતકારી કામો કરશું, એ મેલ શરીરે લગાડીને છેવા જેવું છે. એટલે ધન મળે તે તેને પણ હિતકારી કાર્યોમાં વ્યય કરવો યોગ્ય છે, પણ તે કરવા ખાતર જ ધન કમાવું બિનજરૂરી છે. ઊલટું નુકસાન કરનાર છે. - આ ચારે વસ્તુ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. પ્રથમ તે મનુષ્ય ભવ જ કરડે ભયે પ્રાપ્ત થાય છે, તેમાં તંદુરસ્ત રહેવું, પૂરતું આયખું રહેવું, શરીર મજબૂત બળવાન હોવું અને પૈસા પ્રાપ્ત થવા એ ચારે વસ્તુ મળવી વધારે મુશ્કેલ છે. એ ચારેને પ્રાપ્ત કરીને પ્રાણીને પિતાની શક્તિ ઉપર આધાર રાખવો પડે છે. હિતકારી કામ માટે ઉત્સાહ થાય અને ટકી રહે તે વધારે મુશ્કેલ છે. આ સવ ચીજો–પ્રથમ મનુષ્ય ભવ, પછી આરોગ્ય, પછી આયુષ્ય, પછી બળ અને છેવટે લક્ષમી તથા હિતકારી કાર્ય કરવાની શક્તિ મેળવી તે અચોક્કસ છે. ઘણા માણુમાં બીજું સવ હેય પણું કામ કરવાની શક્તિ હોતી નથી તે એ સર્વ નકામુંનિરર્થક થાય છે. એટલે પાંચે ચીજ સાથે વીર્ય શક્તિ પણ એટલી જ જરૂરી છે. એટલે એ મજ્યા પછી કઈ પણ સમજુ માણસ તેને ગુમાવી ન દે, અથવા કાગડાને ઉડાવવા ચિંતામણિ રત્ન ન વાપરી નાખે, મનખાદેહ એળે જવા ન દે, મળેલ તરસ્તી, આયુબ્ધિ અને બળ તથા લક્ષ્મીને પૂરતો ઉપયોગ પિતાના આત્માનું હિત થાય તેવાં કામ કરવામાં કરે, મળેલ તકને પિતે પૂરત લાભ ઉઠાવે અને બીજાને લાભ આપે અને એ પાંચે (મનુષ્યત્વ, આરોગ્ય, આયુ, બળ અને લક્ષમી)ને લ્હાવો લે, તેમને વેડફી ન નાંખે. Page #166 -------------------------------------------------------------------------- ________________ કષાય અને વિખ્યા $783 હિતકાય—પોતાનું હિત જે રીતે સાધી શકાતુ હોય તેમાં એ પાંચે કે છએ વસ્તુના ઉપયાગ કરે. તેમને નિર્થક જવા ન દે અને આવી સુંદર મળેલ તકને ગુમાવી ન બેસે. મળેલા આ મનખાદેહને હારી ન જવા. હારી જનાર અંધ હાથે આવી ઉઘાડે હાથે જાય છે. અને પોતાનાથી કઈ ન થઈ શકયું તે માટે પસ્તાય છે, પણ પછી તેમને પસ્તાવે નકામાં છે.. મા તે આત્મચિતવન કરી પોતાને હિત થાય તેવા કાર્યમાં તન ઉદ્યમ કરે અને ખીજે રસ્તે કે કાળા મારમાં લાખ રૂપિયા ધળતા હાય તેમાં પ્રયત્ન ન કરે. એના સર્વથા ઉદ્યમ હિતકારી કામમાં હોય અને તેની ચિંતવના-વિચારણા હાય. તેને એમ જ લાગે કે આવા મનુષ્યદેહ એકદમ મળતા નથી, આવી તંદુરસ્તી વારવાર માગી મળતી નથી અને આવું સારું મેટું આયુષ્ય. જેને તેને મળતું નથી. મા માટે, એ પોતાના પુણ્યમિત્રને યાદ કરી આ મનુષ્યજન્મમાં પેાતાને જે આયખું, તંદુરસ્તી, પૈસા અને શક્તિ મળ્યાં તે પેાતાના હિતકારી કામમાં લે અને તેને બનતા લાભ લે. પ્રત્યેક પ્રાણીને પોતાનું હિત થાય તે તેણે શાષવું ઘટે. કેટલાકને શાસ્ત્રઅધ્યયન કરવામાં અને કેટલાકને વૈયાવચ્ચ કરવામાં મજા આવે છે. આત્માને હિતકારી થાય તેવા કામમાં ઉદ્યમ કરવાની તેને વિચારણા થાય છે. આવા કચડા ભવે મળવા મુશ્કેલ લ મનુષ્યભવ, તંદુરસ્તી, આયુષ્ય, શક્તિ અને પોતાની હિંમતના આ પ્રસંગે તે પૂરેપૂરો લાભ લેવા એવા એ વિચાર કરે છે. આ સર્વ શુભ મનાથ છે. એના અમલ થાય તે વધારે યાગ્ય છે. મનના મનારથ મનમાં શમી જવા ન જોઇએ. પેાતાને હિતકારી કામ શું છે, કેવું છે તે સર્વ શેાધી કાઢવું. તેમાં એક માણસને શુશ્રુષા સેવા ગમતી હોય તે તે કરવી, બીજાને અધ્યયન, અધ્યાપન ગમતા હાય તા તે કરવા, પણ એકદરે આત્મહિત શું કરવામાં છે તે વિચારી શેાધી કાઢવું. એમાં તે એકબીજાનું અનુકરણ ન ચાલે, કારણ કે એકને હિતકારી, પુષ્ટિકારી કામ હોય તે બીજાને ફાવે તેવું ન પણ હાય, એટલે પેાતાનું હિત કયાં અને શેમાં રહેલું છે તેની વિચારણા કરવી. આ પ્રમાણે જે નીરંગીપણું, જીવન, મળ અને લક્ષ્મી છે તે અનિયમિત હોવાથી અત્યારે સાચે વખત વતતા હાય ત્યારે તેના લાભ લેવા, કારણ કે આત્મત્સાહ કાયમ રહેતા નથી અને શક્તિ રહેવી તે આપણા હાથની ભાજી નથી. ઘડપણ, રોગ અને અનેક ઉપાધિ, આધિ અને વ્યાધિથી ભરેલા સંસારમાં આપણું નીરંગીપણું અસ્થિર છે, આપણું જીવન પણું ચાસ નથી અને આપણું બળ પણ કાયમ રહેવાનું નથી. માટે, આત્માને ર્હિત થાય તેવા કામમાં તેમના અત્યારના સારા વખતમાં ઉપયાગ કરી લેવા. આત્માને સ્થાયી હિત થાય તે કામ કરવાના જ વિચાર રાખવેા અને આજે થઈ શકે તેવું હિતકારી કામ આજે અને હમણાં જ કરવું, આવતી કામ ન મનુષ્યપણું પામીને અને સારી ત દુરસ્તી અને આયુષ્ય તેમ જ બળ અને શક્તિ મેળવીને રોમાં ન Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રશમણત વિવેચન સહિત તે કાયમ રહેવાની નથી એમ વિમારી, અત્યારે આજે તેને હિતકારી કામ કરવા માટે હા લે. “આજને વહાવે લીએ ૨ કાલ કેણે કઠી છે.” (૫) " વિનયની મહત્તા शाखागमाइते न हितमस्ति न चपासमस्ति बिनयमृते । तस्माच्छाखाममलिप्सुना बिनीतेन भवितव्यम् ॥६६॥ ... અથ–શાસ્ત્ર અને આગમ વગર, હિત થતું નથી અને વિનય વગર શાસ્ત્ર શાસ્ત્ર તરીકે થઈ શકતું નથી. એટલા માટે જેણે શાસ્ત્ર અને આગમને અભ્યાસ કરવો હોય તેણે વિનયવાન નમ્ર શિષ્ય બનવું જોઈએ. (૬૬) - વિવેચન—આપણું હિત કયાં અને શું છે તેનું જ્ઞાન શાસના અને આરામના રાવ વગર થતું નથી. જ્યાં ત્યાં ગટે ન ચઢી જવાય તે માટે શાસ્ત્રને બરાબર અભ્યાસ તેને માટે બતાવેલ વિધિ પ્રમાણે કરો. પિતાનું સ્થાયી હિત શોધી કાઢવા માટે શાસ્ત્ર અને આગમનું જ્ઞાન અનિવાર્ય છે, કારણ કે દુનિયાદારીના અભ્યાસે તે કદાચ આ ભવમાં ફતેહ અપાવે, પણ એ ફતેહ તે ઝાંઝવાના જળ જેવી છે અને સ્થાયી ન ઈ અંતે નકામી નીવડે છે. શાસ્ત્ર આપણુ માટે પૂર્વાચાર્યો રચી ગયાં છે, તેમને કઈ સ્વાર્થ ન હતા. તેઓએ આપણું હિત શેમાં થાય તે શાસ્ત્ર અને આગમમાં બતાવ્યું છે. તેથી આપણા સ્થાથી હિતની જે ચિતવના કરીએ છીએ તે માટે શાસ્ત્રનું અધ્યયન જરૂરી છે. ભવિષ્યની પ્રજનું એકાંત હિત થાય તે માટે રચાયેલાં આગ અતિ મહત્વનાં છે. તેમના પ્રણેતાએએ શાસ્ત્ર આપણું હિતબુદ્ધિથી કહેલાં છે અને પછવાડેની પ્રજાએ શાસ્ત્ર અને આગમનું જ્ઞાન આપણા લાભ માટે જાળવી રાખ્યું છે. એટલે એ શાસ્ત્રો અને આગમોને વિધિસર અભ્યાસ કરે. એ માગે આપણી જાતને આપણે બરાબર ઓળખશું અને આપણું સ્થાન આ યુગમાં શું છે તે સમજશું, કારણ કે સર્વજ્ઞશાસન ત્રિકાલાબાધિત છે. અને ત્રણે કાળમાં ચાલે તેવું, મહાન સત્યથી ભરેલું અને એકાંત હિતબુદ્ધિએ કહેલું છે. એટલે પિતાના સ્થાયી આત્મહિત માટે શાસ્ત્રાભ્યાસ કરે એમ ફલિત થાય છે. . હિત–જે સ્થાયી ટકે તે લાભ હેય તે હિત કહેવાય છે. તે શાભ્યાસ વગર થઈ શક્તા નથી. જે પરગતિમાં દુઃખથી અટકાવે તે શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર વગર તે કાંઈ હિતકારી-સ્થાયી હિત કરનાર નીવડતું નથી. વ્યાવહારિક વિજ્ઞાન વગેરે બીજા ગમે તેવાં શાઓ લય, પણ જેનાથી સ્થાયી હિત થાય તે શાસ્ત્ર તે ધાર્મિક આગમનિગમનું કહેવાય છે. તીર્થકર મહારાજે જે વાણી કહી બતાવી, તેને ગણધરોએ (ભગવાનના મુખ્ય શિષ્યોએ) ગૂંથી, અને તે ચાલી આવે છે, તે આગમને ઇતિહાસ જાણનાર સારી રીતે જાણે છે. એટલે જે પિતાનું સ્થાયી હિત કરવું હોય તે શાસ્ત્ર અને આગમના જ્ઞાનની જરૂર છે. , Page #168 -------------------------------------------------------------------------- ________________ કવાયો અને વિષયો ૧૫ આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગણે છે. તેમના અથવા મધ્યમરુચિએ હાલમાં પ્રગટ થયેલાં તેમનાં ભાષાંતરના જ્ઞાનની અતિ આવશ્યક્તા છે. જે આત્માનું સ્થાથી હિત સાધવું હોય તે શાસ્ત્ર અને આગમના જ્ઞાન વગર માત્ર વ્યાવહારિક જ્ઞાનથી તે થઈ શકે તેમ નથી. માટે ધર્મશાસ્ત્રોમાં બતાવેલા વિધિ પ્રમાણે શાસ્ત્ર અને આગમને અભ્યાસ કરે. શ્રાવકે આગમ ન વાંચી શકે તે તેમણે પોતાનું સ્થાયી હિત સાધવા માટે તેમનાં ભાષાંતરને અભ્યાસ કરે અથવા સાધુ પાસે તેમનું શ્રવણ કરવું, પણ સ્થાયી હિત સાધવા માટે તેમના જ્ઞાનની જરૂર છે. સાધુએ પણ શાસ્ત્રમાં બતાવેલ દ્વહનની વિધિ કરવાની બહુ જરૂર છે, કારણ કે તેથી જ સ્થાયી હિત થઈ શકે તેમ છે. નહિ તે, આવા મનુષ્યને તબિયતની અનુકૂળતા, બળ, બુદ્ધિ અને શક્તિ મળવાને અર્થ કાંઈ રહેતું નથી. ઋતે વિનયાત—વિનય વિના. વિનય વગર શાસ્ત્રને અભ્યાસ થઈ શકતો નથી. જે વિનય-વિવેક ન હોય તે અભ્યાસ ટકો નથી અથવા પિતાની યાદશક્તિ જે એક જાતનું બળ છે તેમાં ટકતું નથી, રહેતું નથી, સ્થાયી થતું નથી. વિનય એટલે જેની પાસે અભ્યાસ કર્યો હોય તેને વિનયવિવેક કરવો, તેને બદલે બીજાને ગુરુ કહે નહિ અને શુરુ મહારાજના હુકમને અધીન રહેવું. તે વિનય વગર શિવા ચડે નહિ અને ચઢે તે ટકે નહિ. જ્યારે શ્રેણિક રાજાએ હરિજનન વિનય કર્યો અને તેને આસન પર બેસાડ્યો, ત્યારે જ તેને કેચ વિનય થવાથી, વિદ્યા પિતાને અડી. - વિનીત-નમ્રતાવાળ, શિષ્ય, એગ્ય વિવેક જાળવનાર, નાનામોટાને ઓળખનાર અને ઓળખીને ગ્યને વડીલને મેગ્ય માન આપનાર અને શિષ્યભાવને ફેલાવનાર અને તેમાં જ અંતે પરમહિત–પિતાનું અને પારકું–રહેલું છે તે સમજનાર. વિનીતને બીજે અર્થ ઠંડા સ્વભાવનું” એમ થાય છે. હળના બળદને પણ વિનીત કહેવામાં આવે છે. શિષ્ય એવા નમ્ર સ્વભાવના થવું જોઈએ. જે ભણેલ માણસ શિષ્યભાવે વર્તતે હવે છે તેને અને કહ્યામાં રહેનારને વિનીત શિષ્ય કહેવામાં આવે છે. આવી રીતે પિતાનું ખર. ખરું અને ચિરકાળપયત ટકે તેવું સ્થાયી હિત કરવું હોય તે વિનયવાન નમ્ર શિષ્ય બનવું જોઈએ. વિદ્યા કાકા થઈને લેવાતી નથી, પણ ભત્રીજા થઈને જ પિતાની કરી શકાય છે. એટલે એણે ખૂબ નમ્ર અને ગુરુને વહાલા થઈ તેમની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. આપણે મનુષ્યપણાથી તે છેવટે આ વિનય સુધી આવ્યા. જેઓ પિતાનું સ્થાયી હિત કરવા ઈચ્છતા હોય તેમણે વિનયી થવું. સહુને મહાલાશ કરનાર, દુર્ગતિ ઉચછેદનાર અને પડતાને ધારણ કરનાર ધર્મનું જ્ઞાન શાસ્ત્ર અને આગમ વગર થતું નથી, અને આગમના જ્ઞાન માટે વિનીત શિષ્ય થવાની પિતાના સ્થાયી હિત માટે જરૂર છે. શાસ્ત્ર પ્ર. ૧૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રશમરતિ વિવેચન સહિત આગમને અભ્યાસ વિનીત શિષ્ય મેળવી શકે છે અને આપણે ઈરાદો આપણું સ્થાયી . હિત સાધવાને છે, તેથી આપણે ગુરુ પ્રત્યે વિનીત–વિવેકવાળા શિષ્ય બનીને તેમની પાસેથી શાસ્ત્રાભ્યાસ કરે. અભ્યાસની કેટલી આવશ્યક્તા છે તે આથી ધ્યાનમાં આવ્યું હશે. ખાસ અભ્યાસની જરૂર સ્થાયી હિત માટે છે. (૬૬) વિનયની મહત્તા વિશે વિશેષ વકતવ્ય कुलरूपवचनयौवनधनमित्रैश्वर्यसंपदपि पुंसाम् । - विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ॥६७॥ અથ–માણસ પાસે કુળ, રૂપ, વચન, જુવાની, ધન, મિત્ર અને પ્રભુતા વગેરે સંપત્તિ હેય પણ જે તેનામાં વિનય, વિવેક અને શાંતિ ન હોય–તે વગરને તે હોય તે પાણી વગરની નદીની પેઠે તે સંપત્તિ શેભતી નથી. (૬૭). વિવેચન-કુ-રૂપ–વચન-ચૌવન–માણસ કુળવાન હોય, રૂપવાન હોય, વચનવાન હોય, જુવાનીમાં મસ્ત હોય, એને ધન, મિત્ર, ઐશ્વર્ય વગેરે મળેલાં હોય, પણ જે તે વિનય અને પ્રશમ એટલે વિવેક અને શાંતિ વગરને હોય તે ઉપર જણાવેલી સાતે ચીજ છતાં એ માણસ શેભતે નથી. જેમ નદી ગમે તેટલી મોટી હોય પણ જે તેમાં પાણી ન હોય તે તે શોભતી નથી, તેમ માણસ સારા કુળમાં જન્મેલ હોય, જાતે રૂપવાન હોય, અનેક વચન આપે તે હોય, પોતે જુવાન (સર્વશક્તિસંપન્ન) હોય, તેને મિત્રો પણ હોય અને તેને એશ્વર્ય સાંપડેલ હોય, પણ જે તેનામાં શાંતિ અને વિવેક અથવા વિનય - અને શાંતિ ન હોય તે તે શોભતું નથી. આ રીતે આઠ દસ્થાનના વિષયને ગ્રંથકર્તા પ્રસ્તુત કરે છે. આઠ મદસ્થાનેને આ પ્રકરણમાં લઈ આવી તે એક એકથી કેટલું નુકસાન થાય છે તે બતાવે છે અને તેને ધ્યાનમાં રાખી તેને ત્યાગ કરવા સૂચના કરે છે. આવી રીતે પિતાને મળેલ વસ્તુનું પણ અભિમાન ન કરવાની બાબત પ્રસ્તુત થાય છે. તે આખે મદસ્થાનેને પ્રશ્ન વિચારણય છે. નિલા નદી-પાણી વગરની નદી. એને કાંઠે ઝાડની ઘટા હોય, એ સુંદર લહેર કરતી હોય, મોટો તટ હેય પણ પાણી વગર નદી જેમ શોભતી નથી તેમ ઐશ્વર્ય, કુળ, રૂ૫, વચન, યૌવન, ધન અને એશ્વર્યવાળો માણસ પણ વિનય અને શાંતિ વગર શોભતે નથી. અહીં ધન, કુળ, રૂપ, યૌવન, મિત્ર અને અશ્વર્યને ઝાડ સાથે સરખાવ્યા અને વિનય અને પ્રશમને જળ સાથે સરખાવ્યા. માણસને શોભવા માટે માણસાઈ જોઈએ. તે કાંઈ ધન, ઐશ્વર્ય કે યુવાનીથી આવતી નથી. માણસ ધન, ઐશ્વર્ય અથવા રૂપથી શોભતે નથી પણ માણસાઈના ગુણેથી શેભે છે. અહીં ધન, રૂપ અને એશ્વર્યને મહિમા એ છે કરી વિનય અને શાંતિને વખાણે છે. આ પ્રશમ અને વિનય પર આગળ જતાં આ ગ્રંથમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા ૧૪૭ વણુ`ન આવશે. અહી' મનુષ્યભવ પામ્યાના ખરા લાભ લેવાને માટે તે ઘણા જ ઉપયેગી છે એમ બતાવ્યું છે. અમે અમુક કુળના છીએ, અમારા આપદાદાએ દેશતેડાં કર્યા હતાં અને ઉઘાડી તાંખડીએ ઘી પીરસ્યા હતાં તે કુળમદ-જાતિમદ કેટલે નુકસાન કરનાર છે તે દાખલાઓ સાથે આપણે ૮૨-૮૩-૮૪ àાકમાં જોઇશું; અને ત્યારે એ સંસારમાં કેવા સાવનારો દુ`ણ છે અને પ્રાણીના હિતની આડે કેવા આવનાર છે તે આપણને સમજાશે. અશ્વય —પ્રભુતા, શેઠાઈ. આ ઐશ્વના મદ છેવટે કેવા દુ:ખદાયી નીવડે છે તે હુવે પછી બતાવવામાં આવશે. (જુએ લેક ૯૩-૯૪ અને તે પરનું દૃષ્ટાંત). વાત એમ છે કે જરા સરખી પ્રભુતા-શેઠાઈ મળે ત્યાં આ પ્રાણી માટે થઈ જાય છે અને પોતાની શેઠાઈમાં મસ્ત બને છે. પણ એ એની શેઠાઇ કેવી રીતે નાશ પામી જાય છે તે આપણે તે શ્લાકોમાં જોઇશું. કોઇ વસ્તુ પોતાને પ્રાપ્ત થઇ ગઇ હોય તે તે વાતનું અભિમાન શિષ્ય ન રાખવુ જોઇએ. અભિમાન કરવાથી પાતાની જાતને કેટલું નુકસાન થાય છે અને પરિણામે મનખાદેહ નકામા બને છે અથવા વેડફી નંખાય છે તે સ હવે પછી જોવામાં આવશે. વિનયવાન, સમતાધારી માણસે પોતાની જાતને ઓળખી કોઈ વાતની ડેડાટી ન કરવી, તે વાતમાં પાતે માટે છે એમ ન ધારવું, પણુ વિનયી અને શાંત થઈ પેાતાનું જે હાય તે ભાગવી લેવું અને ભવિષ્યમાં તે મળ્યા કરે તેવી ચાહના પણ ન કરવી, કારણ કે ચાહના કરવાથી જે ગુણુ થવાના હોય છે તે અટકી જાય છે અને અતે પોતાની જાતને સામાન્ય કક્ષામાં મૂકી દેવાય છે. વચન~મધુરપણું વગેરેથી ખેલવુ કહેવુ' તે. જેને મધુર ગુણુ, સુસ્વર નામકમ પ્રાપ્ત હોય તે મધુરભાષી ગણાય છે અને તે એક લાભ છે. એથી ઘણા માણસની સભાનું મનરજન કરીને લોકોને પાતા તરફ ખેચી શકાય છે. આ સુસ્વર નામક એ પશુ સંપત્તિ છે, અને તે નસીબદાર માણસને મળે છે. એથી હજારેનાં કામ થયાં છે અને એ સંપત્તિ સાંપડી હોય તે ઘણી ઉપયાગી કાર્યકર નીવડે છે. એથી માણુસ લેાકપ્રિય થાય છે. આવી વચનલક્ષ્મી પ્રાપ્ત થયેલેા માણુસ જ્યારે વિનીત હાય છે અને શાંતરસથી રંગાયેલે હાય છે ત્યારે તેનામાં સેાનામાં સુગધ મળે છે, અને તેનુ વચન સ માન્ય રાખે છે. યૌવન—જુવાની. એના મદ કરનાર અને ધનના મદ કરનારા અને ચમચમ ખૂટે ચાલનારા ઘણા જોયા છે અને તેમની જુવાની જતી જોઈ છે અને તેમને ભિખારી થતાં પશુ જોયા છે, એટલે એવી જુવાની કે ધનનું અભિમાન ન કરવું અને વિનયવાન, શાંત, ધીરગંભીર થવું. મનુષ્યજન્મ આત્મહિત સાધવા દ્વારા સફળ કરવાના આ ઉપદેશ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત સપત્—સંપત્તિ, લક્ષ્મી. કુળ, રૂપ, વચન, યૌવન, ધન અને મિત્ર એ પ્રત્યેક શબ્દોની સાથે આ સંપત્તિ શબ્દ લાગે એમ હારિભદ્રીય ટીકામાં કહેલ છે. ૧૪૯ પાણી વગર નદી ઉનાળામાં કેવી લાગે છે તે અનુભવ કરીને જોવા જેવું છે. આ કલાકમાં કહેલી કુળ વગેરે સર્વ સંપત્તિ હાય પણ વિનય અને શાંતિ ન હાય તે નિર્જળા નદીની પેઠે માણસ શાલતા નથી. આ રીતે મનુષ્યભવની સફળતાના ખરા માર્ગ મુ વિનય અને શાંતિ પ્રાપ્ત કરવામાં છે. એ રીતે આઠ મસ્થાનાને પ્રસ્તુત નાવી હવે તે પ્રત્યેક પર તે ન કરનાર અને મનુષ્યભવના પૂરો લાભ લેનારના દાખલા આપશે. (૬૭) વિનયની મહા વિશે વધુ— न तथा सुमहायैरपि वस्त्राभरणैरलंकृतो भाति । श्रुतशीलमूलनिकषो विनीतविनयो यथा भाति ॥६८॥ —જ્ઞાન તેમ જ ચારિત્ર-શીલ(વન)ની મૂળ કસોટીમાંથી પાર થયેલે વિનયયુક્ત શિષ્ય જેવા શાલે છે તેવા મહામૂલ્યવાન વસ્ત્ર અને ઘરેણાથી ખડકાયેલે માણુસ રોલ્સ નથી. (૧૮) વિવેચન~વ અને આભરણુ (ઘરેણા) માટે ગુજરાતીમાં કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ઘરેણાં, કરોડ નૂર નખરાં,' એટલે માશુસે મૂલ્યવાન અને શરીરને ઘાટે બેસતાં કપડાં અને ઘરેણાં પહેર્યા હેાય તે તે માણસની હુજારા લાખા ગણી કિંમત થાય છે, અને તે મૂલ્યવાન હેાય તેથી પણ વધારે મૂલ્યવાન અને છે. લૂગડાં, ઘરેણાં એ કાઢી નાંખવા જેવી ચીજ નથી, ખરાખર અગને લાગતાં અને જરાયે લાંબાટૂંકાં ન હેાય એવાં કપડાં અને ઘરેણાં ચેાગ્ય સ્થાને પહેર્યાં હોય તે તે માણસની કિંત દશગણી, “જારગણી અને કોઇ કોઇવાર દશહજારગણી થાય છે. આવાં કપડાં અને થોડાં પણુ જરૂરી ઘરેણાં પહેર્યા હાય તે બહુ સારી વાત છે, પણ એથી માણસનુ જે મૂલ્ય થાય છે તેને એક ખાજુએ રાખીએ અને શ્રુત (જ્ઞાન) અને શીલ (વતન)ને કારણે તેનું મૂલ્ય ગણીએ તે તે વધારે મૂલ્યવાન થાય છે. લૂગડાં કે ઘરેણાં પહેરનાર તેના જેવા શાભતા નથી. મતલબ માણસ વતનથી અને અઢાર હજાર શીલાંગથી જેવા શાલે છે તેનેા લૂગડા, ઘરેણાં ગમે તેવા મુલ્યવાન પહેર્યા હોય પણ તેથી પ્રમાણમાં વધારે શાલતા નથી. આનું કારણ એ છે કે લૂગડાં-ઘરેણાં ગમે તેમ પણ સ્થૂળ છે, પાર્થિવ છે, તેથી માણુસ શાલે પણ જેટલે તે શ્વેત્તાના જ્ઞાન અને સતિ નથી શાલે છે તેટલે લૂગડાં ઘરેણાંથી શેાભતા નથી, એટલે ખરી કિંમત જ્ઞાન અને પ્રશમની, અભ્યાસ અને શાંતિની છે. તે મૂલ્યવાન માણુસને વધારે મૂલ્યવાન બનાવે છે. બાકી ખાદ્યાય ખરી– મગરૂબ માણસ કેટલી નુકસાની કરે છે, તે હવે પછી આપણે જોઈશું. વસ્ત્રાલ કારને Page #172 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય દાખલે વ્યવહારુ માણસને સમજાવવા માટે આપે. બની શકે ત્યાં સુધી ચાલુ વહેવાર અને શક્ય જાણતા દાખલા આપવા. એવા દાખલાઓ તુરત ગળે ઊતરી જાય છે અને વહેવારુ માણસને તે તુરત બરાબર લાગુ પડતા અને હિતકારક જણાય છે, અને ગુરુ મહારાજને બંધ કરાવવાને ઉદ્દેશ બરાબર પાર પાડે છે. માટે, જીવનમાંથી જીવતાં અને જાણીતા દાખલાઓ આપવા જોઈએ અને હેતુને સ્પષ્ટ કરનાર અને ખાસ કરીને શ્રોતાને તુરત ગળે ઊતરી જાય તેવા દાખલા આપવા જોઈએ. લુગડાં અને ઘરેણુને દલે જાણીતે અને દરજને વિષય હોઈ બરાબર તે નિયમને અનુસરે છે. આવો જ દાખલે નિર્જળા નદીને ગમાં લૈંકમાં આપે. ઘણું કરીને દરેક ગામે નદી હોય છે અને ઘણી નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે. આવી નદીને દાખલા ગામડાના વહેવારુ માણસને તુરત સમજાઈ જાય છે અને ગળે ઊતરી જાય છે અને કર્તાને ઉદ્દેશ પાર - શ્રત–કેળવણી, આગમ, ધાર્મિક કેળવણીવાળો માણસ. આવા માણસની કમેટી પણ થાય છે અને તેમાં જે તે પસાર થઈ જાય તે બહુ મૂલ્યવાન ગણાય છે. એટલે કેળવણી અને શીલ (વર્તન) એ કટીસ્થાને છે અને વિનયનમ્રતા તે ગુણને બહુ દીવે છે. હજુ વિનયગુણ માટે ઘણું કહેવાનું છે. એ ગુણને બરાબર સમજી લે. નિકષ–કસેટી. જેમ નાની પરીક્ષા કથિી થાય છે, તેમ કૃતજ્ઞાન અને શીલની પરીક્ષા પણ વિનયથી થાય છે. અમુક માણસમાં અઢાર હજાર શીલાગે છે કે નહિ તે સર્વની પરીક્ષા વિનયગુણથી થાય છે. જેમ માણસ વડીલ વર્ગને વિનય જળ તેમ તે સારે અને લાયક ગણાય છે. વિનયગુણથી તેની પરીક્ષા થાય છે. તે ગમે તેટલું ભર્યો હોય, પણ તેનામાં નમ્રતાવિચગુણ ન આવેલું હોય તે અંતે તે ઉઘાડો પડી જાય છે અને તે નથી. માણસની શોભા વસ્ત્ર કે ઘરેણુથી થતી નથી, તેનું જ્ઞાન અને વર્તન (લ) જોઈ તેની પરીક્ષા થાય છે અને સારે કે ખરાબ કહેવાય છે. લૂગડાં– ઘરેણાંથી એ એટલે શોભતું નથી એટલે વિનયથી શોભે છે. વિજ્ય આવો મોટો ગુણ છે, આપણે હજુ પણ આગળ ચાલતાં તેની મહત્તા જોઈશું. (૬૮). વિનયની મહત્તા વિશે વધુ गुर्वायत्ता यस्माच्छाखारम्भा भवन्ति सर्वेऽपि । तस्माद् गुराधनपरेण हितकांक्षिणा भाव्यम् ॥६९।। અથ–શાસ્ત્રની શરૂઆત કરવી તે ગુરુને અધીન હોવાથી અને સર્વ શાસ્ત્રને આરંભ તે કરે જ જોઈએ, તેથી જે માણસ પિતાનું હિત કરવા ઈચ્છા રાખતે હેય તેણે ગુરુમહારાજને વિનય કરવા તત્પર રહેવું જ જોઈએ. (૬૯). Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રશમરતિ વિવેચન સહિત | વિવેચનઆપણે હિત કેનું નામ કહેવાય અને તે ક્યારે મળે અને કેને મળે તે વિચારીએ છીએ. હવે કોઈપણ શાસ્ત્રને આરંભ કરે, તેની શરૂઆત ગુરુ મહારાજ કરે તે જ શક્ય બને છે, નહિ તે શાસ્ત્રને આરંભ થાય જ નહિ. ગુરુ પાસે તે તેને અર્થ જરૂર ધારે જોઈએ. એટલે કે ઈપણ વસ્તુનું અધ્યયન કરવું હોય તે ગુરુમહારાજ તમારી ગ્યતા અને અધિકાર જોઈને ગ્રંથની શરૂઆત કરાવે છે. હવે આપણે જોઈ આવ્યા કે આપણું આ ભવનું અને પરભવનું હિત થાય, આપણે દરજજો ગ્ય થાય તેવું કાર્ય આ દુર્લભ મનુષ્યભવ પામીને કરવું જ જોઈએ. આપણુ હિતને આધાર ગમે તે ગતિમાંથી તારે તેવા શાસ્ત્રના અધ્યયન પર છે, એટલે જે આપણે આ મનુષ્યદેહ પામ્યા તેને લાભ લે હોય તે બધે આધાર ગુરુ ઉપર છે. ચેપડીઓ વાંચવાથી કાંઈ વળે તેવું નથી, એનું નામ અભ્યાસ કહેવાય નહિ, સૂત્રસિદ્ધાંતની શિલીએ લખેલા ગ્રંથ ગુરુના આપેલા જ્ઞાન વગર સમજાતાં નથી અને તેટલા માટે ગુરુ ઉપરની પરાધીનતા જરૂરી છે. અને તેમની પાસેથી વિનીત શિષ્યની જેમ જ્ઞાન મેળવવું ઘટે. ગુરુમહારાજ પણ આપણી લાયકાત જોઈને જ્ઞાન આપે છે. તેને એમ થાય કે જાણવાની રુચિવાળો શિષ્ય વિનયી છે તે જ્ઞાન તેને જરૂર આપે જ, એટલે કે પ્રાણી પિતાનું હિત સાધવા ઈચ્છતે હેય તેણે ગુરુઆરાધનપરાયણ અથવા વિનયી થવું જરૂરી છે. આમાં ગુરુની ઉપરની પરાધીનતા ન સમજવી. આપણે નજર હિતસાધના તરફ છે અને શાસ્ત્રનું બધું જ્ઞાન લખાયેલું હેતું નથી. એ તે શિષ્યને સામે બેસાડી ગુરુ મહારાજ શીખવે તે ભવનું કામ થઈ જાય અને ખરું સ્થાયી આત્મહિત સધાય અને એક વખત મેળવેલ તે લાભ દરજને માટે બને રહે. વળી, કાળગ્રહણ વગેરે તદ્દન ગુર્વાધીન છે, એટલે ગુરુને વિનય કરી વિદ્યાનું અધ્યયન કરવું જરૂરી છે. એમાં આપણે પિતાને લાભ છે અને તે લાભ ગુરુને આધીન છે. અહીં સવાલ એ થાય છે કે ગુરુમહારાજ વિનયની શા માટે અપેક્ષા રાખે? “એ તે શીખવવા ખાતર જ શીખવે. પણ એ ગુરુમહારાજે સમજવાનું છે. એમને શિષ્યને વિનય તેના લાભ ખાતર, તેની લાયકાત જેવા-તળવા ખાતર ઈષ્ટ છે. એથી આપણું જે ખરેખરું હિત આ દુર્લભ મનુષ્યભવ પામીને સાધી લેવું હોય તે સારા શિષ્ય પેઠે વર્તવું અને અભ્યાસને લાયક થવું. વિદ્યા વિનય વગર ચઢતી નથી, તે પર આપણે શ્રેણિક રાજાને દાખલે વાંચી વિચારી ગયા. તમારે તમારું સ્થાયી પરમહિત સાધવું હોય તે ગુરુમહારાજની વિનયી થઈ આરાધના કરવી ઘટે અને તે દ્વારા જ તમારું હિત રહેલું છે. આ વિનયગુણ એક ઘરેણા સમાન છે. અને આપણે તે આપણું હિત સાધવું છે તેથી જે રીતે દુનિયાદારીને કમ હોય તે રીતે કામ લેવું અને આપણું હિત સાધી લેવું. એમાં આપણે પરાધીન થતા નથી કે મેળા બાપના થતા નથી. જે ગુરુ પાસેથી જ્ઞાન લેવું હોય તે તેમની સેવા શુશ્રુષા કરવી જ જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ કાયા અને વિષયો ૧૫૧ શાસ્ત્રાર્ ભ——શાસ્ત્ર ભણવા-ભણાવવાની શરૂઆત કરવી તે. તેના બધા આધાર ગુરુ ઉપર રહે છે. બનારસ (કાશી) પદ્ધતિએ ગુરુની સેવા કરે, તેને શાકપાંદડું લાવી આપે, તે ઉપર ઘણા આધાર રાખે છે. એમ હાવું જોઈએ કે નહિ તે વિચાર કરવાના આ વખત નથી, પણ પાઠયપેાથીના યુગમાં ગુરુમહારાજ ભણાવે તે જ વિદ્યા ચઢે અને ટકે તેમ હતું. ગુર્વાયત્તા-ગુરુ ઉપર આધાર રાખનારી ચીજ છે. તેમની આપેલી અને તેમના આશીર્વાદથી વિદ્યા મળે અને ચઢે. ગુરુ ઉપરની પરાધીનતાને હિંદે–ભારતે કદી પરાધીનતા ગણી નથી, એ તે ઊલટું ઘણું લાયક કામ ગણાતું. અને વિનયી શિષ્યા વિદ્યાનું મૂલ્ય પેાતાના વિનયધમ થી સારી રીતે અભ્યાસકાળમાં જ વાળી આપતા. નવા યુગમાં તે જરા પરાધીનતા લાગે, પણ હિં'ની ભાવના શુર્વાયત્તતામાં કદી પરાધીનતા માનવાની હતી જે નહિ અને ગુરુ અને કદી પરાધીનતા ગણતા જ નહિ. આ શિક્ષણના આધાર શિષ્યના વિનયધમ પર છે. અને તે માટે જ વિનીતનેા ખીજો અથ વિનયી શિષ્ય થાય છે, જે આ વિનયગુણુમાં પરાધીનતા માને છે તે પેાતાનું આત્મહિત અથવા પરમહિત સાધી શકતા નથી અને 'તે હેરાન થઈ પેાતાની ઉપર આધાર રાખનારને પણ હેરાન કરે છે. હિતકાંક્ષી—જેને પેાતાનું સારું અને ઉપર જણાવ્યું તેવું હંમેશનું હિત સાધવાની આકાંક્ષા, ઇચ્છા હાય તેણે .વિનીત–વિનયી શિષ્ય થવું જોઈએ. સ્થાયી હિત સાધી લેવાની અને મનખાજન્મ સફળ કરવાની આ ચાવી છે, તે ભૂલવા જેવી, વીસરવા જેવી અથવા એન્રરકારીથી ફેંકી દેવા જેવી નથી. એ વાતમાં ખૂબ રહસ્ય છે અને પેાતાનું હિત કરનાર અને તે માટે ચીવટ રાખનારની ફરજ છે કે તેણે પોતાનું જે હિત સાધવું હોય અને આ પ્રાપ્ત થયેલા મનુષ્યદેહને ફળવાન કરવા હાય તો તેણે શુરુઆરાધનાત૫ર થવું. એમ જે તત્પર થશે તે સુખી થશે અને પેાતાનું પરમહિત સાધી અંતે માક્ષે જશે. આ ચાવી છે, ખળ હાય તેણે તેના ઉપયાગ કરવા. (૬૯) ગુરુનું વચન નસીબદારને મળે— धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी | . गुरुवंदन मलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥७०॥ અથ——ભાગ્યશાળી માણસાને જ અહિત કરનાર (હિત ન કરનાર) આચારેને આલવી નાંખનાર ગુરુમહારાજને સુંદર વચનરસ મળે છે, કે જે મલયાચલથી નીકળેલ સુખડના સ્પર્શ ધરાવે છે. (૭૦) વિવેચન-ભાગ્યવાનનસીબદાર માણસને આવા શાંત સ્પર્શના સંચાગ થાય છે. એ વચન નિષ્કારણ નથી હેાતાં, પણ આત્માને હિત ન કરે તેવા આચરણુ રૂપ અગ્નિને ઓલવી નાખવા અને સુખડ જેવી શીતલતા આપવા હેાય છે. તે નસીબદાર-ભાગ્યવાન પ્રાણીને જ Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત પ્રાપ્ત થાય છે. એટલે ગુરુમહારાજ જે સર્વવિધાને ચરંભ કરનાર છે તેનું શાંત અને ટાટું વચન મલયાચલના પવન જેવું કંઠ સ્પર્શવાળું હોય છે. અહિત આચરણમાંથી આપણને રેનારું હોય તેથી આપણને તે કદાચ ન ગમે. પરંતુ મનમાં જાણવું જોઈએ કે એવા વચનને કાનને સ્પર્શ તે પણ મલયાચલના પવનના સ્પર્શ જે ઠંડો હોય છે, અને જે માણસનું ભાગ્ય હોય તેને જ તે વચન સાંભળવાની તક સાંપડે છે. એટલે પોતે વચન સાંભળતાં જરાયણ ગુસ્સે ન થવાં પિતાને ભાગ્યશાળી માની એવાં વચનને સ્પર્શ થવો તે મલયાચલના પવન જેવો મીઠે છે એમ ગણી ગુરુ સામા ન થતાં પોતે તેને (વચનને) અનુસરવું અને ગુરુ મહારાજ મારા ભાગ્ય એ વચન બોલ્યા છે એમ સમજવું. ગુરુમહારાજ તે દુનિયાના અને હિતાહિત કરનાર કામના દૂરંદેશીથી ફેસેલે કરનાર હોય છે. તેથી તેઓ ટાઢે ઠપકે આપે તે પણ સાંભળી લે, તે વચન પિત હિત કરનાર છે એમ તેમના અનુભવ ઉપરથી સમજી લેવું, વાંધા કે તકરાર કર્યા વગર તે વચનને અનુસરવું અને ગુરુમહારાજે અહિત થતું વારવાને જે ઉપદેશ આપે કે સૂચના કરી અથવા તાડના તર્જના કરી તે માટે પિતાને ભાગ્યદય સમજે. ગુરુમહારાજ તેવું વચન જ્યારે ત્યારે બોલે નહિ અને જેનું તેનું અહિતસમાચરણ રેકે નહિ. તેથી આ વાતની અથવા અમુક વાતની પ્રસિદ્ધિ તેઓએ શિષ્યના લાભ અથે જ આપી હશે એમ ધારી લઈ એવી વચનપ્રાપ્તિ માટે પોતાનું અહોભાગ્ય માનવું. - નિર્વાપી–આગને ઓલવવી તે. અહિત એટલે પરિણામે આત્માને અહિત કરનાર જે આચરણ છે તે, તે રૂપ અધમને ઓલવનાર એ ગુરુમહારાજનું વચન છે એ અર્થમાં તે સમજવું. જે શિષ્ય પિતાની એક્ષપ્રગતિ સાધવી હોય અને સંસારને રેગ મટાડે હોય તેણે ગુરુમહારાજનું વચન પિતાને પેટે માર્ગથી રેકનાર અને અહિત આચારમાંથી વારનાર છે એમ સમજવું. મલય–મલયાચલની લહેર. દક્ષિણ ભારતવર્ષમાં મદ્રાસ બાજુ જેણે મુસાફરી કરી હોય તે સમજી શકે. એ મલયાચલની લહેર ઠંડી હોય છે, તેમ ગુરુમહારાજ જે વચન બેલે તેને પિતાના કાન સાથે સંસ્પર્શ 63 હોય છે. ગુરુમહારાજે શિષ્યને નકામે ટક નહિ, પણ તે હિતથી ચાતરતે હોય અથવા અહિતમાં પ્રવૃત્ત થતું હોય તે પ્રસંગ લઈ તેને અટકાવ. ચંદન–સુખડ. એને સ્પર્શ છે હોય છે, ટાઢ હોય છે. એટલે ગુરુમહારાજ, શિષ્યને ટોકવા જન્મેલા નથી હોતા, પણ તેનું હિતાહિત સમજનારા હોય છે, અને તે મીઠો ઠપકો કઈવાર આપે તે પિતે નસીબદાર છે તેમ સમજી તે ઠપકો લેવો જોઈએ અને તેમની અનુભવી શિખામણને અનુસરવું જોઈએ. એને બદલે કેઈ અવિનીત શિષ્ય તે ગુરુમહારાજ ઉપર ગુસ્સે થઈ વાતાવરણને ગરમાગરમ કરી નાખે છે. એને બદલે Page #176 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧પ૩ પિતાના ખરા સ્થાયી આત્મહિતની નજરે ઠપકે સમજી એને લાભ લેવો જોઈએ અને પિતાની જાતને નસીબદાર માનવી જોઈએ કે આવા મીઠા ઠપકાને તે પાત્ર થશે. ઠપક્ષ માટે આ નસીબની વાત કરી નથી, પણ ગુરુમહારાજ એ પ્રસંગ લઈને મીઠો ઠપકે આપવા ઉદ્યક્ત થયા માટે પિતાની જાતને ભાગ્યશાળી ગણવી. આ ગુરુમહારાજના ઠપકાની વાત આ યુગમાં નહિ બેસે, પણ તે ઘણું ઉપયોગી અને સમજવા જેવી વાત છે. જેમાં આવી નમ્રતા અને ગુર્વાયત્તા આવી જાય તેમને રસ્તે સરળ અને માર્ગ ખાડાટેકરા વિનાને થઈ જાય છે. આવા શિષ્ય જે ગુરુમહારાજને વિનય કરે છે અને ગુરુ જે અહિત આચરણ માંથી શિષ્યને વારે છે, તે બન્ને ધન્ય છે. આ કડે ઠપકે ગુરુ જે પિતાતુલ્ય છે તે જ આપી શકે અને વિનયી શિષ્ય તેને મલયાચલના પવન જે ઠંડો ગણે અને પિતાનું અહેભાગ્ય માને. (૭૦) ગુરુને બદલે આ સંવે અને પરભવે ન વળે– - दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरुश्च लोकेऽस्मिन् । तत्र गुरुरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ॥७२॥ અથ–ઉપકારને બદલે માબાપ, શેઠ અને વડીલવર્ગને આ લેકમાં થો અશક્ય છે. તેમાં પણ ગુરુને બદલે તે આ ભવમાં અને ભવભવમાં વધારે મુશ્કેલ છે. (૭૧). " વિવેચન–પ્રતિકારી–આ ઉપકારનો બદલો આ ભવમાં ચારે માણસને વાળી આપ અશક્ય છે. આપણું ઉપર નાની વયે માબાપે આપણને પાળી પિોષી મોટા કર્યો અને ભણવ્યા તેને બદલે વાળી આપ તે અશક્ય વાત છે. આ ભવમાં એવો કોઈ પણ રસ્ત નથી કે માબાપ, ગુરુ અને શેઠે આપણા ઉપર તે વયે અને તે સમયે જે ઉપકાર કર્યો છે તેને બદલે વળી શકે. એમને પૈસા આપવાથી તે ગુણને બદલે વળે નહિ. - સ્વામી હરિભદ્રની ટીકા પ્રમાણે રાજા વગેરે આમાં સમાય છે. આપણને આ યુગમાં શેઠ લાગુ પડે છે. મીલમાં રોકનાર અને આપણને પગાર આપનાર આપણા શેઠ કહેવાય. પછી તે એજન્ટ હોય કે ધરણી હોય, પણ નેકરની નજરે તે શેક છે. જેની નોકરી કરવામાં આવે તે શેઠ, સ્વામી, પોષક કહેવાય. અત્યારે ગમે તે ખ્યાલે કરવામાં આવે પણ શેઠે તરફ આ ભાવ અસલ હતું, તે વિચારવા યોગ્ય છે. આપણી સર્વ આર્યસંસ્કૃતિ આ સેવ્ય અને સેવકના ધર્મમાં સમાયેલી છે. અત્યારને હડતાલને પવન અને આને મંગાવવાને પવન એ ધર્મ સાથે બંધબેસતું નથી. એના ઉપકારને બદલે આ ભવમાં ભળી શકાય તેવું નથી. આ ભાવને હાલ તુરત તે નાસી ગઈ હોય એમ દેખાય છે. પ્ર. ૨૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત એમાં શેઠ ભૂલ નથી કરતાં એમ ભાગ્યે જ કહેવાય, પણ અસલ એને નેકરને) ઘેર અવસર આવે ત્યારે શેઠે પિતાની પુંજી લઈને જતા હતા અને નેકરની આબરૂ સાથે, પિતાની આબરૂ છે એમ માનતા હતા તેવી ભાવના આજ રહે તેવું નથી. શાસ્ત્રકાર કહે છે કે આ ઉપકારને બદલે આ ભવમાં વળી શકે તેવું નથી. - માતાપિતરી-માબાપ. એમણે તે પોતાના વખતને અને સગવડને ભેગે દીકરાનું નાની વયે ઠીક કરવામાં બાકી રાખ્યું હતું નથી. “ડગમગ પગ ટકતું ન હોય તેવે વખતે માબાપ શીખવે અને દુનિયામાં સ્થિર કરે તે ઉપકારને બદલે વાળ ઘણું મુશ્કેલ છે. માબાપને બદલે વળી શકે તેવું આ ભવમાં કાંઈ નથી. માબાપને ધર્મ પમાડનાર પુત્ર કદાચ બદલે વાળી શકે છે, પણ સામાન્ય રીતે તે મૂળમાં વાત કહી છે તે ઘણે ભાગે બરાબર છે. આ ગુરુ-વિદ્યાભ્યાસને આરંભ કરાવનાર અને ધર્મ સમજાવનાર અને કઈ વખતે થપ્પડ મારનાર તાડનાતજન કરનાર ગુરુને બદલે આ ભવમાં અને પરભવમાં કઈ રીતે વળી શકતું નથી. માબાપ અને શેઠને આ ભવમાં બદલે ન વળી શકે, પણ ગુરુને બદલે તે ભવાંતરમાં કેઈ કાળે વળી શકે તેમ નથી. ગુરુમહારાજ રેકે, ટોકે કે સજા કરે તે સર્વ શિષ્યના હિત માટે જ હોય છે. તેઓને ઠપકે કઈ વખત આકરે લાગે તે વિચારવું કે તેમને સ્વાર્થ શિષ્યના સ્થાયી હિત, પરમ હિતમાં જ છે, અને તે ખાતર જ તેઓ ઠપકો આપે છે. તેઓને અંગત સ્વાર્થ કાંઈ હોતું નથી. અને ગુરુમહારાજને અવિનય કરતાં વિચારવું કે તેમને બદલે તે આ ભવમાં અને ભવભવમાં વળી શકે તેવું નથી. જે અક્ષરને આપનાર ગુરુને ઉવેખે તે શ્વાન નિમાં સેંકડો વાર જઈ, ચાંડાલ પણ થાય છે, એમ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે. એટલે ગુરુમહારાજ કદાચ વિચિત્ર હોય, તે પણ તે ચલાવી લેવા જેવા છે અને તેમણે ધર્મમાર્ગ બતાવ્યું તેથી આપણું સ્થાયી કલ્યાણ થનારું હોવાથી, તેમને ઉપકાર તે અમાપ છે અને તેને બદલે આ ભવે અને પરભવે આપી શકાતે નથી. ઉપદેશમલામાં ધર્મદાસગણિએ ૯મી ગાથામાં ગુરુને પરાભવ કરનારનું પરભવમાં અને આ ભવમાં કેટલું ખરાબ થાય છે તે બતાવ્યું છે. તેઓ પણ ગુરુને બદલે કઈ રીતે વાળી શકાય નહિ એમ જણાવે છે. વ્યવહારમાં એક જગ્યાએ કહ્યું છે કે ભગવંત અને ગુરુ બંને એક જ વખતે મળ્યા હોય તે તે બેમાં મારે વંદન કેને કરવું? ત્યાં જવાબ આપે છે કે ભગવાનને ઓળખાવનાર ગુરમહારાજને પ્રથમ નમસ્કાર કરો, એ એક દષ્ટિબિંદુથી યેગ્ય છે. ગુરુને બદલે આ ભવે અને પરભવે ને વળી શકે તે છે, કારણ કે તેમણે આપણું સ્થાયી હિત જે માગે થાય તે રસ્તાને બતાવ્યું છે અને તેઓ કદાચ માની હોય, તે પણ તે કહે તે કરવું અને તેમની વૃદ્ધ ઉંમરે તેમની બરાબર વૈયાવચ્ચ વિનયપૂર્વક કરી આપણું વિનીત શિષ્ય તરીકે નામ કાઢવું અને ગુરુ ઠપકો આપે તે ખમી ખાવો. (૭૧) Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપપ કષા અને વિષય કે કેટલાક મહાન સત્ય विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ___ ज्ञानस्य फलं विरतिविरतिफलं चाश्रवनिरोधः ॥७२॥ અથ_વિનયનું ફળ સાંભળવાની ઈચ્છા અથવા ચાકરી, ગુરુમહારાજની સેવાનું ફળ જ્ઞાન થવું તે – જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાનનું ફળ વિરતિ (ત્યાગભાવ) અને વિરતિનું ફળ આવતાં કર્મોને અટકાવ તે છે. (૭૨). - વિવેચન–આટલી ગુરુમહારાજના ઉપકારની વાત કરી. હવે કેટલાંક સર્વસામાન્ય સત્ય કહે છે. એ ત્રણ કાળમાં સાચા અને લાભકારી છે, શાસ્ત્ર સમજવાની ચાવીરૂપ છે. આપણે આ શ્લોકમાં એવા ચાર સત્યે એક પછી એક જાણીશું. - વિનયફલે-આપણે વિનીત શિષ્ય ગુરુને કેટલે વિનય કરવું જોઈએ તે સાંભળ્યું, વિચાર્યું અને આપણે નિશ્ચય કર્યો કે ધર્મ બતાવનાર અને તેમાં જોડનારને વિનય કર. ગુરુમહારાજને વિનયપૂર્વક પોતાની પરિસ્થિતિ અથવા અશક્તિ જણાવવી. કેઈ દિવસ ગુરુમહારાજને વિનય ચૂકવે નહિ અને કદી તેમની સામે થવું નહિ, પણ તેમના જેવા ઉપકારી પિતાને ઠપકો આપે છે તે વચનને પણ ચંદનના સ્પર્શ જેવું ગણવું, ઠંડું ગણવું અને તે ખાતર અંતરમાં પણ તેમની આમન્યાને લેપ ન કરે અને તેમનું અશુભ ને ચિંતવવું. શુશ્રુષા–એને અર્થ હારિભદ્રીય ટીકાનુસાર સાંભળવાની ઈચ્છા, વધારે સાંભળવાની ઈચ્છા એમ થાય છે. “શબ્દ-ચિંતામણિ તેને અર્થ સેવા-ચાકરી એમ બતાવે છે. એટલે કેઈપણ પ્રાણીમાં વિનયગુણ તે જ જામ્ય ગણાય કે એને વધારે સાંભળવાની ઈચ્છા અને બેલનાર તરફ અભાવ થવાને બદલે તેની વધારે સેવાચાકરી કરવાની હોંશ થઈ આવે. એટલે જે એ સાચે વિનયી શિષ્ય થયે છે તે વિનયનું ફળ વધારે સાંભળવાની ઈચ્છા અથવા સંભળાવનારની વૈયા–સેવાચાકરી એ કરે. એ વિનયનું ફળ છે. હવે પછીની ગાથામાં “દષ્ટમ” એ શબ્દ આવે છે તે પ્રત્યેક વાક્યને છેડે અધ્યાહાર છે એમ સમજવું. હવે એક બીજું સર્વમાન્ય સત્ય કહે છે. ગુરુશુશ્રવાફલ–ગુરુમહારાજની સેવાચાકરીનું ફળ છે જ્ઞાનપ્રાપ્તિ, શ્રુતજ્ઞાનને લાભ. ગુરુમહારાજ જ્ઞાનને આરંભ કરાવે છે, શીખવે છે, એ કાંઈ તે લાભ નથી. ઘણા તે આજે શીખે અને કાલે ભૂલી જાય. ગુરુ કહે તે સાંભળવું અને સાંભળીને તે પ્રમાણે વતન કરવું તે અર્થ શુશ્રષાને હારિભદ્રીય ટીકાનુસાર અને આર્ટની ડિક્શનરી અનુસાર થાય છે. એટલે ગુરુ પાસે જે ભણ્યા તેને જ્ઞાનરૂપ ફળ બેસે છે. એટલે ગુરુમહારાજને સાંભળવા અને એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી ન નાંખતાં એ સાંભળ્યા પ્રમાણે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રશમરતિ વિવેચન સહિત વર્તન કરવું એ એ શુશ્રષાને ભાવ છે. શુશ્રષારૂપ વૃક્ષને ફળ તે જ આવ્યું ગણાય જ્યારે તેનાથી બરાબર જ્ઞાન થઈ જાય અને તદનુસાર વર્તન થાય. આ શુશ્રષાનું ફળ છે એ બીજુ મહાન સત્ય સર્વમાન્ય છે. ગુરુમહારાજ સાથે ઉપદેશ આપનાર હોય તે શ્રાવકની દેશવિરતિ અને સાધુની સર્વવિરતિરૂપ ચારિત્રગુણ આડકતરી રીતે જરૂર ખીલે છે. સાન ફેલ વિરતિ-જાણવાનું ફળ ત્યાગભાવમાં આવે છે. આ ત્રીજું સાર્વત્રિક સત્ય કહ્યું. એક્યું જાણવાથી મા લાભ નથી, પણ જાણીને તે પ્રમાણે ત્યાગભાવ કરે તે ખરે જાણકાર છે, સાચે જાણકાર છે. ઘણું ચારિત્ર વગરના માણસો મેટી મોટી વાત કરે છે, ગજનાં ગજ માપે છે, પણ તસ્ વધેરતા નથી, ચારિત્ર-ચર્યામાં મીંડા હોય છે, તે તેમનું જ્ઞાન ફળ વગરનું છે અર્થાત્ તેઓનું જ્ઞાન નિષ્ફળ-નકામું છે એમ સમજવું. જે ખરે ત્યાગભાવ આવ્યો હોય તે જ જાણપણનું, વાંચ્યા-વિચાર્યાનું, ભણ્યાનું ફળ બેઠું છે એમ સમજવું. જ્ઞાનનું ફળ ત્યાગભાવપ્રાપ્તિમાં છે. આ ઝાડ નકામું, જગ્યા રોકનારું નથી, પણ એ ફળવતું ઝાડ છે અને એ ફળવાન ઝાડ ફળના જેરથી લચી રહ્યું છે. આંબાને કેરીટાણે ફળ આવે તે વખતે એની ઘટા જોઈ હોય તે તે પ્રફુલ થતું દેખાય છે અને કેરી પાકે ત્યારે તેને છાંયડે પણ ફળવાન વૃક્ષને દીપાવે તે લાગે છે. જ્ઞાનરૂપ ઝાડને વિરતિરૂપ ફળ આવે ત્યારે તે દીપે છે અને ખરું ફળવાન થયું છે એમ દેખાય છે." આશ્રવ–આ ત્રીજુ તત્વ છે. જે ગરનાળાને રસ્તે તળાવમાં પાણી આવે તે આશ્રવ કહેવાય છે. આશ્રવ એટલે માર્ગો અને આશ્રવ દ્વારા જ કર્મબંધ થાય છે. આપણે ગ્ય પ્રસંગે પચીશ ક્રિયા વિચારશું ત્યારે આશ્રને બરાબર ઓળખાશે. ગરનાળાથી તળાવ ભરાઈ જાય છે, એમ કર્મરૂપ આવક જેનાથી થાય તેને આશ્રવ કહેવામાં આવે છે. આશ્રવનિરોધ–આશવની અટકાયત એ જ સંવરપ્રાપ્તિ. સંવર એ પાંચમું તત્ત્વ છે. નવાં કર્મોને આવતાં અટકાવવા એનું નામ જ સંવર. ત્યાગનું ફળ સંવર છે. ભાવના, યતિ ધર્મો વગેરેનું આચરણ કરતાં કુદસ્તી રીતે નવાં આવતાં કર્મો અટકે છે, અને કર્મો આવતાં અટકે તે જ સંવર થયે. નવાં આવતાં કર્મોથી ભારે થતું અને સંસારમાં રખડતે આત્મા અટક્યો અને તેટલા પૂરતે સંવર થયે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ વગેરે સંવરે છે. આશ્રવ થતું અટકે એ જાણપણાનું ફળ છે. એટલે માણસને સાચું જ્ઞાન કયારે થાય કે તેને નવાં લાગતાં કર્મો અટકે અને કર્મ આવવાનું ગરનાળું બંધ થઈ જાય. આ આશ્રવનિરાય બરાબર સમજવા ગ્યા છે અને સમાજને આચરવા ગ્ય છે. આ ત્રીજુ અને ચોથું સર્વમાન્ય મહાન સત્ય જણાવ્યું. (૭૨) થોડાં વધારે સત્ય संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય ૧૫૭ અથ–સંવરનું ફળ તપબળ છે, અને તપનું ફળ નિજ રા છે એમ અનુભવ્યું છે તેનાથી (નિર્જરાથી) ક્યિાથી નિવૃત્તિ થાય છે, અને ક્રિયાનિવૃત્તિપણાથી અગીપણું થાય છે. (૭૩) * વિવેચન–સર્વમાન્ય સત્યની જે વાત ચાલે છે તે કેટલીક આગળ કહે છે, એટલે આ શ્લેકમાં પણ સર્વમાન્ય સત્યે આવશે. આ સર્વ પ્રયાસ વિષ્ણુનું પ્રાધાન્ય, ઉપયોગીપણું બતાવવા માટે છે એ વાત ધ્યાનમાં રહે. સંવર–સંવરતવના સત્તાવન પ્રકાર છે. સંવ એટલે કર્મો લાવનારું જે ગરનાળું છે તેની આડા મારણું બંધ કરવા અને આશ્રવ થતું અટકાવે. આવી રીતે. આવતાં કર્મોને રિકવા તે પાંચમું સંવરતત્વ છે. ભાવના ભાવવાથી અને યતિધર્મોમાં પ્રવૃત્ત રહેવાથી અને અષ્ટ પ્રવચનમાતા (ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ, પરિષ્ઠાપનિકાસમિતિ, મને ગુપ્તિ, વચનગુણિ, કાયમુસિ)નું પરિપાલન કરવાથી આવતાં કર્મો અટકે છે. સંવરનું ફળ તપ છે. એક પ્રાણીમાં સંવર કયારે જામ્ય કહેવાય કે એ તપ કરતે હોય ત્યારે. એટલે સંવરનું ફળ તબિળ છે એમ આ સર્વમાન્ય પ્રથમ સત્ય કહ્યું. બુદ્ધ ભગવાને તપને શરીરમલેશકારી ગણ્યું, પણ મહાવીર ભગવાને તે તેને નિજેરાનું કારણ માન્યું અને સંવરનાં ફળ તરીકે એને સ્વીકાર્યું અને પિતાના જીવનથી તપને મહિમા બતાવી આપે. તપ એ સંવરનું ફળ છે. તપસ્યાથી શરીરે જેર પડતું નથી, પણ તાકાતમાં વધારે થાય છે એ વર્તમાન દાકતરી વિજ્ઞાને પણ બતાવી આપ્યું છે. એટલે દેહદમન તરફ બેદરકાર ન રહી આ શરીરને બને તેટલે લાભ લેવા અને તેમાં કોઈ જાતની શંકા ન રાખવી. મેક્ષ જવા માટે અને કરેલાં કર્મોને ક્ષય કરવા માટે તપશક્તિ ઘણું જરૂરી છે. આગલી ગાથામાં આશ્રયનિધિ કહેવામાં આવ્યો તે જ આ સંવર છે અને સંવરથી તપની શક્તિ મળી રહે છે. અને તેવી શક્તિ આવવી એ સંવરનું ફળ છે. સંવર પિતે પાંચમું તત્વ છે. - નિરા–કર્મોને વિપાકેદયથી કે પ્રદેશોદયથી નાશ થવે તે. છ બાહા તપથી અને છ પ્રકારના આત્યંતર તપથી કર્મની નિજા થાય છે. નિજ રા એ જૈન મતે છ તત્વ છે અને ઉપગી તત્વમાંનું એક આદરણીય તત્વ છે. બાહ્યતપ છ પ્રકારનું છેઃ (૧) “અનશન” એટલે ન ખાવું. (૨) “ઊદરી’ એટલે ભૂખથી પાંચસાત કેળિયા ઓછા ખાવા. અત્યારે ડોકટરે પણું ઓછું ખાવાને ઉપદેશ આપે છે. (૩) “વૃત્તિસંક્ષેપ” એટલે પિતાને કાંઈપણ ઈચ્છા થઈ હોય તેને ઓછી કરવી તે. વૃત્તિને બહાર જતી અટકાવવી અને તેના ઉપર અંકુશ રાખ. (૪) “રસત્યાગ એટલે દૂધ, દહીં, છાશ વગેરે અને હલવાઈએ તૈયાર કરેલી મિઠાઈને ત્યાગ કરે. (૫) કાયલેશ” એટલે ચાદિક કષ્ટ સહન કરવા અને (૬) “સંલીનતા” એટલે શરીરના અંગે પાંગ સંકેચીને રાખવાં. એ છ બાહ્ય તપ કહ્યાં. ઉપરાંત, છ આત્યંતર તપ છેઃ (૧) “પ્રાયશ્ચિત્ત—–જાણતાં અજાણતાં થયેલી ભૂલ માટે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રશમાંત વિવેચન સહિત પશ્ચાત્તાપ કરવા. (૨) ‘વિનય’—વડીલવર્ગ ના વિનય કરવેા, તેમની સેવા કરવી તે. (૩) ‘વૈયાવચ્ચ’—માળ, વૃદ્ધ, માંદા, તપસ્વીની સેવાચાકરી કરવી તે. (૪) ‘સ્વાધ્યાય’—ભણવું, ભણાવવું અને ભણનારને સર્વ પ્રકારની બનતી સગવડ કરી આપવી તે. (૫) ધ્યાન’અરિહુંત આદિ પેાતાને પ્રિય જે દેવ હાય એના ઉપર એકાગ્રતા ધારવી. (૬) ‘ઉત્સર્ગ’ક્રમ ક્ષય નિમિત્તે દશ-વીશ લેગસ્સના કાઉસગ્ગ કરવા. આ બાર પ્રકારે (છ બાહ્ય અને છ આભ્યંતર તપે) કર્મની નિર્જરા થાય છે. નિજ રા એ તપરૂપ સ્રડનું ફળ છે, માટે સમજવું કે આ તપથી નિરા થાય છે. ક્રિયાનિવૃત્તિ- ——આ નિજ રાથી પ્રાણીની ક્રિયાએ થતી અટકે છે. કેટલાક અધિકાર વગર આળસથી ક્રિયા કરતા નથી એ ક્રિયાનિવૃત્તિ નથી, પણ નિરારૂપ વૃક્ષને ફળ બેસે ત્યારે જે ક્રિયાનિવૃત્તિપણું યાગમાં પ્રાપ્ત થાય છે તે સાચું અને લાભકારી ક્રિયાનિવૃત્તિ ત્તત્ત્વ છે અને એ નિજ રાવૃક્ષનું ફળ છે. : અયાગિત્ય-ચૌદમે ગુણઠાણે જિનકેવળીને કે તીર્થંકર મહારાજને મન-વચનકાયાના ચેગને લક્ષી જે અયાગિત્વ મળે છે તે ક્રિયાનિવૃત્તિનું ફળ છે.ચૌદમે ગુણઠાણે મન-વચન—કાયાના દરે યાગ જાય છે. તે પંદર યોગ આ પ્રમાણે છે : ૧. ઔદારિક મનોયાગ, ૨. ઔદારિક મિશ્ર મનાયેગ, ૩. ઔદારિક તૈજસ મનેયાગ, ૪. ઔદારિક કામ ણુ મનેાયાગ. એ ચાર મનના યોગો. વચનયેાગના ચાર ઉભેદ છે: ૧. અસત્ય વચનયોગ. ૬. અસત્યામૃષા વચનયાગ (સાચું ય નહિં અને જૂઠ્ઠું ય નહિ, બેઠા છે ? ઊચા ?” એવું નિર્દોષ વાકય તે અસત્યાįષાયેાગ). ૭. તૈજસ મિશ્ર વચનયોગ. ૮. કાણુ મિશ્ર વચનયાગ. કાયાના સાત યુગ હાય છે ૯. ઔદારિક કાયયેાગ. ૧૦. વૈષ્ક્રિય કાયયેાગ. ૧૧. આહારક કાયયેાગ, ૧૨. ઔદારિક મિશ્ર કાયયેાગ. ૧૩. વૈક્રિય મિશ્ર કાયયેગ. ૧૪. આહારક મિશ્ર કાયયેગ. અને ૧૫. તૈજસ મિશ્ર કાયયેાગ. આ પન્નુર યાગ છેલ્લા ચૌદમા ગુણસ્થાનકેકેવળીને ન લાલે. તેના ઉત્કૃષ્ટ કાળ પાંચ હસ્તાક્ષર (અ, ૬, ૩, ૪, ) ખેલતાં જેટલે વખત લાગે તેટલે છે. આ અયે ગિપણું મેક્ષ જતાં પહેલાં આવે છે, એ મહા ઉત્કૃષ્ટ યોગ છે. મન-વચન-કાયાનું તદ્ન રુધી નાંખવાપણું છે અને ચોશ્ચિત્તવૃત્તનિોષના પ્રત્યક્ષ અનુભવ છે. આવું અગિપણું તે ક્રિયાનિવૃત્તિરૂપી વૃક્ષનું ફળ છે. પાંચ હસ્તાક્ષરકાળ પછી જરૂર મેાક્ષ થાય છે. તે વખતે મન, વચન અને કાયાના સ યેગા નાશ પામી જાય છે, અને તેવું અયાગિપણું પ્રાપ્ત કરવાના આપણા સર્વ પ્રયાસ છે. આ સમાન્ય સત્ય સમજીને અનુસરવા યોગ્ય છે. (૭૩) બાકીનાં સમાન્ય સત્યા योगनिरोधाद्भव संततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४॥ For Private & Personal'Use Only . Page #182 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય ૧૫૯ અથ–ગનિરોધથી સંસારને મૂળથી ક્ષય છે અને આખા સંસારને મૂળથી ક્ષય થયે મોક્ષ થાય છે, તેટલા માટે સર્વ કલ્યાણને આધાર વિનય છે. (૭) વિવેચન—આવી રીતે આપણે પરંપરા જતાં અગિત સુધી પહોંચ્યા. આ ગાથામાં બે મહાન સત્ય જણાવે છે. મન, વચન, કાયાના ત્રણ ગમે અથવા પંદર યેગને નિરોધ થવાથી સંસારસંતતિ-ભવની રખડામણ-જે અનંતકાળથી ચાલે છે તેને નાશ થાય છે. આ સંસારસંતતિથી, ભવપરંપરાથી પ્રાણી એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે અને બીજામાંથી ત્રીજા ખાડામાં પડે છે અને એમ ઉત્તરોત્તર ચાલ્યા કરે છે. સંસારી જીવને આ સંસારની ભવપદ્ધતિ કેવી રીતે લાગે છે અને વગર થાક્ય એ એક ખાડામાંથી બીજા ખાડામાં કેવી રીતે પડે છે તે માટે જુઓ “ઉપમિતિભવપ્રપંચામાં વર્ણવેલ સંસારી જીવનું ચરિત્ર. આ ભવસંતતિ તે પરંપરા ચાલ્યા જ કરે છે, અને પ્રાણી અનેક ભવાં. તરમાં ભટક્યા કરે છે, એક નિમાંથી બીજી એનિમાં જાય છે અને કેઈ કોઈ વાર તેની તે નીમાં પડ્યો રહે છે. તીર્થકરના વખતમાં કદાચ આ જીવે તેમને સાંભળ્યા હશે તે તે ગપ્પાં મારનાર છે એમ ગણી તેની ભવસંતતિ વધારી હશે, પણ તેનામાં સદ્હણ નહિ જ આવી હોય. આ ભવસંતતિને ક્ષય ગનિધનું ફળ છે અને એ ફળ ખાવાગ્ય અને સ્વાદે મધુર છે અને ખુશીથી ખવાય તેમ છે. મોક્ષ–મૂકાવું છે. આ સંસારથી સર્વદા નાસી જવું અને સાતમા તત્વ મોક્ષની પ્રાપ્તિ કરવી એ ભવસંતતિક્ષયનું પરિણામ છે. ત્યાં કાંઈ ખાટલા ઢાળેલા નથી. ત્યાં તે આત્મા એના અસલ રૂપે રહી જોઈ જાણી શકે છે અને તે સર્વ ભવસંતતિ જે અત્યાર સુધી ચાલુ છે તેની સાંકળ તૂટી જાય છે અને ભવસંતતિક્ષયરૂપ ઝાડને મોક્ષનું ફળ બેસે છે. આ ફળ સમજવું. અને મેક્ષ ગયા પછી પુનઃ પાછા અહીં આવવાનું થતું નથી. માટે નિશ્ચિત મને આ સાતમા તત્વ મોક્ષને મેળવવાનું અત્ર પરંપરાથી જે કારણ આપ્યું છે તેને મોક્ષ મેળવેવા ખાતર સેવવું અને આ અત્યારના આંટાફેરા અટકાવવા. ભાજન–આધાર. ભાજનને અથ અસલ તે પાત્ર થાય છે. સર્વ વસ્તુને આધાર એટલે સર્વ વસ્તુને રહેવાનું પાત્ર, ઠામ, વાસણ વિનય છે તે આપણે હવે પછી શું. એ સર્વ વસ્તુનું મૂળ કારણ વિનય છે. વિનય તે ધરી રાખવાનું-ઉપાડવાનું મૂળ પાત્ર છે. એટલે તેની બાબતમાં શિષ્ય બહુ ચીવટ રાખવી અને પિતાને જરા અગવડ પડે, વધારે અગવડ પડે, તે પણ વિનેય થવું. - વિનય–સર્વ વસ્તુને ધારણ કરનાર વિનય છે. મનુષ્યપણું મહામુશ્કેલીમાં મળે છે, તે મળ્યું ! દેવરાજને કે ખુદ તીર્થકરને એ મનુષ્યભવ મળી જાય તે ત્યાં આયુષ્ય-આયખું મળવું એ ઘણું મુશ્કેલ છે. એ પણ મળી ગયું! ત્રીજી વાત આરોગ્યની છે. તે પણ મળવું મુશ્કેલ છે. તે પણ મળી ગયું. એથી વાત બળસમુદાયની, તે પણ મળે! પાંચમી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રશમરતિ વિવેચન સહિત વાત, ધર્મના વિષયમાં વિર્યની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, તે પણ મળી ગયું. છઠ્ઠી વાત, શાસ્ત્ર-અધ્યયન, તે પણ મળી ગયું. સાતમી વાત, સારું કુળ. સારા કુળમાં જન્મ થવો તે મુશ્કેલ છે. તે પણ મળ્યું. આઠમી વાત, રૂપ મળવાની મુશ્કેલી છે. એ પણ મળ્યું. નવમી વાત આપણું વચન બીજાને ગમે તેવું થયું તે પણ મુશ્કેલ છે. તેવું વચન પણ મળ્યું. નાનપણમાં ધર્મ રુચે નહિ અને શરીર ઘડપણમાં જવાબ આપે નહિ તેટલા માટે દસમી દુર્લભ બાબત યુવાની છે, તે પણ મળી ગઈ. અગિયારમી વાત મિત્રની છે. મિત્રો અધર્મમાં પ્રેરે અથવા તેમની કુબતથી પ્રાણી આડે રસ્તે ઊતરી જાય એવા મળે છે, સારા મળવા મુશ્કેલ છે. મિત્રો સારા અનુકુળ મળ્યા છે. બારમી વાત, ધન–પૈસાની છે, તે પણ મળ્યા. તેરમી વાત શેઠાઈ–ઐશ્વર્યાની છે, તે પણ મળી ગઈ. આવી સર્વ અનુકૂળતા મળી, તેરે ય વાતે પિતે ભાગ્યવાન નીવડયો એને આધાર વિનય પર, પ્રાણીની ગુરુ તરફની ભક્તિ પર છે. માટે જે વચન ગુરુ કહે તેને ઘીની નાળ સમાન ગણીને, તેવાં વચન સાંભળવાને પિતે ભાગ્યવાન થયે એમ માની, ગુરુમહારાજ પર વિનય રાખો અને તેઓ જે કહે છે તેને સંસ્પર્શ ચંદન જે શીતળ છે એમ ધારી, તેમના અનુભવને માન આપી, તેઓ ઉપર સઘળે આધાર રાખવે અને તેમને અધીન રહી તેમનું વચન બર લાવવું. એ વાતમાં શંકા અથવા ચર્ચાને સ્થાન નથી એમ ગણું, ભાગ્યને ગુરુનું વચન સાંભળવા કે તેને સ્પર્શ કરવા પિતાના કાન ભાગ્યશાળી થયા છે તેમ ધારી ગુરુ મહારાને વિનય જરા પણ ચૂકે નહિ. આ તેરેય બાબતેને વિનયગુણ આણે છે, અને જાતને ભાગ્યશાળી બનાવે છે એમ સમજી ગુરૂને વિનય બરાબર જાળવે અને તેમાં પોતાની જાતને પતંત્ર ન માનવી, પણ દુનિયાના અનુભવી વૃદ્ધ ગુરુ જે કાંઈ કહે છે તે પિતાને હિત આપનાર છે અને અને મોક્ષ આપનાર છે એમ સમજી ગુરુને વિનય કરો અને તે જ પરિસ્થિતિ જાળવી રાખવી. આ દુનિયામાં જે અનુભવ ગુરુને હોય છે અને જે દીર્ધદષ્ટિથી તેઓ શિષ્યનું સ્થાયી હિત ઈચ્છે છે તેવી નજર અન્યની હોઈ શકતી નથી, માટે બુરુને વિનય સમજુ અને પિતાનું હિત સ્થાયીપણે થાય તેમ ઈચ્છનાર શિષ્ય ચૂકે નહિ. કલ્યાણુ–સારું થયું છે. મેક્ષ જેવી ચીજ, ઉપર જણાવ્યા પ્રમાણે, જે અપાવી શકે છે, તેવું કલ્યાણ જે કરી શકે છે તે ગુરુ મહારાજને વિનય શિષ્ય જરૂર કરે જોઈએ. આ દુનિયામાં વૃદ્ધ માતાપિતાને વિનય કરે જરૂરી છે, કારણ કે તેમને ઉપકાર લઘુવયમાં ઘણે જબરે છે. શેઠ કે માલિકને ઉપકાર પણ આ ભાવની અપેક્ષાએ ઘણે ગણાય. પણ ગુરુના ઉપકારને બદલે તે આ ભવે કે પરભવે વાળી શકાય તેમ નથી, કારણ કે તેમણે નિઃસ્વાર્થભાવે ધર્મ બતાવી મોક્ષમાર્ગ પ્રગટાવ્યું છે, અને સાચે ઉપકાર કદી ભૂલી શકાય નહિ, ભૂલે તે માણસ નહિ. માટે સર્વ કલ્યાણનું વાસણ, જેમાં બીજી વસ્તુ ઝીલી શકાય તે, વિનય ગુણ છે. તેની મહત્તા અત્ર બતાવી છે. વિનયી શિષ્ય ગુરુને For Private & Personal use only.. Page #184 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧ એવા વશ કરી લે છે કે પછી ગુરુમહારાજ એવા શિષ્યને ઠપકો આપતા નથી, અને પેાતાની માટાઈ બતાવતા નથી. (૭૪) વિનય વગરનાનું અંતે અહિત—— विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवन्निरुद्विग्नाः ॥ ७५ ॥ અથ—વિનય રહિત મનવાળા, જેએ ગુરુ અથવા વિદ્વાન પુરુષો અને સાધુઓના તિરસ્કાર કરવામાં તત્પર હાય તેવા, એક જરામાત્ર વિષયના મેળાપથી જાણે કદી ઘરડા થવું નથી કે કોઈ દિવસ મરવું નથી એવા નિભય બની રહેલા માણસે (વિનાશને વહેારી લે છે.) (૭૫) વિવેચન : વ્યષેત—ગયેલું. વિનય રહિત મનવાળા. એટલે ગુરુની સામે થનાર, વૃદ્ધ પુરુષને વિનય ન રાખનાર. જેણે વિનય છોડી દીધા છે તેવા મનવાળા માણસના કેવા હાલ થાય તે આગલી ગાથામાં કહેવામાં આવશે. કેટલાક નાના માઢ મેાટી વાત કરનાશ હાય છે અને નાને માઢે પેાતાને ફાવે તેવું વર્તન કરનારા અને ગમે તેવું, સામાન વિનય ન જળવાતે હાય તેવું, ફેંકનારા હાય છે. આવા માણસોનું શું થાય તે આગળની છેતેરમી ગાથામાં કહેશે. આ ગાથામાં તે એવા માણસ કેવા હાય તેનું વણુન ચાલે છે. આવા ફે‘કાલાજીવાળા અને મનમાં આવે તેવું ખેલનારા અને નાનામેટાના વેરા ન રાખનાર કેટલાક માણુસા હાય છે. પરિભવન—અપમાન, નુકસાન. કેટલાક માણસેા પેાતાના ગુરુનું અને સાધુપુરુષોનું અપમાન, તિરસ્કાર કરનારા હેાય છે. તેઓના સ્વભાવ જ એવા હોય છે કે ગુરુનું અપમાન કરવું; શુરુ કહે કે સજ્જન–સાધુપુરુષ કહે તે ન કરવું, તેમને ગમે તે ન કરવું, પણ જાણીજોઇને વાંકા ચાલવું અને પેાતાના સ્વચ્છ, ચલાવવે. ગુરુ કે કોઈ સાધુપુરુષ કહે તેમ કરવામાં પેાતાની સ્વતંત્રતાનો તે નાશ સમજે છે. તેઓ ગુરુ કહે તે ન કરવામાં જ પાતાની સ્વત ́ત્રતા જુએ છે. ગુરુનું નુકસાન કે અપમાન કરનારના શા હાલ થાય તે આગલી છેતેરમી ગાથામાં કહેવામાં આવશે. આ ગાથામાં તે તેઓના સ્વભાવ કેવા ડાય છે તે ખતાવે છે, તેનું વણુન કરે છે. શીલ એટલે સ્વભાવ, પ્રકૃતિ. જેએના સ્વભાવ જ ગુરુ અથવા સાધુપુરુષનું અપમાન કરવાના અને જાહેરમાં તેમની સામે થવાના હોય છે તેવા માણુસા પોતાનું અહિત આચરે છે, અને તે લેાકેામાં ઊતરી પડે તેવું આચરણ કરે છે. આવે! જ તેઓના સ્વભાવ પડી જાય છે અને જાણે ગુરુનું અપમાન કરવું કે તેમને નુકસાન કરવું તેમાં જ તેની માજ હોય છે. તેઓ ગુરુના ચાળા પાડે, તેમની સામે દાંતિયા કાઢે અને તેમની આજ્ઞા ન ઊડાવે, Page #185 -------------------------------------------------------------------------- ________________ * પ્રશમતિ વિવેચન સહિત ટિ–નાની એલાયચી. અલ્પ શબ્દને બતાવનાર આ શબ્દ છે. એટલે ચૂંઠને ગાંગડે ગાંધી બનેલા અને જાણે પિતે કદી ઘરડા થવાના કે મરવાના નથી એવું માનનારા. ત્રુટિ એટલે નાની એલાયચી જેવી વસ્તુ પિતાને મળી હોય તે જાણે ઘણું પિતાને મળી ગયું છે એવું ધારીને નિર્ભય થઈને ભટકનારા. એક નાના ગામડાનું પિતાને આધિપત્ય મળે કે નાનકડી સરખી શેઠાઈ ગામમાં મળે છે જરા સરખી વિદ્યા કે બે વીઘા જમીન મળે તે જાણે ઘણું બધું મળી ગયું છે. એમ માને એટલે ધરતી ઉપર પણ પગ ન દે. આગ આવા માણસ નાની વસ્તુ મળી જાય એમાં એને એવા વળa પડે છે કે પોતે hઈ. પણ દિવસ ઘા થવાના નથી અથવા રવાના નથી અને વિષય સાથે પોતાને આ હમેશા રહ્યા કરવાનું છે એમ માની જાણે અજરામર થઈ ગયા છે એમ પિતાને માટે માને છે. - સગ–-સંધ, મળવું તે. એટલે એવા ચાણસો કે જેને નજીવી આવ્યાવતા પદાર્થ મળી જાય, એટલે તે પદાર્થ સાથે સંસ્કૃધ થઈ જાય તેવા. અજરામર–કદી ઘરડા થવાના નથી, કદી મરવાના નથી, આવું માની નિર્ભય થઈ ફરનાર અને સ્વચ્છેદે વતી કોઈની આજ્ઞામાં ન રહેનારા. એવા માણસે તે નાની વસ્તુમાં એટલે મેહ પામી જાય છે કે જાણે પોતાને દુનિયાનું રાજ્ય મળ્યું હોય તેમ છાતી કાઢી, વાળ ઓળી, છેલબટાઉ થઈને કરે છે. તેઓના હાલ કેવા થાય છે તે આગલી તેરમી ગાથામાં કહેશે. નિરદ્ધિન–નિર્ભય. જાણે એને કદી ઘડપણ-ઉત્તરાવસ્થા–જૈફપણું આવવાનું નથી અને કદી પોતે મરવાના નથી, અને આ વસ્તુ સાથે સંબંધ અનંતકાળ સુધી ટકી રહેશે એમ ધારી નિર્ભયપણે ફરનારા અને વર્તવારા. તેઓ તે માને છે કે જરા-મરણ બીજાઓ માટે છે. આવા માણસ આગળ-પાછળને વિચાર કેમ નથી કરતા તે આવતી તેરમી ગાથામાં જણાવશે. આ ગાથામાં એવા માણસો કેવા સ્વભાવના હોય છે તે વર્ણવ્યું. વિષ્ણ-આ પાંચે ઈદ્રિયના વિષયોને પશે તેના પદાર્થ સમજવા. તે તે એમ જ સમજે છે કે , શન, બ્રાણ, ચક્ષુ, કાનને કોઈ પણ વિષય મળે કે કઈ પદાર્થ નાના મળી જાય તે થાણે પોતે તદ્દન નિર્ભય થઈ ગયા છે અને હવે પોતાને કાંઈ કરવાનું રહેતું નથી અને ગુરુની આજ્ઞામાં રહેવાની કે તેઓને વિનય કરવાની કોઈ જરૂર નથી. (૭૫), - સમુદ્રવાયસ જેવા આ પુરુષ વિનાશ પામે છે. केचित् सातद्धिरसातिगौरवात् सांप्रतेक्षिणः पुरुषाः । मोहात् समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ॥६॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષા ૧૩ અ—કેટલાક સુખશાતા, ઋદ્ધિ અને રસના અતિ ગૌરવથી તદ્દન વમાનને જોનારા, ટૂંકી નજરના પુરુષો મેહુને વશ થઈને સમુદ્રના કાગડા પેઠે આધિ(માંસ) લેવાને તત્પર થઈ વિનાશને વહેરી લે છે. (૭૬) ગૌરવ—એ જૈન શાસ્ત્રોમાં ગારવ તરીકે પ્રસિદ્ધ છે. ગારવ એટલે અભિમાન અથવા લાલસા (પતિ હરદેવનદાસના પાઈસમહુણ્વમાં એ ક્ષણ છે.) આવા ગાવા ત્રણ પ્રકારના હેાય છે. શતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ. આ ત્રણનું અભિમાન કે મેટાઇ ખુલાસે માંગે છે. શાતાગારવ એટલે તદુરસ્તીની મોટાઈ, હું થશે. તંદુરસ્ત છું, મને કંઈ દિવસ તાવ આવ્યે નથી તેમ ખેલવું અને પાતાની તદુરસ્તીનાં અણુનાં ચૂના તે શાતાગારવ પ્રથમારવ થયો. દ્ધિગાવ એટલે પાને પૈસાદાર હાવાના મક રાખવા અને તેની બડાશ બીજા પાસે હાંકવી તે. રસ એટલે સ્વાદ મીઠો, મધુરી અથવા ક્રૂસણુ શ્વેતાને રસપ્રાપ્તિ થઈ છે એમ કહેવુ કે સ ખાતાં ખાતાં તેના વખાણ કરવા તે રસગારવ. આમાં અભિમાન કરવાની કે મોટાર્કે લેવાની વાત મુખ્ય છે. કાઈક માલુસે ત્રણે ઋદ્ધિગારવ, રસારવ અને શાતાગારવનું અભિમાન કે મેટાઈ મનમાં લાવે છે અને ખીંના પાસે તે ગણાવે છે અને તે માામાં આ વખત પસાર કરે છે. સાંપ્રતક્ષિણુ—એટલે. વર્તમાનકાળને જોનારા. પોતાને કદાચ પૈસા, તંદુરસ્તી કે રસા મળ્યા હોય તે તેનાં ખણુગાં ન મૂકવા જોઈએ. જે એક પણ ગારવ અથવા ગૌરવમાં પડી જાય છે તે એ તદુરસ્તી, પૈસા કે રસા શા કારણે મળી ગયા છે તે વિચારતા નથી. ભેાગાંતરાય કમ` કે ઉપભેગાંતરાયકમના ક્ષયાપશમથી લાભ મળી જાય અને પોતે ગૌરવ અનુભવે તે ટૂંકી નજરવાળા છે. તે પોતાના વતમાન લાભ જ જુએ છે. એકવાર જે વસ્તુ લાગવાય તે ભાગાંતરાયકના ક્ષયાપશમે મળે છે અને જે એક ને એક વસ્તુ અનેકવાર ભોગવાય (કપડાં વગેરે) તે ઉપભાગાંતરાયકમના ક્ષયપર્મ મળે છે. એમાં ગૌરવ લેવા જેવી કોઈ વાત નથી. તેથી જે તેમાં પાતાની મોટાઈ માને છે તે વ`માનકાળને જ જુએ છે, તેની નજરે ભૂતકાળ રહેતી નથી, તેની નજર ચૂકી છે. તેએ જાણતા નથી કે કમ પ્રમાણે પ્રાણીને શાતા, ધનદોલત કે રસાળા પદાર્થો મળે છે. આવા ટૂ કભંડોળીઆ અને માત્ર વમાન ઉપર નજર રાખનારા માટે આ શબ્દ વપરાયેલે છે. માહી-તે અજ્ઞાનથી એટલા બધા ભરાઈ ગયેલા હોય છે કે તેઓ પાતાની નજરમાં ભૂતકાળ જ રાખતા નથી. એ કમ પાતે કરેલાં છે, એને માટે પુરુષાથ કરવાની જરૂર પડી હશે, તપત્યાગ, સંયમ આદરવા-આચરવા પડયા હñ. મેહરૂપ દારૂની અસર નીચે આવેલા તે હેરાન થાય છે. તે શાતા, ઋદ્ધિ અને રસમાં પેાતાની આવડતનું Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અભિમાન કે ફાંકો રાખે છે અને નજર ટૂંકી હોવાથી માત્ર વર્તમાન પ્રાપ્તિ ઉપર જ નજર રાખે છે. સમુદ્રવાયસ–સમુદ્રમાં વસનાર કાગડે. સમુંદ્રાવાયસને વિનાશ કેવી રીતે થાય તે પર આવી વાત છે. એક વખત કઈ મરી ગયેલ હાથીનું શરીર જોઈ, તેના માંસમાં આસક્ત બની, કઈ સમુદ્રકાંઠે વસનાર કાગડે તે હાથીના ગુદાદ્વારમાં પેઠે. સમુદ્રમાં હાથીનું શરીર તણાયું. સાથે તે પણ તણુ. પણ એને હાથીના માંસની લેલુપતા મટી નહિ. આ સમુદ્રકાગડે અંતે હાથીના અપાન દ્વારા બહાર નીકળે, પણ કોઈ ઠેકાણે બેસવા લાયક સ્થાન ન મળવાથી તે આખરે સમુદ્રમાં જ ડૂબી મૂઓ. આવી રીતે મેહને લીધે પ્રાણ હેરાન થઈ અદ્ધિગારવ, રસગારવ અથવા શાતાગારમાંથી કઈમાં અથવા સર્વેમાં લલચાઈ જઈ, જેમ તે આમિષને લાલચુ કાગડે સમુદ્રમાં ડૂબી મૂએ, તેમ જ તે સંસારસમુદ્રમાં ધકેલાઈ જાય છે. આવી રીતે સમુદ્રવાયસ જેમ માંસ ખાતર વિનાશ પામે તેમ માણસ મેહથી અજ્ઞાનને લીધે સંસાર સમુદ્રમાં ખડી મરે છે, અને અંતે તેને વિનાશ થાય છે. વિનાશ–આ શબ્દ શુદ્ધ અર્થમાં અહીં વપરાયે નથી, પણ એક ખાડામાંથી બીજામાં પડવું અને એમ ને એમ સંસારમાં રખડવું તે આત્માને વિનાશ બરાબર છે, કારણ આત્મિક વિનાશ આ રીતે જ થાય છે. જે મેક્ષમાં જવા કરણી ન કરી શકે તે સંસારમાં ધકેલાઈ જાય અને તેને સમુદ્રને આરે ન દેખાય; તે વિનાશ તે નથી, પણ વિનાશ જેવું જ છે. આવી જાતના વિનાશને પ્રાણી સમુદ્રકાગડા જેમ વહોરી લે છે. જેવાં કર્મો કર્યા હોય તેવાં ભેગવવાં પડે છે. વિનાશને માર્ગે પડી સારા માર્ગની કે મોક્ષની આશા રાખવી તે વ્યર્થ છે, એ ખરે આત્માને વિનાશ જ છે. જેમ કાગડો અંતે ભરદરિયે મતને પામે છે તેમ મેહથી સાચી વાત ન સમજવાને કારણે પ્રાણ રખડે છે અને ટા મારે છે. એ વસ્તુતઃ તેને વિનાશ જ છે. (૭૬). આવા માણસેને વધારે શું થાય છે? ते जात्यहेतुदृष्टान्तसिद्धमविरुद्धमजरमभयकरम् । सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति ॥७७॥ અર્થજાત્ય (શુદ્ધ, નિર્દોષ) હેતુ અને દાખલાથી સિદ્ધ, અવિરુદ્ધ (જેની વિરુદ્ધમાં કંઈ ન હોય તેવું), ઘરડું ન થાય તેવું, જરા પણ ભયને ન કરનાર એવું સર્વજ્ઞવચનરૂપી રસાયન તેઓની સામે હાજર હોવા છતાં તેને તેઓ આદરતા નથી. (૭૭) વિવેચનઃ જાત્ય–શુદ્ધ, નિર્દોષ. હેતુ પક્ષની જાતની વસ્તુમાં હોય. એટલે એ જાતના બીજે કોઈ પણ સ્થાનકે તે ન હોય તેવું બને નહિ. દાખલા તરીકે મોરનું પીછું, તે તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કલા અને વિષે સર્વ મેરમાં હોય જ. એને સંસ્કૃતમાં સાક્ષે સર્વ કહે છે, એટલે પિતાના પક્ષમાં તેનું હોવાપણું--હાજરી જરૂર હોય છે. વિપક્ષ એટલે વિરુદ્ધ પક્ષમાં તેની (હેતુની ગેરહાજરી હોય છે. અને વિપક્ષે ચાવૃત્ત' કહેવામાં આવે છે. આમ ન્યાયની પરિભાષામાં જણાવવામાં આવે છે. તે હેતુ–નિર્દોષ હેતુમાં આ લક્ષણે હોય છે. અંગ્રેજી લેજીકમાં એને middle term કહેવામાં આવે છે. દષ્ટાંત-દાખલે. દાખલે આપવાથી પરિણામ લાવી શકાય છે. એટલે એક પરિણામ લાવવું હોય તે તેને દાબલે આપવો. આ રીતે જ પરિણામ લાવી શકાય છે. તેમાં કઈ જાતને દોષ ન રહે તે જાત્ય હેતુપૂર્વકનું દાખલા દલીલ સાથેનું અવ્યભિચારી સત્ય કહેવાય છે અને તે સર્વ વખત કામ આપે છે. આવું મહાન સત્ય જેને કોઈક હેતુ (middle term) હોય અને દાખલાઓથી સિદ્ધ થયેલ હોય તે એટલે જે વચન સર્વકાળમાં સર્વ સંગમાં સત્ય હોય, જેના વિરુદ્ધનું એક પણ વચન ન હોય અને જે સર્વમાન્ય હોય તેવું. - અવિરુદ્ધ–જેની વિરુદ્ધ કઈ વચન કે દાખલ ન હોઈ શકે એવું સાદુ પણ સર્વમાન્ય સત્ય. દાખલા દલીલથી બેસી જાય તેવું સાર્વજનીન સત્ય, Universal Truth. એટલે એ અસત્ય છે એમ સાબિત કરવાનું ન્યાયસરનું કેઈપણ કારણ ન રહે તેવું સત્ય. અજર-જે ઘરડું ન થાય તેવું અખૂટ વચન. સર્વદા યુવાન, વૃદ્ધ ન થાય તેવું, અજર વચન. પરબ્રહ્મને પણ અજર કહેવામાં આવે છે એમ શબ્દચિંતામણિકોષ કહે છે. અહીં સર્વજ્ઞ વચન એવું મજબૂત અને આગળ પાછળથી દલીલયુક્ત હોય કે તે સદા નવપલ્લવિત યુવાન જેવું અને ઘડપણ વગરનું લાગે છે. દેવતા ઘરડા થતા નથી, તેથી તેમને અજર કહેવામાં આવે છે. અહીં તે ઘરડા ન થાય તેવા અખૂટ, સદા નવીન અને સદા યુવાન વચનને અજરવચન કહ્યું છે. અભયકર—કઈ પ્રકારને ભય ન કરનાર વચન. તીર્થકર મહારાજ કહે તેમાં કઈ જાતને ભય ન હોય. અગાઉ કહ્યા છે તે આજીવિકા કે અકસ્માતના સાત પ્રકારના ભયમાંથી કોઈ જાતને ભય એને અનુસરવામાં પ્રાણીને રહેતું નથી.' | સર્વજ્ઞવા–સર્વજ્ઞની વાણીરૂપ વચન. એ તે સર્વ વસ્તુ દેખે છે અને જુએ છે, એટલે એ વચન કોઈ જાતની વિરુદ્ધતાને ખમતું નથી. ત્યાં તે સર્વમાન્ય સત્ય હોય છે, ત્રિકાળાબાધિત હોય છે અને એકાંત હિત કરનારું હોય છે. રસાયન–શોધેલ રસ, રસૌષધિવાળી દવા, સાયણું. મારેલ પારે અથવા ગજવેલ બરાબર ખાવામાં આવે તે તે શરીરને ઘણું મજબૂત બનાવે છે અને રસાયણ લેવાને Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ઉદ્દેશ બરાબર પાર પડે છે. આવા રસાયણ જેવું વચન. કૃતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ અને વાગીને વધારે છે. સરૂનું વસ્ત્ર રસાયણ જેવું છે. ઉપની તમ–પાસે આણેલ, તેની નજીકમાં લાવવામાં આવે તે પણ. આવું અવિરુદ્ધ, સર્વજ્ઞ મહારાજે ઉચ્ચારેલું અને સ્વીકારેલું, રસાયણ હોય તેવું વચન નજીક હોય, પાસે લાવવામાં આવ્યું હોય, પિતે તે સાંભળી શકે તેટલા અંતરે વચન પડેલું હોય તે પણ નાભિનન્દનિત–આનંદ પમાડતું નથી. આવું વચન પાસે આવ્યું હોય તે પણ એને, તેવા અણુસેને, સંતોષ આપતું નથી. ખુદ તીથકર મહારાજનું વચન હોય, વિરુદ્ધ હેડ કઈ જાતના વાંધા વગરનું હોય, બરાબર હોય, સમયને બતાવનારું હોય છે પણ ઉપર વર્ણવ્યા તેવા માણસને સંય પમાડતું નથી, છ કરતું નથી, આનંદ આપનારું થતું નથી. વચન પાસે લાવવામાં આવ્યું તેટલા ખાતર માને . પસંદ આવી જાય છે એ જાણવું નહિ, માસ અદ્ધિ, રસ કે શાતાના ગારમાં પડી જાય છે તે તેને તે વચન આનંદ આપતું નથી. તે માણસ કેવા પ્રકારને છે તેના ઉપર તેને આધાર રહે. છે. રહિણીઆ શેરની પેઠે તે વચન પાસે લાવવામાં આવે છે તે તેઓને ગમતું નથી. સર્વમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા હોય છે તેવું સર્વસિદ્ધ વચન પણ અહિ વગેરે સારવવાળાને પસંદ પડતું નથી, અને એવા વચનથી તેઓ રાજી થતા નથી. આવું જીત્યા હેતુ સિદ્ધ, દwતસિદ્ધ, અવિરુદ્ધ(સંગત), જે પિતે કદી ઘરડું થાય તેવું નથી અને અભયને કરનારું છે તેવું વચન આવી રીતે સંસારરસિક પ્રાણને ગમતું નથી અને તેને રાજી કરતું નથી. આવી રીતે, જે સંગત હેય, અજર અને અભયંકર હોય તેવું વચન રૂપ રસાયણ પણું ઋદ્ધિરસગારવામાં પડેલા માણસને રાજી કરતું નથી. આમાં દેષ વચન નથી, પણ પહેલેથી બંધાઈ ગયેલ ગારોને દૈષ છે. તે હજુ આગળ જતાં સ્પષ્ટ થઈ જશે. (૭) તેનું દષ્ટાંત यद्वत कश्चित् क्षीरं मधुशर्करया सुसंस्कृतं ह्यम् । पित्तादितेन्द्रियत्वाद्वितथमतिर्मन्यते कटुकम् ॥७८॥ तन्निश्चयमधुरमनुकम्पया सद्भिरभिहितं पथ्यम् । । तथ्यमवमन्यमाना रागद्वेषोदयोवृत्ताः ॥७९॥ આ અ -જેમ ખ અને સાકથી સારી રીતે જમાવેણા, હલ્યને વહાલા લાગે તેવા દૂધને પિત્તથી હેરાન થયેલ ઇાિપણાના કારણે કોઈ ઊલટાને કડવું માને છે, તેમ તેઓ રાગદ્વેષના ઉદયથી ઉદ્ધત થઈને, સારા-સજજન પુરુષોએ સાચા ભાવને જણાવનારાં, સહાનુભૂતિથી કહેતાં, પરિણામે સુંદર વચનેને, પિતાને લાભ કરનાર અને શાંતિતુષ્ટિ કરનાર હોય તે પણ, આદર કરતા નથી. (૭૮-૭૯) Page #190 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા અને વિષા ૧૬૭ વિવેચન—પિત્તલત-પિત્ત-કફથી શરીરમાં રાગે થાય છે એવા જે દેશી વૈદ્યના આયુર્વેદના સિદ્ધાંત છે, તેને અનુસરીને પિત્ત જેનામાં વધી ગયેલું છે તેવા માણસ. દિત એટલે વ્યાપ્ત. આ પિત્તપ્રાય – કમળા નામના વ્યાધિવાળાને સવિશેષ હોય છે ત્તિના ઉપદ્રવ થા તે હિંદુસ્તાનના પ્રસિદ્ધ વ્યાધિ છે. > ક્ષીર —દૂધને. સાકર અને મધ નાંખેલું અને તેને સારી રીતે સઁસ્કારવાળું બનાવીને મીઠુ રાંધેલું હેાય તે પિત્તવાળાને કડવું લાગે અને તેને વર્મી અથવા થૂકી નાંખે, તેને તે ભાવે નહિ. મધુશ રા—મધ અને સાકર. મધ અને સાકર સાથે રાંધેલી કે ગરમ કરેલી, સંસ્કારવાન કરેલી ચીજ પણ પિત્તથી પીડા પામનારને ગળી લાગતી નથી, પણ કડવી લાગે છે, કારણ કે એના પિત્તદોષ એને કઈ વસ્તુ ગળી લાગવા દેતેા નથી, એને તે ગળી સાકર જેવી કે મધ જેવી અથવા બન્ને (મધ અને સાકર) સારી રીતે ભેળવેલી ચીજ પણ કડવી લાગે, તેમ ઋદ્ધિ, રસ કે શાતાગારવથી જે પ્રાણી પીડાય તેને જે દુઃખરૂપ છે તે સુખરૂપ લાગે છે. સુસ'સ્કૃત—ઘી, તેલ, માલા વગેરે નાંખી સુધારેલ વસ્તુ. સારી રીતે સાકર અને મધ નાંખી સાકરવાળું રાંધેલ અન્ત અથવા દૂધ જેવી વસ્તુ. હૃધમ્—હૃદયને ગમે તેવું. સારી રીતે રાંધેલું, સંસ્કારવાન અને મધ અને આર ભેળવેલું દૂધ હૃદયને વહાલું ાય, પણ પિત્તોષવાળા અનુષ્યને તે કસ્તુ લાગે છે. તિથ—ખાટું, અસત્ય, મિથ્યા. એટલે જે પ્રાણી પિત્તન પ્રકોપથી સાકર જેવા ગળ્યા અને સાથે મધ ભેળવેલા ગન્યા પદાર્થને પણ કરો ભાળે છે, જુએ છે અને તેના તરફ તેની પ્રીતિ થતી નથી, તેને સાકર અને મધ ભેળવેલા પર્ધા પણ હા ગેર જેવા લાગે છે, તેમ મેહુના આવેશમાં અને સંસારમાં રાગદ્વેષથી સાર્ધ ગયેલા પ્રાણીને થાય છે તે હવે પછી કહેશે. કટુક કડવું. કટુક એટલે રાઇ, મેથી જેવા સ્વાદવાળી તીખી અથવા કડવી ચીજ આ ગાથામાં તે પ્રાણીનું વન માત્ર આપ્યુ છે, તેને શું થાય છે તે આવતી ગાથામાં કહેશે. આ ગાથામાં પ્રાણીનું જ્જુ ન કરવામાં આવ્યુ છે ખરાખર આપણને લાગુ પડતું છે અને તે શ્વેતાને કેટલું લાગુ પડે છે તે જોવું. નિશ્ચય મધુર—ચોક્કસ મધુર, પાિમે સુંદર. એવું જે નચન તેને માટે સજ્જન પુરુષ કહે છે તે વચન ઉપર ઉપરથી મધુર-મીઠું લાગે તેવું ન શ્વેષ, પણ પિરણામે તેને ખાસ સ્થાયી લાભ કરનાર હોય. કેટલાંક વચન દેખાવમાં તે મીઠાં હોય છે, પણુ પરિણામે તેવાં વચન લાભ કરનાર નીવડતાં નથી. સજ્જન પુરુષનું એ ક્ષણ છે કે તેએ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત પરિણામે સારું થાય અને લાભ કરાવી આપે તેવું જ વચન બેલે. તેઓ પ્રાણુઓને તાત્કાલિક લાભ જતા નથી, પણ પરિણામે મીઠું નીકળે તેવું જ વચન બેલે છે. તેઓના વચનને એ પ્રભાવ સ્વભાવસિદ્ધ હોય છે. તેઓ પ્રાણીને સારુ લગાડવા કાંઈ બોલતા નથી. પણ તેમના વચન પ્રમાણે વર્તન થાય તે પરિણામે અંતે લાભ જ થાય છે. આવું “નિશ્ચય મધુર” વચન કાઢવું તે સજ્જન અને બુદ્ધિમાન માણસોથી જ બની શકે છે. ગમે તેવા લેભાગુ તે પ્રાણીને રાજી કરવા વચન બેલે છે, પણ ખરા સજજન તે પ્રાણીનું અંતિમ પરિણામિક સ્થાયી હિત ક્યાં થાય અને કેવી રીતે થાય તે દર્શાવતું જ વચન બોલે છે. પરિણામે સુંદર હોય તેવું વચન સારું ગણાય છે, પરિણામે એટલે છેવટે, અંતે જતાં. એકલું સામાને સારું લાગે તેવું બેલનારા તે ઘણું હોય છે, પણ જે વચન અંતે જતાં પરિણામે સારું કરે તેવું ન હોય, માત્ર વહાલું લાગે તેવું હોય, તે વચન નિશ્ચય મધુર કહેવાતું નથી. એટલા માટે વચન બોલતી વખતે સામાને-સાંભળનારને વહાલું લાગે તેવું કે ખુશી કરે તેવું વચન હોવા ઉપરાંત તે તેને–સરવાળે–અંતે આખરે જતાં લાભકારી હોવું જોઈએ. તેટલા માટે કહ્યું છે કે વચનનું સત્ય, પ્રિય, હિત, મિત અને તથ્ય હોવું જરૂરી છે. એમાં જે હિત નામને ત્રીજો વિભાગ કહ્યો તે મુજબ વચન પરિણામે હિત કરનાર, તે સાંભળનારનું ભલું કરનાર દેવું જોઈએ. આ સાદી સરળ વાત કરી. વચન કેવું વાપરવું જોઈએ, કેવું બોલવું જોઈએ તે પણ આડકતરી રીતે જણાવી દીધું. મધુસાકર પણ પિત્ત દેષથી કડવાં લાગે તે દષ્ટાંત અત્ર બતાવાય છે.' અનુકંપા-કૃપા. મહેરબાની કરી સંત પુરુષો-સજજને બેલે તેવી વાત. આ કૃપા એ ઘણી અગત્યની વસ્તુ છે. સારા માણસે બોલે છે તે બીજા ઉપર કૃપા કરવા માટે જ બેલે છે, બેલવા ખાતર કે પિતાના સંતેષ ખાતર કદી બેલતા નથી. સભિ-સારા માણસ, સજ્જન પુરુ, સંત પુરુષો. સારા માણસો વિના લાભ કદી બોલતા નથી. મુભમત્તિ શુત્તિ વત્તવ્યમ્ “મુખ છે માટે કાંઈ તે બોલવું જોઈએ” એ ધોરણે કદી બોલતા નથી. સજજન પુરુષે તે સામાને પરિણામે હિતકારક, અતિશયોક્તિ વગરનું અને તેને ગમે તેવું અને સંપૂર્ણ સત્ય વચન બોલે છે. - રાગદ્વેષદાવૃત્તા–રાગદ્વેષથી લેવાઈ ગયેલા. રાગદ્વેષથી તણાઈ જઈ સામાન્ય માણસ ગમે તે બેલી નાખે છે અને સાંભળનારને સ્વાર્થ ધ્યાનમાં લેતા નથી. પિતાના રાગદ્વેષથી તેઓ તણાઈ જઈ સ્વચ્છેદાચારી બની જાય છે. તેઓ પોતાના વિચાર રાગદેષને આધીન રહી કરે છે. અથવા સામા સાંભળનાર તરફના રાગદ્વેષથી ખેંચાઈ જાય છે. અને તે બન્ને પ્રકારના અને વિકારને આધીન રહી વચન કાઢે છે. જેમ કેહથી હત થયેલ પ્રાણ અજ્ઞાન કે પિતાના બાંધેલા વિચાર અનુસારે વચન કાઢે છે તેમ આવા રાગદ્વેષથી રંગાયેલા સ્વચ્છંદાચારી માણસે ભડભડીયા તરીકે મનમાં આવે તેવું બેલી દે છે અને - Page #192 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧૯ પછી તેમને પસ્તાવા થાય છે તે આવા રાગદ્વેષથી ભરેલા સ્વચ્છંદાચારીને પસ્તાવે પશુ અથ વગરના થઈ પડે છે. તથ્ય—યગ્ય અને સાચું. એવા સંતપુરુષોની નજરે સાચી વાત પણ સામાનું હિત કરનારી નજરે જ મેલાતી હાય છે. તેઓ જેવી હેાય તેવી. સત્ય વાત પણ સામાના લાભની કે હિતની ખાતર જ ખેલે છે. તેઓ મનમાં આવે તેવું લવનારા અને મગજમાં આવે તેવું ખેલનારા હેાતા નથી, પણ સામાના હિતને નજરમાં રાખી, એને પરિણામે હિત થાય તેવી જ ભાષા વાપરે છે. રાગદ્વેષના ઉદયથી અવળે માગે વળેલા જને સદ્ગુરુનાં કે સજ્જનાનાં અનુકંપાથી એકલાયેલાં, પરિણામે હિતકર, નિશ્ચય મધુર, સત્ય વચનાને અવગણે છે અર્થાત્ ગ્રહણ કરતા નથી જેમ પિત્તના પ્રકાપવાળી વ્યક્તિ મધુર ગળ્યા દૂધને કડવું ગણી ગ્રજી કરતી નથી તેમ. આવા પુરુષો કેવા હોય છે અને શું કરે તે હવે કહેવામાં આવશે. જુઓ નીચેની એશીમી ગા! (૭૯). તેવા મનુષ્યાને શું થાય ? जातिकुलरूपबललाभ बुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः । क्लीबाः परत्र चेह च हितमध्यर्थ न पश्यन्ति ॥ ८० ॥ '' અથ—જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વલ્લભતા અને શ્રુત(જ્ઞાન)ના મદથી અધ થયેલા તે નામદ થઈ પરભવે અને આ ભવે પાતાનું પરમ હિત થાય તેવી ખામતાને જોતા નથી. (૮૦) વિવેચન—૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. પેાતાને થતા અથવા પાતે જમાવેલ લાભ, ૬, પેાતાની બુદ્ધિ, છ. પ્રિયતા (વાલ્લભ્ય) અને ૮. પાતાનું જ્ઞાન—આ આઠ મદના તેએ ભાગ અનીને પાતાને આ ભવ અને પરભવમાં શાથી સુખદુ:ખ થાય છે તે જોતા નથી. પણ પાતાની હેાશિયારીમાં જ માજ માણ્યા કરે છે અને જાતિ, કુળ, પ્રિયત્ન વગેરે પાતાને મળ્યા છે તે માટે પેાતાની જાતને જ પ્રવીણ માને છે અને તેની સ આવડત અક્કલ પેાતામાં કેન્દ્રિત થયેલી છે એમ સમજીને કામ લે છે. આ રીતે આ મદસ્થાનાને ગણાવ્યા અને હવે તે આઠ મર્દ પર વિવેચન ચાલશે. અચા—આંધળા થઈને. પુરુષ મદથી આંધળા થઈ જાય છે. એ કાંઈ દેખતે ન સાય તેમ મદથી વતે છે. મદાન્ય અને આંધળા ન દેખી શકે તેમાં બહુ ફેરફાર નથી. માન્ય એટલે મદથી અધ થયેલાને તેટલા માટે આંધળા કહેવામાં આવે છે. તેને ઢાવા છતાં અંધ પુરુષની જેમ તેએ વતે છે. આંધળા જેમ સાચું-સારું કાંઈ જાણત ખ પ્ર. ૨૨ For Private & Personal Use-Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭6 - પ્રશમરતિ વિવેચન સહિત દેખતું નથી તેમ પિતાના કુળ, જાતિ, રૂપ, બળ, બુદ્ધિ અને જ્ઞાનના મદથી અંધ થયેલા પુરુષે પિતાની જાતને જ જુએ છે, તે મય જાણે દુનિયા હોય એમ જાણે છે, બીજાને કે બીજી વસ્તુને જાણતા-દેખતા નથી. આ આઠે મદ પર હવે વિસ્તાર કરવાનું હોવાથી અત્ર તેના પર કાંઈ લખ્યું નથી. પણ આવા માં આઠ પ્રકારના છે અને માણસ તેમનાથી અંધ બની જાય છે તે અત્રે પ્રસ્તુત છે. - વાત્સલ્યમ હારીભદ્રીય ટીકામાં આ શબ્દને અર્થ પ્રિયત્ન કર્યો છે. આપણે એને આઠ મદમાં લાવવા માગીએ છીએ એટલે એને અથ પિતાની ઋદ્ધિને મદ એ અર્થ કરે પ્રાસંગિક થઈ પડશે. - મૃત—વિદ્યા, આગમ. આગળ, તેના ઉપર વિવેચન થવાનું છે. અત્ર તે તેને શબ્દાર્થ જ કર્યો છે. વિદ્યાના મદમાં સ્થલિભદ્રનું દૃષ્ટાંત યોગ્ય સ્થાનકે આવશે. લીબ–નપુંસક, અમા–આ અર્થ ટીકાકાર કરે છે. શબ્દચિંતામણિ કેશકાર તેને અર્થ અશક્ત, નિવીર્ય, બાયેલે એવો કરે છે. આવા હિનસત્ત્વ, નપુંસક, અશક્ત લેકે જ્ઞાનીની વીતરાગવાણુને ઓળખતા નથી અને અંધ પુરુષની માફક વર્તન કરે છે. આંધળો જેમ વસ્તુ થવાના ફાંફાં મારે તેમ તેને પિતાને પરમ અને આખરે હિતકારી શું છે તે શોધી ના શક્તા નથી. આપણે આઠ મદ બિચારશું ત્યારે એક એક અથવા વધારે મદથી પ્રાણુ કેટલે અંધ થાય છે તે જણાશે. અને તેવા માણસે અશક્ત તેમ જ નપુંસકની પેઠે ફાંફાં મારે તે વાત તદ્દન યંગ્ય છે. 0 પરત્ર–પરભવના વિષયમાં આવા લેકે આ ભવના વિષયમાં અને પરભવના સંબંધમાં આંધળા તેમ જ અશક્તની પેઠે વતે છે અને જ્યારે ત્યારે પિતાના મદને આધીન થઈ આંધળાની જેમ દશ દિશાએ આ ભવ સંબંધમાં અને પરભવ સંબંધમાં શંકા મારે છે. અભિમાની માણસે પિતાની જ વાત કરે છે અને જાણે સામા માણસો આંધળા હશે એમ ધારી બેઠું વર્તન કરે છે, પણ અંતે ફસાઈ જાય છે. પણ ખરી સમજણ એમને એટલી મોડી પ્રાપ્ત થાય છે કે તે દરમ્યાન તે તેઓ આંધળા માફક જ વતે છે. - બુદ્ધિઆમાં હારીભદ્રીય ટીકાનુસાર ચાર પ્રકારની બુદ્ધિ છે. ઔત્પાતિકી બુદ્ધિ (કુદરતી બુદ્ધિ), નચિકી બુદ્ધિ એટલે કોઈ મોટા પુરુષને વિનય કર્યો હોય તેથી આ થયેલી બુદ્ધિ, ત્રીજી કામણી બુદ્ધિ એટલે એકનું એક કામ વારંવાર કરવામાં આવે તેથી - થતી બુદ્ધિને કામણ બુદ્ધિ કહેવામાં આવે છે, પરિણામિકી બુદ્ધિ એ જેથી બુદ્ધિ વયના પરિપાકપણાથી–અનુભવથી પ્રાપ્ત થાય છે. આ ચાર બુદ્ધિ અથવા એકબે પિતાને પ્રાપ્ત થઈ હોય તેનું અભિમાન કરવું તે આઠ સદસ્થાનમાં એક છે. આપણે એ બુદ્ધિમદ પર. હવે પછી વિવેચન વિચારીશું. (જુઓ ગાથા ૯૧ અને ૯૨) Page #194 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષયો હિતમ–અહીં ખરેખરું સ્થાયી હિત, ઉપર ચેટિયું હિત નહિ. ચાર દહાડા સારું લાગે અને પછી હતી તેની તે સ્થિતિ થઈ જાય તે હિતકારક તે દષ્ટિએ ન ગણાય એમ સમજવું. ન પશ્યતિ–દેખતા નથી. તેઓ મદમાં આંધળા થઈ જાણે દારૂના કેફમાં હોય તેમ પિતાનું સ્થાયી ટકાઉ હિત જોઈ શકતા નથી, દેખતા નથી, અવલેતા નથી. (૮૦), જાતિમદ પર પ્રકાશ ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटिशतसहस्रेषु । हीनोत्तममध्यत्वं को जातिमदं सुधः कुर्यात् ? ॥८१॥ અથ–સંસાર ચકકરમાં જાતિઓ કરડે સેંકડે અને હજારે હોવાથી, કોઈ વખત હીનપણું મળે, કોઈ વખત ઉત્તમપણું મળે, કઈ વખતે મધ્યમપણું મળે, એમાં કર્યો ડાહ્યો માણસ અભિમાન કરે? (૮૧) , વિવેચન–અહીં “ધારણW અધિકારદ્વયમ્' એ શબ્દ વાપરીને જાણે હવે નવું પ્રકરણ “આઠ જાતિમસ્થાને” નામનું આ કલેકથી શરૂ થાય છે એમ કેઈ ટીકાકારે માને છે. મારે મન તે વિષયકષાયનું આ પ્રકરણ ચાલુ જ છે, એટલે એ પૂરું થતાં લેક ૧૧૧મે અથવા ત્યાર પછી હું પ્રકરણ પૂરું કરીશ. અહીં પ્રકરણ ફેરવવું એ અત્યાર સુધીનું વિષય જોતાં મને બિનજરૂરી લાગે છે. તેથી એ વડીલને હું તે બાબતમાં અનુસર્યો નથી. - પરિવર્ત–આ જીવ તે કઈ વખત ફરતાં ફરતાં નારકી ગતિમાં ગયે, કઈ વાર ગધેડે કે શિયાળ થયે, કેઈ વખત ઘુવડ થશે. આવા ચક્કરમાં ફરતે ફરતે અનેકવાર આવે છે. શાસ્ત્રકાર કહે છે કે જ્ઞાનીના વચન પ્રમાણે આ જીવે દરેક જાતિમાં, દરેક નિમાં અને દરેક સ્થાનમાં ભારે હળવાં કુળ કર્યા છે. એ અધમ જાતિમાં અને બધી જાતિઓમાં ગમે છે જાતિમદ–હું અમુક જાતિમાં જન્મ્ય છું, બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું કે વાણિયો છું એવું અભિમાન તે જાતિમદ પ્રથમ મદ છે. મદનાં આઠ સ્થાને અહીં બતાવ્યાં છે. તેમાં જાતિને મદ પટેલે કહ્યો છે. પિતે બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થયે તે વાતનું અભિમાન ધરવું તેનું નામ જાતિમદ કહેવાય. પિતે બ્રાહ્મણાદિ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવું તે કાંઈ મદ નથી, પણ તે વાતનું અભિમાન કરવું અને “બ્રાહ્મણિયા મત ડી, લીધી ભેંસ ને વેચી ઘડી” એમ વાણિયા બોલે અને પિતાની જાતિને બ્રાહ્મણની જાતિ કરતાં પણું ઉત્તમ મનાવવા પ્રયત્ન કરે તે જાતિમદ કહેવાય. મતલબ કે પોતે જે જાતિમાં ઉત્પન્ન થયે હેય તે જાતિનું કોઈપણ પ્રકારે અભિમાન દાખવે તે જાતિમાદ છે, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રશમરતિ વિવેચન સહિત હરિકેશી—આપણે વાર્તામાં વાંચીએ છીએ કે હરિકેશી જાતના ચંડાળ હતા. તે ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા કારણ કે આગલે ભવે એમણે જાતિમદ કર્યો હતે. જાતિમદને પરિણામે તે બીજે ભવે ચંડાળપણું-નીચપણું પામ્યા. આ એક સમજવા લાયક દાખલે છે. માણસ જ્યારે પોતાની જાતિના કે પિતાના બ્રાહ્મણ-વાણિયાપણુના વખાણ કરવા લાગે છે ત્યારે તેને પિતાની જાતિ જ ઉત્તમ લાગે છે અને પિતાના વખાણ કરવા મંડી જાય છે અને પિતાની બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યપણુંની જાતિ ઘણું ઉત્તમ છે, સર્વમાં સારી છે, એમ તે સ્થાપન કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામે, બીજે ભવે આવા મદ કરનારને અધમ જાતિ પ્રાપ્ત થાય છે અને જે તેનામાં પિતાની જાતિ માટે અભિમાન હતું તે મૂકી દેવું પડે છે. એટલે જાતિ, લાભ, કુલ, અશ્વ, તપ, રૂપ, બળ અને શ્રત (જ્ઞાન) એમનું અભિમાન કરવાથી એ હલકા અને તુચ્છ પ્રકારના બીજે ભવે માણસને મળે છે. આમ ઉચ્ચ જાતિમાં જન્મ થવાથી નીચ જાતિમાં જવાનું થતું નથી, પણ તેનું અભિમાન કરવાથી પરભવમાં તે હીન-અધમ મળે છે. આવા ઘણા દાખલા છે. પ્રાણુ જ્યારે પિતાની જાતિને અહંકાર કરે છે ત્યારે તે પોતાની જાતિના મેહમાં પડી રાગદ્વેષ કરી પિતાની જાતિના વખાણ કરવા મંડી જાય છે અને બધો વિવેક ભૂલી જઈ પોતે જે જાતિને હોય તે જ જાતિ ઊંચી છે એમ બતાવવા પ્રયત્ન કરે છે. કેટિશતસહસા કરડ, સો અને હજારે જાતિઓ, એકેદ્રિયથી માંડીને પંચેદ્રિયમાં છે. માણસમાં પણ જાતિઓને પાર નથી; બ્રહ્મક્ષત્રિય, ખત્રી, કોળી, મચી વગેરે અનેક જાતિઓ છે. મારી યાદ પ્રમાણે સરકારે એક વખત ગુજરાતની જાતિઓ ગણી તે તે આઠ હજાર ઉપરાંત થઈ, એ રિપોર્ટ વાંચ્યાનું યાદ છે. એટલે જાતિઓ કરડે, લાખ અને હજારે છે. એમાં જ્યારે એકેદ્રિયની વનસ્પતિ આદિની જાતિઓ ઉમેરવામાં આવે અને બેઇદ્ધિ શંખની, કેડાની એમ અનેક જાતિઓ ગણવામાં આવે, તથા તેમાં તેઇંદ્રિય (સ્પર્શ, રસન અને ઘાણદિવાળા) છ જેવા કે ઇંદ્રગેપ અને માંકડની જાતિઓને ઉમેરો કરવામાં આવે અને તેમાં ચરિંદ્રિય(સ્પર્શન, રસન, પ્રાણુ અને ચક્ષુ)ના વીછી, ભમરી, તીડને પણ સમાવેશ કરવામાં આવે, અને પદ્રિય તિર્યંચના જળચર પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓ અને ખેચર પક્ષીઓની અનેક જાતિઓને ઉમેરવામાં આવે ત્યારે કડોની સંખ્યામાં જાતિઓ આવે. આપણે તે સર્વ જાતિમાં ઉછર્યા છીએ, અને ભમ્યા છીએ, કારણકે જેઓ જાણું શકયા છે તેમણે કહ્યું છે કે “તેવી કઈ જાતિ નથી, તેવી કઈ એનિ નથી, અને તેવું કેઈ સ્થાન નથી અને તેવું કોઈ કુળ નથી જ્યાં આ જીવ અનંત વખત ન ગયે હોય.” એટલે નીચ હલકી જાતિમાં અનંતવાર આ જીવ જઈ આવ્યો છે અને અનંતને જે ખ્યાલ ચેથા કર્મગ્રંથમાં આપે છે તે છક્કડ ખવરાવે તેવા પ્રકાર છે. જે આ વાત ખરી હોય અને આપણે અત્યારને અનુભવ જતાં એ Page #196 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય ૧૭૩ વાત છેટી હોય એમ માનવાનું કાંઈ કારણ નથી, તે આપણે અમુક જાતિ માટે અભિમાન કરવું કઈ રીતે યોગ્ય કે ઉચિત ગણાય? આપણે કયાં નથી ગયા? અને શું નથી થયા ? તે પછી આપણે આ ભવમાં જે જાતિમાં જન્મ્યા હોઈએ તેનું અભિમાન શેનું કરવું? આપણે પિતે બધે ગયા છીએ અને બધી જાતિમાં ફર્યા છીએ. આ વખતે અમુક જાતિ મળી તેનું અભિમાન કરવું તે ઉચિત નથી. અભિમાન તે કદાચ તે જાતિમાં ન ગયેલાને ઘટે, જો કે તેણે તેમ કરવું યેગ્ય નથી. - હીન ઉત્તમ મધ્યત્વ—આપણે તે જાતિની અંદર પણ હીનપણું (અધમપણું), મધ્યમપણું અને ઉચ્ચપણું અનંતવાર પામ્યા છીએ તેથી આ વખત કદાચ કોઈ જાતિમાં ઉત્તમપણું પામીએ તે તે વાતનું અભિમાન કરવું, તે વાતની બડાઈ કરવી યોગ્ય નથી. - બુધ-ડાહ્યો માણસ. આ સ્થિતિ હોવાથી કે ડાહ્યો માણસ-સમજુ માણસ જાતિનું અભિમાન કરે? આવું અભિમાન કરનાર સમજુ માણસ ન હોય. એમાં અભિમાન કરવા જેવું કાંઈ નથી. - પિતે જેને અધમ જાતિ કહેતે હોય તેવી વાળંદ, કાછીઆ, મોચીની જાતિમાં પણ આ જીવ અનેકવાર જઈ આવ્યો છે ત્યારે એણે જાતિમદ કરે કેમ ઘટે? અને તે કરનાર સમજુ માણસમાં કેમ ગણાય? પિતે બધી ચારે ગતિમાં સર્વ ઉચ્ચ, મધ્યમ અને નીચ જાતિ પામ્યો છે તેની એને ખબર નથી. અત્યારે સારી જાતિમાં હોય તે પણ પિતાની અગાઉની સર્વ પ્રકારની જાતિ યાદ કરે તે એને સમજ પડે કે એ બાબતનું ગૌરવ લાજિમ નથી. તેથી ડાહ્યા માણસ તરીકે ગણના થયેલી હોય તે તેણે જાતિમદ કર ઉચિત નથી. (૮૧) કેઈની જાતિ એકસરખી રહેતી નથી– नैकान् जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्वकान् सत्त्वाः ।। * વર્મવશાત્ છાત્ર વેશ્ય એ શાશ્વતી જ્ઞાતિઃ ? ૮રા. અર્થ—અનેક જાતિવિશેષમાં જે કરતી વખતે ઇદ્રિને બનાવવામાં અને ઘડવામાં પૂર્વકાળે આવે છે તેવી જાતિઓમાં, પ્રાણુઓ કર્મવશપણને લઈને જાય છે, તેમાં કયા માણસની અથવા કેની જાતિ એકસરખી શાશ્વત-સ્થિર રહે છે? (૮૨) વિવેચન : નેકાન—આ માણસ અનેક જાતિ પામે છે. ઉપરની વ્યાખ્યાએ આ પ્રાણી બધી જાતિમાં જઈ આવ્યું છે, તેની કોઈ એક જાત નથી, અનેક લાખો કરે. બધી જાતિઓ છે. નૈકાન એટલે એકથી વધારે. આ પ્રાણી તે બધી જાતિમાં જઈ આવ્યું છે, એટલે એની એક જાતિ નથી તે આપણે આગળ જોઈશું. ' Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત ઇંદ્રિય આ જીવને, આ મનુષ્યને પાતાપેાતાને ચગ્ય પર્યાપ્તિએ હાય છે. એ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે તે પર્યાપ્તે લબ્ધપર્યાપ્ત કહેવાય છે. તેમાં એક ઇંદ્રિયવાળાને ચાર પર્યાપ્તિ હેાય છે. વિકલે'દ્રિય (એટલે એ કે ત્રણ કે ચાર) ઇંદ્રિયવાળા અને પાંચ પર્યાપ્તિ ઢાય છે અને સંજ્ઞી પચેન્દ્રિય જીવાને છ પર્યાપ્તિ હાય છે, તે આ પ્રમાણે – ૧. આહાર. ૨. શરીર. ૩. ઇંદ્રિયા અથવા ઇંદ્રિય. ૪. શ્વાસેાસ. ૫. ભાષા. ૬. મન. આ છ પ્રર્યાપ્તિ છે. ભવાંતરની ઉત્પત્તિને સમયે દરેક જીવમાં જે શક્તિ વડે આહાર લઈને તેને પરિણમાવવાની જે વિશેષ શક્તિ હોય છે તે આહારપર્યાપ્તિ પ્રથમ. આ પર્યાપ્તિનું લક્ષણ પરિણમન-નિર્વતન છે, .જેમ દૂધમાં શ્વેતતા અને સ્નેહતા બન્ને છે તે પ્રકારે. ત્યાર પછી બીજી શરીરપર્યાપ્તિ છે. તેજસ-કામણુ શરીર કે જે તેની સાથે જાય છે તેનાથી તેને પરિણમન કરવાની શક્તિ મળે છે. આ શક્તિથી આહાર લઈને પછીને સમયે શરીરને આંધે છે. તે બીજી શરીરપર્યાપ્ત જાણવી. અને પછી એકે ટ્રિય થયા હાય તે એક સ્પર્શન ઈંદ્રિય, એઇન્દ્રિયમાં ગયા હોય તે સ્પર્શ ઉપરાંત ખીજી રસને દ્રિય, તૈઇન્દ્રિય થયા હાય તા સ્પર્શન, રસન (જીભ) અને ત્રીજી ઘ્રાણુ (સુંધવાની ઇંદ્રિય) એમ ત્રણ હાય છે ચૌરિંદ્રિય જીવાને ચાર ઇંદ્રિય હાય છે. (સ્પન, રસન, ધ્રાણુ અને ચાથી ચક્ષુ-જોવાની ઇંદ્રિય) અને પચેંદ્રિય જીવાને-તિર્યંચ, નારકી, દેવા અને મનુષ્યને સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને કાન (શ્રોત્ર) એમ પાંચ ઇંદ્રિય હોય છે. તે જે જાતિમાં ગયા હાય તઘોગ્ય ઈંદ્રિય ખાંધવી તેને ત્રીજી ઇંદ્રિયપર્યાપ્તિ કહે છે. એ ઇંદ્રિયપર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી કરણઅપર્યાપ્તા કહેવાય છે. અને ત્રણ પર્યાપ્તિ પૂરી કરે ત્યારે તે કરણપર્યાપ્તા ’ કહેવાય છે. સ્વયેાગ્ય કુલ બધી પર્યાપ્તિ ખાંધે ત્યારે તે લબ્ધપર્યાપ્તા કહેવાય છે, અને ત્યાં સુધી તે લબ્ધિઅપર્યાપ્તા કહેવાય છે. એક જીવ કરણુપર્યાપ્તા હાય, છતાં તે લબ્ધિઅપર્યાપ્તા હાઇ શકે છે, કારણ કે એકેદ્રિયને પણ ઓછામાં એછી ચાર પર્યાપ્ત હોય છે. અને એઈંદ્રિય, તેઈંદ્રિય જીવાને તથા ચૌરદ્રિય જીવને એછામાં એછી પાંચ પર્યાપ્તિ ડાય છે. આ બે-ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા જીવાને વિકલેન્દ્રિય કહેવામાં આવે છે. શરીર પહેલાં આહારપર્યાપ્તિ પ્રથમ કહેવાનું કારણ એ છે કે તેજસ અને કાણુ શરીર તથા તદ્ભવયેાગ્ય આયુષ્ય પરભવ જતાં પણ સાથે જાય છે, જીવનાં એ સહુચારી છે, તે માટે તે શરીરના બળે આહારપર્યાપ્તિ પ્રથમ કરીને પછી ભવયેાગ્ય ઔદ્યારિક કે વૈક્રિય શરીર કરીને શરીરપર્યાપ્તિ કરે. પછી ઇન્દ્રિયપર્યાપ્તિ કરે છે. ત્યાર પછી ચાથી શ્વાસેાશ્ર્વાસપર્યાપ્તિ કરે, પછી પાંચમી ભાષા, અને ત્યાર પછી છઠ્ઠું મન માત્ર સંજ્ઞી પચે દ્રિય જીવ ખાંધે. એ રીતે છ પર્યાપ્તિ અનુક્રમે બાંધે. આ પર્યાપ્તિના વિષય જેમને પરાબર ન સમય તેમણે અને કદાચ શંકા થાય કે વિલેક્ટ્રિય એટલે ન્યૂન ઈંદ્રિયવાળા તે એકેદ્રિયા પણ છે તાં તે શા માટે નિકલે દ્રિય કહેવાતા નથી તે તે માટે નવતત્ત્વની છઠ્ઠી ાથા જોવી, તેના ખુલાસામાં આ બાબતના પણ ખુલાસો મળી આવશે. ૧૭૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ કા અને વિષે ઇકિયનિવૃત્તિપૂવક–કરણ -ઈન્દ્રિયનિવૃત્તિઃ પૂર્વ ચેષાં. એટલે પિતાને યોગ્ય પર્યાપ્તિ બાંધે તેમાં કરણ સુધીની પ્રત્યેક પર્યાપ્તિ આગળ હોય જ. એટલે ત્રણ પર્યાપ્તિ અને ચોથી સ્વયેગ્ય ઇઢિયે એટલે એકેદ્રિયને એક સ્પશન, બેઈદ્રિયને સ્પર્શને સાથે રસન, તેઈન્દ્રિયને સ્પર્શન, રસન અને ઘાણ, ચૌરંદ્રિયને સ્પર્શન, રસન, પ્રાણુ અને ચક્ષુ (વાની) અને પંચેન્દ્રિયને પાંચે ઈન્દ્રિય સ્પર્શન, રસન, પ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ રીતે ઇંદ્રિયે બંધાય. એ બંધાય ત્યારે જીવ-પ્રાણુ કરણપર્યાપ્ત કહેવાય છે. કેમવશાત-આ પ્રમાણે એકેઢિયથી માંડીને પચંદ્રિય સુધીની વિવિધ જાતિઓમાં આ જીવ કમને વશ થઈને જાય છે. કર્મો જ પૌગલિક છે તે આ પ્રાણીને તે તે ગતિમાં લઈ જાય છે અને આત્મા એવી રીતે કર્મને વશ પડી જાય છે. કર્મને અધીન રહીને તે સાત લાખ પૃથવીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય અને સાત લાખ વાઉકાય. અને દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ ઈદ્રિય, બે લાખ ચૌરિંદ્રિય, ચાર લાખ દેવાનિ, ચાર લાખ નારકી અને ચાર લાખ તિજ પદ્રિય અને ચૌદ લાખ મનુષ્યનિમાં ઉત્પન્ન થાય છે. આ રાશી લાખ ઝવનિ છે. ઉત્પત્તિસમયના જુદા જુદા વર્ણ, ગંધ, રસ અને સ્પશને એક જવનિ ભણવામાં આવે છે. આવી રીતે કર્મે કરી પ્રાણી જુદી જુદી યેનિમાં જાય છે. આ પ્રમાણે એવું કોઈપણ સ્થાન નથી, એવી કોઈ યુનિ નથી જ્યાં પ્રાણું અનંતવાર મરણ પામ્ય ન હોય. એટલે એમાં એક જાતિ કયાં રહી? કર્મવશ પડીને એ ગમે ત્યાં જાય છે, રાશી લાખ જીવનિઓમાં ભમે છે, ફરે છે, તે એમાં અમુક સેનિમાં રાચવું એ એની ભૂલલ્લા વિશે છે. - શાશ્વતી–સર્વકાળમાં ટકે તેવી તેની જાતિ કઈ છે? આજે એ ભાજી થયે તે કાલે મૂળ થશે. અને આજને બ્રાહ્મણ કાલે ક્ષત્રિય કે ચંડાળ થશે. જે ઠરીઠામ રહેવાનું નથી, તે એક સ્થાયી, નિશ્ચળ જાતિ જ કયાં રહી? ગચ્છતિ–જાય છે. કમ એને જ્યાં લઈ જાય ત્યાં એ પ્રાણી જાય છે. - જે જાતિ શાશ્વતી હોય, હંમેશા ટકી જવાની હોય, પિતે કાં તે ચંડાળાદિ અધમ જાતિમાં ગયે ન હોય કે જવાને ન હોય તે તે કદાચ એનું અભિમાન વાજબી ગણાય. પણ એવું કાંઈ છે જ નહિ. અને તે ટકાને ત્રણશેર વેચાયે છે અને ઉપર મફત પણ અપાવે છે. ત્યારે એનામાં જરાસરખું ડહાપણ હોય તે એણે પિતાની જાતિને મદ કરો ચૈત્ર્ય નથી. (૯૨) કેળમદ रूपालश्रुतिमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ॥८३॥ For Private & Personal use only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રરામરતિ વિવેચન સહિત અથ—રૂપ, મળ, શ્રુતિ (જ્ઞાન), બુદ્ધિ, શીલ (ચારિત્ર) તથા વૈભવ(લક્ષ્મી)થી ત્યાાયેલાને જોઈને મોટા કુળમાં ઉત્પન્ન થયેલાએ પણ કુળનું અભિમાન ત્યાગવા યેાગ્ય છે. (૮૩). વિવેચન—આ ગાથામાં કુળમદ ત્યાગ કરવાનું બહુ સામાન્ય કારણ આપ્યું છે. તેવા સાધારણ કારણે પણ કુળમદ ન કરવા ઘટે. રૂપ, બળ, શ્રુત (જ્ઞાન), મતિ, શીલ અને વૈભવ આ છથી રહિત માણસે શા માટે અને કાના ઉપર હું અમુક કુળમાં જન્મ્યા છું કે અમુક બાપને બેટા હું એવું અભિમાન કરવું કેમ ઘટે? એવા છ એ વસ્તુના ધણી હાય તે પણ ચારિત્રવાન હોય છે, અને શુદ્ધ ચારિત્ર જેને હોય તે અભિમાન કરતા જ નથી, તે પછી જેને એમાંનું એક પણ ન હોય તેણે કુલાભિમાન કેમ કરવું ઘટે? તેને ઉત્તમ કુળમાં ઉપજવાથી જે લાભ થયા તે તે લીધો નહિ, અને માપદાદા ખાનદાન કે આબદાર હતા તે વાતનું ગૌરવ શા માટે લેવું ઘટે ? તેઓએ તે વિચારવું ઘટે કે નથી પેાતાનું કાંઈ રૂપ, નથી એવી કોઈ શક્તિ (ખળ), કે નથી અસાધારણુ જ્ઞાનમય પડિતતા, નથી. પેાતામાં એવી આવડત કે નથી પેતામાં એવું શ્લાઘનીય ચારિત્ર અને નથી પેાતાના એવા વૈભવ–પૈસાદારપણું, તે અમે ફલાણા કુળમાં જન્મ્યા એનું ગૌરવ કરવું અમારે ન જ ઘટે. એણે તે વિચારવું ઘટે કે માણસને રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ, શીત (ચારિત્ર) અથવા વૈભવ (પૈસાદારપણું) માટે બનાવે છે. તે તે પાતામાં કાંઈ છે જ નહિ અથવા રૂપ, મળ, જ્ઞાન કે બુદ્ધિ અને સચ્ચારિત્ર તે એને છેડી ગયાં છે અને પોતે તન ગરીબ છે, તે પછી અમારા બાપદાદાએ નાતા જમાડી હતી અને અમારા વડીલે એ દેશતેડાં કર્યાં હતાં કે લગ્નમાં આટલા દિવસ અમારા વડીલેાએ નાત જમાડી હતી, અને ઘીના દીવા કર્યા હતા—આવી આવી વાત .તેના મુખમાં કેમ શેલે ? એ તે ખરેખર ગંદું લાગે તેવું અને માઢામાં ન શેલે તેવું લાકડું' છે. પરિવ િત—છોડી દેવાયેલ, એટલે રૂપ, બળ, જ્ઞાન વગેરે છ એ દુનિયાનાં મહત્ત્વનાં ગણાય તેવા પદાર્થોથી હીન, એ વગરના અથવા એ છએ પ્રકારની ચીજોથી ત્યજાયેલા. પાતાના બાપદાદાએ આમ કર્યું હતું અને તેમ કર્યું હતું અને અમારા કુળમાંથી કોઈ છેકરાને પરણાવવા પણ સામા ન જાય અને અમારું કુળ બહુ ઉત્તમ છે એવું અભિમાન રાખવું કેમ ઘટે? અને રૂપ, મળ કે જ્ઞાન, બુદ્ધિ, ચારિત્ર અને વૈભવ આજે હાય અને કાલે ન પણુ હાય અને છતાં, રૂપબળ વગેરે છએ પદાર્થો પેાતાને છેડી ગયેલા હાય તા પાતે ગમે તેવા મેટાના કુળમાં ઉત્પન્ન થયેલા હોય તો પણ તેને ખાતર અભિમાન કરવું અને પેાતાની જાતને કે પેાતાના સગાસંબંધીને ઉચ્ચ તરીકે જાહેર કરવા કેમ ઘટે ? આ કુળનું અભિમાન તા ત્યજવા યાગ્ય જ છે. પેાતે રૂપ, મળ, જ્ઞાન, બુદ્ધિ, ચારિત્ર અને વૈભવમાં હીન હેાય–મીંડુ હાય તા પેાતાના ખાપાદાદા સારા હતા એ વાતનું ગૌરવ પાતાથી ફેમ લેવાય ? અને બીજા માણસે એવા રૂપ, ખળ વગેરેથી રહિત હાય તે પોતે તેમાંથી Page #200 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧૭૭ બોધ લેવો ઘટે કે પિતે પણ રૂપ, બળ, બુદ્ધિ, જ્ઞાન, ચારિત્ર કદાચ બેઈ બેસી, વૈભવ (ધનપતિપણું) બેઈ બેસશે અને તે કયારે અને કેમ જશે તે તે પોતે જાણતા નથી. આ છ અસ્થિર પદાર્થો છે અને તે કાયમી ટકતા નથી, પૌગલિક છે અને તે વગરના પિતે થાય અથવા બીજાને થતાં જુએ તેવા માણસે તે પિતાના કુળમદને ત્યાગ કર ઘટે, કારણ કે સામાન્ય રીતે કેઈપણ પ્રકારને મદ ત્યજવા ગ્ય છે. તેમાં પણ કુળમદ તે ખાસ કરીને ત્યજવા ગ્ય છે. બાપદાદા કે વડીલે સારા થયા હોય તે તેમાં આપણને શું લાભ? તેઓ સારા હતા તે સારા કહેવાઈ ગયા, પણ આપણે તે તે વાતનું ગૌરવ કરવા સરખું નથી. પરિત્યાજ્ય–કુળમદને ત્યાગ કરવો જોઈએ. એ સારા હતા તે એમને લાભ મળે, એમાં આપણને શું લાભ? આપણામાં શુદ્ધ ચારિત્ર હોય તે જુદી વાત છે, પણ કુળનું અભિમાન ધારણ કરવું કે ગૌરવ રાખવું તે યંગ્ય નથી. એ વસ્તુ ત્યાગવા ગ્ય છે. અભિમાન કોઈનું રહેતું નથી. વડીલે મોટા, સારા, ભદ્ર હતા તેવું બોલવું તે આપણને શેભે નહિ. ચારિત્રશાળી-શીલવાનને પિતાના જોર ઉપર નાચવાનું છે, એણે અગાઉના માણસે કુળમાં સારા હતા એ વાતનું ગૌરવ કરવું ન ઘટે. એ સારા હતા તેટલા માટે કાંઈ પણ અર્થ સરતું નથી. એ સારા હતા તેથી એના કુળના સર્વ માણસે સારા એવું પણ કાંઈ છે જ નહિ. અને આપણા વડીલે સારા એટલે આપણું કુળ ઉત્તમ એવું અભિમાન ધારવું નહિ. સારા કુળમાં ઉત્પન્ન થયેલા લોકોને પણ રૂપ, બળ વગેરેથી હીન દેખીને કુળમદને ત્યાગ કરે એગ્ય છે. કુળમદને કાઢી નાખવા આ અને હવે પછીને શ્લેક (૮૪) છે. તે બતાવે છે કે જાતિને મદ અને કુળને મદ એ બને કરવા યોગ્ય નથી. (૮૩) શીલવાન અને શીલવગરનાને કુળમદ અગ્ય છે यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य किं कुलमदेन ? । . स्वगुणालंकृतस्य हि किं शीलवतः कुलंमदेन ? ॥८४॥ આ અથ—જેનું વર્તન અશુદ્ધ છે તેને કુળમદ કરવાથી શું? અને શુદ્ધ ચારિત્ર્યવાન જે પિતાના ગુણેથી શુભ હોય છે તેને કુળમદ કરવાથી શું? (૮૪) - વિવેચન—જે વ્યક્તિનું પિતાનું ચારિત્ર અશુદ્ધ હોય, જે ગમે ત્યાં ભખળ થઈ ખાતે હોય, પારકાની સ્ત્રીઓમાં રખડતે હોય, દારૂ પીતે હેય, ગમે તેવા ઇન્દ્રિયના ભોગોમાં આસક્ત હોય અથવા લેકમાં નિંદા પામે તેવાં આચરણે કરતે હોય અને જેની નામ લબાડ, તાલીમબાજ, દુરાચારી કે વેશ્યાગામી તરીકે પ્રસિદ્ધ થયેલું હોય તે પ્ર. ૨૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧% પ્રશમરતિ વિવેચન સહિત માણસ શું જોઈને કુળમદ કરે? તેને કુળમદ કરવાનો કેઈ અધિકાર નથી. તેના મુખમાં પણ તે કુળમદ શોભતે નથી. તે શું જોઈને શેના ઉપર મદ ધરે ? પિતાના બાપદાદા સારા હતા કે પોતે આત્મારામ ભુખણના કુળને નબીરે છે એમ કહેવામાં કે એવું બોલવાનું તેને શું પ્રયોજન છે? એમ કહેવરાવવાને તેને શો હક્ક છે? અને એ વાતનું પિતે ગૌરવ કરે છે તેમાં તેને લાભ શું થાય? ખરું તે પિતાનું ચારિત્ર ઉત્તમ જોઈએ. એને બદલે એ બેલે કે હું આત્મરામ ભૂષણના કુળને છું કે રામજી શોભાના કુટુંબને છું તેમાં એનું વળ્યું શું? એ કયા માં પિતાના કુળના વખાણ કરે ? અને એવા વખાણ કરવાને તેને હકક શો છે? માણસ પોતાની ચાલચલગતથી ઓળખાય છે. એ પિતાના કુળની વાત કરે તે કરતાં તેની તેના ઉપર શી અસર છે તે સર્વથી અગત્યની બાબત છે. તેને તે વીસરી જ જાય છે. ગમે તેવા મોટા કુળમાં જન્મેલા માણસને તે કુળની મહત્તા ગાવા–ગવરાવવામાં મોટાઈ મળતી નથી. ઊલટો તે હલકે, વધારે હલકે દેખાય છે. જેના દાદાઓએ મોટાં નાત-જમણ કર્યા હોય તેના દીકરાઓ કેવા પાડ્યા છે તેનું તે દૃષ્ટાંત થઈ પડે છે અને બીજા માણસ ઊલટી તેની નિંદા કરે છે, ટીકા કરે છે. પિતે ગુણરૂપી ઘરેણું પહેર્યા હોય તે અમુક મોટા કુળમાં પતે ઉત્પન્ન થયે છે એમ કહેવાનું શું પ્રજન છે? તે તે પિતાના ગુણથી દીપી નીકળે છે. પછી તે ઉત્તમ કુળને અને અમુક કુટુંબમાં જન્મેલે છે એમ કહેવાથી કે એ વાત ઠસાવવાથી એને શું લાભ છે? એ તે પિતાના ચારિત્ર ગુણથી એટલે દીપી નીકળે છે અને એની એટલી આબરૂ જામે છે કે અમુક ફલાણા મોટા કુળને પિતે છે તેથી તેની મહત્તામાં વધારો થતો નથી, તેની આબરૂ કે આ દુન્યવી વૈભવ કે પૈસામાં વધારે થતું નથી. મતલબ, શુદ્ધ ચારિત્રવાળાને પિતાના કુળને મદ કરવાનું કોઈ પણ પ્રજન રહેતું નથી. તેને ઉત્કર્ષ પિતાના શુદ્ધ વર્તનથી જ થાય છે. પિતે કઈ મોટા કુળમાં જન્મેલે છે તેવું તે અભિમાન દાખવે છે તેથી તેનું એક પણ પ્રજન સરતું નથી. માણસ કાં તે સારા વર્તનવાળે હોય, કાં તે ખરાબ વર્તનવાળે હોય. એ બને પ્રકારના માણસને પિતાના કુળને મદ કરે ઉચિત નથી. શુદ્ધ વર્તનવાળાને કુળમદનું નામ લેવાથી કાંઈ લાભ નથી, કાંઈ પ્રજન નથી અને અશુભ વર્તનવાળાને તે જરાપણું લાભ થતું નથી. આવી રીતે કુળમદ સાર્વત્રિક અગ્ય છે. આ બીજુ કુળમંદનું સ્થાન થયું. પ્રથમને જાતિમદ જેટલે ખેટો છે એટલે જ આ બીજે કુળમદ ખરાબ છે અને કોઈ પ્રકારને લાભ કરનાર નથી. - મરિચીના ભાવમાં મહાવીર સ્વામીના જીવે આ કુળમદ કર્યો હતે. એથી એણે કોડાકડી સાગરોપમ સંસાર વધારી નાંખ્યો. તે ભરત ચક્રવતીના પુત્ર હતા અને પિતે દીક્ષા લઈ આદીશ્વર ભગવાન પાસે રહ્યા હતા. એમની એક વખત તબિયત સારી ન હતી. For Private & PersonalUse Only Page #202 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષય ૧૭૯ ત્યાં સુધી તે ઉપદેશ પામેલાને તેઓ ભગવાને અથવા સ્થવિર પાસે મોકલતા હતા પણ આ ખરાબ તબિયતમાં તેમની કેઈએ સારસંભાળ ન લીધી એટલે નવા ઉપદેશ પામેલાને તેઓએ દીક્ષા આપી અને તે જ વખતે ભરત ચક્રવર્તીએ આદીશ્વર ભગવાનને પશ્ન કર્યો કે તેમની પર્ષદામાં કઈ આ વીશીને તીર્થકર થનાર છવ હોય તે તેને તેઓ નમે અને ઘટતું માનસન્માન આપે. ત્યારે તેના પુત્રને (ભરતને પુત્રને) ઉદ્દેશીને જણાવ્યું કે એને જીવ આ વીશીમાં થનાર વીશ તીર્થંકર હયાત છે અને પિતાના સાધુવર્ગમાં જ મોજૂદ છે. એટલે ભરત ચક્રવતી ઊઠયા અને પોતાના પુત્રને વંદન કરી જણાવ્યું કે તેની વર્તમાન દશાને અંગે પિતે તેને નમતા નથી, પણ ભાવિ વશમાં તીર્થકર તરીકે તેને નમે છે. - ભરત તે ગયા. પછી એમના જવા પછી મરિચી ખૂબ નાઓ. પિતાના દાદા પ્રથમ તીર્થકર, પિતાના પિતા પ્રથમ ચક્રવતી અને પોતે પણ વિશમા તીર્થંકર થશે, એટલે પિતાનું કુળ ઘણું ઉચ્ચ છે એમ બોલી હર્ષમાં આવી જઈ પિતાના કુળની પ્રશંસા કરી અને નાચ્યા. એ વખતે કુળમદ કરવાથી એમણે અતિ આકરું કર્મ બાંધ્યું. એને પરિણામે એક કડાકોડી સાગરોપમને કાળ તેઓ સંસારમાં રખડવા. આ કુળમદનું પરિણામ થયું અને મોક્ષમાં જવાને ગ્ય જીવ એક કડાકોડી સાગરોપમકાળ સંસારમાં રગદોળાયે, રખડ્યો અને અનેક નીચ ગતિએ ગયે. આ કુળમદનું કેવું પરિણામ આવે છે અને સંસાર કે વધે છે તે સમજી સારા કે ખરાબ કોઈ પણ માણસે પિતે અમુક કુળને છે તેવી મેટાઈ હાંકવી નહિ, બડાશ કરવી નહિ. - કલમદ–પિતાને વંશ તે “કુળ” કહેવાય. મારા બાપદાદા કે વડીલે ઉત્તમ હતા, હું ઉત્તમકુળને છું એવું અભિમાન કરવું કે બોલી બતાવવું તે. સારા માણસના અલંકારે તેનું ચારિત્ર છે, તેને બહારના વડીલનાં ઘરેણાંથી કાંઈ વધારે થવાનું નથી. અને જેનું જીવન સદ્વર્તન વગરનું હોય તે બાપદાદા કે કુળને નામે ચરી ખાય તે અયોગ્ય છે, તેમાં બાપદાદાનું નામ આવતું જ નથી. તે લઈ તે નામે ચરી ખાવાને તેને પ્રયત્ન બાલિશ છે. (૮૪). રૂપમદ कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ॥८५॥ અર્થ– પિતાના શુક્ર અને માતાને શેણિતના સંગથી પેદા થયેલા, વધઘટની ક્રિયા જેમાં સતત ચાલ્યા કરે છે એવા, અને રેગ તેમ જ ઘડપણના ઘર જેવા રૂપની બાબતમાં અભિમાન કરવાને કર્યો અવકાશ છે? (૮૫) Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત વિવેચન—ઉપર જાતિમદ અને કુળમદની વાત કરી. તેવી જ રીતે પેાતાના રૂપના મદ ન કરવા જોઈએ તેનાં આ શ્ર્લાકમાં ત્રણ કારણા ખતાવે છે. પહેલુ કારણ—એક તા પિતાના વીંથી પાતે થયેલ છે, અથવા માતાના રુધિરમાં પાતે ઉછર્યાં છે અને પોતાના શરીરખ'ધારણ પછી પોતામાં પશુ એ પદાર્થો ભરેલા છે. આ શુક્ર અને લેહી એવા ઉચ્છિષ્ટ પદાર્થ છે કે તેમની સામું જોવું પણ ન ગમે. છતાં એમાં આ જીવ થયેલે છે અને પોતામાં એ તુચ્છ પદાર્થો ભરેલા છે. આવા તુચ્છ પદાર્થોથી ઊછરેલા માણસે હું ગેરી છું કે મારું શરીર ઘાટીલું છે એવું કેમ ધારવું ઘટે ? અશુચિભાવના છઠ્ઠી છે, તેમાં કહ્યુ છે કે આ તે બંધ બારણે બધું ઠીક ઠીક છે. પણ જો બારણું ઉઘાડવામાં આવે તે આ શરીર સામે થૂંકવું પણ ગમે તેવું નથી. એ તા માંસ, રુધિર, મેદ, રસ, અસ્થિ (હાડકાં), નરખીજ(શુક્ર)થી ભરેલું છે. એમાં એવી કઈ વસ્તુ છે કે જે તરફ આકષ ણુ થાય અને જેના અહંકાર કરવાનુ... પરવડે ? શરીરમાં કદાચ કાંઈ રૂપ હોય તે વિચારવું કે તેની ઉત્પત્તિ એવા પદાર્થોંથી થઈ છે અને એમાં એવા પદાર્થો ભરેલા છે કે એનું અભિમાન કરવું અને એ માટે ગૌરવ ધારણ કરવું એ કોઈ પણ રીતે ચેગ્ય નથી. ૧૮૦ અગાઉ સનત્કુમાર જે એક ચક્રવર્તી હતા, તે બહુ રૂપાળા હતા. ઇંદ્રે ઇંદ્રસભામાં તેનું રૂપ વખાણ્યું. તેને જોવા કેટલાક દેવતાએ આવ્યા. તે વખતે સનત્કુમાર સ્નાન કરતા હતા, દેહું ખેળભર્યા હતા, તેને જોઈ દેવતા રાજી થયા અને ઇંદ્રની પ્રશ'સાને ચેાગ્ય રૂપ છે એમ જણાવ્યું. સનત્ કુમારે જ્યારે આ જાણ્યું ત્યારે અભિમાન ધરી કહ્યું કે “ અત્યારે તે પોતે સ્નાન કરે છે, ખેળભર્યા દેહુ છે. જો રૂપ જોવું હાય તો રાજસભામાં આવજો. ” પછી પોતે સ્નાનથી પરવારી કપડાં, અલંકાર વગેરે પહેર્યાં અને દેવતાએ પણુ સાંજે રાજસભામાં આવ્યા, પણુ બહુ નારાજ થયા. રાજાએ નારાજ થવાનુ કારણ પૂછતાં દેવતાઓએ જણાવ્યું કે “ અત્યારે તે રાજશ્રીર ઝેરી થઈ ગયું છે અને તેની ખાતરી કરવી હાય તા તમે છૂટકા, તેના પર કોઈ પણ જીવ, બેસશે, તે તરત મરી જશે.' રાજાએ ખાતરી કરી જોતાં પોતે સવારે રૂપના મદ કર્યો હતા તેને પરિણામે શરીર આખું ઝેરી અને રૂપની દૃષ્ટિએ નકામું થઇ ગયું છે. એમ દેખાયું અને રૂપમદ માટે પસ્તાવા થયેા. આ માંસ-રુધિરના બનેલા શરીરમાં રૂપ માટે અભિમાન ધરવું કરવું કે એલી . બતાવવું ચેગ્ય નથી. "" મીનું કારણ—આ શરીરના રૂપને મદદ ન કરવા. હું આવે! રૂપાળે અને જનપ્રિય છુ' એ વાતની મેટાઇ ન કરવી ઘટે. તેનું બીજુ' કારણ કહે છે કે એ શરીરની વધઘટ થયા કરે છે; એટલે અનુકૂળ પદાર્થો મળે અને ત’દુરસ્તી સારી હાય ત્યારે એ શરીર વધે અને ક્ષયરોગ, ગૂમડાં તથા તેમાં નુકસાન કરનારા વ્યાધિ થાય ત્યારે ઘટે. Page #204 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ ભા અને વિષય એવી રીતે તેમાં દરરોજ વધઘટ થયા કરે છે. તેવું તે શરીર છે. ઉનાળામાં એને કઈ હવા ખાવાને મહાબળેશ્વર જેવા સ્થાને વધારવા માટે લઈ જવું પડે છે અને બીજી ઋતુમાં અને ખાસ કરીને ચોમાસામાં એને અપચય થાય છે. એટલે ગઈ કાલે આપણે તેલ હેય તે આજે વધી અથવા ઘટી જાય છે, આપણું શરીર એકસરખું રહેતું નથી. આવા વધારા-ઘટાફને જે શરીર પાત્ર હોય તેના રૂપનો અહંકાર કેમ કરે ઘટે? એ તે અનુકૂળ સંજોગોમાં વધી જાય અને પ્રતિકૂળ સંગમાં ઘટી જાય એ એને સ્વભાવ છે. જે એ હોય તેવું ને તેવું રહેતું હોય, તે તે જાણે સમજ્યા, પણ આ તે શરીર જ એવા પ્રકારનું છે કે એમાં વધઘટ થયા કરે. જ્યાં શરીર ઘટી જાય ત્યાં ગાલમાં ખાડા પડી જાય છે અથવા મેંમાંથી લાળ પડે છે. એવા વધઘટને પાત્ર શરીરના રૂપને ગર્વ કેમ ધરો ઘટે? આજે રૂપાળું લાગતું હોય તે કાલે બેડેન લાગે અને તેવી સ્થિતિ થતાં વાર લાગતી નથી. એ કાંઈ એવા પ્રકારનું શરીર નથી કે જેમાં નિત્ય યૌવન રહે. એવા ઘટાડા-વધારાને પાત્ર શરીરના રૂપને ગર્વ કરે કેમ ઉચિત ગણાય? ઉપર આપણે સનકુમાર ચક્રવતીની કથામાં જોયું કે તેનું શરીર ઝેરી, વિષમય થઈ ગયું, અને એટલે ફેર બપોરે અને સાંજ વચ્ચેના વખત દરમ્યાનમાં થઈ ગયે. આ રૂપને ગર્વ ન કરવાનું બીજું કારણ જણાવ્યું. .. ત્રીજુ કારણ–એ શરીર રોગ અને ઘડપણનું ઘર છે. રૂ૫ ટકે ટકે તેય કેટલું ટકે? માણસને આજે ટાઈફોઈડ તાવ થયે અને કાલે થોડા દિવસ પછી તે હતું ન હતું થઈ જાય છે. વળી જુવાનીને ચટકે કેટલા દિવસ ચાલે? અંતે આવા વ્યાધિઓથી બચી જવાય તે ઘડપણ તે જરૂર આવે જ. તે વખતે રૂ૫ રહેતું જ નથી. રોગ અને ઘડપણને આ શરીર અધીન છે. રોગથી બચ્યા તે ઘડપણ તે ઊભું જ છે. અને આ રૂ૫ તે જુવાનીના જેસમાં ભલે હોય, પણ તેને રેગને આશ્રય કરતાં કેટલી વાર? અને કદાચ રેગમાંથી બચી જાય તે ઘડપણ તે તેનું થવાનું જ છે. આશ્રય-ઘર. એ શરીર રોગનું ઘર છે. એમાં એક એક રામે પિણ બે વ્યાધિ રહેલાં છે. વ્યાધિ થાય તે શા હાલ થાય તે દુનિયામાં જોવા જેવું, અવલોકવા જેવું છે. અને એમાંથી મુક્તિ મળે તે પછી ઘડ૫ણ તે બેઠું જ છે. . આવી રીતે ત્રણે કારણે એક તે એ માંસ, વીર્ય અને રુધિરનું બનેલું છે તેથી, બીજુ તેમાં વધઘટ થયા કરે છે તેથી અને ત્રીજુ તે રેગ અને ઘડપણને આશ્રય કરનાર છે તેથી શરીર કદાચ રૂપાળું હોય તે પણ તેનું અભિમાન કરવું ન ઘટે. એ અભિમાનને યેગ્ય આ ત્રણ કારણથી છે નહિ અને તેનું અભિમાન કરનારા તેના સંબંધી આ ત્રણે કારણ કે તેમાંના થેડાં થોડાંને વિચાર કરતા નથી. આ ત્રણે કારણે એવાં છે કે તેમાંનું એક પણ કારણ હોય તે શરીરના રૂપને ગર્વ કરે ન ઘટે. તે કારણે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રશમરતિ વિવેચન સહિત વિચારશે. આ શરીર તે રેગ અને વૃદ્ધાવસ્થાને આશ્રય કરનાર છે, તેને ગર્વ છે? તેના રૂપનું અભિમાન કેમ થાય? કેમ કરવું ઘટે ? (૮૫) . રૂપમદ ન કરવાનાં વિશેષ કારણે– नित्य परिशीलनीये त्वङ्मांसाच्छादिते कलुषपूर्णे । निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ॥८६॥ ' અથ–હંમેશા જેનું રક્ષણ રાખવું પડે છે, સારસંભાળ કરવી પડે છે, જે ચામડી અને માંસથી ઘેરાયેલું છે, કચરાપટ્ટીનું ધામ છે અને જરૂર વિનાશ પામવાના સ્વભાવવાળું છે તેવા રૂપમાં મદ કરવાનું કારણ શું હોઈ શકે? (૮૬) વિવેચન-આગલી ૮૫મી ગાથામાં રૂપમદ ન કરવાનાં કારણે કહ્યાં તે આપણે વિસ્તારથી વિચાર્યા. હજુ પણ રૂપમદ ન કરવાનાં વિશેષ કારણે આ છાશીમી ગાથામાં બતાવે છે. ચર્થ કારણ–આ શરીરને રૂ૫ મળેલું છે તેનું હંમેશા જતન કરવું પડે છે. માથે ઓળવું, એટલે ગૂંથવો, મુખ ઉપર પિ મેસ કે અત્તર લગાવવું, તેના ઉપર કપડાં પહેરવાં, અને તેને સારું સારું ભેજન ખવરાવવું અને તબિયત બગડે તે કરી પાળવી અને વૈદ્ય અથવા દાક્તર કહે તે જ ચીને તેણે ખાવી. આવી રીતે અનેક બાબતે રૂપ જાળવવા શરીર ખાતર કરવી પડે છે. તેને ટાઢ તડકો ન લાગે તે ખાતર તેને ઠંડા-ગરમ લૂગડાં પહેરાવવા પડે છે અને હવા ખાવા તેને માથેરાન, મહાબળેશ્વર, ઉટાકામંડ વગેરે સ્થાએ લઈ જવું પડે છે. રૂપવાન દેખાવા શરીર ઉપર કંઈક પ્રકારના સંસ્કાર કરવા પડે છે. તેને વાળ વાંકો ન થાય અને કાંઈ નહિ તે હેય તેટલું રૂપ તેવું ને તેવું બન્યું રહે તે ખાતર તેની હંમેશાં તકેદારી રાખવી પડે છે અને રૂ૫ જાળવવા પ્રયાસ કરવા - પાંચમું કારણુ-શરીરનું રૂપ, ચામડી અને માંસથી આચ્છાદિત હોય છે ત્યાં સુધી જ સારું લાગે છે. જો ઉપરને ચામડી અને માંસને પડદો ઉઘડી જાય કે ખસી જાય તે તેની સામું જોવું પણ ન ગમે. અંદર તે બધી જાતના ને ગમે તેવા પદાર્થો ભરેલા હોય છે. તે પદાર્થો માંસ, રુધિર લેહી), મેદ, મજજા એ સર્વ એવા છે કે જે તે જોયા હોય તે તે આપણને પણ ધ્રુજાવી નાખે અને તેમની સામે ઘૂંકવું પણ ન ગમે તેવા તે અપ્રિય અને અરુચિકર પદાર્થો છે. મલ્લિનાથે જ્યારે છ રાજપુત્રો સાથે પરણવાની ના પાડી ત્યારે દરરોજ એક એક કેળિયે અન્ન એક કાષ્ઠપૂતળીમાં નાંખ્યું, રાજપુત્રોની સમક્ષ તેમાંનું દ્વાર ખેલ્યું અને તરફ દુર્ગધ ફેલાણી. રાજપુત્રોને કહ્યું કે આ એક એક કેળિયે સંઘરનાર પૂતળીની આવી દશા છે, તે હું પિતે તે બત્રીશ કેળિયા · Page #206 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષયો ૧૮૩ જમું છું, તેના બાહ્યરૂપમાં શું મેહ છે? તે ખાનારી પીનારી છું અને અનેક પ્રકારના રેગથી અને દુર્ગંધથી ભરેલી છું. બાહ્ય ચામડી કે માંસ ઉપર રાજી થવા કે આકર્ષણ કરવા તેણે કુમારને ના પાડી અને વસ્તુસ્વરૂપના સાચા દર્શન કરાવી તેમને પિતાપિતાને દેશ મકલી આપ્યા. છે કારણએ શરીર જેને તમે મદ કરે છે તે અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે. એમાં મદ કે અહંકાર કે ગર્વ કરવા જેવું કાંઈ નથી. આવા શરીરને કદાચ સહજ રૂપ હોય તે તેને અહંકાર શું કરવું? સાતમુ કારણ–કલુષપૂર્ણ અર્થાત પાપ અથવા પાતકથી પૂરું ભરેલું. આ શરીરનું રૂપ હોય તે તે પાતકથી ભરેલું છે. કોઈ તેના તરફ જઈ આકર્ષાય અને કોઈ એના ઉપર નજર પણ ન નાંખે, કોઈ એને સુરૂપવાન ધારે અને કેઈની નજરે એ જ દેહ કુરૂપવાન લાગે; અને એ જે શરીરનું રૂપ છે તે શરીર પણ પાપનું ઘર છે. સ્ત્રીના બાર દ્વારે અને પુરુષના નવ દ્વાર ગટરની પેઠે નિરંતર વહ્યા કરે છે અને તે દ્વારા આખા શરીરને કચરે નીકળ્યા કરે છે. આવી રીતે બાહ્ય દષ્ટિએ શરીર અને તેનું રૂપ પાપ એટલે પાતકથી ભરેલું છે. ચારે ગતિમાં ભ્રમણ કરવું તે પણ પાતક છે. એ રીતના પાપથી ભરેલું નિર્માલ્ય શરીર તે વળી રૂપનું ધામ-પ્રશંસાનું ધામ કેવી રીતે થાય? આ શરીરના રૂપને ગર્વ ન કરવાનું સાતમું કારણ જણાવ્યું. આઠમું કારણ–નિશ્ચય વિનાશધ. આ શરીર અથવા તેના રૂપને ગમે તેટલું છે, પણ અંતે તે પડવાનું છે, વિનાશ પામવાનું છે. નામ એને આ દુનિયામાં નાશ છે. આ શરીર બાળી દેવા ગ્ય કે જમીનમાં અંતે દટાવાને યોગ્ય છે અને અહીં કદાચ દશ-વીસ ચાળીસ-પચાસ કે સો વર્ષ રહેવામાં આવે, પણ અંતે જરૂર તેને નાશ થવાને છે અને તે અગ્નિ કે ભૂમિ કે એવા કેઈ કુદરતી તત્ત્વને તાબે થવાનું છે. ઘડપણુમાં આ વિનાશશીલ ધર્મવાળા શરીરને કાંઈ રૂ૫ રહેતું નથી, એટલે બધી રમત બહુ મર્યાદિત વર્ષોમાં આવી જાય છે અને “મા જાણે કે દીકરે મેટ થયે પણ આયખામાંથી એ છે થ” એ ન્યાયે દરરોજ એ. વિનાશની નજદીક આપણે જઈ રહ્યા છીએ. આ નિત્ય વિનાશધર્મવાળા શરીરને કે તેમાં રૂપ હોય તે રૂપને ગર્વ શેને કરે? અંતે એ માટીમાં મળી જવાનું છે. આ આઠે કારણે વિચારતાં એમ જણાય છે કે તેમાંના એક અથવા બે અથવા વધારે કે ઓછાં કારણે હાજર હોય તે રૂપના વખાણ ન કરવા કે રૂમને ગર્વ ન કરવો ઘટે. એવા રૂપના વખાણ કરવા તે આપણું વિચારશક્તિની ગેરહાજરી બતાવે છે. સમજુ માણસ એવા રૂપથી લેવાઈ ન જાય. આ રીતે આ કારણેથી રૂપ નામનું ત્રીજુ મદસ્થાન અભિમાન કે મદને એગ્ય નથી. આ રીતે આ ત્રીજા મદસ્થાનને-મદને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રામતિ વિવેચન સહિત વવાનો ઉપદેશ આપ્યા. આપણે પ્રથમ જાતિના મદ અયાગ્ય છે તે વાત કરી, પછી તેમાં અમુક કુળમાં પેાતાના જન્મ થવાની વાતને મદ ન ધરવા એ બીજી વાત કરી અને છેવટે ત્રીજા રૂપમદની વાત કરી. આ ત્રણે મદ નિવારવા યોગ્ય છે. હવે પેાતાના શરીરે થતાં બળમદ-ચેાથા મદને નિવારવા ઉપદેશ આપે છે. તમારું આહુખળ કે ગમે તેવું મોટુ શારીરિક બળ હાય, પણ તેના મદ ન કરી એમ આગળ આવતી સત્તાશીમી અને ત્યાર પછીની ગાથાને ઉપદેશ છે, તેના ઉદ્દેશ સમજી મદ નિવારવા અને મદ થઈ જાય તે તે પર અંકુશ રાખવેા. (૮૬) અળમદ સમજુએ કરવા યાગ્ય નથી बलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विबलत्वमुपयाति । बलहीनोऽप्यथ बलवान् संस्कारवशात् पुनर्भवति ॥ ८७ ॥ અથ—બળથી ભરપૂર માણસ એક ક્ષણવારમાં બળ વગરના થઈ જાય છે; ખળહીન હેાય તે સૌંસ્કારને કારણે ફરી વખત બળવાન થઈ જાય છે. (૮૭) વિવેચન—વિમલત્વ-એક અહુ બળવાન જોરૂકો માણસ હોય તે માંદો પડે તે એક ક્ષણવારમાં નબળા થઈ જતા જોવાય છે અને ઘણા બળવાન માણુસા પણ મળ વગરના એક ક્ષણવારમાં થઈ જતા જોવામાં આવે છે. શરીરે તાવ આવે કે પેટમાં આંકડી થઈ આવે કે કોઈ ખળવાન માણુસના સસગમાં એ આવે અથવા ઘરડા થવા માંડે તે તદ્ન નબળા થઈ જતા તેને આપણે જોઈએ છીએ. એટલે બળવાનનું બળ હુમેશા ટકી રહેતું નથી. કુદરતી કારણે કે વયને કારણે કે શારીરિક કારણે જે માણુસ બહુ મળવાન હાય તેને આપણે નબળા પડતા જોઇએ છીએ અને જોતજોતામાં તે તેનુ' શરીર ખળ વગરનું થઈ જાય છે અને તે આપણી જ નજરે બળહીન લાગે છે. દુનિયામાં આંખ ઉઘાડી રાખીએ તેા થાડા વખત પહેલાં જોયેલા બળવાન માણસને આપણે તદ્ન નિબ ળ– દુખળ થઈ ગયેલા જોઈએ છીએ. આપણો દરરોજના અનુભવ છે કે ખળવાન માણસનું મળ હમેશા ટકતું નથી. અલડીને--તેથી ઊલટી રીતે નિ`ળ, દુબળ, પાતળા માણસ જો કોઈ પૌષ્ટિક ખોરાક લે, કે પથ્ય સેવે તે બળવાન થતા જોવામાં આવે છે. અથવા અહિંસક પદાર્થા લઈને કે નિયમિત કસરત કરીને મળહીન માણસ બળવાન થતા જોવામાં આવે છે. મળ એ હુંમેશ ટકે તેવી વસ્તુ નથી. સસ્કાર—ઉપાય, પ્રયત્ન. કેટલાક પ્રકારના ખારાકમાં સસ્કાર હાય, ફેરફાર હોય તા માણુસ બળવાન ખની શકે છે. નમળા માણસ જો ચગ્ય ઉપચાર લે અને શું ખાવું, કેમ ખાવુ, કયારે ખાવુ', એની જડ પકડી લે તે એ બળવાન થઈ શકે છે. નબળા માસે તેટલા માટે ડરવાનું કે ગભરાવાનું કાંઈ કારણ નથી, નમળા પશુ સ`સ્કાર એટલે Page #208 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષ ૧૮૫ યોગ્ય કસરત કરવાથી સબળા બની શકે છે, એમ આપણને દુનિયાને અભ્યાસ અને તેની અવકના કહે છે. એટલે કે ઈ માણસ બળહીન હોય તેણે સદા તેવા ને તેવા જ બળહીને ચાલુ રહેવું એમ કાંઈ છે જ નહિ અને આખે ઉઘાડી રાખી ચાલીએ તે આપણે નબળા " અને હીનસને પણ સબળા અને હૃષ્ટપુષ્ટ થતા જોઈએ છીએ. - જ્યારે બળવાન નિબળ થતાં જોવાય છે અને નબળા સંસ્કાર–પ્રયત્નથી બળવાન થઈ શકે છે, ત્યારે બળવાન માણસે પિતાના બળને ગર્વ કરે કે મદ ધારણ કરે કેમ ઉચિત–ોગ્ય ગણાય? આજે બળ હોય અને કાલે નબળા–નિર્બળ થવાય, અને આજે નિર્બળ હોય તે કાલે સબળ થઈ જાય. આવી બળની બાબત અનિયત, અનિશ્ચિત હેવાથી ક માણસ બળ માટે કે બળશક્તિ માટે ગર્વ ધારણ કરે? અથવા જે તેને ગર્વ ધારણ કરે તેને સમજુ કે ડાહ્યો ગણુ કે કહે તે અકકલ વગરની વાત છે. ક્ષણેન–એક ક્ષણવારમાં. જરા આંખ ઉઘાડીએ તેમાં સબળ પુરુષ હોય તે નિબળબાયલે, માયકાંગલે બનતે જોવામાં આવે છે અને ઘડપણમાં તે પગ ઘસડવા પડે અને બીજા પાસે પગ દબાવવા પડે અને તદ્દન પરાધીન થઈ જાય છે. તે આમાં વખત શે લાગે? એક ક્ષણવારમાં સબળ મનુષ્યને નિબળ અને યેગ્ય સંસ્કારે નિર્બળને સબળ થતું. જોવામાં આવે છે. તે આવા ચોક્કસ નહિ અને હંમેશા આપણી સેવામાં ન રહેનારા બળ જેવા પદાર્થને મદ કેમ કરાય? અને તેને મદ કરવા યોગ્ય પણ નથી, કારણ કે એ અક્કસ વસ્તુ છે. વીર્યંતરાયના ક્ષપશમથી પણું બળમાં વધારો-ઘટાડો થાય છે અને ખાસ કરીને વધારે થાય છે. એટલે બળમાં વધારે કરે કે ઘટાડો કરે તે આપણા કબજાની વાત નથી. એવી કબજા ભોગવટા વગરની બાબતમાં કદાચ બળવત્તા સાંપડી હોય તે પણ તેને મદ કરે અને બીજાની પાસે તેની વાત કરવી એ આપણા ગૌરવને ન છાજતી વાત છે. (૮૭). માટે બળને મદ ન કર तस्मादनियतभावं बलस्य सम्यग् विभाव्य बुद्धिबलात् । . मृत्युबले चाबलतां मदं न कुर्यात् बलेनापि ॥८॥ અ _તેટલા માટે પોતાની બુદ્ધિશક્તિથી બળનું અક્કસપણે જાણી જઈને અને મરણના બળ પાસે પિતાનું અબળપણે વિચારીને બળવાન માણસ હોય તેણે પણ પિતાના બળને મદ ન કરવો ઘટે. (૮૮) વિવેચન—બળમદ ન કરવાનું એક કારણ તેનું અકસપણું ઉપરના કલેકમાં જણાવ્યું. 'પ્ર. ૨૪ For Private & Personal. Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત બીજું કારણુ—મળમઇ કરવા યેાગ્ય નથી અને આજને બળવાન માશુસ કાઢે કે થોડા વખત પછી ખળ વગરના થઈ જતા જોવામાં આવે છે. તે પોલાચીને હવે બળમદ ન કરવાનું ખીજું અને બહુ અગત્યનું કારણ કહે છે. મરણુ આગળ તે ગમે તેવા બળવાનનું કાંઈ ચાલતું નથી. મરણુ આવે ત્યારે ગમે તેવા બળવાન મણુસ હોય તે પશુ મરણને શરણ થાય છે. તે વખતે તેનું પેાતાનું બળ કે તેના પરિવારનું બળ કાંઈ કામમાં આવતું નથી. તેની પાસે ગમે તેટલા પૈસા હેાય તે પશુ કામમાં આવતા નથી. મરણુ તે કોઈને સૂતું નથી. પછી તે ગમે તેવા બળવાન હાય કે દ્રવ્યવાન હોય. કે ગમે તેટલા તેના સ્વજનસંબંધી હોય, પણ 'તે સવસ્વ મૂકીને મરણને અધીન થવું પડે છે. ત્યાં તેની પાસે કોઈનું ચાલતુ નથી. તેને તાબે થયે જ સર્વાંના છૂટકો છે. આ મરણુ પાસે ગમે તેવા બળવાનનું કાંઈ ચાલતું નથી, એ વાત માટા ગમે તેવા બળુકાનાં ગાત્ર ગાળવાં માટે મસ છે. આપણે હવે બળમદ ન કરવા અંગેના દેશ કારણેાનું પુનરાવર્તન કરી જોઈએ, એટલે આપણા ચારિત્ર પર તેની અસર થાય. ૧. આપણી ઉત્પત્તિ માતાના રુધિર અને પિતાના વીય થી થાય છે; તેથી થતાં બળના મ કેમ ઘટે? ૨. શરીર વધઘટને અધીન છે. ૩. આ શરીર રોગ અને ઘડપણનું ઘર છે. ૪. આ શરીરના મળનું કે રૂપનું હમેશા જતન કરવું પડે છે, તેની સભાળ રાખવી પડે છે. પ. શરીરની ઉપરની ચામડી ઉઘાડી નાંખતા તેના રૂપની કે તેના બળની કાંઈ વાત રહેતી નથી, તેની સામે થૂંકવું પણ ગમે તેમ નથી. ૬. શરીરમાં મદ કરવા જેવા કોઈ પદાથ નથી. ૭. શરીર ક્ષુષતાપૂર્ણ છે. ૮. શરીર નિશ્ચય વિજ્ઞશષ છે. ૯. રારીર મયાસ મુક્ત માટેનું છે, તેના રૂપના કે તેના બળના મદ કરવા ન ઘટે. ૧૦. મૃત્યુ પાસે કોઈનું કાંઈ ચાલતું નથી અને મૃત્યુ જરૂર આવવાનું છે, જેનું નામ હાય તેને નાશ થવાના છે. આ દશે કારણામાં કેટલાંક રૂપને અને કેટલાંક ખળને લાગુ પડે છે, પણ શરીરને જરૂર લાગે છે. આપણે તેટલા માટે તેમને સમુચ્ચય કર્યો. શરીરના રૂપને કે શરીરના બળને મદ કરવે। આ કારણેાએ ઉચિત નથી, અને જે કરે તે સમજુ કે વ્યવહારકુશળ . Page #210 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા ૧૮૭ માણસ ન હેાય, માટા સનત્કુમાર જેવા ચઢી પણ બળમાંમાં અંતે ટકથા નહિ અને દેહ છોડી ચાલી નીકળ્યા તે આપણા મળમદ કેમ ચાલે ? અને ચાલે તે બહુ બહુ તે કેટલે વખત ચાલે ? અને તેવા ટૂક વખતની રમત કાર્ય કરે નહિ અને રમત કરે અને મદ કરે તે તે યોગ્ય પણ ન ગણાય. (૮૮) લાભમર્દ કરવા ચૈાગ્ય નથી उदयोपशमनिमित्चौ लाभालाभावानित्यकौ मत्वा नाला वैक्लव्यं न च लाभे विस्मयः कार्यः અથ ક્ષયાપશમને આધારે લાલ અને અલાભ થાય છે, એમ માનીને લાભ ન થાય-અલાભ થાય તે તેથી ગભરામણુ કે અને લાલ થઈ જાય તે તેમાં આશ્ર્ચય પામવા જેવું નથી. (૮૯) વિવેચનઃ ઉપશમ—અહીં ઉપશમ એટલે ક્ષયે પશમ સમજાય છે. અમુક કર્મોના ક્ષય થાય અને ખીજાના ઉપશમ થાય તે ક્ષ।શ્ચમ; આ અર્થીમાં આ શબ્દ અહીં વપરાયે છે એમ હારિભદ્રીય ટીકા કહે છે અને તે ખરાખર ખધખેસતું છે, કારણ કે આ જીવ અત્યારે સાતમા ગુણુસ્થાનકથી આગળ વધી શકતુ નથી અને સાતમા ગુણુસ્થાનક સુધી લાલાંતરાય કર્માંના ક્વચિત્ ક્ષય અને બાકીનાંના ઉપશમ થાય છે. ઉપશમ એટલે દુખાવું; ઉપશમ એટલે ભારેલા અગ્નિ પેઠે તેનું અંદર પડી રહેવું. આ ક્ષપશ્ચમને ખરાખર સમજવા માટે દેવેદ્રસૂરિના કમ ગ્રંથના અભ્યાસ કરવે. ઉત્તયમાં આવતાં લાલાંતરાય કર્મોના ક્ષય કરવા અને સત્તામાં ખીજા લાભાંતરાય કર્મીના ઉપશમ કરવે તે ક્ષયે પશમ. ॥८९॥ એટલે તે અનિત્ય છે તફાન કરવું ન ઘટે અનિત્યકી—આ લાભ થવા કે લાભ ન થવા તે ગયા જન્મમાં કરેલાં કમના ક્ષયે પશમ પર આધાર રાખે છે, જો લાભ થવાના હાય તા લાભ થાય જ, નહિ તે પચાસ ઘરે ભિક્ષા માગેા પણ પેાતાને લાકડાનું ફલક કે પાતરાં તથા બીજી ખપની વસ્તુ ન મળે. આ લાભ થવા તે આપણા કબજાની વાત નથી. એક માણસને સાહ્યખી મળે અને તેના સગા ભાઈને ટાંટીયા ઘસતા ચાલવું પડે અને વાહન માટે જે પૈસા જોઈએ તેટલે પણ તેને લાભ ન થાય. એટલે લાભ થવા કે ન થવે તે બાબતરાય નામના કમ ઉપર આધાર રાખે છે. જો તે કમ પતી ગયું હોય તો લાભ મળે. એટલે, પુસ્તક, પાનાં, લક્ષ્મી કે પાતરાંને લાલ કે લાલ થવા તે તે કમ (લાભાંતરાય)ના ક્ષયે પશમ પર આધાર રાખે છે. લાભ થઈ જાય તે તેમાં મહી પડવા કે તેના ગવ કરવા જેવું નથી, કારણ કે તેના આષાર લાભાંતરાય નામના કમ પર રહે છે. અંતે ગત ભવમાં કે કોઈ પણુ વખતે તે મ આપણે જ કરેલાં હાય છે. એના પ્રતાપે કોઇ માટે શેરી કે કરાગતિ થઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રશમરતિ વિવેચન સહિત પડે અને તેને ભાઈ પગે ઘસતો હેરાન થાય અને સાંજે થાકીને લોથપોથ થઈ જાય. આ લાભ થવો કે અલાભ થ તે પરકીય અને આગળ કરેલી કમં પ્રકૃતિ પર આધાર રાખે છે. એક ભિખારીને તુરત માગે ત્યાં મળે અને બીજાને રગીરગીને હેરાન થઈ જાય તે પણ અંતે જતાં ન મળે, ને મળે એ પણ છેડે વખત ટકે છે. બીજા પાસેથી મેળવેલ વસ્તુથી કાંઈ આખો ભવ નીકળતું નથી. એ તે સર્વ પૌગલિક વસ્તુનું એવું સમજવું. આજે છે અને કાલે કે પરમ દિવસે ન હોય અને એનાથી કાંઈ આ આખો ભવ પૂરે ન થાય. એવા અસ્થિર લાભ કે અલાભ પર આધાર રાખીને બેસી ન રહેવાય. આપણે ઈચ્છીએ તે સર્વ વસ્તુ મળતી નથી અને કદાચ મળે તે આખી જીંદગી સુધી ટકી શકતી નથી. જે કમ પર આધાર રાખે છે તે લાભનો અહંકાર કે મદ કરે કેમ ઘટે? વૈકલવ્ય–દીનતા, તોફાન, ગડબડ, લાભ થાય છે તેમાં મોટાઈ માણવાની નથી અને લાભ ન થાય તે તેથી ગભરાઈ જવાનું નથી. એ વસ્તુ કે મનુષ્યને માટે બનાવતી નથી. લાભ ન થાય તે તેથી પણ ગભરાઈ ઉચાટ કરવા જેવું નથી, કારણ કે એ કાંઈ આપણું હાથની બાજી નથી. તેથી સમજવાની વાત એ છે કે ગમે તે લાભ થઈ જાય તે તે લાભાંતરાય કર્મને ક્ષપશમ છે અને લાભ થયેલી વસ્તુ હંમેશને માટે બેસી રહેવાની નથી. એવામાં ક્યાંય લાભ થઈ જાય તે તેને અહંકાર કરો અને પિતાની શક્તિની પ્રશંસા કરવી અને અનિત્ય વસ્તુ બેસી રહેશે એમ માનવું એ તે તદ્દન મૂર્ખાઈ છે. કોઈ વસ્તુ કે પૈસાના લાભમાં પિતાની શક્તિએ કામ કર્યું છે, એવું માનવા જેવું નથી. લાભાંતરાય કર્મના ક્ષપશમ પર બધે આધાર છે અને તે આપણે કેટલે કર્યો છે તે અત્યારના પરિમિત જ્ઞાનથી આપણે જાણતા નથી, પણ લાભ થઈ જાય તે તેને મદ કરવા યંગ્ય નથી, એટલે તે આપણે જાણીએ છીએ. - વિસ્મય–આશ્ચર્ય, નવાઈની વાત. લાભ થઈ જાય તે તેમાં આશ્ચર્ય માનવું નહિ અને તેને મદ ન કર. એ તે લાભાંતરાય કર્મનાં ક્ષપશમનું પરિણામ છે. એટલે એમાં આપણું કાંઈ હોશિયારી કે આવડત નથી. આ રીતે વિચારવામાં આવે તે લાભ માટે કેઈ આશ્ચર્યનું કારણ ન રહે અને તેને મદ ન થાય. (૮૯). લાભમદ ન કરવો જોઈએ ___परशक्त्यभिप्रसादात्मकेन किंचिदुपयोगयोग्येन । विपुलेनापि यतिवृषा लाभेन मदन गच्छन्ति ॥९॥ અથ–બીજા માણસની (પારકી) શક્તિ અને કૃપાથી કાંઈ ઉપયોગી થઈ પડે તેવી વસ્તુ મળી જાય, તેમાં યતિવરો મદ ધારણ કરતા નથી કે તે તરફ જતા નથી. (૯૦) Page #212 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧૮૯ વિવેચન : પરશક્તિ—એક તો આ લાભ થાય છે તે બીજા પાસેથી દાનાંતરાય કર્માંના ક્ષયાપશમથી તેણે પેાતાની શક્તિથી મેળવેલી વસ્તુના લાલ છે. હવે, બીજા માણસે પેાતાની શક્તિથી મેળવેલ અને દાનમાં આપેલ વસ્તુ લેવાને આપણો અધિકાર શું ? અને એવી રીતે કદાચ મળી જાય તે તેના મદ કરવો કેમ ઉચિત ગણાય ? એવી રીતે મેળવેલ વસ્તુ કે પૈસામાં આપણી શક્તિના શા ઉપયાગ કર્યો છે તે વિચારતાં આપણો હક્ક એવા દાન પર નથી, એમ મુનિએ ધારવું જોઇએ. અને દાન લેવાનો પોતાનો હક્ક હાય તા પણ બીજાએ રળેલું કે મેળવેલું ધન, લક્ષ્મી કે વસ્તુ આપણને દાનમાં મળે તેમાં મદ શેને કરવા ? એ વાત કોઇ પણ રીતે ચેાગ્ય ન ગણાય. ફલાણા શ્રાવકને ત્યાં વહેારવા ગયા, તેણે લાડવા વહેારાવ્યા, ફલાણાએ દૂધપાક આપ્યા તે જે વસ્તુને લાભ થાય તે ચગ્ય રીતે વાપરી નાખવી, પશુ તેવા લાભના મદ કેમ થાય ? અને મદ કરવા કેમ ઉચિત ગણાય ? એ ગૃહસ્થે તે તમને વિદ્વાન ધારીને, સમજુ કે સાચા ઉપદેશક ધારીને વસ્તુએ આપી, પણ તે રળવામાં સાધુ-મુનિવરો કોઇ જાતના ફાળો આપતા નથી. તે પછી એવી રીતે ખીજાની શક્તિએ મેળવેલ અને મળેલ વસ્તુના લાભ ખાતર મદ શેના કરવા ? આ વાત સાધુ મુનિવરોને વધારે લાગે છે, પશુ ગૃહસ્થે પશુ લાભની ખખતમાં અભિમાન કરવું ન ઘટે. તે તે વળી કાળાબજાર કરીને, વ્યાજ માટુ' લઈને, હિસાબમાં ગેટા વાળીને લાભ કરે છે. તે તેવા લાભના મદ્ય કરવા કેમ ઘટે? એ તે જે મળ્યું હોય તે ખેલ્યાચાલ્યા વગર અને અભિમાન કર્યા સિવાય પાતે વાપરી નાંખવું અને અને તે બીજાને આપી દેવું, પણ તેવી આયપત માટે મદ ન કરવા, એ સર્વથા ઉચિત વાત છે, અને મદ કરે તે તેને તે કરવા પણ ઘટતા નથી, કારણ તે વસ્તુને આ દુનિયામાં • ઉત્પન્ન કરવામાં પાતે પુરુષાથ કર્યા નથી, અને ગમે તેમ મળેલ વસ્તુના લાભ માટે મદ કરવા યાગ્ય નથી. અભિપ્રસાદ––તમને સારા માણસ ધારીને ગૃહસ્થે કરેલ મહેરબાની. તેણે એમ ધાયુ કે મુનિને દાન આપવાથી પોતે પોતાના પરભવ સુધારશે. તે તેણે તેવા લાભ લેવા માટે તમને (મુનિવરેચને) દાન કર્યું. એમાં પણુ એણે કરેલી કૃપા જ છે. એ વસ્તુ મુનિને આપી હોય તે આપનારની મહેરબાની થઇ, પણ એમાં લેનાર પેાતાને લાભ થયા તેના અહુકાર કે મદ કયા કારણે કરી શકે? વસ્તુતઃ એવી મહેરખાનીથી તેા જરા નગ્નપણું કે દીનતા લાવવી ઘટે, પણ સુચાગ્ય દાનને પાત્ર થવા માટે તેવી વસ્તુ મળી ગઈ તેના મઢ કરવા ન જ ઘટે. આ સાધુ-મુનિ મહારાજને લાગુ પડતી વાત ગૃહસ્થને પણ. લાગે છે. એને જે દાનમાં વસ્તુ મળે તે તેા આપનાર પોતાના પરભવ સુધારવા આપે છે. એવી રીતે લાભ થઈ જાય તેને મદ કરવા કેમ યેાગ્ય ગણાય? અને એમાં ખૂખી હોય તા પારકા મહેરબાની કરનારની છે. તે મેળવવાના લાભ માટે તારે મદ્ય શેના અને શા માટે કરવા ઘટે? તને તે। વસ્તુ દાનમાં મળી છે, તે તે મેળવવામાં કે તે માટેની Page #213 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રથમતિ વિવેચન સહિત સમજાવટમાં તારા હાય હોય તે પણ તારે તે વસ્તુના લાભ માટે મદ કરવે બધી રીતે અનુચિત, અાગ્ય અને અટિત છે, માં ઉપયાગ—કાંઈ આપણા ઉપયેાગમાં આવે તેવી વસ્તુ, પાતરાં, કપડાં કે તેવી ઉપયાગી વસ્તુના લાભ થાય. આવી વસ્તુની પ્રાપ્તિ માટે કેટલાક મદ કરે છે, વસ્તુ મેળવવાની અને સામાને રીઝવવાની પેતાની કળાના વખાણ કરે છે અને બીજાને તો કોઈ પાઈ પણ ન આપે પણ પાતાની રીઝવવાની અલગ રીત છે, પોતાને ખુશામત આવડે છે કે પાતાને માગતાં આવડે છે એ વાતનું પણ કેટલાક ગૌસ્ત્ર કરે છે અને પાતે માગવામાં સ્મૃતિ કાબેલ અને કુશળ છે એવા દાવા ધરાવે છે. આ ઉપયોગ ' સ્થાને કવચિત્ ૮ ઉપલેગ ’ પાઠ છે એના અર્થભેાગવટા અથવા ‘ અનુભવ’ એવેશ થાય છે. સુદ્દામ ફેર તેા ન હાથી એ પાઠ સારા અથ આપે છે એટલી એના પર ટીકા કરી એ પાકને પણ ખુશીથી સ્વીકારીએ. આ લાલ મહસ્થાનને ઈ સાહિત્યકારોએ લેભમદસ્થાન તરીકે વણુ વ્યા છે. અને એના દૃષ્ટાંતમાં ઉપર શરૂઆતમાં આ પ્રકરણમાં જણાવ્યું છે તેમ ચક્રવતી સુભૂમના ઘખલા તે રજૂ કરે છે, પણ લાભ એ લાભના એક વિભાગ ાવાથી મે લાલને મદ્યસ્થાનક ગણ્યું છે અને લાભ અને લેભ અંતે જતાં લગભગ સા હાવાથી તે ચાલે તેમ છે. સભ્રમને છ ખડ ભરતક્ષેત્રનું લખાણ-પહેળાણુ મધુરૂં પાડ્યું એટલે એણે ધાતકી ખડના ભરતક્ષેત્રને સાધવાના વિચાર કર્યાં. પેતાના મૂળ ઉપર એ એટલે બધા મક્કમ હતા કે એ છ ખડના ધણી થયે, તે પણ તેને ઓછું પડ્યું અને સાતમે ખડે વિમાન મારફત પેાતાને અને પેતાના લશ્કરને લઈ જવા દેવતાઓને હુકમ કર્યાં. દેવતાએ રમત જોવા પ્રેરાયા, સમકાળે સ`ની સરખી બુદ્ધિ થઈ અને રમત જોવા ચાલી નીકળ્યા અને સવ દેવા જયાથી સુભ્રમ રાજા ચક્રવર્તી દરિયામાં પડયો અને લેભનાં ફળ નારકી ગતિમાં અનુભવવા મરણશરણ થયા. આ લેાલના કરતા લાભ વધે છે. પાતાને મળતી વસ્તુ મેળવવામાં પોતે પ્રવીણ છે અને તે બ્લેકમાર્કેટ કરવામાં કે સામાને શ્વેતવામાં કાબેલ છે, એ વાતના મદ કરવા તેમાં લાભ કરતાં લાભ વધે છે, કારણ કે તેમાં દ્રવ્ય કે જમીન ઉપરાંત અનેક ચીજાનેા સમાવેશ થાય છે અને એક એવા નિયમ છે કે વધારે વસ્તુને પેાતાની નીચે લેતી વસ્તુ મળતી હોય તે તેને લેવી. આ દૃષ્ટિએ મને લાભને મદ્યસ્થાન સ્વીકારવામાં કંઈ વાંધા લાગ્યા નથી. અસલ શબ્દ કયા હશે તે માટે આ રીતે ઘેડ બેસે છે. બાકી સુભ્રમના તે હમ (ઘડા), ગજ (હાથી) અને રથ બધા દરિયામાં ગયાં તે વાત પ્રસિદ્ધ છે અને તે લેભ નામના મદાનથી તણાઈ ગયા અને છ ખંડ પેાતાના હતા તે પણ મરણ પામીને ગુમાવ્યા. તેનું પ્રેરકબળ લાભ નામનું મહસ્થાન હતું. આા દાખલા વિચારવા જેવા છે, પશુ તેની સાથે ર્તાની પૂતા અને બીજી ખામતા વિચારતાં અંતે લાભને, તેમાં વધારે પદાર્થના અવકાશ હાવાથી અત્ર સ્વીકારવામાં આવ્યા છે. આનું ખરું તત્ત્વ તે જ્ઞાની મહારાજ જાણે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કયા અને વિષય હ૧ યાતિવૃષભ-આ ગ્રંથ મુખ્યત્વે કરીને જતિ જૈન સાધને ઉદેશીને લખાયેલું છે, તેને આ પુરા સમજી રાખવા યોગ્ય છે. યતિઓમાં જે મુખ્ય હોય તે યતિવૃષભ કહે વાય છે. યતિઓને કોઈ મહેરબાનીથી કે પિતાની મરજીથી વસતિ, પાત્ર, સ્થાન, ઔષધિ કે વસ્ત્રો આપે તે તેમાં પિતાની હોશિયારી છે એમ તિવૃષભે ન ધારવું. આપનાર પિતાની શક્તિથી રળેલ વસ્તુ પુણ્ય કરવા અને તેને બદલે મેળવવા આપે છે. તે પોતાના આવતા ભવનો લાભ ખાતર આપે છે. એ વસ્તુ મેળવવાની વિદગ્ધતા માટે યતિવૃષએ મદ ન કરે ઘટે, એમ આ શબ્દને ભાવાર્થ છે. બલેનાપિ–પિતાની બળવાન હોશિયારી કદાચ તે કાર્યમાં હોય, સામે મમ્મણ શેઠ જે ચીકણો માણસ ઠેકાણે આવી ગયેલ હોય તે પણ તેણે અતિવૃષભે મદ કરે અગ્ય છે. જે પિતાની શક્તિથી ઉપાર્જન કરેલું કંઈક મહેરબાનીની રૂઈએ અને પિતાન ભવિષ્યના લાભ ખાતર આપ્યું છે તેમાં પિતાની લાભ પ્રાપ્ત કરવાની આવડત બાબત મદ અગ્ય છે અને સામાને ગેરઇન્સાફ કરવા જેવું છે. - આ આઠ મદસ્થાન કહ્યાં છે. તેમાં કઈ ઠેકાણે તપને મદસ્થાન કહ્યું છે. મેં 8 કર્યો, અામ કર્યો કે મેટાં તપ કર્યા એ વાતનું અભિમાન ન કરવું. તપને મત કરવાથી કુરગડુ મુનિ ઘણું દુઃખ પામ્યા, અને તેમના દાખલાથી ચેતી જવું અને તપ કર્યા બાબતને કઈ જાતને અહંકાર કર નહિ એમ આ ગાથાને ઉપદેશ છે. આ રીતે મદસ્થાન તે આઠ જ રહે છે, પણ દૃષ્ટિબિંદુના ફેરફારથી તેમના નામમાં કઈ કઈ સ્થાને ફેર આવે તે આશય શું છે તે સમજી મદસ્થાનને જેમ બની શકે તેમ ત્યજવું. મદ ન ગચ્છાન્તિ–મદ તરફ પણ યતિવૃષભે ન જાય. તેઓ સમજે કે એ લાભ મદ કરવા જતાં આત્મા અંતે ગુમાવે છે અને હોય તે પણ જાય છે. એ મદ કરવા યોગ્ય પણ નથી. સારા સમજુ માણસ કરતા પણ નથી. આ કારણે ગમે તે મદસ્થાન લેતાં તે કરવા યોગ્ય નથી. અને આપણું જરા ખુશામત થાય અને પિતે મોટો છે તેનું લાગે તે કરવા યેચ નથી. અને તે આ બધું મૂકીને જવાનું છે અને જવાનું છે તે ચિસ છે, તે પછી મદ કેમ કર ઘટે અને તેને માટે અને કેટલા વખત સુધી કરે ઘટે? આ પ્રમાણે વિચારી સમજુ પ્રાણી એક પ્રકારને મદ ન કરે અને ખાસ કરીને લાભમદથી લલચાઈ જઈ પિતાની પેટી આવડતના વખાણ ન કરે અથવા પિતાની જાતને મેટી ન માને. (૯૦) બુદ્ધિમદ ત્યાગવા યોગ્ય છે તેનાં કારણે ग्रहणोद्ग्राहणनवकृतिविचारणार्थावधारणायेषु । बुद्धयङ्गविधिविकल्पेष्वनन्तपर्यायवृद्धेषु ॥९१॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । श्रुत्वा सांप्रतपुरुषाः कथं स्वबुद्धया मदं यान्ति १ ॥ ९२ ॥ અથ—શ્રુતનું ગ્રહણુ, પ્રમાણપૂર્વક તેનું સ્થાપન કરવું, નવીન કૃતિ (જોડકણાં) કરવી, જીવાર્દિક પદાર્થોની વિચારણા કરવી અને પોતાને કહેવાતી વાતને નિર્ણય વગેરે ખાખતામાં, બુદ્ધિના અંગને જાણવાની વિધિની બાબતમાં અને અનંતપર્યાયાની બાબતમાં પૂર્વીપુરુષવૃષભેાના વિજ્ઞાનઅતિશય અને બુદ્ધિવૈભવ રૂપ સમુદ્રનું અનંતપણું સાંભળીને અત્યારના જમાનાના પુરુષા (માણસા-પુરુષા અને સ્રીએ) પાતાની બુદ્ધિના મઢ કેમ કરીને કરે ? (૯૧–૯૨) વિવેચન—આમાં છઠ્ઠા બુદ્ધિમદના ત્યાગના વિષય છે. તે સારી રીતે સમજવા યાગ્ય છે. ગ્રહણ—એટલે વિદ્યા લેવી. આ ૯૧મા શ્ર્લેકમાં ચાર વિષયે બતાવ્યા છે. તે આગળ જતાં માલૂમ પડશે. ગ્રહણ એટલે પકડવું અથવા લેવું, મતલબ કે વિદ્યાને પચાવવી એ પહેલી વાત છે. આપણે ગુરુ પાસેથી કાંઈ લઈને માખીએ અથવા મનમાં ધારી રાખીએ તે ગ્રહણુ કહેવાય. આવી રીતે પાતે જે વિદ્યા શીખ્યા હાય તે બીજાને પ્રસંગ મળતાં આપી શકાય છે, એટલે લઘુત્રયમાં આ ગ્રહણના ગુણ વધારે મહત્ત્વના ગણાય છે. અસલ ઉપાધ્યાય વગેરે પાસે અભ્યાસ કરવામાં આવતા હતા. ૧૯ર ઉઠ્યાહણુ—પ્રમાણુ પ્રમાણે તેનું મૂકવું. મૂકવાના અ”માં તે શબ્દ અહીં વાપર્યાં છે. ખીજા પાસે ગ્રહુ કરાવવું તે ઉદ્માણ કહેવાય છે. ન્યાય—તના ધેારણે તે વાતને જાહેર પ્રજાના હિતાર્થે ગ્રહણ માટે મૂકવી તે ઉપન્યાસ કહેવાય છે. જે વિષયને આપણે ગ્રહ્યો હાય તેને બીજા માણસા સમજે અને એ ન્યાયસર તેને ગળે ઉતરે તે રીતે મૂકવા તે ઉદ્માણ કહેવાય છે. આ ગ્રહણુ નામના પહેલા ગુણુ પછી બુદ્ધિના ખીન્ને ઉપયોગ થયા. આ બીજાના સ્વીકારની વાત ન્યાય, પદ્ધતિ અને સમજાવવાની શક્તિ પર આધાર રાખે છે. ઉદ્માણમાં આપણા સિવાયના અન્ય પુરુષ અને સમજવાના કામમાં રાકાયેલાઆની વાત છે, જ્યારે ગ્રહણમાં પેાતાની એકલાની જ વાત છે. બુદ્ધિના ઉદ્ગાણુમાં પણ ખૂબ ઉપયોગ કરવા પડે છે. નવકૃતિ—નવીન ગ્રંથ બનાવવે. આપણે ભણેલા હાઈએ તે તેના ફળ તરીકે વિસ્તારથી જીવવિચાર, નવતત્ત્વ, ઇડક વગેરે સ્વતંત્ર લખવા. એ નવીન કૃતિ સ્વતંત્ર હાય, પણ પૂર્વ શીખેલ વાતને અનુરૂપ હોય. આ નવીન કૃતિ કે રચના એ વધારે બુદ્ધિવૈભવ દેખાડે છે, પણ તે પૂર્વ પુરુષસ ંહાનું અનુકરણ હાવાથી એ લાકોની બુદ્ધિ આગળ નવીન કૃતિ કાંઈ જ નથી. એના સ્વીકારપૂર્વક જ આ નવીન રચના થાય છે. આ બુદ્ધિને ત્રીજો પ્રકાર થયા. દેવેન્દ્રસૂરિએ કર્મગ્રંથ લખ્યા તે નવીન રચના કહેવાય, પણ તેમણે Page #216 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયે ૧૯૩ પૂર્વકાળના તે સમયે ઉપલબ્ધ કર્મગ્રંથ, મહાસંઘયણ વગેરે ગ્રંથને આધાર લઈ તેને લેકે સમજી શકે તેવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યા તે નવીન કૃતિ કહેવાય. એમાં વિષય નવો નથી, પણ કૃતિ અને તેની ગોઠવણું નવીન છે. વિચારણું–પિતે ગ્રહણ કરેલા વિષય પર વિચાર કરો. એકલું ગેખી જવું એના કરતાં પિતે સમજીને તેના અર્થ પર સ્વતંત્ર વિચારણા કરવી તે બહુ જરૂરી છે. આ બુદ્ધિને થે ઉપયોગ થ અવધારણ–એટલે કહેવા શું માગે છે તે પિતાના હૃદયમાં સ્વપરના લાભ માટે ધારી રાખવું. અવધારણ એટલે “નિશ્ચય” અથવા “ખાતરી.” એટલે પિતે જે બાબત શીખેલ હોય તે મનમાં બરાબર ધારી રાખવી અને પિતે જે સમજીને વાત લીધી છે તે બાબત ધારી રાખવી. “સંશયાત્મા વિનશ્યતિ” એટલે જેને મનમાં સંશય હોય તે વિનાશ પામે છે, પણ પૃથક્કરણ કરીને જે અવધારણ કરે તેને તે કોઈ જાતને વિનાશ પામવાને પ્રસંગ રહેતું નથી. ગમે તેવા સખ્ત ભાવે હેય પણ જે તેનું પૃથક્કરણ અને અવધારણુ બરાબર કર્યું હોય તે તે ભાવ બીજાને સમજાવવામાં પિતાને જરાપણ મુશ્કેલી પડતી નથી. આ રીતે બુદ્ધિના પાંચ પ્રકાર કહ્યા : (૧) ગ્રહણ, (૨) ઉદ્ગ્રાહણ, (૩) નવીન કૃતિ, (૪) વિચારણા, (૫) અવધારણું. આ બાબત અગાઉના પુરુષોએ કે અને કેટલે ગંભીર વિચાર કર્યો છે તે પછીની ૯૨મી ગાથામાં કહ્યું છે. બુદ્ધિના ઉપગ તરીકે ગ્રહણ, ઉગ્રાહણ વગેરે કહ્યાં છે. આ બુદ્ધિના માત્ર પાંચ જ ફળ છે એમ નથી, પણ એનાં અનેક અંગ છે. આવી રીતે ગ્રહણ કરવું, ગ્રહણ કરાવવું, નવીન રચના કરવી, વિચારણા કરવી અને તેની અવધારણા કરવી એ પાંચે બુદ્ધિના ગુણે છે. એ ઉપરાંત ધારણા વગેરે શાસ્ત્રમાં બુદ્ધિના અનેક ગુણે છે. બુદ્ધિ કાર્મણકી, પરિણામિકી વગેરે ચાર પ્રકારની છે એ વાત અગાઉ આવી ગઈ છે. આ ઉપરાંત બુદ્ધિના ઘણું ભેદ છે. તે કર્મગ્રંથ વગેરે શાસ્ત્રગ્રંથોથી જાણી લેવા. અહીં તે જાણીતા બુદ્ધિના ચાર ભેદ કહ્યા છે. આ ચાર બુદ્ધિ અથવા ગ્રહણ, ઉગ્રાહણ, નવીન રચના, વિચારણા અને તેને કેન્દ્રિત કરી અવધારણ કરવું એ પાંચ બાબતમાં અગાઉના પુરુષસિંહ-મુખ્ય માણસોની બુદ્ધિને આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણું અક્કલ છક્કડ ખાઈ જાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત, ઉત્કૃષ્ટ અસંખ્યાત અને ઉત્કૃષ્ટ નવ પ્રકારના અનંતને વિચાર ચેથા કર્મગ્રંથથી કરતાં આપણે પણ છકકડ ખાઈ જઈએ છીએ, અને આવા બુદ્ધિબળને પચાવનાર માણસે પુરુષસિંહ-જિનવૃષભે બુદ્ધિબળમાં આપણાથી અનેક રીતે ચઢિયાતા અગાઉના કાળમાં થઈ ગયા છે, અને તે સમજનારા અને અને તે પર વિવેચન કરનારા અગાઉ નરવૃષભ થઈ ગયા છે, તેઓના બુદ્ધિભવ પાસે આપણે તે કેણ માત્ર? એટલે બુદ્ધિની બાબતમાં આ ધુરંધર માણસ પાસે આપણે તે બુદ્ધિબળમાં મગતરા છીએ. એક ચૌદ પૂર્વનું પુર ગણવામાં કે કલ્પવામાં આવતાં અથવા પ્ર. ૨૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. - પ્રશમરતિ વિવેચન સહિત છવના પાંચસે ત્રેસઠ ભેદ વિચારતાં આપણે છક્કડ ખાઈ જઈએ છીએ તે આપણી મર્યાદિત બુદ્ધિ માટે અહંકાર કેમ કર ઘટે ? વિધિવિકપ–કારણ અને તેના ભેદ. એ એટલાં સૂક્ષમ હોય છે કે ભેદ અને ઉપભેદને વિચાર કરતાં આપણે બુદ્ધિ છક્કડ ખાઈ જાય. આ ભેદો અને કારણે સમજનાર અને સમજાવનાર અને આપણું લાભ માટે નવીન કૃતિ બનાવનાર મહાપુરુષે પૂર્વકાળમાં અનેક થઈ ગયા છે. તેમની પાસે આપણામાં કાંઈ બુદ્ધિ હોય તે તે કાંઈ પ્રમાણમાં નથી, તે એવી બુદ્ધિ જે સામાન્ય છે, તેને મદ કરે કે તે માટે પિતાની મેટાઈ માનવી, મનાવવી, એ કેમ વાજબી ગણાય? પર્યાય-આત્માના અનંત પર્યા છે. એ અનંતની પણ એક સંખ્યા છે. એ સંખ્યાને માટે વિચાર કરતાં આપણું બુદ્ધિ ચક્કરમાં ચઢી જાય છે, પણ તે પુરુષસિંહને તે તે અનંતની વાત સાંભળતા જરાપણ મુસીબત લાગી ન હતી. આ અનંત પર્યાયથી મોટા થયેલા આપણા વડીલ પુરુષની અનેક વાત અત્યારે વિદ્યમાન છે. તેવા પુરુષે તે આત્માના અનંત પર્યાને સમજવામાં કાંઈ ગૂંચ વગરના હતા. તે પુરુષનાં ચરિત્રે આપણને સૂચવે છે કે આપણે કઈ પ્રકારને બુદ્ધિમદ ન કરવો જોઈએ. આ સર્વ વાત, - રમા લેકમાં સ્પષ્ટ થશે. જે આવી અસંખ્ય અનંતની વાત પિતાના વિજ્ઞાન અતિશયથી સમજતા હતા, તેમની પાસે આપણી બુદ્ધિ તે કાંઈ નથી, એ વિચાર કરીને અને તેમને વિજ્ઞાનઅતિશય વિચારીને આપણે બુદ્ધિને મદદ કરે ન ઘટે. તેઓએ કલ્પના પણ જબરી કરી છે અને તેમની બુદ્ધિશક્તિને પાર પામવાની પણ આપણું શક્તિ નથી. તે પછી એ પુરુષસિંહોની પાસે આપણે કેણમાત્ર છીએ? તેવા અતુલ્ય બુદ્ધિના ધણી પુરુષસિંહએ પોતાની બુદ્ધિને જરા પણ મદ કર્યો નથી, તે પછી આપણે આપણી તુચ૭ બુદ્ધિ માટે ગુમાન રાખવું કઈ રીતે યોગ્ય ગણાય? અત્યારે તે અવધિ અને મન:પર્યવ તથા કેવળજ્ઞાન થતાં નથી, તે પછી જે કાળમાં પૂર્વમહાપુરુષે આવતા હતા તે કાળની તેમની બુદ્ધિશક્તિ પાસે આપણી સાધારણ બુદ્ધિ માટે મદ કરે કેમ ઘટે? આત્માના પર્યાયે અનંત છે. એવી રીતે પુદ્ગળના પણ અનંત પર્યા છે. તે સમજી શકે તેવા વૃદ્ધ પુરુષસિંહ અનેક થઈ ગયા છે. તેઓ આ અનંત પર્યાય સમજી શકતા હતા અને આપણને પ્રકરણદિક નવીન કૃતિ દ્વારા આપણા લાભ માટે સમજાવી ગયા છે. આવી જેમની બુદ્ધિશક્તિ હતી તેની પાસે આપણે તે કોણ? તેઓ બુદ્ધિવૈભવ માટે મદ કરે તે કાંઈક વ્યાજબી ગણાય, પણ તેમની સરખામણીમાં આપણે જે પર્યાને અનંત ભાગ પણ સમજી શકતા નથી તે મદ કરીએ તે તે વ્યાજબી કે ગ્ય કઈ રીતે ગણાય? Page #218 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૧૯૫ વિધિ–શાસ્ત્રમાં અમુક પ્રકારને વિધિ બતાવવામાં આવ્યું છે. સોળ સંસ્કાર કે આવશ્યક સામાચિકાદિકને અમુક ક્રમ હેય, અમુક સૂત્ર અમુક સમયે બેલાય, તે પછી અમુક સૂત્ર બેલાય એ જાતનું શાસ્ત્રકારનું ફરમાન હોય તે વિધિ કહેવાય છે. વિધિમાં ક્રમ બતાવવામાં આવેલ હોય છે. વિકલ્પ-અપવાદ, અમુક સુવાવડીથી સામાયિક થાય કે નહિ, અમુક પ્રભુનામનું કે નમસ્કારનું ઉચ્ચારણ થાય કે નહિ તે જાતના અપવાદનું જ્ઞાન તે વિકલ્પ. વિધિવિકલ્પ એટલે અમુક ક્રમ અને અમુક અપવાદ. તે બાબતમાં અને પર્યાની બાબતમાં જે ઘરડા થઈ ગયા હોય, જેઓના વિધિવિક આધારભૂત ગણાતા હય, જેઓ જે કહે તે સત્ય જ હોય, જેઓ વિધિવિકલપ અને પર્યાય એટલી સુંદર રીતે કહી શકે કે તેમને શબ્દ આધારભૂત ગણાય અને જે વિધિ અને તેના અપવાદની બાબતમાં છેલ્લામાં છેલે ફેંસલે કરે તેટલા નિષ્ણાત હોય, તેમની બુદ્ધિ પાસે આપણે તે ઊભા જ ન રહી શકીએ, છતાં મદ કરવા લલચાઈ જઈએ અને આપણી બુદ્ધિને મદ કરીએ તે કેમ યેગ્ય ગણાય? આવા પુરુષસિંહ પાસે આપણી બુદ્ધિ તદ્દન સામાન્ય પ્રકારની છે, તે પછી થોડા દાક્તરી કે વકીલાતના જ્ઞાનથી આપણે મદ શેને કરીએ? અને કરીએ તે તે પુરુષસિંહની બુદ્ધિ પાસે આપણે કેમ ટકી શકીએ ? અને કયાં ઊભા રહીએ? એમાં તે આપણે ટક્તા નથી, તે પછી બુદ્ધિને મદ કેમ? અને શ? બુદ્ધિ-બુદ્ધિના ત્રણસે ચાળીસ (૩૪૦) ભેદ કર્યા છે. તે મતિજ્ઞાનને વિષય હેવાથી શ્રી દેવેંદ્રસૂરિના કર્મગ્રંથમાંથી લીધા છે. વ્યંજનાવગ્રહ એટલે કાંઈક સંવેદન થાય. ઇંદ્રિય અને વસ્તુને સન્નિક જેમાં નથી તે મન અને આંખ (નયન) છે. વ્યંજનાવગ્રહ જ્ઞાનને ચાર પ્રકારનું બતાવ્યું છે–સ્પશનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને શ્રવણેન્દ્રિય વ્યંજનાવગ્રહ. પછી અર્થને અવગ્રહ પાંચે ઈન્દ્રિય અને છઠ્ઠા મનને થાય, અને ત્યાર પછી ઈહા, અપાય અને ધારણુ એ ત્રણે પણ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન સંબંધે થાય. એ રીતે મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ થયા. એ અઠ્ઠાવીશ ભેદને બાર ગુણ કરવાના છે. વાજીંત્રને અવાજ સાંભળી કોઈ જીવ બહુ શબ્દ જાણે અને કોઈ જીવ છેડા શબ્દ જાણે તે પ્રમાણે “બહુ' અને અબહુ ભેદ પડે. કેઈ તાર, મંદ એવા શબ્દ જાણે તે બહુવિધ અને કોઈ એકલે તાર કે મંદ જાણે તે “અબહુવિધ'. કેઈક જ્ઞાનને તુરત રહે તે “ક્ષિપ્ર” ભેદ અને કઈ વખત લગાડે તે “અક્ષિક ભેદ. એમ છ ભેદ થયા. કેટલાક ધૂમાદિક લિગે કરીને અગ્નિને જાણે તે સાતમો “સલિગ ભેદ અને એવા લિંગ વગર જે જાણે તે આઠમ અલિંગી ભેદ. કોઈ સંદેહ-શંકા સહિત જાણે તે નવમે “સંદેહ લે અને કોઈ સંદેહ વગર જાણે તે દશમે “અસંદિગ્ધ ભેદ. એક્વાર કહેલ તુરત જાણી જાય તે અગિયાર ધ્રુવ ભેદ અને એકથી વધારે વાર કહ્યું જાણે તે બારમે “અધ્રુવ ભેદ. આ કુલ અઠ્ઠાવીશ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬. પ્રશમરતિ વિવેચન સહિત ભેદને બારે ગુણતાં ૩૩૬ ભેદ જ્ઞાનના–બુદ્ધિના થાય. વળી ગુરુનો વૈયાવચ્ચ-વિનય કરીને મેળવેલ વૈયિકી બુદ્ધિ, કામણકી (કામ કરતાં કરતાં પદ્ધતિ બેસી જાય અને થાય તે બુદ્ધિ), ઔત્પાતિકી (કુદરતી બુદ્ધિ) અને પારિણમિકી (સંસારના અનુભવથી અને વ્યવહારમાં રાચ્યામાચ્યા રહેવાથી જે બુદ્ધિ થાય તે). એટલે ૩૩૬ સાથે આ ચાર ભેદ મળતાં ૩૪૦ બુદ્ધિના ભેદ થાય. જ્યાં અગાઉના પુરુષસિંહે આવા ભેદ પાડનાર, સમજનાર અને સમજાવનાર હારબંધ થઈ ગયા હોય ત્યાં આ કાળની આપણી બુદ્ધિ કેણ માત્ર? અને તેને મદ કરવો કેમ ગ્ય, ઉચિત, વ્યાજબી ગણાય? (૯૧) પૂર્વપુરુષસિંહ–પૂર્વકાળના પુરુષવૃષભ એટલે મોટા માણસો. જ્યારે શબ્દને છેડે હસ્તિ, વૃષભ કે સિંહ શબ્દ વાપરવામાં આવ્યું હોય ત્યારે પુરુષની અંદર ઉત્તમ, આગેવાન એમ અર્થ સમજ. જંગલમાં જેમ સિંહ હરણને શિકાર કરે છે તેમ એ પુરુષસિંહે કષાયને અને પરીષહેને શિકાર કરે છે, તેમના પર વિજય કરી પોતાનું સિંહપણું બતાવી ગયા છે, એવા આગેવાન અને બુદ્ધિશાળીઓ. આવા પુરુષોને બુદ્ધિ વૈભવ એટલે માટે હતું કે તેઓ પર્યાય અને બુદ્ધિની બાબતમાં ઘણું પૃથક્કરણ કરી ગયા છે. તેઓના બુદ્ધિઅતિશયને સાગર સાથે સરખાવી શકાય. તેની અનતતા વિચારવાથીસાંભળવાથી આપણને અને આ કાળના કેઈપણ પ્રાણીને પોતાની બુદ્ધિ માટે મદ થતું નથી. ક્યાં એવા બુદ્ધિમાન પુરુષની એક નાનામાં નાની બાબતને અનંત ભાગમાં વહેંચવાની શક્તિ અને ક્યાં આપણે સામાન્ય બુદ્ધિ! આપણે તે તેમની પાસે ઊભા રહી શક્તા નથી. તે પછી એક જરા સામાન્ય બુદ્ધિ માટે અભિમાન કરવાની કે મદ કરવાની આપણી તાકાત શી? અને તેને માટે મદ કરવાનું સ્થાન ક્યાં રહ્યું ? આપણે તે પૂર્વ પુરુષસિંહની બુદ્ધિ આગળ કાંઈ માત્ર નથી. તેઓએ તે મેટો વખત અનેક પર્યાયની વાત જાણી છે, આપણા લાભ માટે ગઠવી છે અને તેઓ પિતે જાણતા તેને અનંતમાં ભાગ લખી ગયા છે. તેઓનાં ચરિત્ર સાંભળી આપણે બુદ્ધિને મદ કેમ કરીએ? અને કરીએ તે યોગ્ય કેમ ગણાય? વિજ્ઞાનાતિશય–-બુદ્ધિને અતિશય. અથવા બુદ્ધિનું તેજ, અને આકાશગમન, સંભિન્નશ્રોત્રાદિ લબ્ધિરૂપ અતિશય. આપણે ઘણું ધળ પછી પણ આ અતિશયે મેળવી શકતા નથી, તેમને તે તે અતિશયે મળેલા હતા અને તેને લાભ પણ તેઓ લેતા હતા. આવા પૂર્વકાળના મોટા માણસોનાં ચરિત્ર સાંભળી આ પણ સામાન્ય બુદ્ધિને મદ કરવાને માટે અવકાશ જ ક્યાં રહે છે? આપણી સામાન્ય વહેવારુ બુદ્ધિ ગણધર કે પૂર્વપુરુષ પાસે ટકી શકતી નથી. " સાગરનત્યમ–બુદ્ધિ અને અતિશય રૂપ દરિયાનું અનંતપણું! આ તેમના અનંત જ્ઞાન અને અતિશયે તથા તેમને પ્રાપ્તિ થયેલી લબ્ધિ આગળ આપણી ખાબોચિયા જેવી કે જેટલી સામાન્ય બુદ્ધિ કયાં? એ બેની સરખામણી પણ થઈ શકે તેમ નથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ કપાશે અને વિશ્વ - સાંપ્રતપુરુષ–આ કાળના લેક, જેમાં સ્ત્રીઓને પણ સમાવેશ થાય છે. આ પુરુષસિંહના વણને સાંભળીને અત્યારના લેકેને મદ કરવાનું સ્થાન કેમ રહે? કયાં એ નરકેસરી પુરુષો અને ક્યાં તેમની વિચારણાશક્તિ પાસે આપણે બુદ્ધિવૈભવ? આપણે બે વાત વાંચી વિચારી સમજી શકતા હોઈએ તે પૂર્વપુરુષે જેમણે આપણા લાભ ખાતર અનેક નવીન રચના કરી છે અને જેઓએ અનેક અતિશયે, લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમની વિશાળ તાકિક બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કયાં? એ જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે મદ કરી જાય છે. કથં–કેમ? શા હક? શા માટે ? જે આપણે ગણધર અથવા તેમના પછી થયેલા શાલિભદ્ર કે એમના ગુરુ જેવા બુદ્ધિબળ અને અતિશમાં લગભગ સરખા હોઈએ તે તે જુદી વાત છે પણ આપણે તે મગતરા પણ નથી, પછી આપણે મદ કે મગરૂબી કરીએ એ કેમ વ્યાજબી ગણાય? માં યાન્તિ–મદ કેમ કરે? મદ કરવા તરફ કેમ લલચાઈ જાય? અને મદ કરે કેમ ભે? પૂર્વ પુરૂષનાં ચરિત્ર સાંભળવાથી તેઓ બુદ્ધિબળમાં આપણાથી ઘણા ચઢિયાતા હતા એમ તેઓની દ્રવ્યગુણપર્યાયની વ્યાખ્યાથી કે અનંતના અનંત ભાવે અને આત્માના અનંત પર્યાથી જણાય છે. તેઓને બુદ્ધિ અને અતિશયરૂપ સમુદ્ર અનંત હતું અને આપણે તે તેનાથી ઘણી ઓછી ક્ષુલ્લક બુદ્ધિના છીએ. સહજસાજ બુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ હોય તે એવી સામાન્ય બુદ્ધિ માટે અહંકાર કેમ થાય? અને કરી નાખીએ તે તેને બચાવ કઈ રીતે આપણે કરી શકીએ? તેઓએ જે સૂકમભાવ અને અનંત પર્યાયે વિચાર્યા છે તે આપણે સમજી પણ શકવા મુશ્કેલ છે. આવા જબરજસ્ત પુરુષસિંહો પાસે આપણે તે મગતરા છીએ. એમની બુદ્ધિશક્તિ પાસે આપણી સામાન્ય વ્યવહારબુદ્ધિ માટે મદ કર કે અભિમાન કરવું, મગરૂબી કરવી કે ગર્વ કરે અનુચિત છે અને આપણે તે કરવો ઘટતું નથી. આ રીતે સાતમા મદસ્થાન બુદ્ધિની વિચારણું થઈ. (૯૧–૯૨) વલભતા-પ્રિયત્નને સાતમે મદ પણ ન કરવો જોઈએ द्रमकैरिव चटुकर्मकमुपकारनिमित्तक परजनस्य । कृत्वा यद्वाल्लभ्यकमवाप्यते को मदस्तेन ? ॥९३।। અથ_ભિખારીની પિઠે ખુશામતનાં મીઠાં વચને બોલીને અને જાણે આપણા ઉપર ઉપકાર કરતા હોય તેવું બહાનું બતાવીને બીજા માણસોની વલ્લભતા મેળવવામાં આવે છે, તેને મદ કરે કેમ ઘટે ? (૩) - વિવરણ—હવે અહીં વલ્લભતા-પ્રિયપણું-વહાલપ મેળવાય છે તે સાતમું મદ સ્થાન છે, એ પર વિવેચન થાય છે. ૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. લાભ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અને ૬. વિદ્યા–એમ છ સદસ્થાને આગળ જઈ ગયા અને તે કરવા ગ્ય નથી એમ ગ્રંથકર્તાએ વિસ્તારથી બતાવ્યું. તેવી જ રીતે આ સાતમું મદસ્થાન “વલ્લભતા'નું છે. વલ્લભતા એટલે આપણે જ્યાં જઈએ ત્યાં ભળી જઈએ છીએ અને આપણે પોતે અતડા પડતા નથી અને આપણા સંબંધમાં આવે તે સર્વને પ્રેમ મેળવી શકીએ છીએ. આનું નામ વાલભ્ય અથવા સાતમું મદસ્થાન વલ્લભતા છે. કેઈ કોઈ ગ્રંથકાર અને સ્થાને ઉતપને મદ કહે છે. કોઈ પણ પ્રકારને મદદ કરે અનુચિત છે, એટલે તપ હશે કે વાલ્લભ્ય હશે તેની ચર્ચા કામની નથી. તપને મદ વધારે પ્રમાણમાં આપણું ધ્યાન ખેંચનારે જણાવે છે. જ્ઞાનીએ તેનાં કરતાં વલ્લભતામદને વધારે પ્રાધાન્ય આપ્યું છે, તેનાં કારણે પણ જણાવ્યાં છે, પણ તપમદ અને વલભતામદ બેમાં વલ્લભતા મદને શા માટે વધારે અગત્યને ગણવામાં આવ્યું તેનું કારણ જણાવ્યું નથી. એટલે એ તવ કેવલીગમ્ય રાખી આપણે કોઈ પ્રકારને મદ ન કર ઘટે. - દ્રમક ભિખારી. એને વધારે ઓળખવા માટે ઉપમિતિભવપ્રપંચા કથાને પહેલે પ્રસ્તાવ જે. ભિખારી હંમેશા પિતાને લાભ જ જુએ છે. એ અનેક લડાપટુડાવડા કરશે, એ મીઠું બોલશે, આપનારને રીઝવવા માટે અનેક પ્રકારના ચેનચાળા કરશે, અથવા ભૂતકાળમાં પિતા પર ઉપકાર થયેલ હોય તેની નજરે અથવા ભવિષ્યની આશાએ તે મીઠાં પડાં વચન બેલશે. પછી એ આપનાર કે ઉપકાર કરનારના બદલાની ખાતર તેની અનેક પ્રકારની બિરદાવલી બેલશે. એવા ભિખારીની ખુશામતથી કે મીઠો લાગે તેવાં વચનોથી લેવાઈ કે છેતરાઈ ન જવું. આવી દેખીતી વલ્લભતા કાંઈ ઉપગની નથી. તે આપણું ગેરહાજરીમાં શું બોલે છે તે મુદ્દાની વાત છે, બાકી ભિખારીના લટુડાં વચનથી કોઈ લેવાઈ જાય અને તેના પર પ્રીતિ કરે એ તે અસંભવિત વાત છે. ઉપકારનિમિત્ત-એક અમુક માણસે પિતા ઉપર ઉપકાર કર્યો હોય અથવા કરવાની આશા હોય તેથી મીઠું મધુરું સારું લાગે તેવું તે બોલે તે તેવા પ્રકારની વલ્લભતાને અહંકાર કે મદ કરે કેમ ઘટે? એ ભિખારી તે પિતાના લાભ નિમિત્તે ગમે તેવું સારું બોલે, પણ એથી થતી વલભતા-પ્રેમીપણામાં આપણી જાતને શા માટે વખાણવી કે તે વાતને મદ કરે? નિમિત્ત એટલે હેતુ. આપણે તેના પર ઉપકાર કરીએ તે હેતુ તેના મનમાં હોય છે. આપણે તેને વલ્લભ કયારે લાગીએ કે જ્યારે એ જાણે કે આપણે ભવિષ્ય કે તે જ વખતે તેના ઉપર ઉપકાર કરવાના છીએ. ઉપકાર નિમિત્ત છે. એને આપણા આભાર તળે લેવાના છીએ એ આશામાં તે આપણને વલ્લભતા દેખાડે. જો કે આ વલ્લભતા સ્વાથી છે, પણ દુનિયા સ્વાર્થ ઉપર જ મંડાયેલી છે, એટલે એમાં કોઈ નવાઈ નથી. “આશા ઔરનકી ક્યા કીજે, ભટક્ત દ્વાર દ્વારા લેકન કે કુકર આશાધારી” એ આનંદઘનજીના પદમાં આશાધારી કૂતરે કેવા કેવા ચાળા કરે છે તે બતાવ્યું છે. આ Page #222 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષયો સર્વ સ્વાર્થ ઉપર રચાયેલું વાલ્લભ્ય છે. આ રીતે પ્રેમ દેખાડે તેનું પરિણામ શું આવે છે તે હવે પછીના કલેકમાં કહેશે (૩). વાલયને નાશ થતાં કેવા હાલ થાય છે– गर्व परप्रसादात्मकेन वाल्लभ्यकेन यः कुर्यात् । तद्वाल्लभ्यकविगमे शोकसमुदयः परामृशति ॥९४॥ અથ–પારકાની મહેરબાની કરીને થતાં વહાલપણથી જે ગર્વ કરે છે તે વલ્લભતાને વિનાશ થતાં, છેડે આવતાં, પરંપરાગત શક–દીનતાને ભેટે છે. (૯૪) વિવરણ–પરપ્રસાદાત્મકેન–વલ્લભતા હંમેશા બીજાની મહેરબાની પર આધાર રાખે છે. એને જ્યાં સુધી આપણામાં સ્વાર્થ હોય અને તે સરતે હોય ત્યાં સુધી આપણને વખાણે છે, આપણા ઉપર હેત રાખે છે, અને આપણને ચાહે છે. પણ એ ચાહવાની અંદર સ્વાર્થ સરવાને હેતુ રહેલે હોય છે. આપણે ત્યાં આવે ત્યારે બે રોટલી કે ચોખા મળે અથવા કાંઈ નહિ તે ચાને વાટકે મળે ત્યાં સુધી એ આપણું બેલબાલા કરે છે. એટલે વલ્લભતા હંમેશા પારકાની આપણા પર કૃપા હોય ત્યાં સુધી જ ચાલે છે. જેવી એ સ્વાર્થવૃત્તિ પૂરી થાય કે આપણું અશક્તિ થાય કે તરત જ એ સ્વાથી વલ્લભતાને વિનાશ થાય છે, અને વલ્લભતા રાખનાર અને ખુશામત કરનાર જ આપણું અપ્રિય થઈ પડે છે. બહારના માણસે વલ્લભતા કરે તેની પાછળ આ હેતુ રહેલો છે એ નિરંતર ધ્યાનમાં રહે. વલ્લભતા પરપ્રસાદાત્મક જ હોય છે. તેથી, અમુક માણસ આપણું પર વલ્લભતા રાખે છે અને આપણી ખુશામત કરે છે તેથી આપણે ઘણું કપ્રિય છીએ એમ ધારવા જેવું નથી. આ વલ્લભતા વહેલી મેડી જવાની છે એમ વિચારવું અને તે વખતે કેટલે અને કે શોક થશે તે વિચારી બીજા તરફ વલ્લભતા કરવી જ નહિ અથવા તેવી વલ્લભતાથી ખેંચાઈ જવું નહિ. આ વ્યવહારુ વલ્લભતામાં કાંઈ લાંબે વખત ચાલે તેવી બાબત હતી નથી. અને દુન્યવી સ્વાર્થ સિવાય વલ્લભતાનું કોઈ કારણ નથી. વિગમે–વલ્લભતાને નાશ થતાં, વિનાશ થતાં. આ સ્વાર્થમય સંસારમાં વલ્લભતા તે લાંબા વખત ચાલતી નથી. સ્વાર્થ પૂરે થતાં વલભતા પણ પગ કરીને ઊડી જાય છે. આપણે ઘણાને ઘડપણમાં ત્યજાયેલા જોઈએ છીએ તેનું કારણ સ્વાર્થ ન રહેવો તે જ છે. સ્વાર્થ પર રચાયેલી દુનિયાદારીની આ જ સ્થિતિ છે. એ આખું બહિરાત્મદશાનું તંત્ર જ સ્વાર્થ પર રચાયેલું છે. સ્વાર્થ સરતાં “અમે કેણ, તમે કેશુ” વાળી વાત થાય છે અને સ્વાર્થને છેડે ઉમ્મરને કારણે કે અશક્તિને કારણે જરૂર આવવાનું છે જ, એટલે વલ્લભા જે આખી બીજાની કૃપા અને મહેરબાની પર રચાયેલી છે તેને પણ વિનાશ જરૂર થવાનું જ છે. આવી બીજ માણુની કૃપા–મહેરબાની પર આધાર રાખનારી વલભતાને મદ-ગર્વ કેમ થાય? અને કર્યો હોય તે તે વાજબી છે એમ કેમ કહી શકાય? w Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત " શોકસમુદય–દૈન્યસમૂહ. વલ્લભતા જ્યારે નાશ પામે ત્યારે અનેક પ્રકારના શેકને દિલગીરીને પિતાની પાછળ મૂકી જાય છે, આપણને દીનતાના સમૂહ સાથે ભેટાડી દે છે. એકાદ શેક થાય ત્યારે તે જાણે સમજ્યા, પણ આ તે સંખ્યાબંધ શેકસમૂહ થાય. તેથી, જ્યારે વલ્લભતા ડાં વર્ષ જ ચાલવાની છે તે સમજુ માણસ એને ગર્વ કેમ કરે અને પિતે એટી ધાડ મારી છે એ મદ શા માટે રાખે? અને રાખે છે તે ઉચિત ગણાય? પરામશતિએટલે ભેટે છે. શોક આવીને ચાલ્યું જતું નથી, પણ શેકસમૂહ ભેટે છે અને આપણા મન પર શેક કરાવી અનેક શેકને એ વધારે કરી જાય છે. આ વલ્લભતા ચાર દહાડાના ચાંદરડા જેવી છે. તેને સમજુ, વિચારશીલ માણસ ન જ કરે, અને પિતે વલ્લભ અને લોકપ્રિય છે તે વાતને ગર્વ ન ધારણ કરે. (૯૪) છેલ્લે (આઠમ) મદ જ્ઞાનને ન કરવો ઘટે– माषतुषोपाख्यान श्रुतपर्यायप्ररूपण चैव । श्रुत्वाऽतिविस्मयकर विकरण स्थूलभद्रमुनेः ॥१५॥ सम्पाद्यमसुलभ चरणकरणसाधकं श्रुतज्ञानम् । लब्ध्वा सर्वमदहर' तेनैव मदः कथं कार्यः ॥१६॥ અર્થ–માવતુષની વાત સાંભળીને, તથા શ્રુતજ્ઞાનના અનેક પર્યાની ભગવાને કહેલી તેની પ્રરૂપણું જાણીને–સાંભળીને, અને અતિ અચંબ કરે તેવું સ્થૂળભદ્રમુનિનું ચરિત્ર અને તેમને થયેલી વિકિયા સાંભળીને, પંડિત સાથે સંબંધ અને ઉદ્યમ બંનેથી મળવું સુલભ અને ચારિત્ર્ય અને ક્રિયા બંનેને સાધનાર તથા સર્વ મદને હરી જનાર જ્ઞાન-શ્રુતને પ્રાપ્ત કરીને તે જ શ્રુતજ્ઞાનને મદ કેમ કરી શકાય? અથવા થવે શકય કેમ ગણાય? (૫-૯૬). ' વિવરણ માપતુષ–બહુ ભેળા ભદ્રક પણ ગુરુની આજ્ઞાને માનવાવાળા શિષ્ય હતા. એ નબળી યાદશક્તિવાળા હતા અને લીધે પાઠ પણ તસ્વરૂપે યાદ ન રહે તેટલી ઓછી યાદશક્તિવાળા હતા. ગુરુએ એને ગોખવા અને યાદ કરવા માટે ચાર શબદ આપ્યા. માં રુક્ષ, મા તુવ એટલે કેઈન ઉપર બહુ રાજી ન થઈ જા, કેઈને નવાજી નાખ નહિ અને કેઈ ઉપર ગુસ્સે ન કર. આખા આગમને એ સાર હતે. આપણે આ રાગદ્વેષ પર શરૂ- . આતમાં ચર્ચા કરી આવ્યા છીએ. આ પ્રકરણને અંતે પણ એ રહસ્યસૂત્ર પર વિવેચન થશે. પણ મુનિ શિષ્ય હોવા છતાં આટલા ચાર શબ્દ પણ યાદ રાખી શક્યા નહિ. એને બદલે એમને માવતુવ એટલે “અડદ અને તેના ઉપરના પેતરા એ વિચિત્ર શબ્દ સમૂહ યાદ રહ્યો. Page #224 -------------------------------------------------------------------------- ________________ કશન અને વિષ તેઓએ તે આ વખત મા તુજ એ શબ્દ ગખ્યા કર્યા અને ચારને બદલે બે શબ્દ થઈ જાય છે એટલું પણ ધ્યાન ન ખેંચાણું. પણ ફેતરાં અને અડદમાં આત્મભાવ સમાકેલે હતે. આત્મા અડદ જે મુક્ત છે, તેને ફેતરાં એટલે કર્મો લાગેલાં છે એમ વિચારતાં વિચારતાં અને એ શબ્દ શેખતાં તેમને કેવળજ્ઞાન થયું. તેઓ ફેતરામાં કર્મની પરતા અને અડદમાં આત્માની મુક્તતા જોઈ શક્યા અને નિષ્કપટ ભાવે એ શબ્દો મા અને તુ યાદ કરતાં અને વારંવાર સ્તવતાં અને યાદ કરવા પ્રયત્ન કરતાં તેઓ કેવળજ્ઞાનને વર્યા. આમ શ્રુતરહિત માણસ પણ સર્વે કર્મ પર વિજ્ય મેળવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે કયા માણસને કઈ વસ્તુ લાભ કરશે તે પહેલેથી કહેવું મુશ્કેલ છે. એક સૂત્રના અનેક અર્થ થાય છે, પણ તે જેને ન આવડે તેને નિસ્તાર નથી એમ સમજવું નહિ. આગમના અને ખાસ કરીને શ્રુતજ્ઞાનના અનંત પર્યાય છે. તે આપણે અંગે કેવી રીતે વર્તે છે અને પૂર્વજ્ઞાનીઓએ તે સંબંધમાં શું કહ્યું છે તે સમજીએ તે પણ ઘણું છે. બાકી યાદશક્તિ મંદ હોય તેને નિસ્તાર નથી, એવી બેટી માન્યતા ન રાખવી.. એ તે શ્રુતજ્ઞાનના ક્ષપશમ પમાણે વધારેઓછી થઈ શકે. તે ન હૈય તે તેથી જરાગણે ગભરાવું નહિ. અભણ અથવા અલ્પ યાદશક્તિવાળા ભવને પાર પામતા નથી એવું પણ કાંઈ નથી. શિષ્ય પિતાને શબ્દો વિપરીત કર્યા તે માટે ગુરુએ કાંઈ ઠપકે તેને ન આપે. કેવળી થઈને એ આવ્યા ત્યારે એનું મન ઘણું વધાયું. આવા સમજુ ગુરુ પૂર્વકાળમાં હતા. શકહાલ મંત્રીને મોટો પુત્ર સ્થૂળભદ્ર, એને નાનપણથી વેશ્યા ઉપર પ્રેમ. તેને ત્યાં પિતે રહે અને અનેક પ્રકારના આનંદ ભવે, ખાય પીએ. તેમાં તેના પિતા ઉપર નંદરાજની અવકૃપા થઈ અને તે મૃત્યુ પામ્યા. અસલના વખતમાં દિવાનને છોકરા દિવાન થાય એવો નિયમ હોવાથી સ્વાભાવિક રીતે તેને દિવાનપદ લેવાનું કહેણ મોકલ્યું, કારણ કે રાજાને ખાતરી હતી કે તેના બાપ શકહાલ પ્રત્યે પોતાને ધ વાજબી ન હતે. તેને કોઈ ગુને ન હતે. શકહાલની જગ્યાએ તેના પુત્રને દિવાનપદે વાજબી રીતે નામ જોઈએ. સ્થળભદ્ર તે આ વખત લહેર કરી હતી. તે કે ક્યા વેશ્યાને ત્યાં પડઘો પાથર્યા રહેતા હર્ત. નંદરાજાએ તેને પોતાની પાસે બેલા અને દિવાનગીરી આપવાની વાત કરી. સ્થૂળભદ્દે વિચાર કરી જવાબ આપવાનું જણાવ્યું અને અશોકવાટિકામાં પિતે વિચાર કરવા ગયો. ' તે વિચાર કર્યો કે દિવાનગીરી સાથે કથાને ત્યાં જવાશે નહિ અને પોતાના બાપાના કેવા હાલ થયા હતા, એ દિવાનગીરીમાં શો લાભ છે? એમ વિચારતા હતા ત્યાં સંભતિ આમ આચાર્ય મળ્યા. તેમણે સમજાવ્યું કે એ દિવાનગીરી વગેરે તે બાહા બહિરાત્મભાવ છે અને ખરે માર્ગ તો શ્રી જિખદેવપ્રણીત માન્ય છે અને તેના સામે, દશને અને ચારિત્રને સમજાવ્યાં. સ્થૂળભદ્રને જીવ તૈયાર હતે. તેને સત્ય સુખ ક્યાં છે તે સમજાયું અને પ્ર. ૨૬ Page #225 -------------------------------------------------------------------------- ________________ २०२ પ્રશમરતિ વિવેચન સહિત પિતે સંભૂતિ આચાર્ય પાસે દીક્ષા લીધી, જૈન સાધુ બની ગયા અને દિવાનગીરીની રાજાને આભાર સાથે ના પાડી., એને ત્રણ બહેન હતી. તેઓ અસાધારણ વિદ્વાન અને પરીક્ષા કરનારી હતી. એક એકવાર સાંભળે કે તેને યાદ રહી જાય તેવી યાદશક્તિવાળી હતી. તેનું નામ સે. બીજી વેણુ', તે બે વાર સાંભળે તે તેને યાદ રહી જાય તેવી સુંદર યાદશક્તિવાળી હતી. ત્રીજી બહેનનું નામ “રણ”. તેને ત્રણ વાર સાંભળેલું યાદ રહી જાય અને બીજાને જણાવી શકે તેવી યાદશક્તિવાળી હતી. સંભૂતિ આચાર્ય પાસે બહેને આવી ત્યારે સ્થૂળભદ્ર ગુફામાં બેસી પાઠ કરતા હતા. ગુરુએ તેમને ગુફામાં જવા જણાવ્યું. ત્રણે બહેને ગુફા તરફ ચાલી. બહેનેને પિતાની વિદ્યાને ચમત્કાર બતાવવા સ્થૂળભદ્ર, જેમને બહેનના આગમનના સમાચાર મળી ચૂક્યા હતા તેમણે, સિંહનું રૂપ લીધું. એટલે બહેને સ્થૂળભદ્રને સ્થાને સિંહને બેઠેલે જોઈ જાણી પાછી આવી. આચાર્યને કહે કે એમને તે સિંહ ખાઈ ગયે લાગે છે, ત્યાં ગુફામાં સિંહ જ છે. આચાર્ય ઉપગ મૂકી જોયું અને જાણ્યું કે સ્થૂળભદ્દે પિતાની બહેને ઉપર અસર કરવા સિંહનું રૂપ લબ્ધિના બળથી લીધું હતું. ત્યાં સુધી સ્થૂળભદ્ર દશપૂર્વ ભણ્યા હતા, પિતાને શ્રુતજ્ઞાનને અભ્યાસ બહેનેને જણાવવા ખાતર જ પિતે સિંહનું રૂપ લીધું હતું. ગુરુએ જાણ્યું કે સ્થૂળભદ્રને જ્ઞાનને માં થયેલ છે. નહિ તે પિતાની લબ્ધિ અને જ્ઞાન બહેનને જણાવવા માટે આવું રૂપ વિકવે નહિ. એટલે એમના મતે જે જ્ઞાન મળ્યું છે તે સ્થૂળભદ્ર જેવા સાધુ પચાવી શક્યા નથી, જ્ઞાનને એમને ગર્વ થર્યો છે. પત્યું, ગુરુએ ન પાઠ આપવાને અને અભ્યાસ આગળ ચલાવવાને અભિપ્રાય છેડી દીધા. પછી સંઘે ઘણું પ્રાર્થના કરી ત્યારે ૧૧-૧૪ પૂર્વને મૂળ પાઠ આપે, પણ અર્થ ન સમજાવ્યું. તે વખતથી, નંદરાજાના વખતમાં ૧૧–૧૪ એ ચાર પૂર્વ વિચ્છેદ ગયાં. અત્યારે તે સર્વ પૂર્વ ત્યાર પછી વિચ્છેદ ગયા છે. આ શ્રતમદ ઉપર દાખલ થયે. વિકરણ ધાતુને ક્રિયાપ્રત્યય લગાડવા પહેલાં ધાતુ અને ક્રિયાપ્રત્યયની વચ્ચે જે (દશ) ગણને પ્રત્યય લાગે તે વિકરણ કહેવાય છે. અહીં તેને અર્થ વિકિયા. આવા સ્થળભદ્ર જેવા મુનિને જ્ઞાન પચ્યું નહિ અને ગર્વરૂપે-મદરૂપે પિતાની બહેનને તે દેખાડવા વૃત્તિ થઈ એ મદસ્થાન આઠમું છે. એમાં ગર્વ કરવા જેવું કાંઈ નથી તે આવતી ગાથામાં કહેશે. આ માષતુષ મુનિ કેવળી થયા અને સારા માણસે અડદનાં ફેતરાં ઉખેડયાની વાત કરી તેમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે સ્થૂળભદ્ર જ્ઞાનને મદ કરી દેખાડે કરવા વિચાર કર્યો તે તેમના સમયથી તે હમેશને માટે અત્યાર સુધી ચાર પૂર્વ વિચ્છેદ પામ્યા, એમ સમજી શ્રુતજ્ઞાનને મદ ન કરે. આગળ બતાવશે તે પ્રમાણે કદાચ ક્ષપશમ, સત્સંગતિ કે સંબંધથી અભ્યાસ થઈ જાય તે તે ગર્વને ગ્ય નથી, ઉચિત નથી. ભણવાથી તે ગર્વ ઘટ જોઈએ. Page #226 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૨૩ આ સ્થૂળભદ્ર મુનિનું ચરિત્ર અતિવિસ્મય—આશ્ચય કરનારું છે તે સમજી લેવું જોઇએ અને શ્રુતજ્ઞાનના મદના ત્યાગ કરવા જોઈએ. પ્રથમ વર્ષનું ચામાસું જ્યારે સ્થૂળભદ્ર મુનિ ગુરુની આજ્ઞાથી કશ્યાને મ`દિરે ગયા અને ત્યાં રહ્યા અને વેશ્યાને શ્રાવિકા બનાવી, ત્યારે તેમને ગુરુએ ‘દુષ્કરસુરકાર' કહ્યા. સપના બિલ પર ચાર માસના ઉપવાસ કરનારને ‘દુષ્કરકાર' જ માત્ર કહ્યા ત્યારે તેમને લાગ્યું કે એ સ્થૂળભદ્ર દિવાનના પુત્ર છે અને ગુરુ એમને હુલાવેફુલાવે છે અને રાજી રાખે છે. ચાર મહિના માલ-મસાલા ખાનાર એ સ્થૂલિભદ્ર કયાં અને ચાર માસના ઉપવાસ કરનાર પોતે કશુ ? ગુરુની પક્ષપાતી (તેની નજરમાં) દશાથી પોતે બીજે વરસે કાશ્યાને ત્યાં ચાર માસ કરવાની પરવાનગી માગી. ગુરુ સમજી ગયા કે આ માગણીમાં દ્વેષ હતા અને સ્થૂળભદ્ર તરફ મત્સર હતે. તે જતાં જ કાશ્યાના ક્રૂંદામાં પડી ગયા અને અનુકૂળ ઉપસગ તે સાધુ ખમી ન શકયો. વૈશ્યા તે શ્રાવિકા બની હતી. તેને સ` પુરુષા ભાઈ–બાપ સમાન હતા. તે સ્થૂળભદ્ર તરફના આવનાર'સાધુને મત્સર જાણી ગઈ. તેણે હિંમાચળ પર્યંત ઉપર રત્નક બળ ભેટ મળે છે તે લેવા સાધુને માકલ્યા. ભરચામાસે સાધુભાવ વિરાધી એ મુનિ હિમાચળ ગયા અને અનેક ઉપાધિ વેઠી વાંસડામાં નાંખી રત્નક બળ લઈ આવ્યા. કાશ્યાએ એના મુનિગુણુની ભવ્યતા સમજાવી. અને મુનિ પણ અનુકૂળ ઉપસ`ની મહત્તા સમજ્યા અને પેાતાના ગુરુએ શ્રી સ્થૂળભદ્રને કેમ વખાણ્યા હતા તેનું કારણ પણ તેમના ધ્યાનમાં આવી ગયું. સ્થૂળભદ્રનું નામ ચારાશીમી ચાવીશીએ લેવાશે. એના જેવા કામદેવના ઘરમાં જઈ તે પર વિજય મેળવવાના દાખલા ખહુ ઓછા છે. અને તેટલા માટે તેમનું ચરિત્ર વિસ્મય કરે તેવું કહ્યું છે. (૯૫) છન્નુમી ગાથામાં જ્ઞાનમદ ન કરવાનાં કારણેા કહે છે. અને તેની સાથે રાગદ્વેષ, ઇંદ્રિયજય અને કષાય પર વિજયનું પ્રકરણ થાડા પ્રાસ્તાવિક ક્ષેાક સાથે ગ્રંથકાર પોતે જ પૂરું કરશે. ત્યાં જ્ઞાનમદ કે શ્રુતમદ ન કરવાનાં કારણેામાં એ જ્ઞાન કેવી રીતે અને શા માટે મળે છે તે મૂળ તરફ ગ્રંથકાર જાય છે અને આવા નિક જ્ઞાનના મઢ કેમ થાય તે જણાવે છે. સરૂપ —પહેલું કારણુ : આ શ્રુતજ્ઞાન માટા પડતાનાં પડખાં સેવવાથી અને તેમની વૈયાવચ્ચથી થાય છે. જ્ઞાન મેળવવાનાં કારણેા વિચારવામાં આવશે તે વિદ્વાનને સંપ સંબંધ તે ઘણી અગત્યની વાત છે. પતિના સંબંધથી અને વૈયાવચ્ચ કરવાથી વાચનાદિક પાંચ પ્રકારના જ્ઞાન આવે છે. પતિ પાસે જ્ઞાન સિવાય બીજી વાત શી હાય ? તમે ઉપાધ્યાય શ્રીમાન યશેાવિજયજી કે હેમચંદ્રાચાય જી જેવાની સાથે સંબધમાં હા તે આખા વખત તમે તેમની પાસે જ્ઞાનની ચર્ચા જ સાંભળ્યા કરો. આ રીતે જ્ઞાન મેળવવાનું પ્રથમ કારણુ જ્ઞાનીને સત્સંગ છે. ત્યાંના વાતાવરણમાં જ જ્ઞાન ભરેલું હેાય છે અને તમારી ઈચ્છા કે આવડત ન હેાય, પણ તમારા સંબંધ જ્ઞાની સાથે જોડાયલા હાય, તમે એને સત્સંગ તરીકે ઓળખતા હાતા જરૂર તમે જ્ઞાની થઈ જાઓ, કારણુ કે ત્યાં ગપ્પાં Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત મારવાનાં હોય જ નહિ. તમે અત્યારના કોઈ પણ વિદ્વાનના પરિચયમાં આવે તે તમે આ વખત જ્ઞાનની ચર્ચા જ સાંભળશે. આથી જ્ઞાનીના સંબંધને જ્ઞાન મેળવવાનું પ્રથમ કારણું કહેવામાં આવ્યું છે. તમે ત્યાં જઈ બે અક્ષર શીખી આવશે અને તમને વધારે સંબંધ થશે તે તમારે આખો વખત જ્ઞાનગોષ્ઠિમાં જશે અને તમે એવા સંબંધથી જ્ઞાની થશે. ઉઘમ–બીજું કારણ ? એકલા સત્સંગથી જ્ઞાન ન મળી જાય, પણ સત્સંગ-સોબત સાથે. તમારે જ્ઞાન મેળવવાને ઉદ્યમ પણ જોઈએ. તમે ત્યાં જ્ઞાન લેવા જાઓ છે અને જ્ઞાન લેવાને તમારે ઉધમપ્રયત્ન છે, એમ તમારે તે પંડિતને જણાવી દેવું ઘટે. એટલે સેબત સાથે તમારે પ્રયત્ન–પ્રયાસ–ઉધમ પણ જ્ઞાન મેળવવાને હવે જોઈએ. એકલી સુસોબત હોય તે ખરાબ છે એમ અત્ર કહેવાને આશય નથી, પણ સુસંગ સાથે તમારું પાઠ લેવાને, ગુરુની હાજરીને લાભ લેવા પ્રયત્ન-ઉદ્યમ હે જોઈએ. એ ગુરુ-પાંડિત ઉત્પન્ન કરેલું સુંદર વાતાવરણ અને તમારે પ્રયત્ન–તેની હાજરીને અને જ્ઞાનના વાતાવરણને લાભ લેવાને તમારા પ્રયત્ન જોઈએ. આ બને ચીજથી, તેમનાં સહયોગે, તમે કાંઈ કાંઈ જ્ઞાન મેળવ્યું છે અને જ્ઞાનને લાભ તમે લીધે છે એટલી વાત આપણે ધારીને ચાલીએ. એટલે જ્ઞાનવાબ અથવા જ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા તમે જ્ઞાની છો અને પંડિતની સુસંગતિથી તમે થોડું વધારે જ્ઞાન સુલભ્ય કરેલું છે, એટલે જ આ પુસ્તક વાંચવાની તમને મરજી થઈ છે. ચરણસાધક-–ત્રીજું કારણ જે પંડિત ગુરુની નિશ્રામાં તમે વસ્યા તેણે તમને ચારિત્ર-સદ્વર્તન શીખવ્યું છે અથવા આવું જ્ઞાન તે ચરણસાધક છે. નાગણ જ વિરહ –જ્ઞાનનું ફળ વિરતિ છે, તે આપણે ઉપર જોઈ ગયા છીએ. જ્ઞાન સાચેસાચું પંડિતસંસગે તમે પ્રાપ્ત કર્યું તે ચારિત્રનું સાધન છે. ચારિત્રને સાધે તે જ્ઞાન. જ્ઞાન વિકૃતિને વધારનારું હેય, હિંસાને વધારનારું હોય, ચેરીનો ગુણ શીખવનારું હોય તે તેને અમે અહીં જ્ઞાન ગયું નથી પણ તમારા સામાયિકાદિ ચારિત્રને પોષનાર જ્ઞાન હોય, તેને વધારી આપનાર જ્ઞાન હોય તેને અહીં જ્ઞાન કહે છે. તમે પંડિતના સંસર્ગમાં આવ્યા, તમે જાતે જ્ઞાન મેળવવા ઉદ્યમ કર્યો અને તેને પરિણામે આવું ચારિત્રગુણને ખીલવનાર જ્ઞાન મેળવ્યું. ત્રીજું કારણું ચારિત્રસાધક જ્ઞાન હોવું જોઈએ એ છે. કરાણસાધક –ાથું કારણું એટલે તમે મેળવેલું જ્ઞાન ક્રિયાસાધક જોઈએ, એટલે તમે જ્ઞાન સારું છે એમ ધાને મેળવેલું જ્ઞાન વ્યાવહારિક અને પ્રતિક્રમણ, પૌષધારિ ક્રિયાને સાધનારું કહેવું જોઈએ. જ્ઞાન હોય ત્યાં ક્રિયા હેવી જ જોઈએ, માત્ર પુસ્તવ્યિા જ્ઞાન અથવા પિથીમાંનાં રીગણાંના જ્ઞાનની જ્ઞાન તરીકે કાંઈ કિંમત નથી. જ્ઞાનને ઉપગ ક્રિયામાં થાય છે, અને જ્ઞાનાકિયા મોલ એ જાણતા સૂત્રને અર્થ પણ એ જ છે Page #228 -------------------------------------------------------------------------- ________________ કષાએ અને વિષયો એકલું જ્ઞાન કરીને બેસી રહેવાનું નથી, સત્સંગ અને ઉદ્યમથી મેળવેલ જ્ઞાન વર્તનમાં મૂકાય છે માટે ક્રિયા જરૂરી છે અને તેટલા માટે જ પંડિતે ઉપરના સૂત્રમાં જ્ઞાન અને ક્રિયાને સહચાર–જેડલાપણું બતાવ્યું છે. ગુરુના સંપર્કથી અને તમારા ઉદરથી જે જ્ઞાન મેળવો તે સદ્વર્તનશુદ્ધ ચાગ્નિ અને ક્રિયાને સાધનાર જ્ઞાન હોવું જોઈએ. આ ચોથું કારણ જ્ઞાનપ્રાપ્તિ અને તેના ફળની અપેક્ષાએ કહ્યું. સવદહર–પાંચમું કારણ. જે તમને એ ચારે પ્રકારે સત્ય જ્ઞાન મળ્યું હેય તે તેનું ફળ સર્વ પ્રકારના અહંકારને એ દૂર કરનાર છે એમ થવું જોઈએ. આ પાંચ - ગુણે યુક્ત જ્ઞાન સર્વ પ્રકારના જાતિ, કુળ, લાભ, રૂપ વગેરે મદને નાશ કરનાર છે. તેને મેળવીને એવા જ્ઞાનને મદ કેમ થાય? એક તે આપણે પંડિત પુરુષના જ્ઞાન આગળ મગતરાં છીએ અને બીજુ તે જ જ્ઞાન કેઈપણ પ્રકારની બાબતને મદ ન કQા સૂચ છે, શીખવે છે. આવું સારું જ્ઞાન મેળવીને એને અહંકાર કરવો એ સાન પિતે જ મદને હરનારું છે, તેનાથી વળી મદ થાય? અને જે જ્ઞાન જાત્યાદિ સર્વ પ્રકારના મને આ ગાળી નાખે છે તે જ્ઞાનને મદ શોભે ખરો? જ્ઞાન જ આપણને ઝાડને દાખલ ભાભી નમ્ર બનવાનું કહે છે. જેમ ફળ વધારે થાય તેમ ઝાડ નમ્ર બને છે (માપ્તિ નગારતા તમ). તે પછી આવું જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનપ્રાપ્તિને, ગર્વ કરવું કેમ શેલે? અને કેમ ઉચિત ગણાય? માટે શ્રુતજ્ઞાનને મદ કર એગ્ય નથી. હરિબ્રટીકામાં એક કલેક આપે છે તે આ સ્થાને વિચારવા લાયક છે– मददर्पहरं माद्यति, यः माद्यति तस्य को वैद्यः । - अमृत यस्य विषायति तस्य चिकित्सा कथ क्रियते । એટલે, મદને હરનાર જ મદ કરે તે તેને ઘેઘ (વૈદ-દાકતર) કણ થાય? જ્યાં અમૃત જ ઝેરની પેઠે આચરણ કરે ત્યાં તેનું ઓસડ શું? અને કેવી રીતે કરવું? એટલે જ્ઞાન તે આવી જાતના અભિમાનને ઘટાડનાર-હરનાર છે, તેને જ તે પ્રાણી દ૫ કરે ત્યારે તે અમૃત જ ઝેરની પેઠે આચરણ કરે છે. પછી તેને ઉપાય શું? અને કેવી રીતે કરાય? જ્યાં વાડ જ ચીભડાં ગળવા માંડે કે વાડ જ અંદરના વેલાને ખાઈ જવા લાગે અથવા જેને આશ્રય લેવામાં આવે તે જ ર નીકળે, તે પછી તે વ્યાધિવાળાની દવા કેમ થાય? કેણ કરે? અને કેવી રીતે કરે? માટે જે અભિમાનને હરનાર છે તેને દપ* ન કરે. એ કરવો એ કોઈપણ તે ઘટતું નથી. વાડ ચીભડાં ગળે એ એ ન્યાય છે. આ રીતે આઠે મદની વાત કરી. તે કરવા યોગ્ય નથી તે જણાવ્યું. (૬) મદરસ્થાનને લગતો સામાન્ય ઉપદેશ. एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य.. संसारवृद्धिश्च ॥९७॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રશમરતિ વિવેચન સહિત આ અર્થ એ મદ્રસ્થાને વિશે નિશ્ચયપૂર્વક કોઈ જાતને ગુણ નથી અને કેવળ પિતાના હૃદયને આવેશ છે અને સંસારને વધારે છે. (૯૭) વિવરણ–એ મદસ્થાનમાં : જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, જ્ઞાન (વિવા), વલ્લભતા અને શ્રત (જ્ઞાન) એ આઠ મદ સ્થાને, જેમનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં, ખાતરીપૂર્વક કોઈ પ્રકારને લાભ નથી. તેથી વહેવારુ સમજુ માણસોએ તે દર્પ કરવા ન ઘટે, કારણ કે એક કે વધારે મદસ્થાનને આશ્રય કરવા જતાં નકકી કોઈ પણ પ્રકારને આડકતરે કે સીધો લાભ થાય તેવું નથી. આ બાબતમાં ગ્રંથકારને જરા પણ શંકા નથી. તમે જે અત્યાર સુધી ગ્રંથકારને અનુસર્યા હો તે તેનું વચન સમજી જાઓ. એક કે વધારે કઈ પણ પ્રકારના સદસ્થાનમાં જરા સરખો પણ લાભ નથી અને એમણે ધારી ધારીને એ જોયું છે, અનુભવ્યું છે અને નેધી રાખ્યું છે. એ તમારા હિતની નજરે કહે છે કે એ લાભ વગરને ધંધે તમે ન કરતા. એમાં ઉપર જણાવ્યું તેમ નુકસાન થશે અને અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે એમાં એક ફૂટી બદામને પણ લાભ નથી, આયપત નથી, વધારે નથી અને આ અમારે નિશ્ચય છે અને અમે ધારી ધારીને અવલોકન કર્યું છે તેનું એ પરિણામ છે. તમારા લાભ ખાતર કહીએ છીએ તે તમે ધ્યાનમાં લે. જ ઉમાદ–ઘેલાપણું, ગાંડપણ. માત્ર એ મદ એક જાતનું ગાંડપણ છે. જેમ ગાંડ માણસ અસ્તવ્યસ્ત બોલે છે, ગમે તેવી ગાંડી ચેષ્ટા કરે છે, ગમે તેને ભડભડાટ ગાળે દે છે, બિનજવાબદાર રીતે વર્તે છે, તેને લુગડાલત્તાનું ભાન રહેતું નથી, ખાવાનું ઠેકાણું રહેતું નથી તેમ જાતિ, કુળ, રૂપ, બળ, હૃત, વિદ્યા વગેરેને મદ થાય ત્યારે એક જાતનું ઘેલાપણું લાગે છે. એ ગાંડપણમાં અવ્યવસ્થિત બેલાય, જેવા તેવા વિચાર થાય, ઠેકાણું વગરના વિચાર આવે અને ભાન વગરને વ્યવહાર થાય. આ મદસ્થાને એક જાતનો સનેપાત અને ગાંડપણ જ છે. એ મદસ્થાનેવાળાની અને ગાંડ માણસની રીતભાત, વિચાર કે બોલી ઘણી રીતે મળતી આવે. એટલે મેદસ્થાન કરવું તે એક જાતનું ગાંડપણુ જ છે એમ સમજવું. ' અને થડા દિવસની અહીંની સ્થિતિને અંગે અભિમાન શું અને કેમ થાય? એ તે ઘણાં વર્ષ રહેવાનું હોય તે તે જુદી વાત છે, પણ ચેડા વખતમાં જવાનું હોય ત્યાં તે ગ્ય નથી. પચાસ કે પંચેતેર વર્ષ સ્થિતિ છે, તેમાં બાળપણ બાદ કરતાં અને અભ્યાસ કાળ જતાં થોડાં રહેતાં વર્ષ માટે જાતિ કે કુળને કે પિતાના રૂપ કે બળ કે પિતાની વિદ્યાને મદ કરે છે તે સમજણ વગરની વાત છે અને તે એક જાતનું ઘેલાપણું છે. ભર્તુહરિ કહે છે કે માટિલ્યએ તાતઃ સંસીત્તે નીતિ” આમ સૂર્ય આવે જાય તેમાં વાત કરતાં એક દિવસ એ થાય છે. પીવા મોદમથી કમાવવામુક્કરમૂર્ત આખી દુનિયા મેહમદિરા પીને જાણે ઘેલી થયેલી લાગે છે. આવી ઘેલછા મદથી થાય છે એમ સમજવું. Page #230 -------------------------------------------------------------------------- ________________ કવાયો અને વિષયો - ૨૦૭ સંસારવૃદ્ધિ-આપણે સર્વ પ્રયત્ન સંસાર એ છે કરીને જેમ બને તેમ જલ્દી મક્ષસ્થાને પહોંચવાને અને અનંત સુખ મેળવી આ જન્મમરણના ફેરા ટાળવાને છે, પણ આઠ દસ્થાનેમાંથી કેઈ એકને અને વધારેને મદ થતાં તે સંસાર પાકે થઈ જાય છે, વધી જાય છે અને તેમાં આપણે મોક્ષપ્રયાસ નકામો થઈ જાય છે. આ ચ–અને, ઉભયાન્વયી અવ્યય. એટલે એ એક પ્રકારનું ગાંડપણ છે અને તેનાથી સંસારને વધારે થાય છે. આ બંને વાત બને છે. એટલે આ ઉભયાન્વયી “અનેને બરાબર ઉપયોગી અર્થ સમજાય છે, ગાંડપણુ ગણાય અને સંસારને વધારે થાય એ બેવડે નુકસાનીને વેપાર કર્યો ડાહ્યો માણસ કરે? એક તે કામ ઉન્માદનું, શેરડહાપણનું ગણાય અને તેના નફાટામાં સંસાર વધે એ ઊલટો વેપાર કર્યો ડહાપણવાળે માણસ કરે? એટલે, એને નિષ્કર્ષ એ થાય કે ભવિષ્ય અને વર્તમાનની નજરે કોઈપણ સમજુ માણસ જરા બુદ્ધિશક્તિવાળે હોય તે એ ધંધે ન જ કરે. (૭) . મદવાન પ્રાણીને થતાં દુખે – जात्यादिमदोन्मत्तः पिशाचवद्भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥९८॥ અથ_પિતાની જાતિ વગેરેના મદથી ઉન્મત્ત (ગાડ) થયેલે પિશાચની પેઠે આ જન્મમાં જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે અને હવે પછીના ભવમાં જાતિ વગેરેની નીચતા ચેકકસ પ્રાપ્ત કરે છે, એ વાતમાં શંકા કરવા જેવું નથી. (૯૮) . વિવરણ : જીત્યાદિ–પિતાની જાતિ વગેરે આઠ પ્રકારના મદે પૈકી એક અથવા વધારેને અહંકાર કરનાર. તે જાતિ વગેરેના અત્ર નામ પુનરાવર્તનના ક્ષેત્રે પણ લખવામાં આવે છે–જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, જ્ઞાન, વલ્લભતા અને વિદ્યા. આ આઠમાંના કોઈ પ્રકારને મદ કરવાથી આ ભવે અને પરભવે શું થાય અને કેવાં કેવાં દુઃખ સહન કરવાં પડે તે સમજી કેઈપણ પ્રકારને મદ ન કરવો અને મદરથાનને વજવું એ અત્ર. ઉપદેશ છે. મદેન્મત્ત–આ મદો લાગે ત્યારે પ્રાણ કે ગાંડે થઈ જાય છે તે આપણે મદસ્થાનેની વિચારણામાં જોયું અને વિચાર્યું. એટલે અહીં મદેન્મત્ત શબ્દ પર વિવરણ કરવાની જરૂર રહેતી નથી. તે એક પ્રકારનું ગાંડપણું જ છે, અને ઘેલા અથવા ખસી ગયેલા મગજવાળાને બરાબર મળતું આવે તેવું કોઈ પણ મદસ્થાન કરનાર વર્તન કરે છે. પિશાચ–પિશાચને આ દાખલે હારિભદ્રીય ટીકા અનુસાર અત્ર આપવામાં આવ્યો છે. કેઈ એક સ્થાનમાં શુચિપિશાચ નામને એક બ્રાહ્મણ હતું. ત્યાં વસતાં ચારે તરફ તેની નજરમાં અપવિત્રતા લાગી. એ અશુચિમાંથી બચવા ખાતર લેકે જ્યાં રહેતા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૦૮ . પ્રશમતિ વિવેચન શાહ હોય તેને ત્યાગ કરીને સમુદ્રની વચ્ચે ચારે બાજુ પાણી અને વચ્ચે એક બેટ આવેલે હતું ત્યાં જઈને વસ્યા. તે જ બેટમાં એક વાણિયે વહાણુ ભગવાથી બીજે કઈ આવે ન મળવાને કારણે, આવીને રહ્યો હતે. હવે આ બેટમાં તે શેરડીના ઘણા છોકરા હતા. એ તે ખૂબ શેરડીને રસ પી હતું અને પિતાની ગુદા દ્વારા ગોળ પતીકાંના આધારને સ્ત કરતે હતે. શુચિપિશાચે તે મુંદાના ગેળ પતીકાઓ ખાધાં અને હંમેશા તેના ઉપર પિતાને નિર્વાહ કરવા લાગ્યા. આવી રીતે એ વિઝા ઉપર જીવતો રહ્યો. વખત જવાં તે અને પેલે વાણિયે ભેગા થઈ ગયા. તેણે વાણિયાને સવાલ કર્યો કે આ શા માટે અત્ર પધાર્યા છે?” વાણિયાએ જવાબમાં કહ્યું કે પિતે વહાણના ભંગાણના કારણે ત્યાં એ બેટમાં આવી ચડ્યો હતે. પછી વાણિયે સવાલ કર્યો કે “શુચિપિશાચ! આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે?” ત્યારે જવાબમાં શુચિપિશાચ કહે છે કે કોમાં ઘણી અપવિત્રતા છે, તેના ત્રાસથી બચવા પોતે અહીં આવ્યું છે.” ત્યારે વાણિયે પૂછયું “ભલા ભાઈ! ભોજન વગર અત્ર કેમ તમારે નિર્વાહ થાય છે? હું તે દરેજ શેરડી ખાઈને કે તેને રસ પીને મારે નિર્વાહ ચલાવું છું.પિશાચે જવાબમાં જે કહ્યું તેથી આશ્ચર્ય પામેલા વાણિયાએ તે બતાવવા માંગ કરી એટલે પેલા શુચિપિશાચે તે વાણિયે મૂકેલા ગોળ પતીકાં જેવાં લીડાં બતાવ્યા. ત્યારે વાણિયે કહ્યું “અરે ભલા ભાઈ! મારા મૂકેલાં આ ગોળ પતીવ્ર તું દરરોજ ભક્ષણ કરે છે. અરે એ તે મારી વિષ્ટ છે! તારે શુચિવા તે ઘણે સરસ છે!” વાણિયાની આ ટીકા સાંભળીને તે શુચિપિશાચ તે ગળગળો થઈ ગયે અને એ બેને છોડી દઈ બીજા બેટમાં ગયા. ત્યાં પણ તેણે વાગોળે ભક્ષણ કરેલાં અને બાકી રહેલાં ફળ ખાધાં. આવી રીતે એ ઘણે પવિત્ર રહેવાને ફાંકો રાખનાર શુચિપિશાચ જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં દુઃખી અને વધારે દુખી થવા લાગ્યું. - પરર્ભવે આ ને આ ભવમાં એને કઈ પ્રકારના લાભને બદલે શુચિપિશાચ જેવી દશા થાય છે. એ એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. એની સાથે પરભવમાં જાતિ વગેરે હલકી પામે છે. " જાત્યાદિહીનતા–એટલે જાતિને મદ કરે તેને પરભવમાં નીચ જાતિમાં જવાનું થાય. તેવી જ રીતે ઉચ્ચ કુળને મદ કરનાર પરભાવે નીચ કુળ પામે. સારા રૂપને મદ કરનાર પરભવે તદ્દન કદરૂપો થાય. બળને ગર્વ કરનાર પરભવે નિબળ થાય અને લાભને મદ કરનારને પરભવમાં એક ફૂટી બદામને પણ લાભ જ ન થાય. એવી જ રીતે, વિદ્યાને ગર્વ કરનાર પરભવે અભણ ટાળે થાય અને વલ્લભતાને ગર્વ કરનાર અરવલ્લભ બને. શ્રત (જ્ઞાન)ને મદ કરનાર પરભવે જ્ઞાન વગરને, એક અક્ષર પણ ન ચઢ તે થાય. આ નિઃસંશય–આમ ઊલટી દુર્ગણ થાય, તેમાં જરાપણ શંકા નથી. આપણે મહાવરસ્વામીના જીવે નીચતા કેવી રીતે મેળવી અને કપિલના ભવ પછી એક એક કડાહી Page #232 -------------------------------------------------------------------------- ________________ કષાય અને વિષયા ૨૦૯ સાગરાપમમાં બધા ભવા કેવી રીતે નીચ થઈ ગયા તે જાણીએ છીએ. એવી રીતે આ કરેલા ગવ વ્યાજ સાથે નીચતા મેળવી આપે છે. આપણને કોઈ લાભ થયા હાય ત પણ તેને મદ ન કરવા, કારણ કે મદ તે સ્થાયી વસ્તુને થાય, પણ આ પ્રકારને લાભ તા થાડા વખત ટકે તેવા છે, તે તેના ગવ કેમ કરવા ? શા માટે કરવા ? - કરીને બહુ તે થાડા વર્ષોંની શાશા થાય, પશુ અંતે તે ાર અધારી રાત આવે અને આ ભવમાં શુચિપિશાચ જેવા પશુ હાલ થાય. આ ભવ અને પરભવમાં અનેક દુઃખ આપનાર અને એ જ બાબતમાં નીચતા અપાવનાર કોઈ પણ પ્રકારના પૌલિક મહુને સ્થાન આપવું ન ઘટે. સમજુ માણુસ પેાતાને લાભ મળે તે ભોગવી લે, પણ તેને ગવ ન કરે, અને ઝાલાવાડમાં જેને પડારા કહે છે તેને દૂરથી નવ ગજના નમસ્કાર કરે. મન્ન કરનારને આ ભવમાં અને પરભવમાં સમુચ્ચયે શું થાય તે સમજીને હૃદયમાં ઉતારવા જેવું છે. (૯૮) તેટલા માટે સર્વ મદસ્થાનાના ત્યાગ કરવા જોઈ એ— सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च सन्त्याज्यः ॥ ९९ ॥ અથ—સર્વે મદસ્થાનાને સમૂળગા કાપી નાખવા માટે યતિએ એ ચીજના ત્યાગ કરવેા : પાતાના ગુણા ઘણા છે એવી મહત્તા કરવાના અને પારકાના અવગુ વાદ લાને, આથી તેના મૂળથી ઘાત થશે. (૯) : વિવરણ—મૂળથી ઘાત કરવા આટલું પુસ્તક વાંચ્યા પછી મદસ્થાનને મૂળથી ઉખેડી નાખવા યતિએ એ વસ્તુના ત્યાગ કરવા જેઈએ, એટલે સ્વતઃ મદ્યસ્થાનના ત્યાગ થઈ જશે. તમે ધારો કે તમને કેરી મહુ ભાવે છે. તમે એમ ધારો કે એનાં મૂળ પણ વધારે મીઠાં હશે, તેથી સારા આખા કે ખીજી કાઈ પણ મીઠી અને તમને ગમે તેવી વનસ્પતિના મૂળ તમે ઉઘાડવા માંડો તેા એ આખા રોપના કે ઝાડને નાશ કરવા બરાબર છે. ઝાડના મૂળની ક`મત તે દટાયલું–દખાયલું જમીનમાં રહે ત્યાં સુધી જ છે, તેને ઉઘાડવામાં આવે તે આખા ઝાડના નાશ થાય છે. આર્ડને આખા વિનાશ કરવા ડાય તે તેનાં મૂળને ઉઘાડાં પાડવાં. એમ તમારે મનથી મદ્યસ્થાના નિવારવાના નિશ્ચય થયા હાય તા તે માટે એ ચીજ તમારે કરવી જોશે. આ ગાથામાં તે એ ચીજ આગળ ઉપર બતાવશે. યતિ—આ ગ્રંથ યતિ (મુનિ–સાધુ) માટે મુખ્યત્વે કરીને રચવામાં આવ્યા છે. સંસારી પ્રાણીમાં સાધુને ઉચ્ચ સ્થાન હાય અને મસ્થાનાના ત્યાગ કરવાને નિશ્ચય પણ તેને થવા એ યથાસંભવિત વાત છે, ૫. ૨૭ " Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત એ ઉપાય—-ત્યાગ। અહીં બતાવે છે. પ્રથમ ત્યાગ આત્મગુણાક ના. પોતાને કોઈ ગુણુ મળી ગયા હોય તે તેના કોઈ પણ પ્રકારે વખાણુ ન કરવા, આત્મત્કાર ન કરવા. મારી જાત માટી છે, કે મારુ કુળ મોટું છે કે મારામાં રૂપ કે ખળ વધારે સારાં અને આકર્ષીક છે કે મને લાભ લેવાની આવડત બીજા કરતાં સારી છે કે મારી કેળવણી સારી છે કે હું લેાકપ્રિય છું અથવા મારું જ્ઞાન ખીજાએથી ચઢે, તેવું ખેલવું કે માનવું કે મનાવવું નહિ. મદ્યસ્થાન તજવાના જે નિણ ય કરે તેણે પેાતાને મળેલી મહત્તા(ઉત્કષ)ના કાઈ પાસે વખાણુ કરવા નહિ અને તે વાતની મેટાઇ કે ખાસિયત પેાતામાં આવેલી છે તેવું ખીજા પાસે મનાવવાના પ્રયત્ન ન કરવા. હું આ દુનિયામાં આવ્યા છું અને મારા જેટલી બુદ્ધિની આવડત કે મારું જ્ઞાન ખીજાએથી ચઢે તેવું છે કે મારું રૂપ કે ખળ ખીજાથી મનેં જુદો પાડે તેવું છે, એવું પેાતાની મહત્તા બતાવનાર કોઈ દિવસ ખેલવું નહિ અને ખીજા પાસે તેનું મોટાપણું ગાઈ મજાવી તેના પર લાદવું નહિ. આવી મેાટાઈ બતાવવાના ખ્યાલમાં માણસ તણાઈ ખેચાઈ જાય છે. હાય તા પણ તે થાડા વખત માટેનું હાવાથી તેની મોટાઈ ઠામઠામ ગાઈ વજાડવી અને ખીજા પર ઠસાવવી નહિ. પેાતાનું અધિકપણું હાય તે તેનું ખીજા પાસે ગાન કરવાથી તેમાં કોઈ પ્રકારના વધારા થતા નથી અને ન ખેલવામાં નવ ગુણ છે. માટે પેાતાની માતાઈ બતાવવાના, તે હાય કે ન હેાય, કદિ પણુ વિચાર જ ન કરવા. આ મદસ્થાના તજવાના પ્રથમ ઉપાય છે. જો તેના ત્યાગ કરવા એવા મનમાં નિર્ણય થયે હાય તે પેાતાના મુખે પાતાની માટાઈના વખાણ કરવા નહિ. ૧૦ પરપરિવાદ—બીજાની નિંદા, ખીજાને અપક, તેમની નબળી વાતને આગળ કરવાની બુદ્ધિ. પારકી સાચી કે ખાટી નિદાના સાથે સાથે ત્યાગ કરવા. પેાતાની મેાટી વાત કે માંટાઈની વાત ન કરવી, અને પારકાને હલકા પાડવાની ખાખતમાં તેની નિંદા ન કરવી. મદ્રસ્થાનને ત્યાગ કરવાના આ ખીન્ને ઉપાય છે. ખીન્ને માણસ પોતાના પાપના જોરે ઉઘાડો પડે છે, માટે આપણે નિંદા ન કરવી. કોઈને નરમ પાડવા માટે તે હલકો છે, તે હલકા કુળના છે કે મળ વગરને કે રૂપ વગરના છે કે જ્ઞાન વગરના છે એવી વાત કરવાના ત્યાગ કરવા જોઇએ. આ પરિવાદને સેાળખું પાપસ્થાનક ગણવામાં આવ્યું છે અને ઉપાધ્યાય શ્રીમદ્યશે વિજયજીની તે પર બહુ વખણાયેલી સજ્ઝાય છે. આપણે તે વિચારવી જોઈએ અને તે સમજી તેના વિચાર કરવા જોઇએ. એ સજ્ઝાયમાં કહે છે કે. ખૂબ સુંદર નિજમુખ કનક કચેાલડે, નિર્દેક પરિમલ લેઈ હા, સુંદર જેડ ઘણા પરગુણુ ગ્રહે, સંત તે વિરલા કોર્ટ હા...હા સુંદર. જે પારકાના મેલને (કચરાને) પોતાના મુખરૂપ સુવર્ણમય કચેાળામાં લે છે તે નાલાયક માણુસ છે. આવી રીતે પરપરવાના ત્યાગ કરવા સૂચવ્યું છે. આવા પારકાને અવર્ણવાદ ખાલનારને ચેાથેા ચંડાળ એ સ્વાધ્યાયમાં કહેવામાં આવેલ છે. તે રીતે વિચારતાં Page #234 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષ પારકાના અવર્ણવાદ ન બેલવા. પ્રાણ પિતાનું સંભાળે તે પણું ઘણું છે. એણે બીજાના ગુણ કે અવગુણની નિંદા ન કરવી. જે પ્રાણી પદસ્થાનેને નિવારવા ઇચ્છતા હોય તેણે પરનિદા ન બોલવી. આ પરંપરિવાદનું ફળ શું થાય તે આગલી ગાથામાં બતાવશે, તે પણ સમજવા ગ્ય છે. ) . પારકી નિંદા અને આત્મત્કર્ષનું ફળ परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचेगोत्र प्रतिभवमनेकभवकोटिदुर्भाचम् ॥१०॥ અર્થ–પારકાની હાર પરાભવ) એટલે પારકી નિદા અને પિતાના વખાણ કરવાથી કર્મબંધન થાય છે, હલકા ગોત્રમાં જવાનું થાય છે અને કરડે ભવે ન છૂટે તેવું નીચત્ર બંધાય છે. (૧૦) વિવરણ પર પરિભવ–આ પારકે માણસ હારી ગયે એમ કહેવું. તેને પરાભવ પિત કર્યો હોય કે બીજાથી તે હારીને હેઠો બેઠો હોય ત્યારે તેવી વાતે કરવાથી કે તેને આગળ ચલાવવાથી કર્મબંધન થાય છે. આ પ્રાણી કર્મબંધ હેતુને લઈને કરે છે ત્યારે તેને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ નકકી થાય છે. તે કમ હેતુ વગર બંધાતું નથી. હેતુમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગે હોય છે. તેના સત્તાવન ભેદ થાય છે. આ પ્રાણ દર વખત આયુષ્ય સિવાય સાતે કર્મ પ્રત્યેક સમયે બાંધે છે અને તે ઉપરના બંધહેતુને લઈને બાંધે છે. એમાં ખાસ કરીને નીચગવ્ય કર્મ પિતાની પ્રશંસા કે પારકા અવર્ણવાદ બલવાથી બાંધે છે. કર્મની શરમ વગરની વાત છે. એમાં મહેરબાની કે લાંચરૂશ્વત કે કાળાબજાર કાંઈ ચાલતું નથી. આવી રીતે સત્તાવન બંધહેતુએ કરીને બાંધેલાં કમ આત્માને ભારે કરી સંસારમાં રખડાવે છે. માટે જે એ કર્મને ડર લાગે, મેક્ષે જવું હોય અને સર્વથી મૂકાઈ જવું હોય તે પિતાની પ્રશંસાને અને પારકાની નિદાને ત્યાગ કરવો જોઈએ. નીર્ગોત્રમ-નીચત્ર નામનું સાતમું કર્મ. આઠ કર્મોમાં એ કર્મનું સાતમું સ્થાન આવે છે. આઠ કર્મો છે–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, આયુ, શેત્ર અને અંતરાય. પ્રાણ પ્રત્યેક સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. અહીં ગોત્રકર્મની મુખ્યતા હોવાથી તેની વાત કરી છે. તે પરથી બીજા કર્મોને બાંધતે નથી એમ સમજવાનું નથી. આ આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મહનીય અને અંતરાય એ ઘાતી કર્યો છે. એટલે એ આત્માના મૂળ ગુણને અડચણ કરે છે, તેને નુકસાન કરે છે અને બાકીનાં ચાર અઘાતી કર્મો છે. તેની એકસે ને અઠ્ઠાવન પ્રકૃતિ છે. એને વિસ્તાર મારા કર્મસંબંધી લેખમાં કર્યો છે. તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત સામાન્ય રીતે પેાતાનાં વખાણુ અને બીજાની નિંદાની વાતા તજવી જોઇએ. દુનિયા અનતકાળથી ચાલે છે અને અનતકાળ ચાલવાની છે. ‘સર્વગુણી વીતરાગ છે.' બાકી આખી દુનિયા તા માદળિયે મઢી ઠીક ઠીક શૈાલે છે. પણ આ માળિયામાં લખેલા મંત્રાક્ષરો આપણને જાણવાના અધિકાર નથી. આપણે આપણું સંભાળી બેસી રહીએ તે ખસ છે. બીજાની પચાત કરવા માટે જીવન ઘણું ટૂંકું છે અને પોતાના વખાણુ માટે તે છે જ નહિ, એટલે ખીજાની વાર્તા કે પાતાના વખાણુમાં ન પડી જતાં એ ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે એટલું સમજવું. ૧૨ મહાવીરના જીવ કપિલના ભવમાં મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પણ વાસુદેવ થનાર અને છેલ્લા તીર્થંકર પણ થનાર એટલે મારું કુળ તે ભારે પવિત્ર' આટલા કુળમઢને પરિણામે એક કોટાકોટિ સાગરોપમ આખા ચેાથા આરામાં ફર્યો, રખડયા. આ તે। સામાન્ય મદસ્થાન હતું. દશા ભદ્રે શ્રી મહાવીરનું માટું સામૈયું કરી પેાતાનાં વખાણ કર્યા, તે ઇંદ્રે માટી ઋદ્ધિ વિષુવી દશાણ ભદ્રથી મોટું સામૈયું કરી દશાણુ ભદ્રના ગવૅ ઊતારી નાંખ્યા. ઋદ્ધિમાં, તપમાં, મળમાં કે રૂપમાં, જ્ઞાન વાલ્લભ્યમાં આપણાથી સવાશેર ઘણા પડયા છે; પણ પડયા છે કે નહિ તેની પ'ચાતમાં ન ઊતરતાં પોતાના ગુણેાના ઉત્કૃષ્ટ અને પારકાની નિંદા કરવાના ત્યાગ કરવા. દુર્ગાચમ્—દુસ્ત્યજ. દુઃખે કરીને જેના નાશ થઈ શકે તેવું, એટલે કરાડો ભવમાં ન છૂટે એવું આકરું નીચ ગાત્ર કમ બંધાય છે. એને દુઃખે કરીને, મહેનત કરીને ખેડવા જેવું છે, કારણ કે એ કમના પોતાના ત્યાગ ભોગવ્યા વગર ભાગ્યે જ–બહુ જ મહેનતે થઈ શકે છે. આવું કેમે કરીને ત છૂટે તેવું કમ પ્રતિ ભવમાં બંધાય છે. તેને અંગે ખરાખર ચેતવણી આપનાર આ બ્લેક છે. પ્રતિભવ”—આ કર્મા એકલાં મનુષ્યા ખાંધે છે તેમ નદ્ધિ, પશુ ગમે તે ભવમાં જીવ હાય તે પ્રત્યેક ભવમાં એવાં કમ ખાંધે છે. પ્રત્યેક ક્રિયા ફળવતી છે અને પારકાં અવળુ વાદ ખાલવાં અથવા પેાતાના મહિમા ગાઈ વજાડી અન્યને જણાવવા તેનાં પરિણામ તરીકે આ નીચ ગાત્ર કમ મુખ્યત્વે બધાય છે. એની સાથે ખીજા' કમ'ના પ્રતિબધ કર્યો નથી, પણ આ નીચગેાત્ર કમ પરપરિવાદ અથવા સ્વેત્કષ પ્રદશ નને અંગે પ્રતિભવે એટલે દરેક ભવે 'ધાય છે તે સમજી લેવું. પ્રતિભવે એટલે દરેક જન્મમાં. , અનેકભવકાટિદુર્ગાચસ્—અનેક ભવે એ કર્યાં છેડવું-છૂટવું ઘણું મુશ્કેલ છે. આપણે એને ત્યાગ ઇચ્છવામાત્રથી તે જતું નથી, પણ એનાં ફળ આપણને ભાગવાવે છે. કર્મીની સ્થિતિ વિચારતાં આ નીચ ગેત્રની સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની શાસ્ત્રકારે બતાવી છે. (જુએ નવતત્ત્વ ગાથા ૪૧મી). એટલે બધાય ત્યારે આવી ઉત્કૃષ્ટ સ્થિતિનું Page #236 -------------------------------------------------------------------------- ________________ કવા અને વિષય અને દુખે કરીને મૂકી શકાય, છોડી શકાય એવું આ નીચત્ર કર્મ પ્રાણ પ્રત્યેક ભવમાં બાંધે છે. આવી સ્થિતિ ન થાય અને પ્રાણી સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ દશામાં પેસે તે માટે આપણે પ્રયત્ન છે. અને તે વગર આપણે રસ્તે જ નથી. સમજણ રાખી તે માર્ગ પકડી લેવાની તેટલા માટે બહુ જરૂર છે. જાતિમદ કે રૂપ કે બળ કે લાભમર કેમ કરાય? આપણે જીવ તે પ્રત્યેક જાતિમાં જઈ આવ્યો છે ત્યાં અમુક જાત તરફ સુગાળવા થવું, અમુકને નીચ ગણવી કે અમુક જાતને ઉચ્ચ ગણવી તે પાલવે તેવું પણ નથી. અને આ “અંગ્રેજના રાજમાં ઢેઢ મારે ધકે અને ત્યાર પછીના કેંગ્રેસયુગમાં તે જાતિ માટે કાંઈ રહ્યું નથી. તેમાં કુળ કે જાતિ માટે અભિમાન કરી કે ગર્વ લઈ પોતાની જાતને શા માટે વગોવવી? વાણંદ, મોચી અને પટેલિયા અત્યારે તે સરકારી હોદ્દા ઉપર ચઢી બેઠા છે. તેવા વખતમાં અને જ્યારે એક જાતિને અગ્રહક્ક આપે તે અજુગતું મનાતું હોય તેવા સમાનતાના યુગમાં પિતે ઉચ્ચ હોવાને દાવો કહેવા અથવા બીજાને નીચે માનવા કે કહેવાને શું અર્થ છે? અત્યારે રેલવે અને વાયુયાને બધાને મુસાફરીમાં સરખા બનાવ્યા છે તેવા સમયમાં તમારે જીવવા માટે પણ અભિમાન કે ગુમાન, ગર્વ કે મહત્તા જાતિ કે કુળની ગાવા જેવી નથી. અને અનેક અવકન કરનાર અને અનુભવનાર જ્યારે એવાં કમને આકરાં અને દુઃખે કરીને છૂટનારાં કહે ત્યારે તમને એમ નથી થતું કે આ વાતને ગર્વ કરવો એ ડહાપણભરેલું નથી. આમાં સારી કે ઉચ્ચ જાતિ કે કુળ પ્રાપ્તિને અંગે અભિમાન કેમ ઘટે ? એટલે કાંઈ નહિ તે કોઈને અધમ, નીચ, હલકો કહે કે માનવે નહિ. (૧૦૦) હિનતા, ઉત્તમતા અને મધ્યમપણાની સંભાવના कर्मादयनिवृत्तं हीनोत्तममध्यमं मनुष्याणाम् । * તમેવ તિરાં નિવિશેષાંતરમત તારા અથ–કમના ઉદય પ્રમાણે હીનપણું ઉત્તમ કે મધ્યપણું મનુષ્યને મળે છે, તે પ્રમાણે જ જુદી જુદી યુનિએના વિષય અનુસાર વહેંચણી પ્રમાણે તિર્યંચોને હીન, મધ્યમ કે ઉત્તમપણું મળે છે. (૧૦૧) વિવરણ-કર્મોદયનિવૃત્ત-જેણે જે પ્રકારનું કર્મ બાંધ્યું હોય તેને તે પ્રકારનું ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું નિષ્પન્ન થાય છે. એમાં માણસની પિતાની ઈચ્છાશક્તિ કાંઈ કામ કરતી નથી, તેથી કોઈ મનુષ્ય ચંડાળકુળમાં ઉત્પન્ન થાય કે કોઈ રાજાને ઘરે અવતરે તે તેના હાથની બાજી નથી. અને ચંડાળ કે રાજા વચ્ચેનાં બીજાં કોઈપણ મધ્યસ્થકુળ બાબતે પણ તેની ઈચ્છા કે આવડત કામમાં આવતી નથી, કર્મ નચાવે કે ઉત્પન્ન કરી આપે તેવી ઉત્તમ, મધ્યમ કે હીન સ્થિતિમાં તે જાય છે. એટલે એને ઠપકે કે અભિનંદન આપવા તે ઉચિત નથી. કર્મ કેવા નાચ નચાવે છે તે પર જુઓ મારે કમને નિબંધ અને તેમાં ટાંકેલા દાખલાઓ. ત્યાં અનેક દાખલાના એક સ્તવનને ઉલ્લેખ કરવામાં આવ્યો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રશમરતિવિવેચન સહિત છે. આ પ્રમાણે કર્મની પરાધીનતા હોવાથી ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું મનુષ્યને મળે તેને માટે તે જવાબદાર નથી. કમ કરે તે પ્રમાણે તેણે તે અનુસરવાનું છે અને તેના ગયા ભવમાં કરેલાં કમ માટે તે ભાગ્યે જ ઠપકાને કે અભિનદનને પાત્ર થાય. કમ તે પાતાનું ફળ એના અખાધાકાળ પૂરો થાય ત્યારે જરૂર આપે જ છે અને તે વખતે મનુષ્યની શક્તિ ગમે તેવી હેાય પણ કમ નચાવે તેમ નાચવું જ પડે છે. તે ઉડ્ડયમાં આવે ત્યારે મોટા મોટા તીથંકર કે ઇંદ્ર કે ચક્રવર્તીને પણ એ જતા કરતું નથી. એ તે ઉદયમાં આવી મનુષ્યની ઇચ્છા હાય કે ન હોય પણ ખરાખર ફળ આપે છે. આ પ્રમાણે વિચારતાં માણસ પેાતાના ઉત્તમપણા કે મધ્યમપણા કે નીચપણા માટે ભાગ્યે જ જવાબદાર છે. અને તેથી પેાતાના ઉત્કષ એટલે વખાણુ કે પારકાની નિ'દા કરવી તે સમજણુ વગરની વાત છે. આ સંબંધી ભવ ઉપર વૈરાગ્ય આવે તેવી અનેક વાતે હુવે પછી આવવાની છે. તે રીતે વિચારતાં સંસારનું સ્વરૂપ જ એવું છે. પ્રાણીને તેના ઉત્તમપણા કે મધ્યમપણા માટે અથવા નીચપણા માટે જવાબદાર ગણવા કે પેાતાની સ્તુતિ કે પ્રશંશા કરવી કે પેાતા સિવાય અન્યની નિંદા કરવી તે આપણે માટે મેગ્ય નથી. મનુષ્ય—માણુસના ઉત્તમપણા માટે કે મધ્યમપણા કે હીનપણા માટે તે જવાબદાર નથી. તેણે પૂર્વભવે કરેલાં કર્માંના જેવા ઉદય થાય તેવા તેણે ભેગવવા પડે છે. અને મનુષ્યાને હીનપણું કે મધ્યમપણું કે ઉચ્ચપણું તેણે પૂર્વે જેવું કમ બાંધ્યું હાય તે પ્રમાણે નિષ્પન્ન (નિવૃત્ત) થાય છે. પ્રથમ મનુષ્યની વાત કરી ત્યારપછી તિર્યંચની વાત કરવાની છે. તે માટે નીચે જુએ. તદ્વિધર્મવ—તે જ પ્રકારનું. માણસને જેવું ઉત્તમપણું, મધ્યમપણું, કે હીનપણું પ્રાપ્ત થાય છે તે જ પ્રકારનું તિયંચને કર્મથી મળે છે. તે માટે નીચે જુએ. તિરાંતિય ચાને તિય`ચ એટલે એકેન્દ્રિય જાતિના જીવા, એઇંદ્રિય જાતિના જીવા, તેઇંદ્રિય જાતિના જીવા, ચાર ઇંદ્રિયવાળા જીવા અને ગજ વગેરે પાંચ ઇંદ્રિયવાળા જીવે. એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સમાવેશ થાય છે. તેઓને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હેાય છે. એઇંદ્રિયમાં સ્પેન અને રસના એમ એ ઇન્દ્રિયા હોય છે. એઇન્દ્રિયમાં શ’ખ, કોડા, કરમિયા વગેરે જીવા છે. ત્રણ ઇન્દ્રિયવાળાને સ્પન, રસન અને ક્રાણુ એમ ત્રણ ઇન્દ્રિયા હાય. માંકડ, જૂ વગેરે ત્રણ ઇન્દ્રિયવાળા જીવા હાય છે. ચૌરિદ્રિયને ચાર ઇન્દ્રિયા હાય છે—સ્પર્શન, રસન, ઘ્રાણુ અને ચક્ષુ, તેમાં વી'છી, ભમરી, તીડ, ડાંસ વગેરેના સમાવેશ થાય. અને તેમાં કાન (શ્રોત્રે દ્રિય) ઉમેરતાં પાંચ ઇંદ્રિયવાળા તિયચા થાય છે. એમાં હાથી, ઘેાડા, ગાય વગેરે પાંચ ઇન્દ્રિયવાળા જમીન પર ચાલનારા હાય છે. તે સ્થળચર કહેવાય છે, અને આકાશમાં ઊડનારા પ ́ખીએ——કાગડા, કબૂતર, પેાપટ વગેરે ખેચરા કહેવાય છે અને પાણીમાં રહેનાર મગરમચ્છ, દેડકાં તથા માછલાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧પ કવા અને વિષય વગેરે જળચર કહેવાય છે. આ એકેદ્રિયના જીવોથી માંડી પંચેન્દ્રિય સુધીના જ તિર્થ ચની સંજ્ઞાથી ઓળખાય છે. તેઓ ગધેડાપણું કે કાગડાપણું એટલે નીચપણું પામે કે બીજે ક્યાંક જાયઆવે અથવા મધ્યમપણું પામે અથવા ઉત્તમપણું પામે, કઈ પાંજરામાં પૂરાય પણ પિટમેનાની પેઠે ભાઈબાપા થાય અને કેઈ કાગડાની પેઠે નીચ, હલકા, અસ્પૃશ્ય માણસ પેઠે નિદાને પામે, તે આવું તિયનું ઉત્તમ પડ્યું કે મધ્યમપણું અથવા હીનપણું તે કર્મને અધીન છે, એટલે મનુષ્ય માટે જેટલી વાત કરી તે સર્વ આ તિર્યને પણ લાગુ પાડવી. એમાં ગધેડાને ડફણાં મળે કે પિપટનાં માનસન્માન સારાં થાય પણ 'પાંજરે પડે એ ગોત્રકર્મના ઉદય ઉપર આધાર રાખે છે. આ કર્મ કેઈને મૂક્તા નથી અને એના હિસાબમાં ગેટ થતું નથી, તે પછી માણસ કે જનાવરને ઉચ્ચ કે મધ્યમ અથવા નીચ કેમ કહેવા? જેને માટે તેની જવાબદારી નથી, જે સારાપણા માટે તેને અભિનંદન અપાય છે તેને માટે તેનામાં તે જરાએ પાંખડું ચલાવવાની કે ફેરફાર કરવાની શક્તિ નથી. નિ–રાશી લાખ જીવનિઓ છે. અગાઉ તે પર વર્ણન થઈ ગયું છે. પ્રાણની ઉત્પત્તિ વખતે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ હોય તેવી એક નિ થાય. તેવી રાશી લાખ જીવનિઓ છે. ત્યાં જવું તે કર્મ નિષ્પન્ન કરે છે. એમાં માણસની બહાદુરી કાંઈ કામ આવે તેમ નથી, તેમ જ નીચ નિ માટે તે જવાબદાર નથી. બધે કર્મ ઉપર આધાર છે. એક રીતે, એ કર્મ બાંધનાર પણ એ જ છે, તે તેની જવાબદારી ગણાય ખરી. આ કર્મ માણસની મરજી હોય કે ન હોય પણ અવશ્ય ભેગવવાં પડે છે. જેમ સ્વકર્માનુસાર ઊંચી કે મધ્યમ અથવા નીચી ગતિ માણસને કે તિયાને મળે છે, તેમ ક્રિય શરીરવાળા દેવ અને નારકોને પણ તેમ જ થાય છે. આ તે જેવાં કર્મ બાંધ્યાં હોય તે ઉદય થાય છે અને તે વખતે શરીરની વહેંચણી કે જાતિ કુળાદિ માટે માણસની જવાબદારી મટી જાય છે. વિભક્ત–વહેચેલું. એટલે જુદી જુદી નિઓમાં ઉત્તમપણું, મધ્યમપણું કે હીનપણું ગોત્રકર્મ પ્રમાણે અને તેની જેવી સત્તા હોય તે પ્રમાણે વહેંચણીમાં આવે છે. આ કર્મભનિત વહેચણી હોવાથી તે અમુક નિયમને અનુસરે છે અને તે પિતાનું ફળ આપ્યા વગર રહેતી નથી. આવી રીતે ઉત્તમ, મધ્યમ કે હીનપણું ઉચ્ચ કે નીચ શેત્રકમ નામના કર્મ પ્રમાણે થતું હોવાથી પિતાના ઉચ્ચપણ માટે ઉત્કર્ષ ધાર કે મનાવો. અથવા પારકાના અવર્ણવાદ બલવા તે આપણને યંગ્ય નથી, કારણ કે તે આપણા કબજાની વાત નથી અને શા કારણે અમુક ગધેડાની જાતિમાં ગયે અને શા કારણે નેળિયે થયે તે આપણે જાણતા નથી, પણ કમનું તે અનિવાર્ય ફળ છે અને કર્મ, ઉપર આપણે કોઈ પણ પ્રકારને હક કે અધિકાર અથવા હુકમ ચાલતું નથી. તે તે - For Private & Personal. Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત એક જાતનું બળ (force) હોઈ પિતાનું ફળ આપે છે, અને ચોક્કસ આપે છે અને આપણે તે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ એ કર્મ પિતાનું ફળ આપ્યા વગર રહેતું નથી. - એ ફળ માટે કે અઘટિત ફળ માટે આપણે કે અન્ય કેઈ જવાબદાર નથી. (૧૦૧) સંસારની વિષમતા જોઈ ભાવ (સંસાર) પર આનંદ ન લાવો ઘટે– વિજ્ઞાનાયુમોભૂતિષી दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? ॥१०२॥ " અથ–પ્રાંત, કુળ, શરીર, જ્ઞાન, આયખું, બળ, ભેગ અને લક્ષમીની વધઘટ પ્રાણીઓમાં જોઈને આ સંસાર ઉપર સમજુ માણસને કેમ મજા આવે ? ( ૧૨) વિવરણ–દેશવૈષમ્ય–એક માણસ ઓસ્ટ્રેલિયામાં જન્મે, બીજે ઈડમાં જન્મે, વળી કોઈ હિંદમાં જન્મ, કેઈ આફ્રિકામાં જન્મ, આ સર્વ દેશપ્રાપ્તિની વિષમતા છે. ક્યાં જન્મવું અને કેવા પ્રાંતવાસી થવું તે આપણા હાથમાં નથી. જ્યાં જન્મ્યા હોઈએ ત્યાં આપણી ફરજ બજાવવી, પણ એમાં જોવા જેવું એ છે કે, આપણને જુદા જુદા દેશમાં જન્મ લેવાને મળે છે અને પરિણામે આપણી ખાસિયત અને આપણું ઘડતર જુદા જુદા પ્રકારનું હોય છે. આ દેશવિષમતા થઈ. કુલ—કોઈ અમુક કુળમાં જન્મ, કેઈ નાસ્તિક થાય, કઈ કર્મથી-જન્મથી આસ્તિક જન્મ. આવી વાણિયા, બ્રાહ્મણ, લુહાણ, ભાટિયા વગેરેના કુળની આપણને વિષમતા જન્મથી જ લાગેલી છે. વાત કહેવાની એ છે કે આ દેશ તથા કુળની હવે પછી કહેવામાં આવનારી ખાસિયત જોઈને અને આપણું પિતાની ખાસિયત જોઈને આ સંસાર સારે કેમ લાગે છે? આમાં સારાપણું શું છે? એક સાર થાય, તે બીજે ખરાબ થાય, એક ગધેડાના કુળમાં જન્મ અને એક શિયાળો થાય, એક માણસ તરીકે બ્રાહ્મણને ત્યાં જન્મે અને એક વાણિયે થાય. કોઈ ખાતરી થાય અને કોઈ બ્રહ્મક્ષત્રિય થાય. આ કુળની વિષમતા–નાનામોટાપણું વિચારતાં આ સંસાર પર પ્રેમ લાવવા જેવું શું છે? એ તે એમને એમ ચાલ્યા કરવાનું છે. આપણે ન હતા તે દિવસ પણ સંસાર ચાલતું હતું અને નહિ હોઈએ ત્યારે પણ ચાલવાને છે. એમાં સંસાર ઉપર આનંદ કેમ આવે ? - દેહ–કેઈને મજબૂત તંદુરસ્ત શરીર મળે અને કોઈને ક્ષયરોગ થયેલ માંદલું શરીર મળે, કઈ જરા શરદી, ગરમીથી ગભરાઈ જાય અને કેઈ તડાકા મારે, કઈ કાળા થાય અને કઈ બેરા થાય, કેઈ ઠંડા થાય અને કેઈ ગરમ થાય. એમ જોતાં બે માણસના શરીરે એકસરખાં હોતાં નથી. આમાં શું સારાવાટ છે કે સંસાર (ભવ) ઉપર પ્રેમ આવે અને તેમાં આનંદ થાય ? શરીર દરેક જુદાં અને જુદી ખાસિયતવાળાં હોય છે. એટલે દરેક શરીરની વિષમતા વિચારતાં સંસાર પર કઈ પ્રકારને રાગ ન થાય એમ લાગે છે Page #240 -------------------------------------------------------------------------- ________________ કપાયે અને વિષે અને છતાં લેકે સંસારને અને શરીરને ચાટતાં જાય છે, એ વિચિત્રતા કેવા પ્રકારની ? આમાં જુદાં જુદાં શરીરને અભ્યાસ કરતાં ભવ (સંસાર) ઉપર પ્રેમ થઈ જાય તેવી કોઈ બાબત લાગતી નથી. - વિજ્ઞાન કેટલાક જ્ઞાનવાળા પ્રાણીઓ હોય અને કેટલાક તદ્દન ઇંટાળા હોય છે. તે જ પ્રમાણે વિજ્ઞાનની બાબતમાં કોઈ નિષ્ણાત હોય છે અને કઈ તદ્દન ઢ હોય છે. કોઈ વાદવિવાદ કરવામાં કુશળ હોય છે અને કઈ તદન મૂંગા હોય છે. આવી રીતે વિજ્ઞાન કે જ્ઞાનની બાબતમાં ચોતરફ વિષમતા દેખાય છે. કેઈ બેલે તે વાત ઊપડી જાય છે અને કઈ બોલે તેની વાત કઈ સાંભળતું પણ નથી. આવી જ્ઞાનવિજ્ઞાનની વિષમતા આપણે દુનિયામાં જોઈએ છીએ. કઈ ધર્મની બાબતમાં આધારભૂત-ટંકશાળી ગણાય છે અને કોઈને ગમે તેટલે મોટો દીક્ષા પર્યાય હોવા છતાં તદ્દન બિનઅભ્યાસી કે સામાન્ય અથવા વાહિયાત લાગે છે. આવી આવી વિજ્ઞાનની બાબતની વિષમતા જોઈ આ સંસાર ઉપર કેમ પ્રેમ થાય? ત્યાં તે બધા સરખા હોવા જોઈએ. પણ વિષમતા સર્વત્ર રહે છે. એટલે આ દુનિયામાં આનંદ કે રતિ પામવા જેવું કાંઈ નથી. " આયુ–કેટલાંકને નાની ઉંમરમાં મરતાં જોયાં. આપણું સ્નેહી, સંબંધીઓ, સગાંઓ ગયાં અને કોઈને ખાવાનું ન હોય પણ અહીં તેવુંપંચાણું વર્ષની વયે પણ જીવતા જાગતા પડેલા હોય છે અને સંસાર વધારતા જતા હોય છે. આવી આયુષ્યની વિષમતા–વધારે. એ છાપણું દેખીને આ ભવ સંસાર ઉપર આનંદ કેમ આવે?. આયુષ્ય કર્માનુસાર બધેલ હોય તે પ્રમાણે વધતું ઓછું હોય. તે આ આવા વધતાઓછા આયુષ્યવાળા સંસાર ઉપર શી મજા આવે? બલ-બળની વિષમતા તે તરફ નજરે જોઈએ છીએ. કઈ એ બળવાન હોય છે કે આખી ને આખી ભીંત તેડી નાખે, કેઈ હજાર બેઠકના કરનારા પણ જોયા છે અને કોઇ જ હવા આવે ત્યાં ઊડી જાય તેવા નબળા પાતળા જોયા છે. આ બળની બાબતમાં રકાર ઘણે જોવામાં આવે છે. નબળા માણસને તે એમ જ લાગે છે કે આવી રીતે કેક એટલે પવન લાગે ત્યાં ઊડી જવાય છે તેને બદલે મરી જવું અને સંસાર મૂકી દેવે સારા છે. બળની બાબતમાં આટલી વિષમતા કરતાં આ સંસાર પર રતિ-આનંદ કેમ થાય? ભાગ–ગરીબને ભૂખ લાગે ત્યારે જમવાનું કાંઈ ન મળે, ધનવાનેને ખાવાનું હોય પણ ભૂખ લાગે જ નહિ. રેગી, પરવશ કે અનઅરુચિવાળા જમી શકે નહિ. જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર નહિ, ખાનાર હોય ત્યાં અન્ન નહિ. આવી ભેગની બાબતમાં વિષમતા હોવાને કારણે સંસાર પર પ્રેમ કે આનંદ કેમ થાય? ભોગ મળે અને તેને ભેગવવા પોતે અશક્ત હાય, વસ્તુઓ હોય અને તેના પર ખાવાની કે જોગવવાની રુચિ ન થાય ત્યારે ભોગની વિસ્ત હોવા છતાં કરડવા ધાય છે, તેની સામે જોયું કે તે પર થુંકવું પણ ગમતું નથી, પ્ર. ૨૮. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત ભૂતિ–લક્ષમી. લક્ષમી હોય ત્યાં છોકરાં નહિ અને છોકરાં હોય ત્યાં લક્ષમી નહિ. ધનાઢયને ભૂખ લાગે નહિ અને જ્યાં ખાનાર ઘણાં હોય ત્યાં ખાવાનું કે તે લાવવાના પૈસા ન હોય. લક્ષમી ઘણે ભાગે અગ્યને વરે છે અને જ્યાં તેને ખાસ અય ન હોય ત્યાં જાય છે. દુનિયાની આવી પૈસાદાર અને ગરીબની શિષસતા જોઈ લક્ષ્મી માટે ખાસ માન મનમાં રહેલું નથી. સંસામાં ગરીબ ધનિકને તફાવત દેખી સંસાર ઉપર રતિ કે પ્રેમ તે સ્થળે જઈએ. આ બહુ મુદ્દાની વાત છે. - વિદષાં—વિદ્વાનોને. આ સમજણવાળા માણસ છે એમ શાસ્ત્રકાર ધારી લે છે, જે કે એમની બુદ્ધિ તે ભાગ્ર હોય છે. પણ જે તે જરા જેટલે સમજુ હોય તે તેની નજરમાં આ દેશકુળ વગેરેની વિચિત્રતા જરૂર જ આવે. મનુષ્યપણું સરખું હોવા છતાં દેશ, કુળ, શરીર, જ્ઞાન, આયખું, ભેગ અને લક્ષમીની બાબતમાં વધતાઓછાપણું જોઈ માણસમાં સાચી સમજણ હોય તે તેને સંસાર પર પ્રેમ અથવા આનંદ થતું નથી. ભવસંસાર–આવી આવી અનેક બાબતમાં વધતાઓછાપણું જોતાં સંસાર ઉપર પ્રેમ કે આનંદ, રતિ કે હેત કેમ થાય? જ્યાં ત્યાં રડારોળ અને કકળાટ અને જ્યાં ત્યાં સમવિષમતા કે નીચતા કે તેનાં ફળે જોતાં આ સંસાર ઉપર આનંદ કેમ આવે ? પ્રેમ કેમ થાય? એમાં સારાવાટ શી દેખાય? આવું ઉચ્ચનીચપણું અને ગમે તેવા દેશમાં જન્મ અને બળહીનપણું અને ખાસ કરીને દરેક બાબતમાં માણસની ખાસિયત જતાં એવા સંસારમાં જે રહ્યા છે તેઓને તેવા સંસાર પર આનંદ કેમ થાય? સમજુ, વિચારશીલને તે ન જ થાય. - રતિ–પ્રેમ, ઉત્સાહ, મોજ, સજા. આ સંસારમાં આઠમાંની કોઈ પણ બાબતની વિષમતા જોઈ આ સંસાર પર પ્રેમ કેમ થાય ? આજે કયા દેશમાં અને કાલે કયા કુળમાં, અને વળી બીજે વખતે બળવાન કે ત્રીજે વખતે બળ વગરના અને એવી રીતે આ બાબતમાં જરામાં સજા કે ભેજ હોય એવા ઢંગધડા વગરના સંસાર પર પ્રેમ કેમ્પ થાય? અને કેણ કરે ? સમજુ માણસને તે આવા ઠેકાણુ કે ઢંગધડા વગરના સંસાર પર પ્રેમ કે મોજ કે ઉત્સાહ ન જ આવે. કેઈ એને એક સરખે હેય તે તેમ જાણીને તે પર મોજ લાવે, તેને પ્રેમ વ્હામ, તે ગમે, પણ આ તે સિતા-બેજોડતાને પાર નહિ, આજે શિખર પર ઊભા હોઈએ ને કાલે પછડાઈને ક્યાં કયાં ધકેલાઈ જઈએ, એવા સંસાર પર કયા સમજુ કે સ્થિર માણસને મજા આવે ? જે કાંઈ સરખાઈ હોય તે જરા વિચાર કરવાને માણે છે, પણ અહીં દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયખું, બળ, ભેગની વસતઓ અને લક્ષ્મીનું જ જ્યાં બેજોડણું અનેક પ્રાણીના સંબંધમાં દેખાતું હોય, એક ભવમાં બે ભત્ર થતા હોય ત્યાં સંસારમાં જ કેમ આવે અને તેને સારે કેમ કહેવાય? અને એને સારે કહે પણ કેણુ? (૧૨). . Page #242 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો શા માટે આ જીવે યત્નથી વઘુ જોઈ એ ? I अपरिगणित गुणदोषः स्वपरोभयबाधको भवति यस्मात् पञ्चेन्द्रियबलविबलो रागद्वेषोदयनिबद्धः ॥१०३॥ तस्माद्रागद्वेषत्यागे पञ्चेन्द्रियप्रशमने च । शुभपरिणामावस्थितिहेतोर्यत्नेन घटितव्यम् ॥ १०४ ॥ અ—કારણ આ પ્રાણીએ રાગદ્વેષના ગુણ્ણા અને દોષને ગણતરીમાં લીધા નથી, પોતાની જાતને તેમ જ પારકાને—એ મનેને પીડા કરનારા તે અને છે, પાંચ ઇંદ્રિયના ખળ આગળ તદ્ન નબળા થઈ ગયેલા છે અને રાગદ્વેષના ઉયથી બધાઈ ગયેલે છે એટલા માટે એણે રાગદ્વેષના ત્યાગ કરવામાં, પાંચ ઇંદ્રિયાને શાંત કરવામાં અને શુભ પિરણામમાં લાંખા વખત રહેવા માટે યત્નપૂર્ણાંક ઘટના કરવી જોઇએ.” (૧૦૩–૧૦૪). વિવરણુ—મ મનુષ્ય પ્રાણી વિષયને અને ઇંદ્રિયને પરત...ત્ર હોવાથી અને પોતે રાગદ્વેષથી ચારે બાજુએથી ઘેરાયલે હાવાથી તેણે તેમને પાતાને કબજે કરવા શું કરવું જોઇએ, તે ૧૦૪મી ગાથામાં કહેવાયું છે. ગાથા ૧૦૩માં વસ્તુસ્થિતિ કેવી છે તેનું દર્શન જ માત્ર કરાવ્યું. છે. અપરિગણિતગુંણુદેષ—એણે રાગદ્વેષ ના સબંધમાં થોડું વિવેચન ઉપર થઈ ગયું તેના, લાભગેરલાભ તપાસ્યા નથી, અને તે કેવા અને કેટલા છે તે કોઈ દિવસ આ જીવે ગણના કરીને તુલનામાં મૂક્યુ' નથી. એટલે એનામાં ઘણા ગુણ હશે કે શ્રેઢા અથવા ઘણા દોષો હશે કે થાડા, તેની ગણતરી કોઈ પણ દિવસ આ જીવે કરી નથી. જ્યાં રાગદ્વેષને એણે ખરાખર આળખ્યાં જ નથી, ત્યાં એ પ્રત્યેકના ગુગુદેષ ગણ્યા કયાંથી હાય અને તેની તુલના કથાંથી કરી હોય? આ સીધા અથ છે. હારિભદ્રીય ટીકામાં અનાદર પામેલા ગુણદોષા’ એવા અથ કર્યાં છે. એના કરતાં પોતે ગણ્યા નથી કે સરખાવ્યા નથી, જેમ ચાલે તેમ અત્યાર સુધી ચલાવે રાખ્યું છે' એ અ વધારે ચૈાગ્ય અને આગળપાછળના સંબંધને બેસતા લાગ્યા છે. અનાદર પામેલા ગુણુòષ એવે અર્થાં કરવામાં વાંધા એ આવે છે કે રાગદ્વેષમાં ગુણ છે જ નહિ, તેમ ગણાય કેમ ? અને તેની તુલના કેમ થાય ? કોઈ પ્રકારના ગુણદોષ ગણવામાં આવ્યા નથી એ વધારે બંધ બેસતે અથ આ વિવેચન કરનારને લાગ્યા છે. આ શબ્દ કોને માટે વાપર્યાં છે તે નક્કી કરવું. મુશ્કેલ છે. મને તે આત્મા જીવ માટે વપરાયેલ લાગે છે, ઉભય~પેાતાને અને પારકાને એમ બન્નેને ખાધા કરનાર, પીડા કરનાર એવા આ પ્રાણી છે. એ પાતાની જાતને પણ હેરાન કરે છે અને પેાતાના સંબંધમાં આવનાર અનેકને હેરાનગતિ કરે છે. એના રાગદ્વેષને લઈને સ્વભાવ જ એ પડી ગયા છે કે પર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રશમરતિ વિવેચન સહિત બને તે હેરાનગતિ કર્યા જ કરે, અનંત સંસારમાં રખડાવે અને પિતે હેરાન થાય અને પિતા સિવાય અન્યને હેરાન કરે. આવી જાતના બે વિશેષણથી યુક્ત આ પ્રાણી છે. પરચેદ્રિયવિબલ—પાંચ ઇન્દ્રિયને જીતવાને અશક્ત. આ પણ આ પ્રાણીનું જ ચાલુ વર્ણન છે. પાંચે ઈદ્રિયના બળ પાસે એ નબળે બનેલું છે. પાંચ ઇંદ્રિય (સ્પર્શના, રસન, ઘાણ, ચક્ષુ અને કાન)જે એની સગવડ ખાતર એને મળી છે તેની પાસે એ તદ્દન બળ વગરને-નિર્બળ થઈ ગયું છે. એનું ઇંદ્રિ પાસે કાંઈ ચાલતું નથી. ઇંદ્રિયને કયાં પ્રવર્તાવવી અને ક્યારે એને અટકાવવી એ હુકમ કરવાની જે શક્તિ જોઈએ તે એનામાં નથી. એ ઇદ્રિને પણ પિતાના અંકુશમાં રાખી શકતું નથી. અને ઘણીવાર તે નબળે હેવાથી ઇદ્રિ તેના ઉપર શેઠાઈ–હુકમ ચલાવે છે. રાગદ્વેષાદયનિબદ્ધો-રાગદ્વેષના ઉદય ઉપર જ બદ્ધ-સારી રીતે બંધાઈ ગયેલે. આ પ્રાણીને રાગદ્વેષ કેટલાય સમયથી એવા લાગી ગયા છે કે તેને તે એક અથવા બીજા આકારમાં કર્યા જ કરે છે. તે પ્રાણીએ રાગદ્વેષ અને ઇંદ્રિયના વિષયે ઉપર સામ્રાજ્ય મેળવવા શું કરવું ઘટે તે ૧૦મી ગાથામાં કહેશે. તેને પ્રાસ્તાવિક કરવા આ જીવની વર્તમાન સ્થિતિ કેવી છે તે અત્ર વર્ણવે છે. તમા–પહેલાં થwાન ૧૦૩મી ગાથામાં આવ્યું એટલે સંબંધ બતાવવા “તેટલા માટે એવું કવિએ અહીં મૂકવું જ જોઈએ. તે આગલી ગાથા સાથે સંબંધ બતાવે છે. - રાગદ્વેષ ત્યાગે–રાગદ્વેષ કેવા અને શા માટે ત્યાગ કરવા ગ્ય છે એ આપણે અત્યાર સુધીમાં અનેક દલીલેથી જોયું. આ સંસારમાં રખડાવનાર અને ફસાવનાર અને એક ખાડામાંથી બીજા ખાડામાં રાગદ્વેષ જ અથવા એ બેમાંથી એક જ રાખે છે. અને તેઓની દેરવણી, ફસામણી અને વળગાડ એવા આકરા છે કે એને જેમ બને તેમ જલદી ત્યાગ થાય તે આ પ્રાણી સંસારરૂપી બંદીખાનામાંથી છૂટે. એને છૂટવાની મરજી છે પણ રાગદ્વેષ એવા વચ્ચે પડે છે કે એ એને દોરી જાય છે. એની દોરવણ ન થાય એટલે સંભાળપૂર્વક એ તજવા-છેડી દેવા ગ્ય છે. આ સંસારબંધનમાંથી તેણે છૂટવું હોય તે રાગદ્વેષને ત્યાગ યતનાપૂર્વક કરો. સમજણપૂર્વક પ્રયત્ન કરી રાગદ્વેષને છોડી દેવા, આ પ્રથમ ઘટના ઘટાવવાની છે. - પંચેદ્રિયપ્રશમન–હવે બીજો ઉપાય જણાવે છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિયે શાંત કરવી. તેઓ અત્યારે ધણીધેરી થઈને બેઠી છે અને પ્રાણીને એક ખાડામાંથી બીજા ખાડામાં નાંખે છે. તેને બદલે એ ઇદ્રિને શાંત કરી નાંખવી અને તેને દેર દૂર કરવો. ઇંદ્રિયને ઠંડી પાડવાથી એ જરા પણ જોર કરતી નથી. અત્યારે એને પસંદ પડે તે રીતે આપણે વર્તીએ છીએ, તેને બદલે તે આપણા અંકુશ તળે આવી જાય તેવી નિર્માલ્ય-શાંત તેને કરી નાખવી. આ કાર્ય ખૂબ સંભાળીને પ્રયત્નપૂર્વક કરવું. Page #244 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષય શુભ પરિણામમાં લાંબો વખત રહેવા માટે–અવસ્થિતિ એટલે રહેવું. રાગ અને દ્વેષની અવ્યવસ્થિત સ્થિતિ છે. તેને ત્યાગ કરીને પોતાના શુભ પરિણામ એટલે માનસિક શુભ પ્રવૃત્તિમાં અથવા શુદ્ધ આત્મિક અધ્યવસાયમાં લાંબે વખત ટકી રહેવા માટે. આ અત્ર કારણ બતાવ્યું છે. માણસને રાગ અથવા ઠેષ બને ગમે છે, પણ એ પરતંત્ર સ્થિતિ હોવાથી એને અંતે આત્માના શુભ અધ્યવસાયમાં અથવા શુદ્ધ માનસિક પરિણામમાં જવું અને ત્યાં ટકવું ગમે છે. એ હેતુ સિદ્ધ કરવા શે ઉપાય કરવો તે આવતી ૧૦૫મી ગાથામાં ગ્રંથકર્તા પિતે કહેશે. વાત એ છે કે કષાયને વિજય કરવો અને ઇંદ્રિયન વિષ પર પિતાનું સામ્રાજ્ય સ્થાપી તેની નિયંત્રણ કરવી. આ રાગદ્વેષને ત્યાગ કરવાની અને પાંચે ઈંદ્રિયના વિષયેને શમાવવાની અને તેના પર મજબૂત સંયમ રાખવાની વાત ખૂબ અગત્યની ગણવી. (૧૦૪). શુભ પરિણામમાં સ્થાયી રહેવાનું કેમ થાય?— तत्कथमनिष्टविषयाभिकांक्षिणा भोगिना वियोगो वै । सुव्याकुलहृदयेनापि निश्चयेनागमः कार्यः ॥१०५॥ અર્થ–પિતાને નુકસાન કરનાર વિષને સેવન કરતાં સંસારી ભેગીએ તેવા વિષને હંમેશને માટે ત્યાગ કેવી રીતે થઈ શકે તે માટે અતિ ચિંતામુક્ત હૃદયપૂર્વક મૂળસૂત્ર વગેરે આગમને સંબંધ કરે જઈએ. (૧૦૫). વિવરણઃ અનિષ્ટવિષયાકાંક્ષી—કેટલાક પ્રાણુઓ પાંચ ઇન્દ્રિયના વિષયને પિતાને કેઈપણ લાભ કરનારા માનતા નથી, છતાં પણ એ ખરાબ કરનારા વિષયોનો અભિલાષ તે કર્યા કરે છે, અને તેમને ભગવતી વખતે તેમનામાં તદ્રુપ થઈ જાય છે. આવા વિષયને અનિષ્ટ જાણવા છતાં તેમની આકાંક્ષા અભિલાષા કરનારાઓએ પણ વિષય પર સંયમ તે રાખવો જ જોઈએ. આ ગાથા ઉપરથી જણાય છે કે આ પુસ્તક માત્ર સાધુ કે યતિ માટે રચાયેલું નથી, તેનાથી નીચેના થરના સંસારી છે જે પાંચ ઇન્દ્રિયના વિષયેના ભેગી હોય છે, તેમણે પણ શું કરવું જોઈએ એ તેમાં જણાવ્યું છે. આમ આ પુસ્તક રચના સર્વસામાન્ય છે અને સંસારને વળગી રહેલાને માટે પણ એમાં વિચારણા અને સ્થાન છે. વિષયને અનિષ્ટ જાણવા છતાં તેની અભિકાંક્ષા (ઈચ્છા) કરે એવા ઘણા પ્રાણુઓ હોય છે, તેઓ તરફ આ ઉપદેશ છે એમ આ લેક પરથી ચક્કસ જણાય છે. આ વાત સંસારીભેગી માણસે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. ભેગી–સંસારના અને પાંચે ઈદ્રિયના ભેગ ભેગવતાં, પણ તક મળતાં સંસારને સિરે સિરે” કરનાર આવા સમજુ જ્ઞાનવાન હોવા છતાં કઈ પ્રકારની લગામ-નિયંત્રણ આ પાંચ ઇંદ્રિયના વિષયે પર રાખતા નથી, રાખી શકતા નથી. તેઓ પણ વિષયને Page #245 -------------------------------------------------------------------------- ________________ રરર . પ્રશમરતિ વિવેચન સહિત સર્વથા વિગ કેવી રીતે કરી શકે તે આ ગાથામાં અને હવે પછી બતાવાનું છે, તે સંભાળપૂર્વક લક્ષમાં રાખવું. ભેગી માટે પણ આ પુસ્તક છે. અને માત્ર યતિ–સાધુએ. માટે તે નથી, તે આ મૂળને શબ્દથી જણાય છે. ભેગીને અર્થ “ભેગાસક્ત” એટલે સંસારમાં આસક્ત માણસ થાય એમ હારિભદ્રીય ટીકા જણાવે છે. - વિગ–વિરહ. અહીં એ રાગદ્વેષને આત્યંતિક નાશ કેમ થઈ શકે અને એમનામાં ઘસડાઈ ન જવાય, પણ એમની ઉપરવટ થઈ તેમનાથી તરાય, તેમનાથી દૂર ભગાય એવી બેવડી પૃચ્છા મનુષ્યને સ્વાભાવિક થાય તેમ છે. અત્ર તેને જવાબ આપવામાં આવ્યો છે, તે બરાબર વાંચો અને અનુસરો. સુવ્યાકુલહૃદય-આ રાગદ્વેષ ઉપર અને સંસાર ઉપર પ્રીતિ ન થાય તેવી હકીક્ત સમજતાં હૃદયમાં આકુળતા થઈ આવે અને આવા દુઃખથી ભરપૂર સંસારમાં કેમ પડી રહેવાય એવી પૃચ્છા થતાં એનાથી કેમ છટકવું તેને વિચારમાં મન આકુળવ્યાકુળ થઈ જાય છે. - અપિઆના સંબંધમાં કિકાર હરિભદ્ર કહે છે કે તે શબ્દ પાદપૂણાર્થે સમજવો. મને લાગે છે કે અપિ એટલે પણ. જે માણસનું મન સગાસંબંધી, દેહ, રૂપ કે કુળમાં લાગેલું હોય અને સંસારને જોઈ તેના મનમાં એને સર્વથા વિયેગ કેમ થાય તેની પૃચ્છાને અંગે આકુળતા થઈ આવી હોય તેણે “પણું વિચાર કરે અને અત્ર બતાવેલા વિયોગના ઉપાયને અમલ કરે. એ પાદપૂરણાથે શબ્દ નથી, પણ જરૂરી શબ્દ છે. જે આકુળતા વગરના છે તે તે શાંત ચિત્તે આ ઉપાય ચિંતવે અને તેને અમલ કરે. પણ જે વિગ કરવા-બજાવવા માટે આકુળવ્યાકુળ થઈ રહ્યા હોય તેવા અશાંત મગજના માણસે પણ આ ઉપાયના કારગતપણાને વિચાર જરૂર ક. મારા મતે “અપિ” શબ્દ જરૂરી અને સાથે છે અને ઘણે સારે અર્થ રજૂ કરે છે. નિશ્ચયેન–જરૂર. જ્યાં ગ્રંથકાર ચક્કસ હોય, તેને ઉપાયની ખાતરી હોય ત્યાં જ આ જરૂર” શબ્દ વાપરે છે. એ શબ્દ બહુ ઉપગી અને જરૂરી હોવાથી અને ગ્રંથકારને પિતાના ઉપાયના કારગતગણની ખાતરી, નક્કી ભરેસ હેવાથી તેમણે આ ઉપાય બતાવ્યો છે. એટલે આ ઉપાય અજમાવવા યોગ્ય છે એમ લાગ્યા વિના નહિ રહે. આગમ–જૈનના મૂળ સૂત્રે. આગમ એટલે પિસ્તાળીશ આગમને અભ્યાસ કરે. ત્યાં પ્રસંગે પાત્ત એવી સુંદર વાત કરી છે કે એ અભ્યાસને પરિણામે રાગદ્વેષને આત્યંતિક નાશ થાય અને તેનાથી તરીને જીવ ઊંચે આવે. આગમના અભ્યાસની, સાંભળવાની અને તેની ચર્ચા વારંવાર કરવાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સમજવામાં આવ્યું હશે. જ્ઞાન વધારે કરવાને અભ્યાસ રાખે અને ઉપલબ્ધ સામગ્રીને પૂરતે લાભ લે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ઘણે ફેર છે. જ્ઞાનીએ કહેલા ભાવ મૂળ આગમમાં છે, પરસ્પર વિરોધ - Page #246 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષ વગરના છે અને એ ભાવ જાણવા પ્રમાણે વર્તન કરતા રાગદ્વેષનો સર્વથા વિગ થઈ શકે તેવું છે. તીર્થકરને કે સર્વજ્ઞને કઈ વસ્તુ છુપાવવા જેવી લાગી નથી. જ્ઞાનને માટે મહિમા છે. માસવાતિ મહારાજ જ્ઞાનના વિકાસને અને વધારાને સંમત છે. મારું પુસ્તક અમુક કેમવાળાએ ન વાંચવું એ એમને પ્રતિબંધ નથી. સર્વ વિદ્વાનને અને સમજુને આગમને અભ્યાસ કરવાનું આમંત્રણ આપતાં પિત્ત (લેખક) કેટલા ઉદાર છે અને આગળ પાછળની સર્વ હકીકત જાણનાર ને સમજનાર છે એમ લાગે છે. આગમના અભ્યાસનું આ મહત્ત્વ આ યુગમાં ખાસ વિચારવા ગ્ય છે. મારા વેદને અસ્પૃશ્ય ન જાણે કે ન સાંભળે એ પ્રતિબંધ નથી, તે અર્થસૂચક ઉદારતા બતાવે છે. અભ્યાસનું મહત્વ ઉમાસ્વાતિના વખતમાં પણ સારી રીતે પ્રસિદ્ધ થયેલું હતું. અભ્યાસ વગર જાણે રેતરફ અંધારું લાગે છે, એ અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર જ્ઞાનને મહિમા મોટો છે. એક આચારાંગસૂત્ર જ કેટલું વિસ્તારવાળું છે, તે પર હવે પછી વિચાર કરવામાં આવશે. તે ઉપરથી માલુમ પડશે કે અભ્યાસ એ કઈ અજબ ચીજ છે અને શાસ્ત્રના અભ્યાસ વગર અંધારામાં રહેવું તે સુજ્ઞને પરવડે તેવું નથી. આ વાત એક્કસ છે અને ગ્રંથકાર બીજા કેટલાંક કાર્યો જેમ શાસ્ત્રાભ્યાસને ઐચ્છિક રેખે છે એમ નથી. અભ્યાસ તે નિશ્ચયથી જરૂર કરવો એમ તેઓ ભલામણહુકમ કરે છે. એશ્લે આકુળ હદયવાળાએ પણ અભ્યાસ કરી વસ્તુને સંબંધ સમજે જોઈએ અને સમજીને તે પ્રમાણે સારું હોય તેનું આચરણ કરવું જોઈએ. એટલા માટે અભ્યાસ કરવાને ખાસ ભાર મૂકીને આગ્રહ કરવાની જરૂરિયાત લેખકશ્રી સ્વીકારે છે. એટલે, પિતાના મનમાં આકુળવ્યાકુળતા હોય તે તેને દૂર કરવા માટે વસ્તુસંબંધ દર્શાવનાર આગમને અભ્યાસ જરૂર કરો. કાર્ય–આગમને અભ્યાસ કરવો જોઈએ, એમ વિધ્યર્થ પ્રત્યય કાર્યને અંગે મૂકીને આગ્રહ કરે છે. આ બાબતમાં નિશ્ચયપૂર્વક જ વાત છે અને તેમાં કઈ જાતના અપવાદને. સ્થાન નથી એવો લેખકને આગ્રહ છે. એવો આગ્રહ શા માટે છે તે આચારાંગના વિષયેના પત્રક પરથી હવે પછી જણાશે, પણ વસ્તુને તેના યથાર્થ દર્શન માટે અભ્યાસની ખાસ જરૂર છે. શ્રદ્ધા પણ વિજ્ઞાનથી સ્થિર રહે છે અને તત્ત્વ-વસ્તુસ્થિતિ જાણનારને કઈ ફિટાવી શતું નથી, માટે અભ્યાસ જરૂર કરે એ ગ્રંથકર્તાને આશય છે. ( ૧૫) ઇન્દ્રિયના વિષયે કેવા છે તેનું લાક્ષણિક સ્વરૂપ आदावत्यभ्युदया मध्ये शृङ्गारहास्यदीप्तरसाः । निकषे विषया बीभत्सकरुणलज्जाभयप्रायाः ॥१०६॥ અથ–શરૂઆતમાં ષિ મહેત્સવ જેવા લાગે છે, વચ્ચે શૃંગાર, હાસ્ય અને ઉત્તેજક રસવાળા લાગે છે અને છેવટે જતાં તે માટે ભાગે બક્ષત્સતા, કરુણા, લાજ (શરમ) અને બીક ઉત્પન્ન કરનાર મહેન્દ્ર છે. (૧:૦૬) . Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - વિવરણ–આ લેક ઘણું મહત્ત્વ છે. તેમાં પાંચ ઇન્દ્રિયના વિષયોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે અને બરાબર સમજીને પિતાના હિત ખાતર આ વિષયે અને કષાયને ખાસ ત્યાગ કરવો જોઈએ. તેમાં પણ પાંચ ઇન્દ્રિયના વિષયે તે પિતાના થઈને હેરાનગતિઓ કરતા જાય છે અને પ્રાણીને ઠરીને ઠામ બેસવા દેતા નથી. એટલે એ વિષને એના ઉઘાડા આકારમાં બરાબર સમજવા, ઓળખવા જોઈએ. એ વિષયે શરૂઆતમાં કેવા લાગે છે, વચ્ચે કેવા લાગે છે અને પરિણામ કેવું મૂકી જાય છે તેને આ ગ્રંથમાં થોડોઘણે ખ્યાલ આપે છે અને વધારે શ્રુતજ્ઞાનના ગ્રંથે અને ખાસ કરીને આચારાંગ વાંચી જવા ભલામણ કરી છે. એ આચારાંગ સૂત્રમાં શું છે તેની વિગત આપણે હવે પછી શું. (જુઓ ગાથા ૧૧૪મી) આદા–શરૂઆતમાં આ વિષયેને જોયાં હોય તે ભારે મહોત્સવ કે ઉત્સવ જેવા લાગે. જાણે વિષયે ભેગવવામાં આપણે રહી જશું અને ઉત્સવને લહાવો લેવાથી વંચિત થશું એટલા. બધા એ વિષયે લલચાવનારા છે. ઉત્સવ માટે દરજીની પાસે સારાં સારાં કપડાં કરાવીએ અને ઉત્સવમાં જાણે આપણે કેટલું માણશું એવી કલ્પના કામ કરે. ઉત્સવ ગામમાં કે બીજાઓને ત્યાં થવાને હોય તે પણ લેકે તે આ થશે અને આ રીતને થશે તેને ખ્યાલમાં અને કલ્પનામાં અરધા તે ઘેલા થઈ જાય છે. એવી રીતે કઈ પણ ઈદ્રિયના વિષયે આ મોટો ઉત્સવ પિતાને આંગણે મંડાવાને હોય તેવી કલ્પનાથી પ્રાણીને ભરી દે છે. . અસ્પૃદયા–શરૂઆતમાં વિષયે જાણે મોટો ઉત્સવ મંડાયે હોય તેવા અથવા મંડાવા હોય તેવા સરસ લાગે. આ પૌગલિક ઈદ્રિના સર્વ વિષયે માટે સમજવું. ઘડિયાળ ખરીદી ન હોય, કે તેને માટેની સાંકળી ખરીદી ન હોય ત્યાં સુધી ઘડિયાળ * જાણે મોટો ઉત્સવ કરવા લાગે. એમ કરતાં કરતાં ઘડિયાળ મળી ગઈ કે સક્કરપારા કે જલેબી ખાધી કે સ્ત્રી સાથે સ્પર્શનસુખ ભેગવ્યું ત્યારે પહેલાં તે કેવી લાગશે તેની કલ્પનાના તરંગમાં મનુષ્ય મોટા મોટા ચિત્રો અને અને તરંગે ખડાં કરી દે છે અને એ મળી જાય ત્યારે એકાદ દિવસને પિતાની જાતને શહેનશાહ, પાદશાહ કે રાજ–સુખી માણસ-માને છે. આ એક વિષયસુખની ખામી છે, ખૂબી છે. તે ન મળ્યા હોય અથવા મળે તેની શરૂઆતમાં ગન્યા સાકર જેવા લાગે છે. શગારહાસ્યદીપ્તરસા–એમ કરતાં ઈન્દ્રિયના કોઈપણ વિષયની પ્રાપ્તિ થઈ જાય, આવી મળે, સ્પશનસુખ થાય, સુગધી મળે કે સારું સારું ખાવાનું–મનગમતાં ભેજન મળે છે તે આપણામાં–સામાન્ય મનુષ્યમાં શૃંગારરસ કે હાસ્યરસ કે એવા ઉત્તેજક રસ જાગ્રત કરે છે, તે વખતે પિતે જાણે દુનિયાને માલેક હોય તેવું તેને મનમાં લાગે છે અને શૃંગાર ભેગવવામાં કે હસવાની ધમાલમાં પોતે પડી જાય છે. સામે રૂપાળી Page #248 -------------------------------------------------------------------------- ________________ કાચા અને વિષમે *પ્ર જુવાન સ્ત્રી ખડી થઇ ગઈ કે રસ કે ઘેબરના ભાજન મળે ત્યારે કે વચ્ચેના વખતમાં ઇન્દ્રિયના કોઇપણ વિષયેા મળે ત્યારે એને શૃંગાર તે નખાશે અથવા હાસ્યમાં પડી જાય. તે વખતે પરિણામ શું આવશે તે વિચારવા પ્રાણી રહેતા નથી અને ઈન્દ્રિયના વિષયે જે મળે તેમાં એવા તન્મય થઈ જાય છે કે તેની વાત જ પૂછવી નહિ. એ તે જાણે વિષયસેવનને પેાતાની જિંદગીનું એક અતિ મહત્ત્વનું કામ માને છે અને વિષસેવનને જ જિંદગીનું કતવ્ય માની તદાકાર થઇ જાય છે અને ખૂબ રસથી શૃંગાર કે હાસ્યરસમાં પડી જાય છે અને તાળી દેતાં જાણે પોતાનામાં અપૂર્વ શૂરવીરતા છે—આવી ગઈ છે, એમ ત્તાવવા પ્રયત્ન કરે છે. આ શૃંગારરસને, હાસ્યરસને રસ માનવામાં આવે છે, આઠથી વધારે રસ નથી. એની ચર્ચા યાગ્ય સમયે કરશું, અને આ દુનિયામાં તેમને તે ઉત્કટ રસવાળા, ખૂબ સન્સ અને ઉશ્કેરનાર માને છે. એક માણસે દારૂ પીધા હોય ત્યારે જેમ દારૂને પરવશ થઈ તે ગટરમાં કે ખાડામાં પડે તેમ તે વિષયે ભગવે છે, અને લેગવતી વખતે મધ્યમાં શૃંગારરસ અથવા હાસ્યસની ચેષ્ટ કરતા જાય છે. આ વિષય ભાગવતી વખતની મધ્યમાં થતી સ્થિતિનું વર્ણન કર્યું. નિષે છેવટની, સચેગેરકામાં. યે ભગવ્યા પછી તેની તદ્ન શાખ હાલત થાય છે. તેણે સ્ત્રી સાથે સબંધ કર્યા હાય કે સારી સારી વસ્તુઓ ઘેખર કે સક્કરપાસ કે કેરીને રસ કે દૂધપાક-ખાધી હેય તે પછી તેની કેવી દશા થાય છે તે પછવાડેની સ્થિતિ મત્ર ગણવી છે. એટલે નિશ્ચય ભાગવ્યા પહેલાં કેવા લાગે છે, નિ ભાગવતી વખતે કેવા લાગે છે અને વિષયા ભાગની શીધા પછી તેની શી સ્થિતિ થાય છે, એ ત્રણે સ્થિતિનું આ એક ગાથામાં વણુ ન કરવામાં આવ્યું છે. ન બીભત્સકરુણુલજાભયપ્રાયા—આ વિષયને ભાગવ્યા પછી ખીભત્સ રસ જાગે, જે શરીરને વખાણ્યું હોય તેની ખાડખાંપણ જણાય, તેના દોષો દેખાય અને તેમાં પેાતાની થયેલી ભૂલ સૂઝી આવે. વિષયે ભાગવ્યા પછી એમાં વિરૂપતા કઈ કઈ હતી, સ્ત્રીમાં કાળાશ કેટલી હતી કે ખાવાની વસ્તુઓમાં સાકર કેટલી ઓછી નાખવામાં આવી હતી અથવા જેને પાતે સુગધી ગણી તે કેટલી રીતે તે નામને ચેાગ્ય હતી તે બધુ... ઇન્દ્રિયના વિષયે ભાગવ્યા પછી ઘણે ભાગે જાણવામાં આવે. કાઈ ના દાંત બહાર નીકળ્યા હાય તા તેની સાથે ભેગ ભોગવ્યા પછી તેની ઉપર કરુણા આવે, તેની દયા આખે અને તે શ્રી પાતાને ચેાગ્ય ન હતી એવા ખરાખર ખ્યાલ આવે. ને તે ખાખડી કે કાળી હેચ તે તેના તરફ દયા આવે. તેના નખ કે દાંત કે એના શરીરમાં પડેલાં ચાંદાં જોતાં તેના તરફ કરુણાભાવ ાય અને એમાં પાતે ઉત્સવ જેવું શું માન્યું હતું તે પોતાની સોઈ પર ણુ પોતાને કરુણા આવે. આવી સ્થિતિ કોઈ પશુ ઇન્દ્રિયના વિષયેા ભગવનારને આવે એ આ ગ્રંથ પ્ર. ૨૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત કર્તાને અને આપણે અનુભવ છે. આ બીભત્સતા અને કરુણ તે રસે જ છે. તેને શાંતરસ સાથે નવરસ ગણવા જોઈએ. પ્રસંગે ઉલ્લેખ કરવા ગ્ય તે વિષય છે અને પંડિત ભગવાનદાસે પુરુષાર્થ નામના પુસ્તકમાં તેની ચર્ચા કરી છે. તે ઉપયોગી વિષય હોવાથી પ્રસંગે એની ચર્ચા હાથ ધરશું પણ છેવટના ભાગમાં આ બીભત્સતા અને કરુણ ઉપરાંત બીજા બે ભાવ છે તે વિચારવા જેય છે. ઇન્દ્રિયના કોઈ પણ વિષય ભોગવ્યા પછી તેમાં પ્રથમ તે બીભત્સતા લાગે છે. આને હું શું મહી ગયે? એ ખાતર મેં નામ, આબરૂ અને ચારિત્ર વગેવ્યાં, એ મારા જેવાને યોગ્ય હતું? એના રૂપમાં શું બન્યું છે? અને પછી એના પતિ તરફને ભય લાગે, મને અહીં મારશે કે મારું ખૂન કરશે એ ભય. અને દૂધપાક કે ઘેબર જમ્યા પછી શું? પછી તે બીભત્સતા લાગે. કેઈ ફરીવાર એને ખાવા આપે તે ના પાડે અને ઊલટી જેવી અસર થાય, અને પિતાની જાત પર દયાની લાગણું લાગે. મનમાં એમ થાય કે દિવસો સુધી આ વસ્તુ માટે ભૂખ્યા રહ્યા તે ચગ્ય હતું? પેટમાં ગયા પછી દૂધપાક પણ સરખે, શીરે પણ સરખે અને રેલે પણ સરખે. આ રીતે બીભત્સતા, કરુણા, ભય અને લજજા પણ આવે. પિતાની જાત પર તિરસ્કાર છૂટે અને સ્ત્રીનાં અંગોપાંગ વેરવિખેર થઈ ગયાં હોય તેમને તે સમારવા માંડે અને બધું ઠીકઠાક ગોઠવવા માંડે. આ સર્વ લજજાને વિષય છે. તેથી વિષયે ન મળ્યા હોય ત્યાં સુધી તે મોટા મહોત્સવ જેવા લાગે, વચ્ચે ભેગવવા માંડે ત્યારે શૃંગારમય કે હાસ્ય ઉત્પન્ન કરે તેવા, પણું જેવા તે ભગવાઈ રહ્યા કે પછી તે બીભત્સ, કરુણાજનક, લજજાપ્રેરક કે ભયપ્રદ લાગે. હવે જે ભેગવ્યા પછી બીભત્સતા, લજજા કે ભયની લાગણીને ઉત્પન્ન કરે એવા વિષયેને મેળવવા માટે કર્યો વિચક્ષણ માણસ પ્રયત્ન કરે? અને પછવાડે કહ્યું કે ભયની શ્રેણીને મૂકી જનાર વિષયે તરફ પ્રેમ કેમ ઉચિત ગણાય ? (૧૦૬) - ઇદ્રિના વિષયોનું પિવૃક્ષના ફળો સાથે સામ્ય– यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टिकारका विषयाः । किंपाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥१०७॥ અથ છે કે જ્યારે વિષયે ગવાતા હોય ત્યારે તે મનને શાંતિ કરનારા લાગે છે, પણ પિાક જાતિના ઝાડનાં ફળ પેઠે તે પછવાડેથી ઘણાં ખરાબ ફળને આપનાર નીવડે છે. (૧૦) - વિવરણ–વિષયે સેવાતાં હોય ત્યારે તે કઈ કઈ વખત સારા લાગે છે, જાણે રૂપાળી સ્ત્રી કે મીઠું ભેજન મુખ ભરી દેશે તેવું લાગે છે, અને ખાસ કરીને ભગવ્યા પહેલાં તે તેઓ કલ્પનાને એટલી ઉજજવળ બનાવી દે છે કે તેઓ ભારે ભવ્ય હોય Page #250 -------------------------------------------------------------------------- ________________ કપાયે અને વિષય ૨૨૭ એમ આપણને લાગે છે. જીવનમાં કદી ન મળેલ હોઈ આપણી કલ્પનાને તે ખૂબ ચઢાવે છે અને વધારે છે. નિષેવ્યમાણ–આ પાંચે ઈન્દ્રિયના વિષયને સેવતી વખતે તે સારા મજાના લાગે છે. સ્પર્શ સુખ, આલિંગન, ચુંબનની મોટી મેટી કલપનાઓથી મનને રાગી બનાવી મૂકે છે અને વિષને જ પ્રાણી સર્વસ્વ માની બેસે છે. એમને અત્યાર સુધી પિતે કેમ ન સેવ્યા તે માટે પિતાની જાતને ઠપકો આપે છે અને સેવવામાં જ પિતાના આનંદને કેન્દ્રિત કરે છે. પણ આ બધી કલ્પનાજાળ ખોટી છે. મનને સંતોષ થશે, શાંતિ થશે કે મન પણ તૃપ્ત થશે એ બધી કલપના કેટલી બેટી છે તે હવે જણાશે. કિપાકફલ–એક જાતનું ફળ થાય છે, ઝાડને એ ફળ આવે છે. એ અત્યંત સુગંધી અને સરસ હોય છે અને મુખને મીઠી લાળથી ભરી દે તે તેને આકાર હોય છે. આવું સુંદર કિપાક ઝાડનું ફળ જેવું ખાવામાં આવે કે તે આંતરડાને કાપી નાંખે છે અને માણસનું મરણ નજીક આણી મૂકે છે અને અંતે તે પ્રાણી મરણ પામે છે. જેમ કિપાક ઝાડનાં ફળો દેખાવમાં સુંદર, સુગંધી તથાપિ અંતે આંતરડા કાપનાર નીવડે છે તેમ ઇદ્રિયના વિષયે કદાચ સારા લાગે તે પણ તે અંતે પ્રાણુનું મરણ નજીક લાવે છે. ચેતી જાય, બચી જાય તે દેખીતા સુંદર કિપાકના ફળને હાથ પણ લગાડતા નથી, ખાવાની વાત તે. જાણી જોઈને મરવા માટે કેણ કરે? તેમ પાંચમાંની કોઈ પણ ઇન્દ્રિયના ભેગો દેખાવમાં ઉત્સવકારી લાગતા હોય તે પણ પરભવે અધમગતિમાં લઈ જનાર અને સંસારમાં રખડાવનાર છે એ જ્ઞાનીએ નજરે જોયું છે, માટે એ ઇદ્રિયનાં ફળને ઉપરને કારણે ખાવાં નહિ. અદન–ખાવું તે, ભક્ષણ, આરોગવું. કિં પાકનાં ફળે કદાચ ખાતી વખતે મીઠાં અને સુગંધી હોવાથી રૂડારૂપાળાં લાગે, તેમ વિષયે ભેગવતાં મીઠાં લાગે તે પણ પરિણામે અતિ ભયંકર છે અને જેમ કિં પાકનાં ફળ ખાધા પછી માણસને અંત લાવે છે, તેનાં આંતરડાં કાપી નાખે છે તેમ ભેગવાતા વિષયે અંતે પરિણામે આખા જીવનનો અંત લાવે છે. એ પચી જતા નથી પણ આવતા ભવમાં અથવા તે જ ભવમાં બહુ માઠાં અને અણધારેલાં કે અણુકપેલાં માઠાં ફળને લાવી આખા જીવનને ખલાસ કરી દે છે, પ્રાણ બેવરાવે છે અને અનેક જન્મ સુધી ખરાબ ફળ જરૂર આપે છે. એટલે એ ભગવતી વખતે અથવા ભેગવવા માટે સારા લાગતા વિષયે અંતે પરિણામે ભયંકર નીવડે છે. જેનું પરિણામ સારું નથી, જે તાત્કાલિક કે આગામિક ખરાબ ફળ આપે છે તે વિષયે ક્ષણિક સંતેષ ખાતર ભેગવવા લાયક નથી. પિતાનું ભવિષ્ય બગાડે તેવા વિષયે કઈ પણ રીતે ભેગવવા લાયક કે રાખવા લાયક નથી. પ્રાણીએ આ બાબતમાં તાત્કાલિક લાભ તરફ ન તાં પરિણામિક લાભ તરફ જેવું જોઈએ અને પરિણામે જે કિપાક વૃક્ષનાં ફળની પિઠે Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત જીવિતવ્યને નાશ કરાવનાર હોય તેવા વિષયે ને ભેગવીને તેમાં આનંદ ન માનતાં વિષયને દૂરથી તજવા જોઈએ, કારણ કે તે તુરત અથવા લાંબી નજરે નુકસાન કરનાર છે. આ વિષયે ભગવતી વખતનું સુખ પણ માન્યતામાં રહેલું જ સુખ છે. વિષયે ભગવતી વખતે જરા મીત્ર કે સારા લાગે તે પણ કલ્પનામાં જ સુખ છે. વાસ્તવિક સુખ છે જ નહિ. દુરા–જેને અંત, છેડે આવા મુશ્કેલ છે, પરિણામે જે યમ, જેવા છે અને છત્ર લઈને જનાશ છે એ વિષય અંગે અંતે મરણના સોદા હેવાથી તે ત્યજવા ગ્ય અને દરથી નમણાર ગ્યા છે. (૧૦) વિષયોની સરખામણ ઝેરી અન સાથે यदच्छाकाष्टादशमन्नं बहुभक्ष्यपेयवत् स्वादु । विष संयुक्त मुक्त विपाककाले विनाशयति ॥१०८॥ અ –જેમ જે પ્રકારે શાકની અઢાર પ્રકારની તૈયારી વિવિધતાઓ થઈ હોય અને જન બહુ સારી રીતે રંધાયેલ હોય અથવા પીવા ગ્ય પણ તૈયાર કરવામાં આવ્યા હોય તે દેખાવમાં અત્યંત સ્વાદિષ્ટ હોય, પણ તેમાં ઝેર ભેળવવામાં આવેલ હોય તે તે ભેજન આરેમવા સાથે પચવાને ટાણે વિનાશને ઉપજાવે છે. (૧૦૮) વિવરણ: Wકાષ્ટાદશ–અઢાર પ્રકારના શાકનું આગણ કરવા માટે તૈયાર કરી હોય અને રઈની પણ તેની સાથે તૈયારી કરવામાં આવેલ હોય, પણ તે તૈયાર થયેલ શાક અને અન્નમાં જરા સરખું ઝેર મિશ્રણ કરવામાં આવ્યું હોય તે પછી તે બધું ત્યજી દેવું જ જોઈએ. આ અઢાર જાતના શાકને અર્થ બેઠે નથી, પણ હારિભાતિય કાકારે અઢારનાં નામે આપ્યાં છે તે નીચે લખી નાખું છું. જેમ જેમ અર્થ મળતા જશે તેમ તેમ નખતે જઈશ. આ અઢારઃ નામે હરિભદ્રના વખતમાં જરૂર જાણતા હશે, હવે તેમનાં નામે રજૂ કરું છું. (૨) સૂવે (oup), અંગ્રેજી પદ્ધતિએ બાણું લેતાં જે પ્રથમ પ્રવાહી સૂપ આપવામાં આવે છે. (૨) યશે. (૩) જવ. (૪-૬) ત્રણ પ્રકારનાં માંસ. (૭) ગોરસઃ (દૂધ, દહીં અથવા પૃથ્વીને રસ) (૮) જૂસ. (૯) ભકખા અથવા દકખા. (૧૦) ગુલલાવણિયા. (૧) મૂલફળ ફણસનું ઝા (૪૨) હરિતકઃ (હસ્થિ–મૂળ પ્રમાણે). (૧૩) ડાએ. (૧૪) રસલૂ, (૧૫) પાણું. (૧૬) પાણીયા (૧૭) પાણગ. (૧૮) સાગ. (૧૯) નિરૂપત લેડી (રૂધિર) પિંડ. આપણામાં કહેવત બત્રીશ ભેજન અને તેત્રીશ શાકની છે. જ્યારે પૂરું જમણ હોય ત્યારે તેમાં શાક તેત્રીશ હોય છે અને જન-પૂરી વગેરે-બત્રીસ હોય છે. આના સર્વ નામે જરૂર મળશે, અને મળશે તેમ તેમ દાખલ કરવામાં આવશે. Page #252 -------------------------------------------------------------------------- ________________ કરાયો અને વિષયો પિય–તૈયાર કરેલાં પણ. અત્યારે એરંજ, કશ, લેમન, સોડા, વીમટો વગેરે તૈયાર થાય છે તે તથા દારૂ. વિલાયતમાં ખાણા સાથે વીશી વોટર, મીનરલ વોટર કે ઝરણાંના પાણીને ઘણે મહિમા ગણાય છે. બહુભક્ષ્ય–બહ વખતે થનાર ખાવાનું અન્ન, મોદક, લાડુ, કંસાર વગેરે. એ ખૂબ ભાવે તેવી ખાવાની વાનગીઓ સમજવી. એના બહુ પ્રકાર છે. મતલબ એ છે કે સારી રીતે તૈયાર થયેલ ખાવાનું ભજન. - સ્વાદુ–મધુર, મીઠું, ખાતાં કે પીતાં ભાવે તેવું, સારી રીતે પસંદ આવી જાય અને તંદુરસ્ત માણસને ગળે ઊતરી જાય તેવું મધુર.. વિષસંયુક્ત–આવા સારી રીતે તૈયાર કરેલા ભેજન અથવા પીણામાં, ખાવા અથવા પીવાના પદાર્થમાં જે ઝેર જરાસરખું પણ હલાવી નાંખ્યું હોય તે. વિપાકકાલ–પચવા વખતે. ઝેરને પચવાને સમય જુદો જુદો હોય છે. તાલપુટ ઝેર તે ખાવા માટે તાળવે નાંખે કે લાગે ત્યાં જ પ્રાણીને ખલાસ કરે છે, જ્યારે અફીણ, . સમલ, હોજરી પાસે પહોંચવા જોઈએ. એ ખાવાથી પ્રાણીને મારી જ નાખે, પણ એ બે કલાકને સમય લે છે. એ ખાવાથી પ્રાણી તરત મરી જતું નથી, પણ એ જ્યારે જ્યારે પિતાનાં ફળ આપવાને સમય આવે ત્યારે બેએક કલાકમાં પ્રાણીને “જીવિઆઓ વવવિયા . - વિનાશયતિ–મારયતિ, મારે છે. આ જીવનથી દૂર કરે છે. એને ખલાસ કરી મૂકે છે. ખોરાક ગમે તે સુગંધી કે સરસ હોય, પીણું ગમે તેટલું પસંદ આવે તેવું હોય, પણ તેની સાથે ઝેર ભેળવવામાં આવ્યું હોય તે પુષ્ટિને બદલે આખી જિંદગીથી પ્રાણીને ખલાસ કરે છે. ઉપનય આવતી ગાથામાં આવશે (૧૦૮) એ ઉપમાનનો ભાવ– तद्वदुपचारसंभृतरम्यकरामरससेविता विषयाः । भवशतपरम्परास्वपि दुःखपियाकानुबन्धकराः ॥१०९॥ અથ–તે જ પ્રકારે અનેક ઉપચારોથી ભરેલ અને મેજ કરાવાશ રાગરસથી સેવાયેલા વિષયે સેંકડે હજારે ભવની પરંપરામાં દુઃખના પરિણામને બાંધનાર નીવડે છે. (૧૦૯) વિવેચન : ત —તે જ પ્રકરે. ઉપરના દાખલા પ્રમાણે ઉપર જે દાખલ આપણે અન્નના અઢાર પ્રકાસ્ને અને દારૂ વગેરે પીણાંઓને. વિસ્તારી ગયા તે પ્રમાણે. ઉપચાર–ખુશામત, ચાટુ કર્યું. જ્યારે પાંચ ઇન્દ્રિયના વિષયે સેવવા હોય છે ત્યારે તદ્યોગ્ય વાતાવરણ જમાવવું પડે છે. કેરી ખાવી હોય, ત્યારે રસ કાઢી પૂરી તથા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩d પ્રશમરતિ વિવેચન સહિત રોટલીનાં પડ બનાવવાં પડે છે. એ બધા ઉપચારો છે, એટલે આજુબાજુની પડખેઅડખેની તૈયારીમાં છે. આ ઉપચારથી ભરેલા વિષયે પ્રાણુ ભગવે છે. એને ગાંઠિયા કે ફરસાણ જોઈએ અને સાથે શાક જોઈએ. વિષને ગમાડવા માટે અનેક પ્રકારના ઉપચાર કરવા પડે છે. આ રીતે વિષયે ઉપચારથી ભરેલા પડેલા છે. તે ઉપરાંત કઈ મોટા માણસને વિનય કરે, પગે પડવું, નમસ્કાર કરવા કે પ્રણામ કરવા એવા પાંચે ઇંદ્રિયને અંગે અનેક ઉપચાર કરવા પડે છે. આ બધાને સમૂહ એકઠો કરીએ ત્યારે તેનો મેટો સરવાળે થઈ પડે છે. એટલે વિષ ભેગવવાને અંગે આટઆટલી ખટપટ કરવી પડે છે. અને તેને ફરજ તરીકે કે સ્વેચ્છાથી થતી મહેનતની માફક પ્રાણુ તે સર્વ કરે છે અને કરવામાં જાણે પિતાને કઈ પ્રકારની તકલીફ પડે છે એમ માનતું નથી. રમ્યક–રાગને લીધે રમ્ય થયેલ. “અપિ” શબ્દ આ ગાળામાં આવે છે, તે દુઃખની સંભાવનાને, સંભવને બતાવે છે. આ રાગદ્વેષને કરાવનાર વિષયે સેંકડો, લાખે, કરડે ભવની પરંપરામાં પ્રાણીને દુઃખના વિપાકને–ફળને આપવાને અનુબંધ કરાવનારા છે. વિષયે ભોગવવામાં આવે તે પોતાનું ફળ તે જરૂર આપે છે. અન્નમાં જેમ ઝેર ભરેલું હોય તે પ્રાણીના દ્રવ્ય પ્રાણને હણી નાખે છે અને તેને વિનાશ કરે છે, તેમ આ પાંચ ઇન્દ્રિયના પિદુગલિક વિષે સંસાર વધારનાર થાય છે અને સંસારની પરંપરામાં દુઃખ ભેગવાવે છે. આવા વિષયે અંતે સંસારની પરંપરામાં તે વધારો અને વ્યવહારથી અનેક દુઃખ આપનારા થાય છે. જેમ ઝેર કે અફીણ ખાધું હોય તે તે પ્રાણુને તુરંત વિનાશ કરે છે તેમ આ વિષયે ભવસંતતિમાં વધારે કરે છે અને સાથે તે તે ભવોની પરંપરામાં દુઃખ આપે છે. રાગરસેવિતા –રાગપૂર્વક સેવાતા વિષયે ઝેર કે અફીણનું કામ કરે છે. એટલે, એક તે એ અનેક ભવે વધારી આપી સંસાર વધારે છે અને ત્યાં દુઃખના અનુભવ કરાવે છે. આટલા માટે એ સંસાર વધારનાર વિષયને ત્યાગ કરવો જોઈએ. ભેગવનારને જ સેવન કરેલા વિષયે તાત્કાલિક કે પરંપરાએ મારે છે. “વિષય ભેગવનાર’ એ કમ સમજવું. આ ગાથામાં મોwાન્ એ શબ્દ અધ્યાહાર છે એમ સમજી લેવું એમ ટીકાકાર કહે છે. , વિપાક-અનુભવ. એટલે જે આ વિષય સેવે તેઓ દુઃખને વિપાક જરૂર ભગવે, અને તે એકબે ભવ સુધી નહિ, પણ સેંકડો કરોડો ભવ સુધી. આ વિષયત્યાગનું ઘણું મહત્ત્વનું અને પ્રાણીને વિચારમાં પાડી દે તેવું કારણ કહ્યું. હજુ પણ એ વિષયે ન સેવવા જોઈએ અને તેમાં ધ્યાન રાખી રાગદ્વેષ ન કરવો જોઈએ, તેનાં વધુ કારણે કહે છે. અનબન્ધ–સાતત્ય, સતતપણું. ન ગુટે તેવા દુઃખને ચાલુ રાખે તેવા વિષયે છે. વિષયે આવા છે! એ ચાલુ દુઃખને અનુભવ કરાવનારા છે અને એક ખાડામાંથી પ્રાણીને Page #254 -------------------------------------------------------------------------- ________________ : કવાયો અને વિષયો ઉપાડીને બીજા ખાડામાં નાખનારા અને દુઃખનું ફળ આપનારા છે. વિપાક એટલે ફળ. અનંતા કાળથી આપણે છેડે આવતું નથી, અને આપણે મેળ વગરના રખડીએ છીએ, તે સર્વનું કારણ આગલા ભવમાં આપણે સેવન કરેલા વિષયે અને તે સમયે તેમાં લીધેલ રસ અને રાગદ્વેષ છે. ભવસંતતિનું આ કારણ સમજી વિચારી લેવા યોગ્ય છે. આ સંસારનું અને એક ભવથી બીજા ભવમાં ભટકવાનું આ કારણે જ્યાં સુધી છૂટી જશે નહિ ત્યાં સુધી આ જીવ એક ખાડામાંથી બીજા ખાડામાં પડશે. વિષયસેવનનું આ પરિણામ થાય છે, તે વિચારવા ગ્ય છે. - ભવશત–સેંકડે, હજારે, લાખે, અસંખ્યાત, અનંત ભો. અહીં શતને અર્થ સે નથી, અનેક સે એટલે લાખે, કરડે અને અનંતને એમાં સમાવેશ થાય છે, કારણ કે એમાં “પરંપરા” શબ્દ સાથે છે. “ભવશતપરંપરા” એ શબ્દને આ જ અર્થ સંબંધને અનુરૂપ છે. વિષયે શરૂઆતમાં સારા લાગે છે તે બહુ ભેળી નજર છે, લાંબી નજરે જોતાં એ અનેક ભવમાં મહાદુઃખ આપનાર થાય છે. એ આ ગાથાને ભાવ છે. વિષ કરતાં પણ તેના પ્રત્યેને રાગ વધારે ખરાબ છે, એટલે રાગદ્વેષને અને વિષયને સંબંધ જરૂર તેડી નાંખ જોઈએ. (૧૦૯) મરણને અંગે વિષ પરની રતિનો ત્યાગ– अपि पश्यतां समक्ष नियतमनियत पदे पदे मरणम् । येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ॥११०॥ અર્થ અરે! ડગલે ને પગલે મરણ ચક્કસ કે અક્કસ છે એમ નજરે જોયા પછી પણ જેઓને પાંચ ઇન્દ્રિયના વિષ પર પ્રેમ હોય તેમને માણસ ન ગણવા જોઈએ. (૧૧૦) વિવરણ—હવે એ પાંચે ઇન્દ્રિયના વિષયોને તજી દેવાનું છેલ્લું પણ અતિ મહત્વનું કારણ આપે છે, તે વિચારશું. પશ્યતાં–આપણે નજરે જોઈએ છીએ. ઉઘાડી આંખે જોઈએ તે આપણે હાલતાં અને ચાલતાં, ડગલે ને પગલે મરણને જોઈએ છીએ. જેની સાથે કાલે રમ્યા હતા, તે રાત્રે મરી જાય છે એમ આપણે જોયું. જે પૃથ્વી ઉપર ડગલું ન પાડતા હતા તેવાને પણ નાશ થઈ ગયે. જેઓ વાતચીત કરવામાં કુશળ હતા, તે પણ ગયા. અને જે અનેક પ્રકારના ધમધમાટ કરતા હતા, જે પિતાની મૂછ ઉપર લીંબુ રાખતા હતા તેમને પણ મરી જતા જોયા. અનેકને જમીનમાં દાટી આવ્યા અને એક છત્ર રાજ્ય કરનાર રાજાઓ અને આખા રાજ્યને પિતાની આંગળી ઉપર રમાડનારા મંત્રીઓ અને સરકારના મોટા કામદારોને પણ અંતે મરતા જોયા. આ અર્થમાં પશ્યતાં શબ્દ સમજવાનો છે. નિયત-દેવતા અને નારકનું આયુષ્ય નક્કી હોય છે અને તે અકસ્માત વગેરેથી પાતું કે ઘટતું નથી, કારણ કે મારા જેવાં તેમનાં વૈક્રિય શરીર પાકા આયુષ્યને બાંધી Page #255 -------------------------------------------------------------------------- ________________ રેકર પ્રશમરતિ વિવેચન સહિત લાવે છે. મનુષ્યમાં માત્ર ત્રેસઠ શલાકાપુરુષનું આયુષ્ય તૂટતું નથી, એને સાત કારણે પણ લાગતાં નથી અને એમણે પાકું આયુષ્ય બાંધેલ હોય છે. - અનિયત–મનુષ્ય (બાકીના) અને તિર્યએ સર્વનું આયુષ્ય અનિયત છે, અકસ છે અને માર પડતાં કે સાત પ્રકારનાં કારણે મળતાં તે મરણ પામે છે. પ્રાયઃ મનુષ્યનું અને સર્વ તિર્યંચાનું (એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય અને જલચર, સ્થલચર અને ખેચર પંચેંદ્રિયનું આયુષ્ય અનિયત હોય છે. એ તે ઠામ પડયું હોય ને ભાંગી જાય તેમ આયુષ્ય પૂરું થઈ જઈ મરણને લાવી મૂકે છે. પદે પદે મરણમહાલતાં અને ચાલતાં, ડગલે પગલે મનુષ્ય કે તિર્યંચનું મરણ થઈ જાય છે. આશા તે મોટા ડુંગર જેટલી હોય છે, પણ કાળની કેઈને ખબર નથી અને જે હાથે આગલી રાત્રે આગળીઓ વચ્ચે તે જ હાથે તે ઉઘાડશે કે કેમ તે કોઈપણ ચક્કસ નથી. મરવું તે પગલાંની હેઠ છે, એટલે એ ક્યારે થશે તે તે જ્ઞાની જાણે, પણ મરવું ચોક્કસ છે, અને તે ડગલે પગલે છે એમ સમજી રાખવા જેવું છે. આવું ચોક્કસ મરણ હોવા છતાં પ્રાણ પાંચ ઈદ્રિયના વિષયે ઉપર રાગ અથવા દ્વેષ કેમ જાણી બૂઝીને કરી શકો હશે તે વિચારવા જેગ્ય વાત છે. અથવા, ઘણાખશે તેને વિચાર જ કરતા નથી. પછવાડેથી ધક્કો આવે એટલે જીવન આગળ ચાલે છે અને પગ નીચે મરણ હોવા છતાં પ્રાણી જાણે કોઈ દિવસ મરવું જ નથી એવો મમત્વ કરે છે, અને વિષયે ભગવે ત્યારે તેમાં હાશ કરે છે. - રતિ–મજા, મજ, સ્વાય. કોઈપણ ઈદ્રિયના વિષયે સેવે ત્યારે તેને તેમાં મજા આવે છે, અને વિષયમય પિતે બની જાય છે અને જાણે વિષયને અને તેને અભેદ હોય તે તેમાં તેને આનંદ આવે છે. વિષયસુખ ભગવતી વખતે પિતાને અહીંથી ગમે ત્યારે પણ ચક્કસ જવાનું છે એ પણ યાદ રહેતું નથી. અનેકનાં મરણ નજરે જોયાં છતાં તેની કાંઈ અસર થતી નથી, તે ખૂબ ચિંતાકારક ઘટના છે. ' એવાં–જેઓની વિષયગ કે પાંચ ઇન્દ્રિયના વિષયે કે કષાય કે આ સંસાર પ્રત્યે પ્રીતિ થાય, પ્રેમ થાય, અથવા એમાં આનંદ આવે તેને કેવા ગણવા તે હવે પછી બતાવવામાં આવશે. આ આખા પ્રકરણને સાર છે અને તે હૃદયમાં કોતરી રાખવા જેવો છે. આ વિષયેષ-કોઈપણ ઇન્દ્રિયના વિષય પર જેને પ્રેમ થાય તેને કેવા ગણવા તે હમણાં બતાવશે. એમાં સારું સારું ભેજન ખાવાની ઇચ્છા થાય અને શરૂઆતમાં તે ગમે તે રસનેંદ્રિયને વિષય છે. સ્ત્રી ઉપર આકર્ષણ થાય તે સ્પર્શનેંદ્રિયને વિષય છે. સારી ખુશ, અત્તર કે ગુલાબનાં પુમડાં લગાડવાની ઇચ્છા થાય તે ધ્રાણેદ્રિયને વિષય છે. સારી ચીને કે દેશપ્રદેશના બાગબગીચા જોવાની કે તેમનાં ફૂલે લેવાની મરજી થાય તે ચક્ષુરિંદ્રિયને વિષય છે. હારમોનિયમ, તબલાં કે વાલિન વગેરેને જલસે જોવાની કે કરવાની ઇચ્છા Page #256 -------------------------------------------------------------------------- ________________ કષાયો અને વિષયો ૨૩૩ થાય તે શ્રોત્રે દ્રિયને વિષય છે. આ પાંચે ઈન્દ્રિયના કોઈપણ વિષયે ક્ષણિક છે, સંસારમાં રખડાવનારા છે, તેમને તે તરીકે ન જાણતાં જેને તેમાં મજા આવે છે અને તે ભેગવવાની જેને મરજી થાય તે હજુ વિષયમાં આનંદ માનનાર છે. કેકને પિતે મરતાં જુએ, છતાં પિતે અહીં બેસી રહેનાર છે તેમ માની ક્ષણિક સુખમાં જેઓને આનંદ આવે છે, અને પિતાની જાતને તે ભેળવવામાં ભાગ્યશાળી કે કૃતાર્થ માને છે તેઓ કેવા માણસે છે તે હવે બતાવે છે. ન તાન માનુષાનું ગણુયે–એમને માણસ ન ગણવા. એમને ગધેડા જેવા કે સુવર જેવા તિર્યંચ ગણવા, કારણ ગધેડામાં અક્કલ ઘણી ઓછી હોય છે. ઓછી અક્કલવાળાને ગધેડે' ગણવામાં આવે છે. એમને ગમે તે ગણે, પણ તે માણસમાં તે ન જ ગણાય. માણસ સિવાય તે દેવ, નારક અને તિર્યંચ ગતિ બાકીમાં રહી. તેઓ દેવ કે નારક તે નથી જ, તેઓ મનુષ્યના રૂપમાં કેઈપણ “જનાવર છે એમ તમે ધારી શકે. એમને કેવા જનાવર ગણવા તે તમારી ઉપર છોડવામાં આવે છે. મતલબ આપણી પોતાની સાથે રમનારા અને આપણું સગાંસંબંધીને મરતાં જોયાં છતાં આપણને વિષયે પર પ્રીતિ થાય તે આપણે મનુષ્ય ગણાતાં મટી જઈએ છીએ. આ વાત આખા પ્રકરણને અગત્યને સાર છે અને હૃદયમાં ઉતારવા ગ્ય છે. (૧૧૦). વિષયેનું પરિણામ સારી રીતે વિચારવું જોઈએ विषयपरिणामनियमो मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्यः । ___ द्विगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ॥१११॥ અથ_ચિત્તને અનુકૂળ વિષયે બાબત બેવડે લાભ (અનુગ્રહ) કરનાર અને આગળ ઉપર કઈ પાપ વધારનાર નહિ એવા પરિણામને દરરોજ નિયમપૂર્વક સારી રીતે વિચારવું. (૧૧૦) - વિવરણ–વિષયપરિણામ–વિષય (કોઈપણ ઈન્દ્રિયને લગતા), તેમના પરિણામ એટલે અધ્યવસાય. વિષય ભેગવવાની આકાંક્ષા થવી અથવા ભેગવતી વખતે થતા આત્માના અધ્યવસાય. એટલે વિષયે ભેગવતી વખતે અથવા તે માટે ઇચ્છા થાય ત્યારે અને ભાગવીને તેમના કબજામાંથી છૂટયા હોઈએ ત્યારે, મનમાં જે પરિણામ–અધ્યવસાય થાય છે તે સવ વિચાર-વાતાવરણ. એટલે, તે વખતે થતી આત્મા અથવા મનની પરિસ્થિતિ અથવા વિષયે શભ હોય તે અશુભ થઈ જાય, અશુભ હોય તે શુભ થઈ જાય એવો અર્થ પણ નીકળી શકે છે એમ કેઈક વિદ્વાનોને મત છે. આવી રીતે શુભ ધારેલા વિષયોનું અશુભ થવું અને અશુભ વિષયેનું શુભ થવું એમ જે થાય છે તે પરિસ્થિતિ, Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિષયપરિણામનિયમ—નિયમ એટલે અકુશ. વિષય ભાગવતા થતી કે ભેગવ્યા પછી થતી મનની સ્થિતિ અથવા આત્મિક અધ્યવસાય પર અંકુશ રાખવાથી કેટલે સ્વાભાવિક આનંદ થાય છે તે વિચારવું જોવું જોઇએ. આ પણ વિષયત્યાગનું એક અગત્યનું કારણ છે. એ નિયમ રાખવાથી અને તેના પર અંકુશ રાખવાથી વિષયેા તદ્દન નિર્માલ્યનકામા–જેવા લાગે છે અને ન ભેગવ્યા હાત તા કોઈપણ પ્રકારના વાંધા ન હતા, એમ મનને લાગે છે. ખાસ કરીને અનુકૂળ વિષય પર નિયમ-અંકુશ રાખવાથી થતા આનંદ માણસે અવલેાકન કરીને ધ્યાન પર લેવેા જોઈએ. ભતૃહરિ કહે છે કે સ્વયં ચવતા શ્વેતે રામસુલમનન્ત' વિષતે એ વિષય પર અંકુશ રાખવાથી અથવા પેતે તેના ઇચ્છાપૂર્વક ત્યાગ કરવાથી તે અનંત શાંતિના સુખને આપે છે. એ શમસુખ કેવું સુંદર થાય છે તે અવલેાકન કરીને જોવું જોઈએ, વિચારવું જોઇએ, પેાતાના મનમાં તેની અવલેાકના કરવી જોઇએ. २३४ અનુલવિષય—વિષય એ પ્રકારના હાય છે: અનુકૂળ અને પ્રતિકૂળ, જે મનને ન ગમે તે પ્રતિકૂળ અને જે મનને ગમે તે અનુકૂળ. આ પૈકી મનને અનુકૂળ વિષય પર અંકુશ રાખવાનું પરિણામ શું આવે છે તે પર્યાલાચી લેવું જોઇએ. કોઇપણ ઇન્દ્રિયના કાઈ વિષય લે તે તે ભાગવ્યા પછી તેમાં દમ નહિ લાગે. એટલે વિષય સેવ્યા પછી જે આત્મિક વિચાર થાય, જેને આત્મિક અધ્યવસાય કહેવામાં આવે છે તે થાય તે ખરાખર પરીક્ષા કરી પર્યાલેચવા, વિચારવા જોઇએ. સેકડે નવ્વાણું ટકા વિષય સેવનાર માણુસના વિચારા તા એવા જ હશે કે વિષય ખાતર સંસાર વધાર્યાં તે અનુચિત કર્યુ છે, બિનજરૂરી કયુ છે, વિષય ભોગવવામાં કાંઈ દમ ન હતા, અને એ ખાતર જિંદગી કે તેના સમય બગાડવા જેવું ન હતું. આ પણ વિષયસેવનમાં અંકુશ રાખવાનું એક મહત્ત્વનું કારણ છે. અને જે વિષયા આજે મનેાનુકૂળ હાય, કાલે તે પ્રતિકૂળ થઈ જાય, તેમ જોતાં વિષયના પરિણામને વિચારવાં જોઈએ. આ પ્રકારના અથ કરવામાં આવે છે તે પણ ઉચિત અને વિચારવા યાગ્ય છે. અનુપ્રેક્ષ્ય—વિચારવા યોગ્ય, તેના ઉપર ધ્યાન બેસાડવા યેાગ્ય. ખાસ કરીને પ્રાણીને વિષયા ગમે છે અને અનુકૂળ વિષયા તરફ તે ખે'ચાઈ જાય છે. તેનાં કેવાં ખરાબ પિરણામ આવે છે તે ધ્યાનમાં લેવાં જોઇએ. પ્રાણીને અનુકૂળ વિષયે વધારે ફસાવે છે અને અનેકને મરતાં જોઈને પ્રાણી ચેતવણી ન લે તે અંતે તે પણ વિષયલ પટ થઈ જાય છે. એટલે, વિષયે ભાગવતાં પહેલાં એ વખતે મનની થતી ડામાડોળ અસ્તવ્યસ્ત સ્થિતિને મુદ્દામ રીતે ખ્યાલ કરવા જોઇએ. એ વિચારણા જેવી તેવી કે ઉપરછલ્લી રીતે ન કરતાં ધ્યાન આપી લક્ષ દ્વઈને ખરાખર પર્યાલાચના કરવી જોઈએ. એ રીતે જો વિચારવામાં આવશે તે વિષયે ભાગવવામાં કોઈ વાતના સાર નહુ લાગે અને તમારી વિચારણા તમને વિષયત્યાગ કરાશે. Page #258 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષે - રપ આ વિચાર “પ્રાણીએ કર જોઈએ તેમ હારિભદ્રીય ટીકા કહે છે. આખું પુસ્તક જ જીવ માટે તૈયાર કરવામાં આવ્યું છે, તેથી આ તેને માટે છે એમ આપણે સમજવું જ જોઈએ, એ શબ્દ અધ્યાહાર છે એ જણાવવાની ખાસ જરૂર લાગતી નથી. દ્વિગુણે—ધર્મદાસગણિ ઉપદેશમાળામાં કહે છે કે વિષયસેવનનું ફળ ઓછામાં ઓછું બેવડું, તેવડું, ચારગણું અને અનંતગણું થાય છે. વિપાક આ રીતે વધતો જાય છે. એટલે બેવડાને અર્થ અહીંયા “અનંતગુણ કરે. - અનુગ્રહ–ઉપકાર, ગુણગ, વધારો, યુગમાં પ્રગતિ. એ બેવડીથી માંડી અનંતગુણી થાય છે તે વિચારવા યોગ્ય છે. અથવા અનુગ્રહ એટલે અનુકૂળપણું, મહેરબાની. આમાં અનુકૂળપણને અર્થ સંબંધને અનુરૂપ છે. આવી જાતના અનુકૂળપણથી આ વિષય પર અંકુશ કે નિયમ રાખવો તે સર્વ પ્રાણીને હિતકર્તા છે અને તેમાં પરિણામે, લાંબી નજરે લાભ છે. અનવદ્ય-પાપરહિત, પવિત્ર. આ નિયમનું વિશેષણ છે. તમે તમારી જાત પર નિયમ રાખે તે પાપરહિત, નિષ્પાપ છે. આવા પ્રકારને નિયમ રાખવાથી પાપરહિત થવાય છે, કારણકે વિષયે પાપનું કારણ છે અને તેમના પર નિયમ કે અંકુશ રાખવો તે નિષ્પા૫ છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે અને વિચાર કરીને વિષય ઉપર અંકુશ રાખવા જે છે. એના પર અંકુશ કે અટકાયત પડવાની જ છે, પણ શરૂઆત હાલ અને આવા સુંદર મનુષ્યજન્મમાં થાય તે બધી રીતે પાપ વગરની પદ્ધતિ છે અને સર્વ જનું હિત કરનારી છે અને જીવ પાપ ન કીજીએ, પુન્ય કીધું સે વાર—એ દષ્ટિએ બહુ સારી છે, અને પરિણામે લાભકારી છે. આ અર્થ મને ઠીક લાગે છે. સંચિત્ય–આ અંકુશ અથવા નિયમ વિચારવા પેશ્ય છે. જે નિરંકુશ રીતે વિષય સેવવામાં આવે છે તેથી મોટો ગેરલાભ થાય છે. એમાં અનેકનાં દૃષ્ટાંતે આપણે નજરે જોયાં છે. તે આ નિયમ-અંકુશની જે વાત કરી તે મનને અનુકૂળ વિષયોને અંગે ખાસ વિચારવા યોગ્ય છે. વિચારીને એ અનુસાર વર્તવાનું છે, બેસી રહેવાનું નથી. અંકુશ નિષ્પાપ છે એમ ખાતરી થાય તે અંકુશ રાખવા જોઈએ, અટકાયત કરવી જોઈએ અને કરવાને નિશ્ચય કર જોઈએ. - નિત્ય હંમેશા. એમાં દરેજ વિચાર કરવાનું છે. એવી જાતને અંકુશ રાખવાથી ઘણા ફાયદા છે એ રીતની એ બાબતની વારંવાર વિચારણા કરવી જોઈએ. અને વારંવાર દરરોજ વિચાર કરવાથી વાત જે બરાબર જામી જાય તે આત્માની અનંતકાળથી જે સ્થિતિ અને રખડામણ થઈ છે તેને અંત આવે તેમ છે. એટલા માટે અંશ કે નિયમ રાખવાની બાબત દરરોજ વિચારવી-ધ્યાવવી અને વિચારીને તેને અમલ કરે. આ વાત દરેજ કરવાનું કારણ એ છે કે પ્રાણું એને દરરોજ કરે તે જ તેને ખરે લાભ ઉઠાવી Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત શકે, બાકી કોઈ કોઈવાર એની ટેવ રાખે તે પાછે એ પ્રમાદમાં પડી જાય. આ પ્રમાદ ને થઈ જાય તેટલા માટે દરરાજને આગ્રહ છે. આખી ગાથા સરળ છે. તેને અર્થ વિચારતાં જણાય છે કે ખાસ કરીને મનને અનુકૂળ વિષયમાં પણ નિયમ રાખે, અંકુશ રાખે. એનાથી લાભ બેવડે, ચારગણ, દશગણે કે અનંતગણ થાય છે અને એ અંકુશ રાખવાની બાબત નિષ્પાપી હોઈ એની અનુકૂળતાને દરરોજ વિચાર કરો. એ વિચાર જરૂરી છે, આત્માને અને મનુષ્યભવને હિતકર્તા છે અને પરિણામે પરમ લાભદાયી છે અને સ્થાયી લાભ અપાવનાર છે. અંકુશ વગર અનંતકાળથી આ પ્રાણ ઘસડાઈ આવ્યો છે. એની એ વાત આ ભવમાં ન થાય તેને માટે આ કારગત ઉપાય વિચારવા યોગ્ય છે. આ ખરો રાજાગ છે અને પરિણામે સ્થાયી લાભ કરાવનાર છે. આવી રીતે આ અતિ મહત્ત્વનું પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. એને પ્રધાન સૂર રાગશ્રેષજન્ય આ વિષય અને કષાયની બરાબર ઓળખાણ કરી લઈ તેમને ત્યાગ કરવાની છે. આ ઘણું મોટું પ્રકરણ કલેક એવીશમાથી શરૂ થાય છે અને બહુ સરળ રીતે તેમાં પ્રથમ રાગદ્વેષનું સ્થાન અને વ્યાખ્યા વિચારવામાં આવ્યાં છે. એક વસ્તુ તરફ આકર્ષણ રહે તે રાગ કહેવાય છે અને તે વસ્તુ તરફ અણગમ રહે તે હેષ કહેવાય છે. આ સંસાર રાગદ્વેષ પર રચાયેલું છે. રાગદ્વેષજન્ય કલા અને પાંચે ઈન્દ્રિયના વિષયને ઓળખવા તે આખા પ્રકરણને હેતુ છે. આ ગ્રંથકારના મતે રાગથી માયા અને લેભ થાય છે અને શ્રેષથી ક્રોધ અને માન થાય છે, અને રાગ અનેક રીતે જુદા જુદા નામથી ઓળખાય છે. આ રીતે રાગની ઓળખાણું અને તેના પર્યાયે આપી કેધ, માન, માયા અને લેભને અંગે રાગદ્વેષ કેવાં કેવાં કામ કરે છે તે બતાવી તેમના ઉપર જેમ બને તેમ વિજય કરવાની વાત કરે છે. જ્યારે કર્મબંધન થાય તે વખતે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર બાબત મુકરર થાય છે. તેમાં રાગ કેવી રીતે કામ કરે છે, પાંચે ઇદ્રિના તેવીશ વિષયે પ્રાણુને પિતા તરફ ખેંચી કેટલું આકર્ષણ કરે છે, અનુકૂળ વિષયમાં અંકુશ રાખવાથી પરિણામે આ સર્વ કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે, શાશ્વત સુખને જ ખરી રીતે સુખની વ્યાખ્યા લાગુ કરી શકાય છે, તે સુખની આ જીવનમાં જરૂર છે, તે માટે પ્રયત્ન કરવા અને તે રીતે જ આ એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવાની આ પ્રાણની અનાદિ પદ્ધતિ મટી જાય છે. આ રીતે વશમાં કલેકથી શરૂ કરીને એકસે અગિયારમા સુધીનું વૈરાગ્ય વિષયક મોટામાં મોટું પ્રકરણ ગ્રંથકર્તાએ હાથ ધરી આપણું મહા અગત્યના વિષય તરફ ધ્યાન ખેંચ્યું છે. આ કષાયે તે બહારની વસ્તુ છે અને વિષયે પણ બહારના છે, તે પર છે, અનાત્મરૂપ છે, એમ બતાવી એમના Page #260 -------------------------------------------------------------------------- ________________ કષા અને વિષ પર નિયમ રાખવાની જરૂરિયાત ઉપર આપણું ધ્યાન ખેંચ્યું છે. પ્રત્યેક કષાયને લેતાં, ક્રોધ પ્રીતિને વિનાશ કરનાર હોવાથી, માન વિનય જે પ્રધાનગુણુ ગણાય છે અને જે ધર્મનું મૂળ છે તેને ઘાત કરનાર હોવાથી અને માયાથી ભરેસે ઊડી જતું હોવાથી અને લેભથી તે સર્વ ગુણને નાશ થતું હોવાથી આ કષા ઉપર વિજય મેળવવાની બહુ જરૂર છે. જે આ સંસારને અંત લાવવો હોય અને ખરેખરું કાર્ય કરવું હોય તે આ દરેક કષાયને વિજય કરવાની અને પાંચ ઇંદ્રિયના સઘળા વિષયે પર અંકુશ રાખવાની બહુ જરૂરિયાત છે. એ રીતે આપણે જે પ્રગતિ કરવા વાંછા રાખીએ છીએ અને કરોડે, અપરંપાર ભવ પછી મળતા મનખાદેહને સફળ કરવા માગીએ છીએ તે માટે વિષય-કષાય પર વિજય મેળવવાની બહુ મોટી જરૂરિયાત છે, તે પર ભાર મૂકીને એ રીતે આ અગત્યનો ભાગ બહલો છે. આ વિષયે અને કષાયે કર્મની બાંધણી વખતે ઘણે અગત્યને ભાગ ભજવે છે, પણ તેના ઉપર નિયમ, અંકુશ રહે તે સંસાચકને દંડ નીકળી જાય અને ચક્રનું કારણ જતાં કાર્ય જ ચાલ્યું જાય અને જીવ, ચેતન, આત્મા અનંત શાંતિ પ્રાપ્ત કરી પિતાની અસલી સ્થિતિએ આવી જાય અને એને રખડવાટને અભ્યાસ મટી જાય એ આખા પ્રકરણને પ્રધાન સૂર છે. જાતિના મદનું પરિણામ મહાવીરસ્વામીએ કેવી રીતે લગભગ દશ કેટકેટિ સાગરોપમ કાળ સુધી ભગવ્યું અને સાધારણ વાતને જાતિમદ કરવાનું શું પરિણામ આવ્યું તે આપણે જોઈ ગયા છીએ. આ દશ કાકડિ સાગરોપમને કાળ એ જાતિમદને પરિણામે તેમને રખડવું પડયું અને અત્યંત નીચ જાતિમાં જન્મ લેવા પડ્યા. શ્રેણિક રાજા બળમદથી સંસારમાં રખડયા તે જાણીતી વાત છે. સનકુમાર જાતે ચક્રવર્તી હતા, પણ દેવતા આગળ પિતાનાં રૂપનાં વખાણ કર્યા તે બપોરે શરીર ઝેરી થઈ ગયું અને હેરાન પરેશાન થઈ ગયા. તપનું બહુ અભિમાન કરવાથી કુરગડુ હેરાન થયા અને દુઃખ પામ્યા એ પ્રસિદ્ધ વાત છે. દશાર્ણભદ્ર ભગવાનનું મોટું સામૈયું કર્યું અને જરા અભિમાન કર્યું, પણ તેનું અભિમાન ગાળવા ઈંદ્ર એનાથી મોટું સામૈયું કર્યું, તે જોતાં દશાર્ણભદ્રનું અભિમાન ગળી ગયું. પિતાની બહેનને પોતાનું જ્ઞાન બતાવવા, સારું થૂલિભદ્ર વિદ્યાને મદ કર્યો અને સિંહનું રૂપ લીધું, એને પરિણામે જ્ઞાન ઓછું થયું અને પાછળની પ્રજાને જે સહેવું પડયું એના એ નિમિત્ત થયા. સુભૂમ રાજાને છ ખંડ પૃથ્વી પૂરી ન પડતાં એ સાત ખંડ સાધવા ચાલ્યા અને એવા મહાલેભને કારણે મૃત્યુને ભેટ્યો, નરકે ગયે અને પિતાની ઋદ્ધિ બેઈ બેઠે. આ અભિમાનના નામમાં ફેર પડે છે, પણ મુદ્દાની વાત સર્વમાં એક જ છે. પોતાની કાંઈ વિશિષ્ટતા હોય તે તે વાતનું ગૌરવ ન કરવું એ સર્વને આશય છે. અભિમાન કોઈપણ બાબતમાં ન કરવા ગ્ય નથી એમાં સર્વ સંમત છે. પછી કઈ વાલભ્યને અભિમાન ગણે કે ન ગણે તેને અત્ર સવાલ નથી. અત્ર કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરવું, કોઈ પણ પિતાને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રશમરતિ વિવેચન સહિત મળેલી ચીજવસ્તુ કે જ્ઞાન કે વિદ્યાની મહત્તાનું અભિમાન ન કરવું એવો ઉપદેશ છે. કોધ કરવાથી પ્રેમને કે પ્રીતિને વિનાશ થતું હોવાથી તે કરવા ગ્ય નથી અને એ અગત્યને મને વિકાર હોવાથી એને ત્યાજ્ય ગણે છે. સંસારને વધારનાર અને કર્મબંધનને અંગે રસબંધમાં ઘણે અગત્યને ભાગ ભજવનાર આ કલા સંસારરૂપ ઝાડનાં મૂળે છે • અને એમને ઓળખવા એ બહુ જરૂરી છે અને એમના પર અંકુશ લાવ તે ખાસ ઉપયોગી અને ચેતનને સીધે લાભ કરનાર છે. આઠ કર્મના એક અઠ્ઠાવન પટાભેદો થાય છે. (કમ પર મારે લેખ જુઓ.) એ દરેકને અંગે આ વિષયે અને કષાયે ઘણે મહત્ત્વને ભાગ ભજવે છે અને પ્રાણીને એક ખાડામાંથી બીજા ખાડામાં ધકેલી દે છે અને એને આરે આવવા દેતા નથી. તેથી આ કષાયેને ઓળખી તેમના પર વિજય મેળવી આ મનુષ્યજન્મની સફળતા કરવા ગ્ય છે, નહિ તે પાછા ક્યાં ના ક્યાં ધકેલાઈ જશું અને પાર નહિ દેખાય તેટલું રખડવાનું પ્રાણીને થશે, એ આપણું કામ નથી અને આ જીવન મળ્યાને તેમાં કાંઈ લાભ નથી. અત્યારે દુનિયાની નજરે આપણે આવીએ કે ન આવીએ, પણ આપણે પાર આવે અને સંસારને છેડે સાંપડે તે આ મનુષ્યભવ પ્રાપ્ત થયે તે ઉચિત ગણાય. આ “કષાયે અને વિષય'નું પ્રકરણ ઘણું અગત્યનું છે, કારણ કે એ આપણું જીવનમાં સર્વદા આવે છે અને આપણે તેમને જે બરાબર ન ઓળખીએ તે અંધારામાં ફસાઈ જવાને ઘણે સંભવ છે. આ પ્રકરણનું મથાળું પ્રથમ “રાગદ્વેષજન્ય કષા અને વિષય એમ રાખવાનું હતું પણ પછી વધારે વિચાર કરતાં કષા અને વિષય રાખવામાં આવ્યું છે, કારણ કે રાગ અને દ્વેષ તે એમના જનક છે અને આ પ્રકરણમાં તે પ્રાધાન્ય રાગદ્વેષને આપવાનું નથી, પણ કષા અને વિષને ઓળખવા છે, અને ઓળખીને તેમના પર જેટલે બની શકે તેટલે અંકુશ રાખવાનું છે. એ વિષયે અને કષા માટે એક ઘણી મુદ્દામ હકીકત ધ્યાનમાં રાખવા ગ્ય છે. અને તે આપણને અનુકૂળ થઈ સંસારમાં રખડાવે છે અને પિતાના થઈ મારે છે છતાં કઈ પણ વિષય કે કષાય સ્થાયી નથી, એ તે આવ્યા એટલે ભગવાઈ ગયા અને ભોગવાઈ ગયા એટલે બધું પતી જાય છે. સુખ અથવા પ્રેમ માટે નિયમ એ છે કે એ સ્થાયી હોય તે જરૂર આદરવું અને કષાયે અને વિષયે કમનસીબે સ્થાયી ન હોવાથી તે આપણામાં એક પ્રકારની ઉશ્કેરણી કરે છે, ભોગવ્યા પછી કચવાટ મૂકી જાય છે, જાય છે ત્યારે સદાને માટે જાય છે અને કચવાટ મૂકી જાય છે અને પિતાનું ઝેર આપી પ્રાણીને સંસારમાં રખડાવે છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં ધકેલી દે છે. આવા વિષયે જે રસબંધમાં ખાસ અગત્યને ભાગ ભજવે છે, તે કઈ રીતે ઉપયેગી નથી અને સંસાર વધારનાર હોવાથી તજવા યોગ્ય અથવા પિતાના અંકુશમાં રાખવા યોગ્ય છે. બાકી એ વિષયે અને કષાયે કેટલા ખરાબ છે અને તેમનાં કારણે શા છે એ ગ્રંથકર્તાએ પિતે જ ચચ્યું છે, એટલે આ Page #262 -------------------------------------------------------------------------- ________________ કષાયા અને વિષયા ૨૩૯ છેવટની નોંધમાં તેનું પુનરાવર્તન કરવાનું ઇષ્ટ લાગતું નથી, પણ તે કેવા છે તેને ઉઘાડે સ્વરૂપે જણાવી પ્રાણીને તત્સંબંધ ધ્યાન રાખવાનું અને ખાસ કરીને આવા અનંત ભવે મળવા મુશ્કેલ મનુષ્યભવના લાભ ઉઠાવવાનું જરૂરી છે. એનુ લક્ષ ખેચવામાં આવ્યું છે. આથી ઘણા અસ્થાયી અને ઘેાડા વખત માટે ઉશ્કેરણીનું સુખ આપનાર વિષયે અને કષાયાનો ત્યાગ કરવે! અથવા તે પર અકુશ રાખવા એ આ ત્રીજા પ્રકરણને સાર છે. આ વિષયે અને કષાયાને ખરાખર એળખવા. કષાયેા પૈકી ક્રોધ, માન અને માયા એક એક ગુણને હાનિ પહોંચાડે છે તે જાણી, અને લાભ તે સવ ગુણુના વિનાશ કરે છે તે સમજી એ અંકુશમાં રાખવા યેાગ્ય છે. એ પર ગ્રંથકારે ફેરવી ફેરવીને પુનરાવત નના ભોગે ધ્યાન ખેચ્યું છે અને તે લક્ષમાં રાખવા યાગ્ય છે એમ જણાવવાની ભાગ્યે જ જરૂર હાય. યથાસ્થાને એની ઉપયુક્તતા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. કેટલા દૃષ્ટિબિંદુથી એ ત્યાગવા અથવા અંકુશમાં રાખવા યેાગ્ય છે, તે ગ્રંથકારે પોતે જ બહુ રીતે બતાવી આપ્યું વિષય અને કષાયાને અકુશમાં રાખવાથી શા લાભ થાય છે તે પણ ગ્રંથકારે યથાસ્થાને બતાવ્યું છે તે સમજી પ્રાણીએ અને તેટલા મનુષ્યભવને લાભ મેળવવા માટે આ રાગદ્વેષજન્ય વિષય અને કષાયા ઉપર અકુશ રાખવા અને આ મનુષ્યભવ જે મહાપુણ્યયેાગે મળે છે તે મળવાની કાંઈક સાકતા કરવી. રાગ અને દ્વેષ તે. વિષયને જન્મ આપનાર છે. એટલે શરૂઆતમાં રાગ અને દ્વેષના પર્યાયેા જણાવ્યા અને પછી ગંભીર વિષય ચર્ચ્યા છે. કને એળખવા કમ એ નામના જુદા લેખ તૈયાર કર્યા છે, તેથી અત્ર એનું પુનરાવર્તન કર્યુ· નથી. જિજ્ઞાસુએ તે વિષય જોઈ જવે. તે થાડા સમયમાં બહુાર પડનાર છે. લેખ તૈયાર છે. રાગ અને દ્વેષ એવી અસરકારક રીતે કામ કરે છે કે પ્રાણી આ વિષયે અને કષાયાને તાબે થઈ જાય છે અને જાણે તે ઘરના જ હાય તે રીતે તેમની સાથે વર્તે છે. અનંત સંસારમાં રખડાવનાર છે એમ એ વખતે તે જાણુતા નથી. એમની ખરાખર એળખ થવાની જરૂર હતી, તે કેટલેક અંશે આ પ્રકરણ કરશે. આ દુનિયાનાં સર્વ સુખ અને દુઃખા આ વિષયે અને કષાયા લાવે છે. પાંચ ઇંદ્રિયના તેવીસ વિષયા છે અને ભાગવતી વખતે અથવા ન ભોગવ્યા હોય ત્યાં સુધી આકર્ષક લાગે છે, તેમ જ ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયે અનેક પ્રકારે સંસારમાં રખડાવે છે. વિષયા અને કષાયે રાગ અથવા દ્વેષજન્ય હાવાથી પ્રાણીને હેરાન કર્યા કરે છે અને અત્યાર સુધી જે અનેક ભવા થયા છે તે એમને પરવશ પડવાથી થયા છે. આ રીતે વિષયે અને કષાયે આપણા જીવનમાં અતિ અગત્યના ભાગ ભજવતા હેાવાથી એમને બરાબર એળખી અને તારવવા જોઇએ અને તે પર અને તેટલે અંકુશ લાવવે જોઇએ. તે આ મનુષ્યભવ અને આ ક્ષેત્ર, ધ શ્રદ્ધા અને શારીરિક તંદુરસ્તી મળી છે તેની સાર્થકતા થાય. એક એક ઇંદ્રિયને પરવશ પડવાથી પ્રાણીઓ Page #263 -------------------------------------------------------------------------- ________________ २४० પ્રશમતિ વિવેચન સહિત કેટલા હેરાન થાય છે, તે જે પ્રાણીઓની પાંચે છિદ્રા છૂટી અને મેકળી હાય તેમને વિષર્ચ: કેવી હેરાનગતિ કરે તે ધ્યાનમાં રાખી વિષયે અને કષાયા પર અંકુશ રાખી આ મનુષ્યભવની પ્રાપ્તિને સફળ કરવી, ભવને સફળ કરવા અને જીવનના ખરાખર લાભ લઈ તેનું મૂલ્યાંકન ખરાખર થાય તેમ કરવું, અન ́તકાળે આવે! અવસર મળે છે, વારવાર મળતા નથી, મળ્યા છે તે તેના લાભ લેવા. આ પ્રમાણે મહત્ત્વથી ભરપૂર વિષય અને કષાયનું પ્રકરણ પૂરું થયું, તે આપણા જીવનમાં ઘણા અગત્યના ભાગ ભજવે છે. ।। કૃતિ વિષય-ફ્લાય પ્રર્ળ | Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું : આચાર આ તે અત્યાર સુધી વૈરાગ્યની અને રાગદ્વેષેએ ઉત્પન્ન કરેલા કક્ષાની વાત થઈ અને ખાસ કરીને વિષયે અને કષાને અંકુશમાં રાખવાની જરૂરિયાત પર અનેક પ્રકારે ભાર મૂકવામાં આવ્યું અને તે સંસારની રખડપટ્ટીના ખરેખરાં કારણો હોઈ તેમને નિયમમાં રાખવાનાં અનેક કારણે અને રસ્તાઓ બતાવ્યા પણ એ સર્વ સૈદ્ધાતિક વાત થઈ. એને બરાબર અમલ કરવા માટે “આચાર’ નામનું પ્રકરણ શરૂ કરે છે. - આસન્નઉપકારી શ્રી મહાવીર સ્વામીએ પાંચમા ગણધર સુધર્માને કહ્યું કે હું એવું છું કે સાધુએ આ પ્રમાણે આચાર પાળ જોઈએ અને ગૃહસ્થોએ બને તેટલું તેને અનુસરવું જોઈએ. એને માટે ખાસ આચારાંગસૂત્ર નામના પ્રથમ સૂત્રની ગણધર શ્રી સુધમાંએ રચના કરી. આ સૂત્ર ૩જો વા, વિમેરૂ વા અને પુરૂ થવા એ ત્રિપદી–ત્રણ પદ–ઉપર રચાયેલું છે અને હાલ પણ અનેક રીતે છપાઈ ગયું છે. શેઠ લાલભાઈએ પોતાના ટ્રસ્ટના ધોરણ અનુસારે છપાવ્યું છે અને તે માટે શેઠ લાલભાઈના ટ્રસ્ટીઓ આપણે સર્વને આભાર દર્શાવે છે. પ્રેફેસર હર્મન જે કેબીએ તેનું અંગ્રેજીમાં ભાષાંતર બેબે સંસ્કૃત સીરીઝમાં છપાવ્યું છે અને સંતબાલ નામના સ્થાનકવાસી મુનિએ એનું ગુજરાતી ભાષાંતર છપાવ્યું છે. તે ઉપરાંત તે અગત્યના સૂત્રગ્રંથને અનેક રીતે વિદ્વાનેએ મુદ્રિત કર્યો છે અને ચર્ચે છે. એ આચારાંગસૂત્રમાં કેવો વિષય આવે છે અને તેને કેવી રીતે ચર્ચવામાં આવ્યું છે તે ગ્રંથકારે પિતે દર્શાવ્યું છે, તેને યોગ્ય સ્થળે વિચારવામાં આવશે. આચારના પાંચ પ્રકાર છે : જ્ઞાનસંબંધી આચરણ–ક્રિયાને જ્ઞાનાચાર સંજ્ઞા આપવામાં આવેલ છે. દર્શનસંબંધી આસ્થાનાં કારણેને દશનાચાર કહેવામાં આવે છે, જ્યારે ચરક્રિયાના ને ચારિત્રાચાર કહેવાય છે. છ પ્રકારનાં બાહ્ય તપ અને છ આત્યંતર તપને તપાચારની સંજ્ઞા અપાય છે. અને પિતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરવાની હકીક્તને વીર્યાચાર કહેવામાં આવે છે. આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારમાં આખા જૈન આચાર સમાવેશ પામે છે અને સાધુને હુકમ અને નિયમ છે કે આ પથે આચાર બરાબર જેવા મહાવીરસ્વામીએ કહ્યા છે અને સુધર્મા ગણધરે આચારાંગસૂત્રમાં ગૂંચ્યા છે તે પ્રમાણે પિતાનું વર્તન ચલાવવું અને શ્રાવકે બની શકે તેટલી તેની અનુસરણું કરવી. એટલે બનતા સુધી એ પાંચે આચારને બહલાવવા સાધુઓએ, મુનિઓએ તે એને અનુસરીને જ આચાર પાળવાને છે અને તેટલા માટે જૈન ધર્મમાં સાધુને મુખ્ય વંદનીય સ્થાન છે. આ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રશમરતિવિવેચન સહિત રીતે આચારધમ ઉપર ભાર મૂકીને વ્યવહારુ (practical) થવાનું ફરમાવવામાં આવ્યું છે અને તેની ઘણી ઝીણવટમાં તેઓ ઊતર્યાં છે, તે હુવે પછી યાગ્ય સ્થાનકે જાણવામાં આવશે. એ આચારાંગસૂત્ર ઉપર શ્રી શીલાંકાચાય નામના સાધુએ ટીકા લખી ભારે ઉપકાર અને સ્પષ્ટતા કરી છે. આ આચારાંગસૂત્રને અગે અનેક પ્રયાસ થયા છે તે ઉપર જણાવવામાં આવ્યું છે અને તે ઉપયોગી કામથી જનતામાં બહુ પ્રમાદ થયે છે, તેનું અનુસરણુ ખીજાએએ ખાસ કયુ છે અને સાધુ માટેના ઉપયેગી ગ્રંથનું ખીજા જૈનેતરે। અનુસરણ કરે ત્યારે જૈનને માટે તે કહેવાની જરૂર જ ન હોય. આ રીતે જૈનામાં આચારાંગસૂત્ર આનંદપૂર્ણાંક સ'ભળાય છે અને તે તરફ બહુ માનની નજરે જોવાય છે. આચારના વિષય પરત્વે શ્ર્લોક ૧૧૨-૧૨૦ સુધીના છે, તેમાં પ્રસંગે ઉપદેશાત્મક અને વૈરાગ્યાત્મક અનેક વાત કરી છે, પણ એ બધા આડકતરા વિષયને પ્રધાન સૂર આચારને ખરાખર પાળવા માટેના હાઈ આ પ્રકરણનું મથાળું ‘આચાર' રાખવામાં આવ્યું છે. બીજા ભળતા વિષયે આવે તેમાંથી પણ ‘આચાર'ની મુખ્યતા તરવરે છે. માણુસ ગમે તેટલું જાણે, વિષયે કષાયાને અંકુશ નીચે લે પણ જ્યાં સુધી તેનામાં આચાર વ્યવહારુ રીતે આવતા નથી ત્યાં સુધી એ ઉપદેશ ઉપદેશની કક્ષામાં જ રહે છે. આને માટે પોથીમાંનાં રી‘ગણાં’ એવા શબ્દો વપરાય છે. એમ ન થવા દેવા માટે અને પ્રાણી અને ખાસ કરીને મુનિને વ્યવહારુ રાખવા માટે આ પાંચે પ્રકારના આચારને અહીં બતાવ્યા છે તે આપણે વિચારી જઈએ અને વ્યવહારુ થવાના ખનતા પ્રયત્ન કરીએ. ઉપર આપણે વાંચી ગયા છીએ કે જ્ઞાનસ્ય પણ વિત્તિ એટલે જાણ્યાનું ફળ વિરતિ છે. (જુઓ શ્ર્લોક ૭રમે). એ વિરતિ આચાર સમજવાથી થશે, માટે સૈદ્ધાન્તિક નિયમે જે આગલું પ્રકરણુ મહત્ત્વનું છે, તે વહેવારુ મતે અને આપણા કુલ જાણુપણાના ફળને અંગે આ આચાર સ``ધી વિચારણા ઘણી મહત્ત્વની છે. વિચાર પ્રમાણે આચાર રાખવાના અથવા તેવા થવાના આગ્રડુ સૂચવી આપણે હવે ગ્રથકર્તા સાથે ચાલીએ. આચારનું મહત્ત્વનું` સ્થાન— इति गुणदोषविपर्यासदर्शनाद्विषयमूर्च्छितो ह्यात्मा । भवपरिवर्तन भीरुभिराचारमवेक्ष्य परिरक्ष्यः ॥११२॥ અં—એ પ્રમાણે ગુણને દોષ તરીકે જાણનાર અને દોષને ગુણુ તરીકે જાણનાર, એટલે જે વસ્તુ જેવી હાય તેવી ન જાણનાર અને તેનું ઊલટાસુલટું દર્શન કરનાર વિષયમાં મૂર્છા-આનંદ પામે છે, અથવા મૂર્છા પામી તેને પેાતાનેા ગણે છે; એવા જે આત્મા થઈ ગયા છે, તેને સંસારમાં જવાઆવવાની રખડપટ્ટીથી જે ભય પામેલા હોય તેમણે ખરાખર બારીકીથી જોઈને અને તેના ખરે। આચાર શે છે તે જોઈ-જાણીને ખરાખર સંસારની અધોગતિમાં પડતાં બચાવી લેવા જોઇએ. (૧૧૨) Page #266 -------------------------------------------------------------------------- ________________ આચાર. . . વિવરણ –ઇતિ–આ શબ્દ આગેલા પ્રકરણ સાથે સંબંધ બતાવે છે. એટલે, ગદ્વેષે ઉત્પન્ન કરેલ વિષય-કલાને જોઈ જાણીને, આ પ્રમાણે સમજીને, હવે કરવાગ્ય કર્તવ્ય શું છે તે કહે છે. ઇતિ એટલે એ પ્રમાણે, અગાઉના પ્રકરણમાં વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે. વિષયે અને કષાયને મુદ્દામ બારીકીથી અભ્યાસ કરીને અને તેઓ આત્માને કેવું સંસારભ્રમણ કરાવે છે તે સમજી વિચારીને. . ' વિપર્યાસ-જે વસ્તુ જેવી ન હોય તે વસ્તુને તેવી માનવી તે. એટલે ઊલટાપણું વિચારીને અત્યાર સુધી વિષયેને અને કષાયને પિતાને લાભકારી પ્રાણી માનતે હવે, અને કષામાં પણ કોઈ જાતને દોષ દેખતે ન હતું, તે તેવા નથી એમ જાણીને અને પોતે દારૂ પીને ઘેનમાં અવિવેકી કે મૂર્ણ થઈ ગયે હોય તેવું પિતાનું વર્તન જાણીને. આત્માને જે ગુણકારક હોય તેને દેષકારક જાણ હોવાને પરિણામે અને દેષવાળાને ગુણકારક તરીકે ગણવાને લીધે. એટલે કેઈ કાચ એ હોય કે તેમાં મૂર્તિને વ્યતિક્રમ થાય, તેવી નજર હવાને પરિણામે. દશન–દેખાવું તે. દર્શન એ શ્રદ્ધાને વિષય છે. ગુણને દોષ તરીકે અને દેશને ગુણ તરીકે માનવા એ વિપર્યાસ અથવા ઊલટું દર્શન છે. એમાં સારા હોય તે ખરાબ અને ખરાબ હોય તે સારા દેખાય. આ ઊંધા ચશ્મા અથવા કાચ મારફત જેવાને પરિણામે, આ પ્રાણી આ ભવમાં વિષયકષાયને અત્યંત ગુણકારી માનીને મહા મુસીબતે મળેલ મનુષ્યજન્મ પામવાને લાભ લેવાને બદલે એળે ગુમાવી દે છે અથવા એને જરાયે લાભ લેતે નથી. વિષયમૂછ—પાંચે ઈન્દ્રિયમાંથી ગમે તે વિષયની મૂછમાં પડી જવું તે. મૂછ આવે ત્યારે માણસ પિતાની જાત ઉપર કાબૂ ખોઈ બેસે છે. જ્યારે ઇન્દ્રિયના વિષયમાં પ્રાણી પડી જાય છે ત્યારે તેને એક પ્રકારની મૂછ આવે છે. મૂર્જિત માણસને જોશે તે તેના શરીરનું ભાન તેને રહેતું નથી, કપડાં અસ્તવ્યસ્ત હોય છે, તે ભાંગ્યુ તૂઠું બેલે છે અને અપસ્માર (ભૂલી જવું તે) એનામાં સ્પષ્ટ જણાઈ આવે છે. હાત્મા–આત્મા અને શરીર એક રીતે તદ્દન જુદા છે, પણ ક્ષીરનીર રીતે મળી ગયેલા છે. હિ પાદપૂરણથે છે. આવા પ્રકારના મૂછિત અવસ્થા પામેલા આત્માને અને કષાય વિષયમાં પડી ગયેલા આત્માને. ભવપરિવર્તનથી–આ સંસારના ચકરાવા કે રખડપટ્ટીને જેને ભય લાગે હોય તેવા માણસોએ. એટલે આ ભવ માત્ર એક ફેરા સમાન નિષ્ફળ ન થઈ બેસે અને આ ભવના આંટાફેરા અટકે, આવી જેને સંસારની બીક લાગી હોય તેવા માણસ. ઘણું માણસે તે આ કષાય-વિષયમાં એવા રાચીમાચી જાય છે કે તેમને એમાં જ મજા આવે Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત છે, તેઓને સંસાર ગમે છે. તેવા માટે હવે પછીની વાત નથી, પણ જેઓને આ રખડામણને કંટાળે આવ્યું હોય અને સંસારથી જેઓ ત્રાસ્યા હોય તેમને માટે આ વાત છે. જેમને સંસાખી રખવારને ભય લાગ્યું હોય તેમણે આ વાત વાંચી વિચારવા જેવી છે. આચાર–જેમને કષા અને વિષયે ખરાબ લાગ્યા છે, જે તેમને પૂરા સાદા આકારમાં ઉઘાડા પડેલા સમજ્યાં હોય તેમણે આચાર જોઈને આત્માને બચાવી લે. મહાવીરસ્વામીના શિષ્ય ગણધરે આ આચારાંગસૂત્રની રચના કરી છે, શીલાંકાચા તે પર મોટી સંસ્કૃત ટીકા રચી છે અને શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીએ એના પર નિયુક્તિ લખી છે. ત્યારપછી “શ્રાદ્ધદિનકૃત્ય” અને “આચારપદેશ” વગેરે આચારગ્રંથ ઘણું આચાર્યોએ લખ્યા છે. તે જોતાં આચાર એટલે ક્રિયા અર્થ થાય. એ આચારગ્રંથને પિતાનાં જીવન સાથે લગાડી, પોતે આચાર–આચરણ કરવું અને તે રીતે સંસારથી જેઓ ભય પામ્યા હોય તેમણે પિતાના આત્માને બચાવી લે. એમ કરવાની એની પિતાને અંગે ફરજ છે અને તે અદા કરવી તે તેનું કાર્ય છે. એટલે આચરણને ગ્રંથ અને ખાસ કરીને આચારાંગસૂત્ર ભવમીરુએ વિચાર. આત્માને ઉગારી લે એટલે એના આ ભવના ફેરા મટી જાય અને તે શુદ્ધ સુખ હમેશને માટે પ્રાપ્ત કરે એવું કરવું. પરિરસ્ય-આત્માને બચાવી લેવા જોઈએ, બચાવવો જોઈએ. એની ફરજ છે કે આત્માને ભાવભીરુએ બચાવી–ઉગારી લેવો જોઈએ. એક વાર એક વસ્તુને ઓળખીએ તે પછી તેમાંથી કેમ બચવું એને નિર્ણય થાય. પણ વિષ એવા મનેઝ અને મીઠા લાગે છે અને કષાયે એવા સારા લાગે છે કે પ્રાણી વસ્તુતઃ એમને ઓળખતે નથી. હવે ગયા પ્રકરણમાં એમને ઓળખ્યા, મનુષ્યભવની દુર્લભતા જાણી, રાગદ્વેષને ઓળખ્યા, તે ગમે તે ઉપાયે આત્માને બચાવી લેવો જોઈએ. એને માટે સાધુને આચાર કેવો હોય તે માટે એક આખું આચારાંગસૂત્ર રચ્યું છે. તે રચના અને તેના વિભાગે વિચારી, આપણાથી બને તે રીતે આચારને અભ્યાસ કરી, આત્માને બચાવી લે, આ અનંત સંસારમાં ળિાતે અટકાવે અને તેને અનંત શાંતિમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કરે એ આપણી ફરજ છે. જ્યારે આત્મા અને આપણે જુદા નથી ત્યારે તેને ઉગારી લેવાની આપણે માથે ફરજ આવી પડે છે. આ આત્માને ઉગારે એટલે આપણી જાતને ઉગારવી અને તે રીતે આપણી ફરજ અદા કરવાની છે. આ વિષય-કષાયેને ઓળખ્યા તેને લાભ લેવા જોઈએ આ આચારાંગસૂત્રમાં સાધુને આચાર કહ્યો છે, પણ ધર્મશાસ્ત્રકારેને એક નિયમ છે કે ઊંચામાં ઊંચી વાત બતાવવી અને તે ન થઈ શકે તે દેશવિરતિ લેવી. આ આચારાંગસૂત્રમાં શી હકીકત છે તે હવે પછી બતાવવામાં આવશે. તે જોઈને તેને અનુસરવું અને નહિ તે અનુસરવાની ઈચ્છા રાખવી. (૧૧૨). Page #268 -------------------------------------------------------------------------- ________________ આચાર પંચાચાર એ સાધુના આચાર છે– सम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिनेः प्रोक्तः । .. पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्यः ॥११३॥ અર્થ–સમ્યફ જ્ઞાનાચાર (૧), સમ્યફ દર્શનાચાર (૨), સમ્યફ ચારિત્રાચાર (૩), સમ્યક તપાચાર (૪) અને સમ્યગુ વીર્યાચાર (૫) –એ પાંચ પ્રકારના આચાર તીર્થંકર મહારાજે બતાવ્યા છે. આ પાંચ પ્રકારને સાધુને આચાર બતાવ્યું છે, તેને સારી રીતે વિધિપૂર્વક પાળવે. (૧૧૩) વિવેચન-આચાર–આચાર પાંચ પ્રકારના છે: જ્ઞાનાચાર (૧), દર્શનાચાર (૨), ચારિત્રાચાર (૩), તપાચાર (૪), અને વીર્યાચાર (પ). આચારાંગસૂત્રમાં એ પંચાચાર શ્રી મહાવીરદેવે અને તેની અગાઉના તીર્થકરે એ સાધુને અંગે બતાવ્યા છે – કહ્યા છે. ગણ ધરેએ જે તીર્થંકર પાસેથી સાંભળ્યું તેની એ આચારાંગસૂત્રમાં રચના કરી છે. આ રચના કરનાર શ્રી મહાવીરસ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી થઈ ગયા, તેમણે પણ અગાઉના અને તે વખતના તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ જેવા આચારે બતાવ્યા, શ્રીમુખથી વર્ણવ્યા તેવા ગ્રંથ દ્વારા રચનામાં બદ્ધ કર્યા. ગણધર પિતાને એક પણ અક્ષર લખતા નથી, પણ તેમની રચનાપદ્ધતિ એવી સુંદર હોય છે કે તેઓ તીર્થકરના કહેલાં વચનેને ઝીલીને તેની ગ્રંથરૂપે રચના કરે છે. એટલે આપણી પાસે ગણધરને રચેલે ગ્રંથ હોય તે પણ તેની પવિત્રતા તીર્થંકર મહારાજના કહેલા શબ્દ જેટલી જ છે. અત્યારે તે તીર્થકર પણ નથી અને ગણધર પણ નથી, એટલે આપણે એમના સંગ્રહીત શબ્દોને ઝીલવા જોઈએ. એમનામાં તીર્થકરના શબ્દો જેટલે જ ચમત્કાર અને ન્યાય ભરેલે છે, અને તે જળવાઈ રહ્યા છે તે આપણું સદ્ભાગ્ય છે. તીર્થકર તે સર્વ જાણે અને દેખે એટલે સર્વ તીર્થકરો એકસરખી વાત કરે છે અને તીર્થંકર મહારાજે તેટલા માટે પાંચ પ્રકારના આચાર સાધુઓને અંગે બતાવ્યા છે. જ્ઞાનાચાર–જ્ઞાન સંબંધીને આચાર. તે કેવા પ્રકાર હોય તે આચારાંગસૂત્રના ટૂંકસારને અંગે આગળ કહેવામાં આવશે તે ઉપરથી અનુમાન કરીને સમજી લે. એ જ્ઞાનાચાર સાધુને માટે બતાવ્યું છે, તે દેશવિરતિધર શ્રાવક યથાશક્તિ આદરે અને સાધુ થવાની અને સાધુ જે આચાર પાળવાની ભાવના રાખે. ૪ વર્ટામિવિહેં એટલે પાંચ ઇંદ્રિય મોકળી રાખી અને ચારે કષા કરીને રાગ અને દ્વેષથી જે કર્મ ઉપામ્યું હોય તેની હું નિદા – ગહ કરું છું. આપણે કષાય અને વિષયના પ્રકરણમાં તે બન્નેને બરાબર ઓળખવા પ્રયત્ન કર્યો છે, તેથી અહીં તે સંબંધી ઉલ્લેખ ન કરતાં આગવું પ્રકરણ અહી સામે ધરવામાં આવે છે તે વાંચી વિચારી ચિંતવી જવું. આ રીતે ઈદ્રિય અને કષાએ કરી જ્ઞાનના આઠ અતિચાર થાય છે. આ જ્ઞાનાચારના અતિચાર અત્રે પ્રસ્તુત છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રશમરતિ વિવેચન સહિત હાલે વિળ વહુમાને એ ગાથામાં તે વિસ્તારથી મતાવ્યા છે. અતિચાર એટલે અતિક્રમ, દોષ. કાળે સૂત્રના અભ્યાસ થાય, વિપરીતકાળે ન થાય. એને ઉલ્લધવાથી પ્રથમ અતિચારદોષ થાય છે. જે વિદ્યા શીખવનાર ગુરુ હાય તેના વિનય ખરાખર રાખવા જોઇએ. એ ન રાખવામાં આવે તે બીજો અતિચાર અથવા જ્ઞાનના પુસ્તકને જ્યાં ત્યાં રખડાવવું તે ખીજો અતિચાર. ત્રીજે અતિચાર ગુરુનું બહુમાન ન કરવાથી થાય છે. એટલે, એને યેાગ્ય માન આપવાની જરૂર છે; તે ન અપાય તે દોષ લાગે; એ ત્રીજો અતિચાર. અને ઉપધ્યાન કરીને સૂત્રના અભ્યાસ સાધુએ કરવા જોઈએ. એ ઉપધ્યાન વહુન ન કરવામાં આવે તે ચાથે। અતિચાર. ધર્મવિરુદ્ધ વર્તન કરવું તે પાંચમે અતિચાર. વ્યંજન એટલે પાઠો ખરાબર ન ખેલવા તે છઠ્ઠો અતિચાર. તેમના અથ બરાબર ન કરવા તે સાતમા અતિચાર, અને વ્યંજન અને તેના અર્થ અને બરાબર ન કરવા તે આઠમે અતિચાર. આવી રીતે અતિચાર મારફત નકારાત્મક જ્ઞાનાચારનું જ્ઞાન થાય છે, દશ નાચાર—તવાનુયોગ પર દર્શીન એટલે શ્રદ્ધાન. આ આચારના પણ એના પાંચ અતિચાર દ્વારા અભ્યાસ કરીએ. જીવાદિક નવતત્ત્વમાં આ હશે કે નહિ તેવા સંશય તે પ્રથમ શકા' નામના અતિચાર. પછી અન્યદર્શનમાં જરા ક્ષમા, અહિંસા વગેરે દેખી તેના અભિલાષ કરવા, તે દન પેાતાને પ્રાપ્ત થાય તે સારું' તેવી ઇચ્છા કરવી તે બીજો કાંક્ષા' નામના અતિચાર. ત્યાર પછી દાનાદિક ધર્મ અહી કરવામાં આવે છે તેનું ફળ થશે કે નિહ કે રખેને તે ફોક થાય અને કરેલ પ્રયાસ પાણીમાં જાય એવા સંદેહ મનમાં ધરવા અથવા સાધુસાધ્વીના મલમલન ગાત્રા દેખી તેની ‘દુગ ́છા ' કરવી તે વિજ્રજનજુગુપ્સા નામના ત્રીજો અતિચાર. કુલિ'ગી અથવા મિથ્યાત્વીની પ્રશ'સા કરવી તે ‘ પ્રશંસા ’ નામના ચાથે। અતિચાર. અને મિથ્યાત્વીની સ્તુતિ કરવી અથવા તેમની સાથે પરિચય કરવા તે પાંચમા ‘ સંસ્તવ' નામના અતિચાર. આ પાંચે દનાચારના અતિચારો સંત વેંઘા વિનિચ્છા નામની વિદ્વત્તાની છઠ્ઠી ગાથામાં આપવામાં આવ્યા છે. દશન એટલે શુદ્ધ, શંકા-કાંક્ષા વગરની શ્રદ્ધા રાખવી તે. ચારિત્રાચાર-ચારિત્ર એટલે વતન. એને પણ આપણે મુખ્યતયા અતિચારથી જાણવા પ્રયાસ કરીએ. એને માટે વર્દિત્તાની સાતમી ગાથા આપવામાં આવી છે: છાયસમારંમે એ એને લગતી ગાથા છે, તે ગાથા પ્રમાણે ચારિત્રાચારના પાંચ અતિચાર તે આ રહ્યા : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ એ છ કાયના જીવાને આર‘ભસમારભને અંગે ત્રાસ આપવા, હણી નાખવા તે ‘છકાયસમારભ ' નામને પ્રથમ અતિચાર. પેાતાના ભાગને માટે અથવા આત્મા એટલે મને અમુક કામ અમુક રીતે કરવાથી પુણ્ય થશે એવી ભેાળી બુદ્ધિથી સાધુને આપવાને અર્થે તે કરવાથી જે દોષ લાગે તે ‘ અત્તઠ્ઠા ' નામના ખીન્ને અતિચાર અને પરણાદિક પારકાને માટે જે આહારના દોષ ܕ Page #270 -------------------------------------------------------------------------- ________________ આચાર લાગે તે “પરડ્રા” નામને ત્રીજો અતિચાર. પિતાને તથા પારકાને માટે જે આહારના દે લાગે તે સર્વ દેને “ઉભથડ્રા” નામના ત્રીજા અતિચારમાં સમાવેશ થાય. આમાં રાંધવાના તથા તૈયારી કરવાના સર્વ બેંતાળીશ દેને સમાવેશ થાય છે, અને બીજા પાસે રંધાવવાને અંગે થતા દેને પણ એમાં સમાવેશ થાય છે. પોતે રાંધે તેને અંગે થતા દેને “પણ” નામને ચોથે અતિચાર દોષ કહેવામાં આવે છે અને બીજાની પાસે હુકમ કે વિજ્ઞપ્તિ કરી રંધાવવું તે પાંચમ “રંધામણ” નામને દેષ થાય છે. આ રાંધવારંધાવવામાં અયતના પૂર્વક જે દોષ થાય છે તે દેષ તરીકે જ ગણાય છે. અને બાર વ્રતને આ ચારિત્રાચારમાં સમાવેશ થાય છે. તપાચાર–આમાં છ બાહ્ય અને છ આત્યંતર એમ બારે પ્રકારના તપને સમાવેશ થાય છે. બિલકુલ ન ખાવું તે પ્રથમ “અનશન” તપ. આમાં એકાસણુ, આંબેલ, નવી વગેરેને સમાવેશ થાય છે. પિતાને ભૂખ હોય તેનાથી બેચાર કેળિયા ઊભું રહેવું તે ઉદરિકા” નામનું બીજા પ્રકારનું બાહા તપ કહેવાય. ઘી, તેલ વગેરે ઓછા ખાવા અને નિયમ ધારવા તે “વૃત્તિસંક્ષેપ” નામનું ત્રીજું બાહ્ય તપ છે. અને એ વિગઈને (ઘી, તેલ, ગોળ વગેરેને ) ત્યાગ કરવો તે ચેથા પ્રકારનું “સત્યાગ’ નામનું બાહ્ય તપ કહેવાય. શરીરને કષ્ટ આપવું, ચાદિક કષ્ટ સહન કરવાં તે પાંચમું “કાયલેશ' નામનું બાહ્ય તપ, અને શરીરના અંગોપાંગ સંકોચી રાખવા તે છડું “સંલીનતા” નામનું બાહ્ય તપ. બાહ્ય તપ એટલે બહારનું, બીજા જાણી શકે તેવું તપ કરેલ પાપનું ગુરુ કે વડીલ પાસે પ્રાયશ્ચિત લેવું તે પ્રથમ પ્રકારનું પ્રાયશ્ચિત” નામનું આત્યંતર તપ. યોગ્ય વડીલને વિનય કરે, તેને યેગ્ય માન આપવું તે બીજા પ્રકારનું “વિનય” નામનું આત્યંતર તપ. બાળ, વૃદ્ધ, ગ્લાન(માદા)ની સેવાચાકરી કરવી તે વૈયાવચ્ચ” નામનું ત્રીજું આત્યંતર તપ. અભ્યાસ પુનરાવર્તન અથવા ફરીવાર યાદ કરી જવું તે શું અભ્યાસ’ નામનું આત્યંતર તપ. ધર્મધ્યાન તથા શુકલધ્યાન ધરવું તે પાંચમું ધ્યાન નામનું આત્યંતર તપ, અને કાંઈ નહિ તે દશવીશ લેગસને કાત્સગ કરે તે ઉત્સર્ગ' નામનું છઠું આત્યંતર તપ. આ રીતે બાર પ્રકારના તપ બતાવવામાં આવ્યાં છે, તે સમજીને સમ્યફ રીતે કરવા તે થે તપાચાર, - વીયાચાર–પિતાની શક્તિને ધર્માચરણમાં પૂરેપૂરે ઉગગ કરે છે. એના પણ ત્રણ અતિચાર છે. ૧. પિતાની શક્તિ પવવી. પિતામાં શક્તિ હોય છતાં દેવવંદન, પકિમણું બેઠાબેઠા કરવું અને પોતાનું બળ વીર્ય ગોપવવું તે. (૨) બીજે ધ્યાન આપવું અને (૩) નિરાદરપણે ક્રિયા કરવી. આ વર્યાચારના અતિચાર છે. વિધિવત–એને માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે શાસ્ત્રમાંથી જોઈ વિધિવત્ એટલે શાસ્ત્રમાં ફરમાવેલી આજ્ઞા અનુસાર તેનું અનુકરણ કરવું. વિધિવત્ એટલે વિધિ અર્થાત્ આજ્ઞા પ્રમાણે કરવું. તે પાંચે આચારનું અનુસરણ અને તે માટે અભ્યાસ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રમાં જે વિધિ કહ્યો છે તે અનુસાર કર. વિધિએ કરવા કરતાં ન કરવું સારું એમ જે કોઈ કહે છે તે પણ ગ્ય નથી. વિધિ અનુસાર કરવાની જરૂર છે, કારણ કે વિધિ વગર અથવા અવિધિએ કરવાથી કોઈ પ્રકારને લાભ થતું નથી. લાભ લેવા માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે અનુસાર પઠન પાઠન અને જ્ઞાન કરવું અને જે એ વિધિને અનુસરે તે જ ગ્યા છે અને મનમાં આવે તેમ અને ત્યારે તેને અભ્યાસ કરે અને શાસ્ત્રવિધિને પડતી મૂકી દે કે તેને અનુસરે નહિ તે અગ્ય છે. એટલા માટે અહીં વિધિવત્ શબ્દ મૂકે છે. - સાધ્વાચાર–ઉપર જે પાંચ અનુયોગ બતાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે સાધુના આચાર છે, અને શ્રાવક અથવા માર્ગાનુસારીએ એ નજરમાં રાખવા યોગ્ય છે. એ નજરમાં હોય અને તેવા થવાની અને તેને અનુસરવાની ઈચ્છા હોય, ભાવના હોય તે કોઈ કાળે એવા થવાય છે. આદર્શનું પણ મૂલ્ય છે. મુખ્યત્વે કરીને આના અધિકારી સાધુઓ છે એ સમજી લેવું. અને શ્રાવકને પણ એ સર્વવિરતિ ગુણ આદરવાની ઈચ્છા છે એટલા માટે એણે એ આચાર બરાબર જાણી લેવા જોઈએ, અને એમાં જે પ્રકારને વિધિવત્ આચાર બતાવવામાં આવ્યું છે તેને યેગ્ય થવાને આદર્શ તે શ્રાવક માર્ગાનુસારી કે મિથ્યાત્વ ગુણસ્થાનકે સ્થિત હોય તેણે પણ રાખવો યેય છે. આદર્શ વગર પ્રાપ્તિ થતી નથી. એટલે, આદર્શ વગરનાને તે સ્થાન નથી. આને વિશેષ ખુલાસે આવતા અનુગમ્ય શબ્દથી થાય છે. . - અનુગામ્ય–પાછળ જઈને અથવા જાણીને. આચાર સારી રીતે જાણ. કઈ પ્રતમાં સમષિાચ એ આ સ્થાને પાઠ છે, તેને અર્થ પણ તે જ છે. શ્રાવકે સાધ્વાચારની પાછળ ચાલ્યા આવે છે, તેને અનુસરવાની કે જાણી લેવાની જરૂર છે એમ અત્ર ભલામણ કરી. આ પાંચે આચાર આચારાંગ નામના પ્રથમ અંગમાં પ્રભુ શ્રી મહાવીરે જણાવ્યા પ્રમાણે સુધર્મા ગણધર પાંચમાએ ગૂંચ્યા છે, રચના કરી છે અને તેના પર શીલાંકાચા ટીકા રચી છે. એને આગોદય સમિતિએ મુદ્રણ કરી છપાવીને બહાર પાડેલ છે. એને તરજુમે આંગ્લ ભાષામાં ડે. હરમન જેકેબીએ કરીને સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટમાં છે. ૨૨ તરીકે છપાવ્યો છે, અને ગુજરાતી ભાષામાં તેનાં ભાષાંતરે થયાં છે. આપણે એ આચારાંગસૂત્રની વધારે વિગત હવે પછી આ જ ગ્રંથમાં જાણશું. શ્રી આચારાંગ. સૂત્રમાં શી હકીકત છે તે આવતી ગાથામાં અને તે પછીની ગાથામાં ગ્રંથકર્તા પિતે જ કહેશે, અને તે પર યોગ્ય સ્થાને વિવેચન થશે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં શે વિષય છે? षड्जीवकाययतना लौकिकसन्तानगौरवत्यागः । शीतोष्णादिपरीषहविजयः सम्यक्त्वमविकम्प्यम् ॥११४॥ - ૨ Page #272 -------------------------------------------------------------------------- ________________ આચાર અર્થ–પૃથ્વીકાય વગેરે છકાયની રક્ષા, ગૃડસ્થ માણસને થતા ગારવને ત્યાગ, શીતઉષ્ણ વગેરે પરીષહ થાય તેના ઉપર વિજય મેળવવો, તે સહેવા અને સમ્યકત્વને જરા પણ વિચળ થયા વગર પાળવું. (૧૧૪) - વિવરણ–આચારાંગસૂત્રની હકીક્ત શી છે તે અહીં સંક્ષેપમાં બતાવે છે. આચારાંગના મળી શકતા અને વિચ્છેદ નહિ ગયેલા અધ્યયનેના નામે અને તે પ્રત્યેકમાં શી હકીકત છે તે જાતે તપાસીને અત્રે જણાવવું પ્રસ્તુત છે. આચારાંગના બે શ્રુતસ્કંધ (પ્રકરણ) છે. પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયનમાં અને અધ્યયને ઉદ્દેશકોમાં વિભક્ત છે. બીજા શ્રુતસ્કંધમાં ચૂલિકાઓ છે. કોઈ કોઈ વાર પ્રકરણ નાના મોટા થાય છે. આપણે તે નીચે જોશું. પ્રથમ શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન વિચ્છેદ ગયું છે, એ ક્યારે ગયું તે હાલ યાદ નથી. બીજા શ્રુતસ્કંધના પેટા પ્રકરણને ચુલિકા કહે છે અને ચૂલિકાના પણ પિટાભાગ પાડવામાં આવ્યા છે. પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનું નામ “શસ્ત્રપરિજ્ઞા” એટલે “સાધનનું જ્ઞાન છે. એના સાત ઉદ્દેશ છે. તેમાં અને આખા આચારાંગમ શી હકીકત આવે છે તે નીચે સંક્ષેપમાં જણાવ્યું છે. આ ગાથામાં પ્રથમના ત્રણ અધ્યયનેની હકીકતને સંક્ષેપ છે જે નીચે પ્રમાણે છે. પહેલું અધ્યયન “શસ્ત્રપરિજ્ઞા પછવકાયયતના–“શસ્ત્રપરિજ્ઞા'ના સાત ઉદ્દેશો છે, તેમાં ષડૂછવકાયયતના વિશે નીચે પ્રમાણેની હકીકતને સમાવેશ થાય છે... . (૧) પ્રાણી ઉત્તર કે દક્ષિણ દિશાએથી કે પૂર્વ અથવા પશ્ચિમ દિશાએથી કે ઉપરથી અથવા નીચેથી અને દિશાના વચગાળેના આંતરાથી એટલે અત્યારના ભૂગોળના શબ્દ પ્રમાણે વિદિશા અથવા ખૂણેથી ક્યાંથી આવ્યું છે અને ક્યાં જવાનું છે તે સામાન્ય રીતે જાણ નથી. (૨) આ નહિ જણાતી હકીકત કાં તે તેણે પિતાના જ્ઞાનથી અથવા તીર્થકરના કહેવાથી જાણી લેવી જોઈએ. (૩) જે આત્માને જાણે છે તે આ દુનિયાને ઓળખે છે, અને ફળ મળે છે તે પણ જાણે છે, અને કામકાજ કરવાનું અને પિતાની શક્તિ ફેરવવાનું જાણે છે. (૪) હકીક્ત સમજીને આ દુન્યવી ચીજોને ત્યાગ તેટલા માટે શ્રી મહાવીર પરમાત્માએ બતાવ્યા છે. (૫) દુન્યવી માનમરતબા માટે અને પિતાની મહત્તા વધારવા માટે અને જન્મમરણ માટે આ પાપનાં કાર્યો કામ કરી રહેલાં છે, એમને આ જીવનમાં ત્યાગ કર જોઈએ, પ્ર. ૩૨ II વાત * * Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રશમરતિ વિવેચન સહિત (૬) આ પાપ બંધાવાનાં કારણે નહિ જાણવાથી દુનિયા વધારે પાપ બાંધે છે અને હેરાન થાય છે. (૭) જેઓ આ વિષયને જાણે છે તેઓ ઘરબાર વગરના મુનિ છે, અને બીજાઓ એ જાણે છે એમ ગ કરે છે. (૮) આ પૃથ્વીકાય વગેરે જેને ન હણવા અથવા તેમને દુઃખ ન નીપજાવવું તે મુનિપણું છે. (૯) આ પૃથ્વીકાય વગેરે જેની હિંસા કરે છે તે ખરેખર મુનિ નથી. (૧૦) આ પ્રમાણે જાણીને પૃથ્વીકાયાદિ ને સમજુ માણસ હણે નહિ, બીજા પાસે હવે નહિ અને બીજાને હણવાને ઉપદેશ આપે નહિ. (૧૧) જે ગ્ય રીતે વર્તન કરે છે, જે પવિત્ર કામ કરે છે, જે દંભ કે માયા સેવ નથી તે ખરેખર ઘરબાર વગરને મુનિ છે એમ જાણવું. (૧૨) પાણીમાં પાણીના જીવ છે (અપકાય), તેની ના પાડવી નહિ, (૧૩) સ્નાન માટે જળ વાપરવાથી પણ પાણીના જીવને ઘાત થાય છે. (૧૪) પાણું ગળીને જ વાપરવું. અન્યથા, પાણીના ને ઘાત થાય છે. (૧૫) અગ્નિમાં પણ જીવ છે. અગ્નિમાં જીવ નથી એમ કહેવું તે સાચું નથી. (૧૬) અગ્નિના જાને નાશ કરવાથી પ્રાણ પાપથી બંધાય છે. તેથી તે જેને ઘાત કરે નહિ અને બીજા પાસે કરાવે નહિ. . (૧૭) ઝાડનાં મૂળીયાં, પાંદડાં વગેરેનું સંરક્ષણ કરવું. તેમનામાં પણ જીવન છે અને તેમને બચાવવાની આપણી (સાધુઓની) ફરજ છે. (૧૮) જેમ મનુષ્ય ઉમરવાન થાય છે, તેમ વનસ્પતિ પણ વૃદ્ધ થાય છે. (૧૯) વનસ્પતિને પણ કપાય છે ત્યારે દુઃખ થાય છે. (૨૦) ઇંડામાંથી જન્મે તે સર્વે અંડજ જીવ છે. (૨૧) જે માતાના ગર્ભમાંથી એર વિના જન્મ અને ઓર સાથે જન્મે તે પણ જીવ છે. (૨૨) છાશ, દહીં વગેરે રસમાં ઉત્પન્ન થતા રસજ જીવે પણ તિર્યંચ જીવ છે. (૨૩) જે પરસેવામાંથી થાય તે પણ જીવ છે, અને તિર્યંચ જાતિના છે. (૨૪) અને ઊગી નીકળે તે ઉદુભિન્ન જાતિના પતંગીઓ વગેરે પણ જીવ છે. (૨૫) આ સર્વ છ કાયના (પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય, વનસ્પતિ અને ત્રસકાય) જીને સુખદુઃખ થાય છે. (૨૬) આ જીને કેટલાક ચામડી સારું, કેટલાક તેમનાં શરીરનાં માંસ માટે, કેટલાક તેમના લેહી માટે મારે છે. કેટલાક યજ્ઞ નિમિત્તે અને કેટલાક તેમની પૂંછડી અને પીંછાં માટે મારે છે કે તેમને ઈજા કરે છે. તે બધા પાપ બાંધે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ આચાર ૨પ૧ (૨૭) આવું સમજીને કોઈ પ્રાણીને મારી નાખવા કે મરાવવા અથવા બીજાને તેમને મારવા દેવા ન જોઈએ: (૨૮) કેટલાક વાઉકાય જીવને ઘાત કરે છે, તે અનુચિત છે. (૨૯) આ શસ્ત્રપરિજ્ઞા અધ્યાયના સાત ઉદ્દેશકે છે અને તેમાં જીવવધ ન કરવાને ઉપદેશ છે. સર્વ જીવોને નહિ મારવાને તેને ઉદ્દેશ છે. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ અધ્યયન તેના અવાંતર સાત ઉદ્દેશક સાથે પૂરું થયું. બીજુ અધ્યયન લોકવિજય લૌકિકસંતાન—લેકપરંપરા. તેને ત્યાગ કરવો જોઈએ. લેકવિય એટલે લૌકિકગૃહસ્થના-વ્યવહારને ત્યાગ કરે છે, લેકમાં પ્રચલિત જે વ્યવહાર છે તેને ત્યાગ કરવો તે. એ સંબંધી આ બીજા અધ્યયનમાં વિવેચન છે. એના છ પેટા પ્રકરણે (ઉદ્દેશકે) એટલે આંતર વિભાગે છે. આ પણ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં આવે છે. (૧) મારે દીકરી છે, બેન છે, દીકરાની વહુ છે, દીકરા છે, મારે મિત્રો છે, મારે નજીકના અને દૂરના સગાંઓ છે. તેઓ માટે મારે ભરણપોષણ, નફ, વારસ તૈયાર કરી રાખવો જોઈએ. એ સર્વ સંસારને વહેવાર છે. (૨) આ બાહ્ય વ્યવહાર કરવા જતાં પ્રાણ બેદરકાર બને છે, રાતદિવસ કામમાં મશગૂલ રહે છે, વખતે કવખતે કામ કરે છે, અને પૈસા અને તિજોરી ભરે છે, અને તે માટે કૈક ઘાતકી કામ કરે છે, અને આગલા અધ્યયનમાં કહ્યા તેવાં આકરાં કામ કરે છે. (૩) એવાં કામને પરિણામે અનેક મનુષ્યની જિંદગી ટૂંકી થાય છે. () મનુષ્યની જિંદગી ટૂંકી થઈ છે તે તેની સુંઘવા, જેવા, સાંભળવાની કે સ્પર્શ અને રસની ઇન્દ્રિયે નબળી પડે ત્યારે ખબર પડે છે. (૫) જીવન ઘણું ટૂંકું છે અને એવાં વ્યવહારુ કાર્ય કરવાથી ટૂંકું થાય છે, (૬) મેટી ઉંમરે કે ઘડપણું આબે સુંઘવાની, જોવાની કે સાંભળવાની ઇન્દ્રિ નરમ પડે છે. (૭) જે સગાંઓની સાથે પિતે રહેતે હતું તે હવે તેની સાથે ગણગણાટ કરવા લાગે છે અને તે પણ ગણગણાટ કરે છે. (૮) પણ તે સગાંઓ કે સંબંધીઓ તેને કોઈ પ્રકારની મદદ કરી શકતા નથી અને તે પણ તેઓને મદદ કરી શકો નથી. () જ્યારે ઘડપણ આવે છે ત્યારે તે કઈ પ્રકારને આનંદ કરી શકતું નથી, કેઈ. રમત રમી શક્તા નથી, કોઈ વાતમાં રસ કે આનંદ લઈ શકતા નથી, તેને કઈ ખેલે કે દેખા ગમતા નથી. Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત (૧) આવી રીતે પ્રમાદમાં વખત કાઢી નાંખવો ન જોઈએ. આયુ ઓછું છે અને જરા (વૃદ્ધાવસ્થા) સુધી પહોંચાશે તેની પણ ખાતરી નથી. (૧૧) અને મંદવાડ તે તેને ગમે ત્યારે હેરાન કરે છે, પજવે છે. (૧૨) જેની સાથે પોતે રહેતા હોય તે કોઈ પણ પ્રકારની મદદ કરી શકતા નથી. (૧૩) આવી રીતે ઇદ્રિ અને શક્તિ ક્ષીણ થાય તે પહેલાં ધાર્મિક જીવનમાં પડી જવું જોઈએ. ' (૧૪) લેક એટલે સંસાર. પતિપત્નીને સંબંધ, માબાપ અને પુત્રને સંબંધ, મિત્ર, સંપત્તિ, વૈભવ ઇત્યાદિને સંસગ એ બાહ્ય સંસાર. સંસર્ગથી ઉત્પન્ન થતી અહંતા, મમતા, આસક્તિ, વિકાર, સ્નેહ, વેર એ બધા ભાવોની આત્મા પર અસર થાય તે આત્યંતર અથવા ભાવસંસાર. ભાવસંસાર દ્રવ્યસંસારના હેતુભૂત છે. રાગાદિક રિપુઓ પર વિજય મેળવે તે જ સાચે લેકવિજય છે, પરંતુ દ્રવ્યસંસારની (બાહ્યસંસારની) નિવૃત્તિ એ પણ એક સાધના છે, અને તે સાધનાની ભાવના પણ ભાવકષાના મંદપણાને લઈને જ ઉદ્દભવે છે, તે કારણને લઈને આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં સ્વજનસુતાદિના સંબંધને વિવેક સમજાવ્યું છે. (૧૫) સંયમની ભાવના તરફ અભિરુચિ થયા પછી કે સંયમની સાધનામાં ગયા પછી સંયમ પ્રત્યે કદાચ અરતિ, અપ્રેમ ઉત્પન્ન થાય તે શું કરવું તે બીજ ઉદ્દેશકમાં સુધર્માસ્વામીએ જબૂસ્વામીને જણાવ્યું છે. (૧૬) સંયમમાં અરતિ થવાનાં કારણ અજ્ઞાન, લેભ અને કામ છે. તે ત્રણેનું વર્ણન બીજા ઉદ્દેશકમાં આપી સૂત્રકાર હવે બીજા ક્રમનાં માનકષાય (અહંકાર) તથા ભેગત્યાગ વિશે કહેવા માગે છે. (૧૭) ગોત્ર એટલે કુળ. બીજા ની જે ગતિ થાય છે તે પણ ગત્રકર્મની અંદર સમાય છે. (૧૮) ઉચ્ચ કે નીચ કુળમાં જન્મવું કે ઊંચી નીચી ગતિમાં જવું તે ભવભ્રમણની દષ્ટિએ સમાન જ છે. ખરી રીતે તે જીવ માત્ર સમાન જ છે, કોઈ ઉચ્ચ કે નીચ નથી. જે ઉચ્ચતાનું અભિમાન કરે છે તેને આત્મા અથડાય છે, અને જે પિતાની નીચી સ્થિતિ માની પામરતા ધરે છે, તે પણ પિતાની મેળે દુઃખી થાય છે. (૧૯) પ્રાણ યાદ રાખે કે જીવ પોતાના પ્રમાદથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, હૂઠાપણું, કૂબડાપણું, વાંકાપણું તથા કાબરાપણું વગેરે પામે છે, અનેક નિઓમાં જન્મ ધરે છે અને અનેક પ્રકારના ભયંકર સ્પ(દુ)ની યાતના વેઠે છે. (૨૦) આ પ્રકારની કર્મરચનાના સ્વરૂપથી અજાણ જીવાત્મા આ સંસારમાં રોગથી પીડાઈને અને અપકીર્તિ પામીને જન્મ-મરણના ચક્રમાં ફસાતે રહે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ થી.” * આચાર ૨૫૩ | (૨૧) કદાચ શુભકર્મોને લઈને બાળજીને વિવિધ પ્રકારના વસ્ત્રો, મણિ, આભૂષણ, સુવર્ણ અને સ્ત્રી આદિ પદાર્થો મળે તે ય એમાં જ તેઓ આસક્ત બની રહે છે. (૨૨) એવા સંપૂર્ણ બાળ અને મૂઢ બનેલા છે વિપર્યાસ પામીને એમ બેલતા ફરે છે કે “ આ જગતમાં તપશ્ચર્યા, યમ કે નિયમ કશા કામના નથી.” (૨૩) પરંતુ જે પુરુષ સાચા અને શાશ્વત સુખના ઇચ્છુક છે, તેઓ આવા સ્વછંદી અને અસંયમી જીવનને ઈચ્છતા નથી, તેઓ તે જન્મમરણના મૂળને શેકીને તેનાથી છૂટવા માટે સંયમ પાળવામાં જ દઢ રીતે ઉદ્યમવંત રહે છે.. (૨૪) કાળને કશો ભરેસે નથી. બધા જીવે લાંબા આયુષ્યને તથા સુખને ચાહે છે અને જીવવા માગે છે. મરણ અને દુઃખ બધાંને અપ્રિય (પ્રતિકૂળ) અને જીવન તથા સુખ બધાને પ્રિય લાગે છે. આ (૨૫) પૃથ્વીના જીવો, જળના છે, અગ્નિના જી, વનસ્પતિના છે, ત્રસકાયના સર્વ જી અને વાયુકાયના જીવેનું રક્ષણ કરવું. એમાં વાયુકાયના જીવને ઘાત અશક્યપરિહાર હોઈ તે જીવવધને ત્યાગ છેલ્લે કહ્યો છે. એ જીવને પિતે જાતે હણે નહિ, બીજા પાસે હણવે નહિ અને હણનારની અનુમોદના કરે નહિ. આ સર્વ વિગતે પ્રથમ અધ્યયનની છે. (૨૬) કેટલાક દેવદેવીના ભાગ નિમિત્તે ત્રસ જીવને મારે છે, કોઈ ચામડા માટે મારે છે, કોઈ માંસ માટે, કેઈ લેહી માટે, કઈ હદય માટે, કોઈ પિત્ત કાઢી લેવા માટે, કોઈ ચરબી માટે, કોઈ પાંખે, વાળ કે શિંગડા માટે અને કેટલાક નિરર્થક મારે છે. કેટલાક “મને મારે છે એમ ધારી પ્રતિહિંસા કરે છે અને ભવિષ્યમાં એ મને મારશે એવી ભ્રાંતિથી હિંસા કરે છે, એ સર્વ હિંસાને દોષ વહેરી લે છે. (૨૭) સંબંધથી એક હિંસા કરવા જતાં પ્રાણુ બીજી પણ હિંસા કરી પોતે ભારે થાય છે. . (૨૮) અજ્ઞાન અને ભેગ તજવા ગ્ય છે, કારણ કે એથી ભવપરંપરા વધે છે. (૨૯) માનત્યાગ અને ભેગવિરક્તિની પણ તેટલી જ જરૂર છે, કારણ કે પ્રાણી નીચ ગોત્રમાં અનેકવાર જઈ આવ્યું છે. જે જેને મદ કરે છે તે તે જ સ્થિતિમાં જઈ હીનતા પામે છે. કેઈપણ મદસ્થાનની વાંછા ન કરવી. (૩૦) કામગોથી આસક્તિ, આસક્તિથી કર્મબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ અને દુર્ગતિથી દુઃખ-આ રીતે કામગ એ દુઃખનું મૂળ છે. (૩૧) કામગની અંદર આસક્તિ રાખવાથી રેગો ઉત્પન્ન થાય છે. - (૩૨) એ વખતે જેની સાથે તે વસે છે તે સ્નેહીઓ જ તેને અવગણે છે અથવા (સેવાશુશ્રુષા ન થતાં) તે (ગિષ્ટ) તેમને અવગણે છે. " Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રશમરતિ વિવેચન સહિત (૩૩) કદાચ સ્નેહીઓ સ્નેહાધીન રહે તે પણ તેઓ તેને રક્ષણ કે શરણ આપી શકતા નથી અને પોતે પણ તેઓને રક્ષણ કે શરણ આપવા શક્તિમાન નથી. પિતપોતાનાં સુખદુઃખ સર્વ જીવેને પિતપિતાને જુદાં જુદાં ભેગવવાં પડે છે. (૩૪) આ સંસારમાં કેટલાક જ એવી પ્રકૃતિના હોય છે કે જેમને મૃત્યુના કિનારા સુધી ભેગની જ સતત વાંછા રહ્યા કરે છે. (૩૫) ધન ભવિષ્યમાં કામ લાગશે તેમ માની તેનું રક્ષણ કરવા માટે બીજા ઘણાં સાધને પ્રાણી કે છે, છતાં તેનું એકઠું કરેલું ધન કઈને કઈ રીતે નાશ પામે જ છે. કાં તે તે ધન તેના ભાયાતે વહેંચી લે છે અથવા ચેર ચેરી લે છે; કાં તે રાજા જ લૂંટી લે છે, અથવા નાશ પામે છે, અથવા અગ્નિથી બળી જાય છે. (૩૬) આ રીતે કુટુંબાદિકને અર્થે ફર કર્મ કરીને એકઠું કરેલું ધન પણ પિતાને બદલે પારકાને ત્યાં ચાલ્યું જતાં તેને ખૂબ દુઃખ થાય છે, અને દુઃખના ભારથી મૂઢ થઈને તે વારંવાર વિપર્યાસ પામે છે. (૩૭) માટે વિષયની આશા અને લાલસાઓથી દૂર રહેવું. આશા શલ્ય છે કારણ કે એનાથી ચિત્ત સંતપ્ત રહે છે. (૩૮) કંચન અને કામિની મહામહના નિમિત્તભૂત છે. (૩૯) ભેગો ભેગવવાથી કઈ પ્રકારથી તૃપ્તિ થતી નથી. (૪૦) લેકે પિતાના પુત્રપુત્રી માટે, વહુઓ માટે, નાતજાત માટે અને પણ કે સગાંસંબંધી માટે ખાવાપીવા સારું સવારે કે સાંજે જુદા જુદા પ્રકારના શસ્ત્રોથી આરંભે કરે છે અને ઘણું સંઘરી પણ રાખે છે. (૪૧) મુનિ બધાં દૂષણથી દૂર રહી નિર્દોષપણે સંયમનું પાલન કરે, જીવને હણ્યા વગર ભિક્ષા મેળવે. (૪૨) મુનિએ વસ્ત્ર, પાત્ર, કંબળ, રજોહરણ અને આસન વગેરે સંયમનાં સાધન પણ ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે ગ્રહણ કરવાં જોઈએ. (૪૩) જે સંસારની વિચિત્રતાને જાણે છે તે પુરુષ લેકના ઊંચા, નીચા કે તીરછા ભાગને જાણે છે. અર્થાત, લેકમાં જીવો કેમ ઉત્પન્ન થાય છે, તે જાણી શકે છે. (૪૪) વિષમાં આસક્ત છે સંસારમાં પરિભ્રમણ કરે છે. આવો મનુષ્યભવ પામીને વિષયેની આસક્તિથી દૂર રહેવું, તે જે વીરતા છે અને તેવા જ છે પ્રશંસાને યોગ્ય છે. આવા વીરપુરુષે જ સંસારમાં બંધાઈ રહેલા બીજા અને બહારનાં તથા અંદરના બંધનથી મુક્ત કરી શકે છે. (૪૫) આ શરીર બહારથી અસાર છે, તેમ અંદરથી પણ અસાર છે અને જેમ અંદરથી અસાર છે તેમ બહારથી પણ અસાર છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ આચાર (૪૬) આ બધું યથાર્થ જાણીને તેવા બુદ્ધિમાન પુરુષે બાળક જેમ મુખમાંથી પડતી લાળને ચૂસી લે છે, તેમ લાળ ચૂસનાર (વમેલા ભેગેને ચાહનાર) ન થવું, અને સ્વાધ્યાય ચિંતનાદિથી વિમુખ ન રહેવું. (૪૭) મૂઢ છે કે વસ્તુસ્વરૂપથી જે અજાણ છે તે ઈચ્છા અને શેકનાં અનેક દુઃખે ભેગવે છે. માટે, આ કામપરિત્યાગના ઉપદેશ ઉપર ધારણું કરવી. (૪૮) સ્વરૂપને જાણીને સંચમાભિમુખ થયેલે સાધક સ્વયં થોડું પણ પાપકર્મ ન આચરે અને અન્ય મારફત પણ ન કરાવે. (૪૯) જે મમત્વબુદ્ધિને છોડી શકે છે અને જેને મમત્વ નથી તે જ મોક્ષમાર્ગને જાણકાર સાધક સમજ. (૫૦) સર પુરુષાર્થી અને તત્ત્વદર્શી મહાપુરુષે લૂખાસૂકા પદાર્થોનું સેવન કરે છે. (૫૧) જેઓ વીતરાગની આજ્ઞાન આરાધક બની દુનિયાની જંજાળથી પર થાય છે તે જ સાચા વીરપુરૂષ હોવાથી વખાણાયા છે અને તે જ કર્મબંધનથી છૂટવા માટેની યેગ્યતાવાળા હોવાથી સિદ્ધ થાય છે. (૫૨) જે સાચે પરમાર્થ દેખે છે તે મોક્ષમાર્ગ વિના બીજે રમત નથી. (૫૩) અને બીજે જે રમત નથી તે જ ખરે પરમાર્થ વેત્તા છે. ત્રીજુ અધ્યયન “શીષ્ણીય શીતષ્ણદિપરીષહવિજય–આચારાંગસૂત્રના આ ત્રીજા અધ્યયનમાં આના વિશે નીચેની હકીકત આવે છે. (૧) અજ્ઞાની જને (જાગ્રત હોય તેય) સદા સૂતેલા છે. મુનિએ (જ્ઞાનીજને સદાય (આત્માભિમુખ) જાગૃત છે. (૨) સંસારનું આવું સ્વરૂપ જાણી જ્ઞાની પુરુષ સંયમનાં જે બાધક શસ્ત્રો અજ્ઞાનીને પડે છે તેમનાથી દૂર રહે છે. (૩) સુખદુઃખની જરા પણ પરવા ન કરતાં સાધક સંયમમાર્ગમાં ઉપસ્થિત થતા સાનુકૂળ અને પ્રતિકૂળ પ્રસંગને સમભાવે વેદી લે છે. () ઉપર કહ્યું તેવા ધીર મુનિઓ જ જાગૃત રહી વૈર, વિરોધ, વૈમનસ્યાદિ દૂર કરીને દુઃખથી પણ મુક્ત થાય છે. (૫) જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલા અને તેથી હંમેશાં મહામેથી મૂંઝાઈ ગયેલા પુરુષે ધર્મના રહસ્યને જાણી શકતા નથી. (૬) શાણા સાધકે સઘળાં દુઃખ આરંભથી થાય છે એમ જાણી જાગૃત થવું. જે સાધક જન્મમૃત્યુથી ડરી શબ્દાદિ વિષમાં રાગદ્વેષ ન ધરતાં સરળ (સમભાવી) થઈને વતે છે, તે ખરેખર મૃત્યુના ભયથી મુક્ત થાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રશમરતિ વિવેચન સહિત (૭) જે પુરુષે વિષયાસક્તિથી થતાં ને જાણે છે તે વીરપુરુષે આત્મસંયમ જાળવીને વિષયમાં નહિ ફસાતાં પાપકર્મોથી દૂર રહે છે. (૮) જે વિષપભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્ર(સંયમ)ને જાણે છે અને જે સંયમને જાણે છે તે વિષપભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. | (૯) બધું સ્વરૂપ વિચારી, સર્વ ઉપાયે ગ્રહણ કરી, સાધક રાગ અને દ્વેષ બનેને મૂળમાંથી પરિહાર કરે. (૧૦) પ્રત્યેક સાધકે આવું સમજીને જ લેકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ કરવું ઉચિત છે. (૧૧) તને સુખ પ્રિય છે તેમ આખા સંસારના જીવોને સુખ પ્રિય છે, એમ વિચાર કરી તું તેવું તારું વર્તન બનાવ. (૧૨) જેઓ આ ભવ અને પરભવમાં માત્ર કામગ પ્રાપ્ત કરવાની લાલસાવાળા છે તેઓ લાલસા દ્વારા કર્મમળને એકઠે કરે છે અને કર્મમળને લઈને વારંવાર ગર્ભમાં ગમન કરે છે. માટે તેવી જાળમાં તું ફસા નહિ. (૧૩) અજ્ઞાની અને કામગુણેમાં આસકત પુરુષે હાસ્યવિદ ખાતર બીજાને પ્રાણ હરી લેવાની ચેષ્ટા કરી નાંખે છે. તેથી એવા બાળક સાથે સેબત ન કરવી. (૧૪) મૂળકર્મ (મેહનીય કર્મ) અને અગ્રકર્મ (મેહનીય સિવાયના કર્મીને તફાવત જાણી તેના પરિચ્છેદને અનુભવી તમે સહજ નિષ્કર્મદશી–નિષ્કર્મા થશે. (૧૫) આ રીતના કર્મના જ્ઞાતા, સંયમમાં લીન રહેલા, બુદ્ધિમાન સાધકે બધાં - (પૂર્વકૃત અને પશ્ચાત્ કૃત) દુષ્ટ કર્મોને ક્ષય કરી નાંખે છે. . (૧૬) ઝાંઝવા જેવા સુખની પાછળ ભમનારા વિલાસી, પામર જીવને જુએ, તે બિચારા ચંચળ ચિત્તવાળા બની ચલણમાં સમુદ્રનું પાણી ભરવા મથે છે અને તે માટે બીજાને મારવા, હેરાન કરવા તૈયાર થાય છે. (૧૭) કોઈ જીવને ન દુભવવા, અન્ય દ્વારા ન દુભાવવા અને જે કોઈ દુભવે તેને અનુમોદના ન આપવી. (૧૮) જે જ્ઞાની સાધકે એકવાર ભેગની વાંછા તથા અસત્યાદિ દોષને ત્યાગ કર્યો છે તે સાધક, અનેક પ્રકારનાં પ્રલેભન મળવા છતાં મળેલા ભેગોને નિસાર જાણીને ફરીથી સેવવાની ઈચ્છા કરે નહિ. (૧૯) સંસારના પ્રત્યેક પ્રાણુને જન્મ અને મરણ લાગુ પડ્યાં છે એમ જાણી સંયમમાગને અંગીકાર કરો. . (૨૦) સ્ત્રી આદિકમાં આસક્તિ ન લાવતાં વાસનાજન્ય સુખને ધિક્કારે. ' (૨૧) ક્રોધ અને ક્રોધન. કારણરૂપ અહંકારને હણી નાખે અને લેભથી પણ નરકમાં જવું પડશે તેમ સમજી હિંસકવૃત્તિથી દૂર રહો. Page #280 -------------------------------------------------------------------------- ________________ આચાર (૨૨) બાહ્ય અને આંતરિક પરિગ્રહને અહિતક્ત જાણીને તેને દૂર જ કરો અને આ સંસારના પ્રવાહને અહિતકર જાણીને તેને દૂર કરે.. (૨૩) કિંચિત્ પણ પ્રમાદ કદી ન કરે, અને દેહને સંયમયાત્રાનું વાહન અને સાધન સમજવું. (૨૪) કર્મનું પરિણામ વિચિત્ર હોવાથી કર્માનુસાર સુખદુઃખ થાય છે. (૨૫) પ્રસંગ આવે તે અનાસક્તભાવે વેદી લે. (૨૬) તું પિતે જ તારે મિત્ર છે, બહારના મિત્રને કયાં શેધી રહ્યો છે? (૨૭) તારા આત્માને વિષયમાર્ગમાં જતાં રોકી રાખ. (૨૮) મોક્ષાથી સાધક લેકમાં રહ્યા છતાં લેક અને અલેક સંબંધીના સર્વ પ્રપં ચથી દૂર રહી શકે છે. - (૨૯) જે એક જાણે છે એ સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (૩૦) પ્રમાદીને સર્વ પ્રકારે સર્વથી ભય હોય છે, અપ્રમાદિને ભય હેતે નથી. (૩૧) વીરસાધક સંસાર સંબંધી દુઃખને જાણીને સંસારના સંગ જોડનાર તને વમે છે. (૩૨) જે એકને ખપાવે છે તે બહુને ખપાવે છે અને જે બહુને ખપાવે છે તે એકને ખપાવે છે. (૩૩) શસ્ત્ર એકબીજાથી ચડતાંઊતરતાં તેમ જ નરમ તથા તીણ કે સામાન્ય એમ હોઈ શકે છે, પરંતુ અશસ્ત્રમાં ચડતાઉતરતા પણું હોતું નથી. (૩૪) જે ક્રોધને ત્યાગે છે તે માનને ત્યાગે છે, જે માનને ત્યાગે છે તે માયાને ત્યાગે છે, જે માયાને ત્યાગે છે તે લેભને ત્યાગે છે, જે લેભને ત્યાગે છે તે રાગને ત્યાગે છે, જે રાગને ત્યાગે છે તે દ્વેષને ત્યાગે છે, જે દ્વેષને ત્યાગે છે તે મને ત્યાગે છે. જે મેહને ત્યાગે છે તે જન્મથી મુક્ત થાય છે. જે જન્મથી મુક્ત થાય છે તે મરણથી મુક્ત થાય છે, જે મરણથી મુક્ત થાય છે તે નરકથી મુક્ત થાય છે. જે નરકથી મુક્ત થાય છે તે તિર્યંચગતિથી મુક્ત થાય છે. જે તિર્યંચગતિથી મુક્ત થાય છે તે દુઃખથી મુક્ત થાય છે. (૩૫) પ્રથમ કાર્યોનાં મૂળ કારણેને છેદી, આવતાં કર્મોનાં દ્વાર શકી, પછી પૂર્વ કૃત કર્મોને અંત લાવી શકાય. (૩) પથકને (દ્રષ્ટાને) શી ઉપાધિ છે? નથી જ અને નથી. તે પ્રયોગ પણ નથી. આ ત્રીજા શીતેણીય અધ્યયનના ચાર ઉદ્દેશક છે. પ્ર. ૩૩. Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત શું અધ્યયન “સમ્યક આ સમ્યફત્વ–આચારાંગસૂત્રનું શું અધ્યયન સમ્યકત્વ નામનું છે. તેમાં નીચે જણાવેલ હકીક્તને સમાવેશ થાય છે. - (૧) જે તીર્થકર થઈ ગયા, હાલ જે વતે છે અને ભવિષ્યકાળમાં થવાના છે તે બધા જણાવે છે કે બેઇઢિયાદિ સર્વ પ્રાણ, વનસ્પતિ વગેરે સર્વ ભૂતે, પંચૅક્રિયાદિ સર્વ જી તથા પૃથ્વી આદિ સર્વને હણવા નહિ, તેમના ઉપર હકુમત ધરાવવી નહિ, તેમને કબજે કરવાં નહિ, સંતાપવાં નહિ અને મારી નાખવાં નહીં. (૨) આ અહિંસાને ધર્મ પવિત્ર, સનાતન અને શાશ્વત છે. " (૩) એ ધર્મ ખરેખરે છે અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. (૪) શાણે સાધક આવા નિર્દોષ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણુને શ્રદ્ધા કર્યા બાદ તેના પાલનમાં આળસુ ન બને અને સમજીને તેને ગ્રહણ કર્યા પછી તે ધર્મને પ્રાણુ જતાં સુધી ત્યાગ ન કરે. (૫) સાધક દેખાતા રંગરાગમાં અંજાઈ ન જતાં વૈરાગ્ય ધારણ કરે. (૬) વળી દુનિયાની દેખાદેખી (અંધ અનુકરણ) પણ ન કરે. (૭) જે મેક્ષાથી સાધકમાં લેકેષણા, બહિર્મુખ દષ્ટિ નથી હોતી તે સાધકને એક સ–વૃત્તિ સિવાય બીજી કશીયે પ્રવૃત્તિ હોતી નથી. (૮) જેઓ સંસારમાં આસક્ત થઈને ખેંચી રહે છે તે છે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. (તત્ત્વદશ વીર સાધકેએ પ્રમાદી જોને ધર્મથી વિમુખ જાણીને અનિશ ઉદ્યમવંત બની સાધનામાર્ગમાં સાવધાનપણે વર્તવું. - (૧) જે આસવ(કર્મબંધ)ના હેતુઓ છે તે સંવરના હેતુઓ પણ થઈ શકે છે અને જે કર્મ ખપાવવાના હેતુઓ છે તે કર્મ બંધાવાના હેતુઓ પણ થઈ પડે છે. (૧૧) જ્ઞાની ભગવાન પિત સરલબોધી અને બુદ્ધિશાળી પુરુષને એવી રીતે ધર્મ કહે છે કે જેથી તેઓ કલેશ, શોક અને પરિતાપના સ્થાનમાં તથા ક્રોધાદિ કષાય અને વિષયાદિ કે નિંદાદિ દુષ્ટ દોષના વાતાવરણમાં હેવા છતાં ધર્માચરણ કરી શકે. (૧૨) આ બધા જ મૃત્યુના મુખમાં જઈ પડયા છે. આવા પ્રાણને માટે મૃત્યુ નહિ આવે એવો તે કશે જ નિશ્ચય નથી, છતાં એ આશાથી તણુતાં ઊંધા સ્થાનવાળાં પ્રાણી કાળના મુખમાં પડ્યાં પડ્યાં પણ જાણે કેમ કદી મરવું જ ન હોય તેમ, પાપક્રિયાઓમાં મસ્ત રહ્યા કરે છે, વિચિત્ર જન્મપરંપરા વધારે છે અને પાછા તેની જ આશાજાળમાં સપડાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ આચારે - (૧૩) આ સંસારમાં એવા પણ કેટલાક ભારેકમી, મહમૂઢ પ્રાણીઓ હોય છે કે જેમને નરકાદિ દુઃખ ભેગવવાને જાણે નાદ જ ન લાગ્યું હોય તેમ તેવાં અઘેર પાપકર્મો કરી ફરીવાર તેવા સ્થળમાં ઉત્પન્ન થઈ તે પ્રકારનાં દુઃખ વેઠવ્યા કરે છે. - (૧૪) અતિ ક્રૂર કર્મો કરવાથી જીવે અતિ ભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને જે જીવે અતિ દૂર કર્મો કરતા નથી તે તેવા દુઃખી સ્થાનમાં ઉત્પન્ન થતા નથી. (૧૫) “જીને મારવાથી દોષ નથી. આ તેમનું કથન અનાર્ય લેકેને અનુસરતું (૧૬) કઈ પણ પ્રાણીને દુઃખ દેવું, સંતાપવું, પડવું કે પ્રાણરહિત બનાવવું નહિ, અને એ રીતે વર્તવામાં જ દોષ નથી. આ વચન આર્ય પુરુષનું છે. ' (૧૭) ધર્મભ્રષ્ટ, અધર્મપ્રચારક કે સદ્દધર્મના વિરોધકના વર્તન તરફ તું કશું ય લક્ષ ન આપ. જેઓ અધાર્મિક તરફ ઉપેક્ષાબુદ્ધિ રાખે છે તે જ સાચા વિદ્વાને છે. (૧૮) સપુરુષની આજ્ઞા પાળવાને ઈચ્છક પંડિત સાધક અનાસક્ત બની પિતાના આત્માને યથાર્થ જાણીને તપ દ્વારા શરીરને કસે. (૧૯) તમારી દુષ્ટ મનાવૃત્તિને કૃશ કરે, જીણું કરે. (૨૦) જેમ લીલાં કરતાં સૂકાં લાકડાંને અને સૂકા કરતાં જૂના લાકડાને અગ્નિ જલદી બાળે છે તેમ જે આસક્તિરહિત અને આત્મનિષ્ઠ અપ્રમત્ત સાધક હશે તેનાં કર્મ જલદી બળશે. (૨૧) આયુષ્ય અપ છે, અને કેટલું છે તેને વિશ્વાસ રાખી શકાય નહિ, માટે સર્વથી પ્રથમ ક્રોધને દૂર કર. (૨૨) આ જગતના છ દેધાદિથી કેવાં દુઃખ વેઠી રહ્યા છે અને વેઠશે તેનું સ્વરૂપ વિચારી તારી સમજની કસોટી કર. - (૨૩) જેઓ કષાયેને ઉપશમાવી પાપકર્મથી નિવૃત્ત થયા છે તે કેવા વાસનારહિત અને પરમસુખમાં નિમગ્ન રહે છે તેને પણ અનુભવ કરે. (૨૪) બન્ને બાજુ તપાસીને બુદ્ધિમાન અને તત્વદશી સાધક કદાપિ પ્રબળ નિમિત્તે મળવા છતાં કોઈ પર ક્રોધ ન કરે. (૨૫) પૂર્વ અધ્યાસેની અસરથી નિવૃત્ત થઈને માનસિક શાંતિ મેળવવી અને પછી જ કમપૂર્વક પહેલાં એછી, પછી થેડી વિશેષ એમ અનુક્રમે તપશ્ચરણની વૃદ્ધિ કરી દેહદમન સાધકે કરવું. (૨૬) વીરસાધકે નિશ્ચળ અને શાંત મનથી જીવનના અંત પર્યત સ્વસ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, આત્મલીનતા કેળવી, સમિતિ તથા જ્ઞાનાદિ હિતકારક સદ્દગુણે સાથે રાખી હંમેશા યત્નપૂર્વક રહેવું. Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરત વિવેચન સહિત (૨૭) મોક્ષાથી અને વીરસાધકોને માટે આ માગ બહુ વિકટ છે. (૨૮) અહુકાર અને કામવાસનાને ઉત્તેજિત કરે તેવી રીતે તમારા દેહમાં માંસ અને લેાહી ન વધારતાં ઊલટું તપશ્ચરણુ દ્વારા દેહદમન કરવું. ૬૦ (૨૯) કેટલાક પ્રથમ નેત્રાદિને રોકીને સાધનામામાં જોડાય છે, પરંતુ પાછળથી માહવશ થઈ વિષય તરફ આસક્ત ખની જાય છે; તેવા બાળજીવા કશા પણ ખ'ધનથી કે કશા પણ પ્રપંચથી છૂટી શકતા નથી. (૩૦) જેણે પૂર્વભવમાં ધર્મ સાધના કરી નથી અને ભવિષ્યમાં ધમ સાધના થાય તેવી ચૈાગ્યતા પ્રાપ્ત કરી નથી તે વમાનકાળમાં ધર્મ સાધના કરવાને લાયક શી રીતે મને ? (૩૧) પાપકમથી પર થઈ મેક્ષ તરફ લક્ષ રાખી સાધનામાં આગળ ધપવું. આ ચોથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. અવિકલ્પ્યસ્—કપ એટણે ધ્રુજવું, અકપ્ય એટલે ધ્રુજે નહિ તેવું, પાર્ક, હાલે ચાલે નહિ તેવું, અને ખીજે જાય નહિ તેવું. આ રીતે શ્રી આચારાંગસૂત્રના પ્રથમ ચાર અધ્યયનમાં શી વિગત છે તેની સમજ પડે તેટલા માટે તેની વિગત જણાવી. (૧૧૪) આચારાંગસૂત્રની વધારે માહિતી— संसारादुद्वेगः क्षपणोपायश्च कर्मणां निपुणः । "वैयावृत्त्योद्योगस्तपोविधियोषितां त्यागः ॥ ११५ ॥ અથ—સંસારથી ઉદ્વેગ, કર્મક્ષય કરવાના ઉપાય, સેવાચાકરી કરવામાં ઉદ્યોગ, તપના વિધિ અને સ્ત્રીઓના ત્યાગ. (૧૧૫) પાંચમું અધ્યયન લોકસા’ વિવરણ—હજુ આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધને સક્ષિપ્ત સાર આપવાન ચાલુ છે. પાંચમું અધ્યયન લેાકસાર નામનું છે. સ'સારાત ઉદ્વેગ—આચારાંગના પાંચમા અધ્યયનના છ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશક નીચેની મતલબના છે ઃ— (૧) લેાકમાંથી જે કાંઇ મેળવવા જેવું છે તે માત્ર વસ્તુસ્વભાવ છે. (૨) વસ્તુવભાવનું ચિત્તવૃત્તિ પર સસ્કાર રૂપે સ્થાપિત થવું તે જ્ઞાન. (૩) જ્ઞાન થયા પછી સત્યની જિજ્ઞાસા જાગે અને સત્યની જિજ્ઞાસા પછી મૃત્યુજ રીતે જેટલે અંશે પરભાવને ત્યાગી સ્વભાવ તરફ વળવાની ક્રિયા થાય તેનું નામ ચારિત્ર. (૪) ચારિત્ર આવ્યા પછી ત્યાગ, તપશ્ચરણુ અને એવા અનેક પ્રયોગ દ્વારા વ્રુત્તિ પર સ*પૂર્ણ વિજય થયા એટલે ચિત્તસ'સ્કારોના સર્વથા ક્ષય કરવા તે નિર્વાણુ દશા. Page #284 -------------------------------------------------------------------------- ________________ આચાર (૫) કરવી ઇષ્ટ છે. આ રીતે આનંદ, સુખ કે ૨૬૧ શાંતિના ધ્યેયે પહેાંચવા માટે સદ્ધર્માંની આરાધના (૬) જેના સેવનથી વિષયજન્ય સુખની અભિલાષા મંદ પડે અને સાચા સુખની શોધ તરફ મન, ઇંદ્રિય અને શરીરનું વલણ થાય તે ધ. (૭) અને આવું ધર્મમય જીવન એ જ સાચું ચારિત્રવાન જીવન. (૮) જે કઈ આ જગતમાં જીવાની સપ્રયાજન અથવા નિષ્પ્રયેાજન હિંસા કરે છે, તે પાછા તે જ જીવાની ગતિમાં જઈને ઉત્પન્ન થાય છે. (૯) પ્રાણીઓ વિષયસુખને ભેગવી તે। શકતા નથી, પણ ચિત્તને વેગ વિષયે તરફ જ હાવાથી તે વિષયાથી દૂર પણ રહી શકતા નથી. (૧૦) તત્ત્વદશી જીવ સ્પષ્ટ જોઇ શકે છે કે જેમ ડાભની ટોચ પર રહેલા જળના બિંદુને પત્રનથી ક`પિત થવાથી શીઘ્ર નીચે પડવાના સભવ રહે છે તેમ જીવનું આયુષ્ય અસ્થિર છે. (૧૧) તેમ છતાં અજ્ઞાની જના ક્રૂર કમ કરતી વખતે તે ક્ષેાભ પામતા જ નથી, પણ જ્યારે તેનું દુઃખદ પરિણામ ભાગવવું પડે છે ત્યારે તે મૂઢ બની જાય છે, અને માહાન્ધકારને લઈને તેમને સન્માગ સૂઝતા નથી. (૧૨) જે સંશયને જાણે છે તે સ'સારને પણ જાણે છે અને જેણે સ ́શય નથી જાણ્યા તેણે સસારને પણ નથી જાણ્યા. (૧૩) સ‘સારના સ્વરૂપના જાણકાર જે સાધક નિપુણુ છે, તે કડ્ડી સંસારના સંબંધમાં સાત નથી. (૧૪) વાસનાની સૂક્ષ્મ અસર જીવા પર દૃઢરૂપે હાય છે, તેથી કદાચ વાસનામય વિકલ્પ આવે તે તે ભૂલને સુધારી લે, પરંતુ છુપાવવાના પ્રયત્ન ન કરો, કારણ કે તેમ કરવાથી બમણું પાપ લાગે છે. (૧૫) વાસનાને રોકવા સારું સાધક મલેગાના પ્રàાભના પ્રાપ્ત થવા છતાં તેમનાં પરિણામને ખૂબ વિચારીને તેમના પરિચયથી જ દૂર રહે અને ચિત્તને પણ તેમનાથી દૂર રાખે છે. (૧૬) કેટલાક જીવા વિષયેામાં અતિ આસકત થઈ અધમતિએમાં તણાયે જાય છે. (૧૭) અને કેટલાક સાધુવેશ ધારણ કરનારા હેાવા છતાં આસક્તિ વશ પડી પાપકર્મની પ્રવૃત્તિ કરીને પરિણામે દુ:ખી થાય છે. (૧૮) તેમાંના કેટલાક તેા વળી ભૂલ જાણવા છતાં તેને સુધારવાને ખલે સ્વચ્છ દાચારી થઇ એકચર્યા કરે છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લેલી, ખડું પાપી, બહુ દલી, બહુ ઠંગારા, બહુ દુષ્ટ વાસનાવાળા, હિંસક અને કુકમી હોવા છતાં પેાતાને ધર્મિષ્ઠ માને છે અને બીજાને જણાવે છે, પણ રખેને બીજા પેાતાને જાણી જાય Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તે ભયથી તે એકલા થઈને ફરે છે. અજ્ઞાન અને પ્રમાદને વશ થઈ મૂઢ બની તેઓ વાસ્તવિક ધર્મને સમજી શકતા નથી. ' (૧૯) પિતાનાં પાપનાં અનુષ્ઠાનથી જે નિવર્યા નથી તેવા દુખી ડંફાસીઆ બિચારા કર્મમાં જ કુશળ છે અને ધર્મમાં કુશળ નથી. આવા જ સંસારના ચક્રમાં ફરવાના અધિકારી બને છે. ક્ષપણે પાય–ચારિત્રખીલવણુ પરના બીજા ઉદ્દેશકની શરૂઆત કરતાં કહે છે કે – (૨૦) હમણા જ આ વખત, અવસર, તક છે એમ વિચારી પવિત્ર સંયમ તરફ જ દષ્ટિ રાખ. આ શરીર, સાધકજીવન અને અનુકૂળ સાધનને સમય ફરી ફરી નહિ આવે, માટે તેમનું ફરી ફરી શોધન કર. (૨૧) સંયમી સાધકે સાધનાનાં માર્ગમાં જરા પણ પ્રમાદ કરે નહિ. . (૨૨) આ વિશ્વના જીના આશયે ભિન્ન ભિન્ન છે, તેમ તેમનું દુઃખ પણ ભિન્ન ભિન્ન છે. માટે, મુનિએ હિંસા કે મૃષા ભાષણ જેવા દૂષણને ન સ્પર્શતાં સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં સંકટોને સમભાવે સહન કરવાં. આ મુનિ જ ચારિત્રશીલ મુનિ ગણાય. (૨૩) સાધકે હાલમાં પોતે પાપમાં પ્રવર્તતા નથી, છતાં કદાચ પૂર્વકના ફળસ્વરૂપે તેમને વિવિધ પ્રકારની ઉપાધિ આવે તે તે વખતે થતું સુખદુઃખ તેઓ સમભાવપૂર્વક સહન કરે. | (૨૪) આ શરીર વહેલું કે મેડું પણ અવશ્ય છૂટવાનું અથવા તૂટવાનું તે છે જ કારણ કે તે અધ્રુવ, અનિત્ય, ક્ષણભંગુર, વધવાઘટવાના સ્વભાવવાળું અને નાશવંત છે જ. (૨૫) જે ઉપર પ્રમાણે શરીરનું સ્વરૂપ તથા અવસર વિચારીને, ચેતનનાં જ્ઞાન, વિજ્ઞાન, સુખ, આનંદ, ઈત્યાદિ ગુણેમાં રમનારે હોય છે, તે નિરાસક્ત ત્યાગી સાધકને અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. (ર૬) સાધુવેશ ધારણ કરીને પણ કેટલાક સાધકે શેડો કે ઘણે, નાને કે મેટે સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે. તે સાધુ હોવા છતાં પરિગ્રહી ગૃહસ્થના જેવા જ અથવા તેથી પણ હલકા છે. (૨૭) કર્મથી મુક્તિ મેળવવી એ કાર્ય આપણા પિતાથી જ થાય છે. (૨૮) સાધકે પરિગ્રહથી મુક્ત થઈ સાધનાના માર્ગમાં જે સંકટો આવી પડે તે સમભાવે સહન કરવાં. (૨૯) જે સાધકો પ્રમાદ સેવે છે તેઓ ધર્મથી પરા.મુખ થયેલા છે એમ જાણી સમજુ સાધક અપ્રમત્તપણે વિચરે. (૩૦) “વસ્તુ વિવેક” ઉપરના ત્રીજા ઉદ્દેશકમાં કહે છે કે જે ગૃહસ્થ કિવા ભિક્ષુ આ જગતમાં નિષ્પરિગ્રહી થાય છે તે બધા તીર્થકર દેવની વાણી સાંભળી અથવા મહા Page #286 -------------------------------------------------------------------------- ________________ આચાર - પુરુષ કે જ્ઞાનીજનેનાં વચને વિચારી, વિવેકવંત બની, સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરીને જ નિષ્પરિગ્રહી બને છે. - (૩૧) કેટલાક સાધકે પ્રથમ સિંહની માફક ત્યાગ ગ્રહણ કરે છે, અને પછી પણ પતિત થતા નથી. કેટલાક પ્રથમ તે વૈરાગ્યપૂર્વક ત્યાગ ગ્રહણ કરે છે, પણ પછીથી પતિત, થાય છે. કેટલાક પ્રથમ ત્યાગમાર્ગમાં જનારા હોતા નથી અને પછી પતિત પણ થતા નથી. જે સમગ્ર લેકનું સ્વરૂપ જાણ તદનુસાર વર્તન ચલાવે છે, તેમને પણ તેવા ત્રીજા વર્ગના પુરુષ જેવા જાણવા. (૩૨) વિવેકી સાધક રાત્રિના પહેલા તથા છેલ્લા પહેરે મન, વાણું અને કાયાની એવાકયતાપૂર્વક હંમેશા કર્મબંધનથી છૂટવાનાં કારણરૂપ ચારિત્રને વિચારીને તેને યથાર્થ રીતે પાળે. (૩૩) સદાચારને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભળી શાણે સાધક વાસના અને લાલસારહિત બને. (૩૪) અંતરના આત્મશત્રુ સાથે યુદ્ધ કરવું. અત્યારે તે માટે જે સામગ્રી મળી છે તે ફરીને મળવી ઘણું જ મુશ્કેલ છે. (૩૫) સાધક તે ખરેખર તે જ જાણ કે જે લોકોને મોક્ષમાર્ગથી ઊલટી પ્રવૃત્તિ કરતા દેખી, માત્ર મોક્ષમાર્ગ તરફ જ પ્રયાસ રાખી પ્રસન્નતાપૂર્વક ચાલ્યા જાય છે. (૩૬) શાણે સાધક ઐહિક કીર્તિ ખાતર યશને અભિલાષી બની સર્વ લેકમાં કોઈ પણ પ્રકારની પાપી પ્રવૃતિ ન કરે, અને આરંભથી ઉદાસીન રહે. (૩૭) જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે અને જે મુનિપણું છે તે જ સમ્યક્ત્વ છે. (૩૮) તે સમ્યક્ત્વ કે સાધુત્વ ધર્યહીન, નિર્બળ મનવાળા, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહિ. (૩૯) ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે કે સાધક એકલે થઈને ગામેગામ ફરે તે તેનું ફરવું તથા જવું દુઃશક્ય બને છે. (૪૦) સ્વચ્છેદીને એકલચર્યા બહુ ગમે છે. (૪૧) કેટલાક સાધકે જ્ઞાની જનની વચન દ્વારા શિખામણ મળતાં જ આવેશાધીન બની નાખુશ થઈ જાય છે અને તેઓ વિવેકશૂન્ય અને ઉખલ થઈ સાધકસંઘથી છૂટા પડી જાય છે. (૪૨) અજાણ અને અતત્વદશી સાધકને પછીથી આવી પડતી અનેક મુશ્કેલીઓ ઓળંગવી કઠણ થઈ પડે છે. (૪૩) સાધકે ગુરુદેવે બતાવેલી દષ્ટિથી જોવામાં, સદ્ગુરુદેવે બતાવેલી અનાસક્તિનું પાલન કરવામાં, સદ્ગુરુને પુરસ્કાર સ્વીકારવામાં, સદ્ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા કેળવવામાં ઉપવેગપૂર્વક વિહરવું. Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત | () પ્રત્યેક ક્રિયામાં ખૂબ સંભાળપૂર્વક હંમેશાં ગુરુની અનુજ્ઞાપૂર્વક જ વિચરવું. (૪૫) આ સંસારમાં સ્ત્રી પ્રત્યેને મેહ જ ચિત્તને અતિશય મૂંઝાવનાર છે. | (૪૬) પ્રયત્ન છતાં જે વાસનાના પૂર્વસંસ્કારેને વશ થઈને મુનિસાધક વિષયથી પીડાય તે તે બહુ નિર્બળ આહાર કરે, ભૂખ કરતાં ઓછું ખાય, એક સ્થાને ઊભે રહી કાર્યોત્સર્ગ કરે અથવા બીજે ગામ જતે રહે. આટલું છતાં પણ મન વશ ન થાય તે આહારને ત્યાગ કરી દે. (૪૭) આત્મઘાત કરતાં સ્ત્રીસંગને વિશેષ દૂષિત બતાવ્યું તેનું કારણ એ છે કે રીસંગ પહેલાં અનેક પાપ સેવવાં પડે છે. સ્ત્રીસંગ સાધનામાર્ગમાં અપાર ડખલ ઉત્પન્ન કરનાર છે. (૪૮) વાસનાને નાશ કરવા ઈચ્છનાર સાધકે સ્ત્રીઓની શૃંગારકથા ન કરવી, સ્ત્રીનાં અવયવ ન જેવાં, સ્ત્રી સાથે એકાંતમાં ગાઢ પરિચય ને રાખો, સ્ત્રીઓથી નેહ ન કરે, સ્ત્રીઓનાં અંગેને અડી સેવા ન કરવી, સ્ત્રી સાથે વાતચીત કરવામાં પણ મર્યાદિત રહેવું. આ સર્વ સ્ત્રીઓને પણ લાગુ પડે છે. (૪૯) સાધકને અવલંબનની અપેક્ષા તે છે જ, પણ એથી અવલંબન લેનાર જાગ્રત ન રહે તે ચાલી શકે એમ છે કેઈ માની લે ! ગુરુકુળમાં વસતા સાધકેએ પણ સતત જાગૃત રહેવાનું તે છે જ. (૫૦) ભેગથી તૃપ્તિ થતી નથી, પણ ઊલટી વૃત્તિ ઉત્તેજિત થાય છે. (૫૧) પાંચમા ઉદ્દેશકમાં કહ્યું છે કે—મહાન બુદ્ધિમાન જાગરૂક અને આરંભશસ્ત્રોથી વિરમેલા, મૃત્યુને ભય ધર્યા વિના સતત પુરુષાર્થ કર્યો જાય છે, જેમ સમપ્રદેશમાં રહેલું કોઈ જળાશય પિતાના સ્વરૂપમાં મસ્ત રહી હંમેશા નિર્મળ જળથી ભરપૂર અને પિતાના પ્રવાહને પિતામાં સમાવી આત્મરક્ષણ કરતું રહે છે તેમ. (પર) આ માર્ગની યથાર્થતા જાણી તેમાં ગયા બાદ “ફળ થશે કે નહિ થાય” એ સંશય જે સાધક ઘડી ઘડી રાખે છે તે સાધકને સાધનામાં ઉદ્યમવંત રહેવા છતાં સમાધિ પ્રાપ્ત થતી નથી. * (૫૩) જિનેશ્વર દેએ સ્વાનુભવથી જે ભાખ્યું છે તે નિઃશંકપણે સત્ય છે એમ વિચારવાથી એ મહાપુરુષોની આજ્ઞાને આરાધવાની શ્રદ્ધા પ્રગટ થઈ શકશે. (૫૪) મહાપુરુષનાં ગંભીર વચનેને કેટલાક મુનિદેવ સમજીને અનુસરે છે. (૫) મહાપુરુષે દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને શ્રદ્ધાળુ થયેલા ઘણુ મુનિસાધકે ત્યાગ ગ્રહણ કરતી વખતે “જિનભાષિત સત્ય છે એવું માને છે ખરા, પણ તેમાંના કેટલાક જ અંત સુધી તે વિશ્વાસ ટકાવી શકે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ આચાર (૫૬) કેટલાક તે પહેલાં શ્રદ્ધાળુ હોય છે, પરંતુ પછીથી સંશયી બની જાય છે.. કેટલાક શરૂઆતમાં દઢ વિશ્વાસુ હતા નથી, પરંતુ પછી અનુભવથી ટિચાઈને શુદ્ધ શ્રદ્ધાવંત બને છે, અને કેટલાક કદાગ્રહી છે તે પ્રથમ કે પછી પણ તેવા જ અશ્રદ્ધાળુ રહે છે. જે સાધકની શ્રદ્ધા પવિત્ર છે તેને સમ્યગ કે અસમ્યમ્ દેખાતાં તો સમ્યગ રૂપે જ પરિણમે છે. (૫૭) જે સાધકની શ્રદ્ધા અપવિત્ર છે તેને તે સમ્યગૂ કે અસમ્યગ બને વસ્તુ અસત્યરૂપે જ પરિણમે છે. (૫૮) તું સત્ય તરફ વળ, કારણ કે સત્ય તરફ વળવાથી જ આ સંસારને અંત આવે છે, કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે. (૫૯) વ્યક્તિ અને વિશ્વને પૂર્ણ સંબંધ છે. સાધક બીજાની ભૂલ સુધારવા જતાં પિતે બીજી ભૂલમાં પડે છે. ઘરવૃત્તિ, ઈર્ષ્યા એ બધી હિંસાઓ છે. તેથી તેમને સ્પર્શ ન કરવો જોઈએ. (૬૦) જેને હણવાને ઈરાદો કરી રહ્યો છે તેના સ્વરૂપને તારી પિતાની મેળે જ વિચાર. તે તને જણાશે કે તું જેને હણવા ઈચ્છે છે તે તું પિતે જ છે, જેના પર તું હકુમત ચલાવવા ધારે છે તે પણ તે પોતે જ છે, જેમને તે દુઃખી કરવા ધારે છે તે પણ તું પતે જ છે, જેમને પકડવા ચાહે છે તે પણ તે પોતે જ છે અને જેમને તું મારી નાખવા ધારે છે તે પણ તે પોતે જ છે. આવી સમજથી સત્પરુષે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે છે. (૬૧) જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાનને કા છે તે જ આત્મા છે. અથવા, જે જ્ઞાન વડે વિજ્ઞાનનું સ્વરૂપ જાણી શકાય છે તે જ્ઞાન પોતે જ આત્માને ગુણ છે, અને એ જ્ઞાનને લઈને જ આપણને આત્માની પ્રતીતિ થાય છે. (૨) આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે, તે જ સાચા આત્મવાદી છે. - પાંચમા અધ્યયનના પાંચ ઉદેશમાં સંસારથી ઉદ્વેગ કેમ થઈ શકે તે બતાવવામાં આવ્યું અને કર્મક્ષય કરવાને ઉત્તમોત્તમ ઉપાય શું છે તે પણ બતાવ્યું. હવે છઠ્ઠા ઉદ્દેશકમાં કર્મક્ષયને ઉપાય અને ખાસ તે સત્પષની આજ્ઞાનું ફળ પણ બતાવે છે. તે (૩) છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે કેટલાક સાધક પુરુષાથી હોય છે પણ આજ્ઞાના આરાધક હેતા નથી. કેટલાક આજ્ઞાના આરાધક હોવા છતાં પુરુષાથી હોતા નથી. આ બને સ્થિતિ અગ્ય છે. જેઓ આજ્ઞા નથી માનતા તે પણ બહાર છે, અને બહાર શોધવા ભમે છે તે પણ બહાર છે. પ્ર. ૩૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત | (૬૪) ગુરુદેવના દષ્ટિબિંદુએ જોવાનું, ગુરુદેવે બતાવેલી નિરાસક્તિએ પ્રગતિ કરવાનું, આદેશનું બહુમાન કરવાનું, તેમના પર શ્રદ્ધા રાખવાનું અને આ રીતે ગુરુકુળવાસ કરવાનું જેમણે જીવન ધ્યેય બનાવ્યું છે તે અવશ્ય વિજય મેળવીને આત્મદર્શન પામશે. (૬૫) લેકને સાર ધર્મ છે, ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે અને નિર્વાણને સાર આનંદ છે. (૬૬) જીવાત્મા જે આરામ શોધે છે તે સંયમમાં છે એટલું સમજીને પ્રત્યેક સાધક જિતેન્દ્રિય બની પ્રગતિ સાધે. (૨૭) શાસ્ત્રોને જાણકાર સાધક સંસારમાં રહેલી ઘુમરીને જોઈને દૂરથી જ વિરમે. (૬૮) નિરાસક્ત સાધક દ્રષ્ટારૂપ બની રહે છે. તે બધું જાણે છે, જુએ છે પણ વાંછ નથી. નિરાસક્ત સાધકનું કઈ પણ કર્મ વાંચ્છાપૂર્વક હોતું નથી. આ પાંચમા અધ્યયનના છ ઉદ્દેશક છે. છઠું અધ્યયન ધૂત”. નિપુણ વૈયાવૃત્યોદ્યોગ ભેજન લાવી આપવું વગેરે ગુરુને વિનય કરો. - આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનનું નામ ધૂત છે. ધૂત એટલે જોઈ નાંખવું એ પણ અર્થ કેટલાક કરે છે. વસ્ત્ર પર ચઢાવેલે રંગ બીજે રંગ લગાડતાં પહેલાં કાઢી નાંખવે. તે દૂર થયા પછી જ નવીન રંગની ચમક ઊઠે છે, તેમ ચિત્ત પર લાગેલા સંસ્કારે દૂર થાય તે જ નવીન સંસ્કારે સુરેખ બને છે. ધૂત એ દૂ ધાતુનું ભૂતકૃદંત છે. હવે આપણે છઠ્ઠા ધૂતાધ્યયનની મુશમ બાબતે સમજી લઈએ. આ ઘણું ઉપયોગી અધ્યયન છે. - ૧) પૂર્વગ્રહોમાં પૂર્વના અધ્યાસે, જટિલ કદાગ્રહ અને જડ માન્યતાઓને સમાવેશ છે. એ ભુતાવળ જેવી જીવન પર અસર કરે છે. - (૨) જ્ઞાની પુરુષે નવતત્વને યથાર્થ જાણે છે અને વદે છે. (3) જ્ઞાની પુરુષે ત્યાગમાર્ગ તરફ વળેલા, હિંસક ક્રિયાથી નિવતેલા, બુદ્ધિમાન અને સમાધિને ઈચ્છનારા સુપાત્ર સાધકને મુક્તિનો માર્ગ બતાવે છે, તે માર્ગ તે પૈકીના જેઓ મહાવીર હોય છે તેઓ જ પચાવી શકે છે અને પચાવીને પરાક્રમવંત બની શકે છે. ઘણુ એ સંયમની દીક્ષા પામેલ સાધકે, વિભાવને વશ થઈ, અવળે માર્ગે લથડિયાં ખાતાં દેખાય છે. (૪) આસક્ત જીવને પિતાના સુસંસ્કારની સ્મૃતિ નષ્ટ થાય છે. શેવાળમાં પડેલા વિવરમાંથી કાચ ડેક બહાર કાઢી નીલગગનનું દશ્ય જોઈ આનંદ પામી પિતાના પરિવારને તે આનંદપ્રદ દશ્ય દેખાડવા પાણીમાં ગયે પછી ફરી તે કદી તે વિવરને પામ્ય જ નહિ. તે કાચબાની પેઠે તે જીવ કદી ઊંચે આવતું નથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ આચારે (૫) ગજા વગરની ક્રિયા કરવા જતાં ઘણીવાર અધવચ લટકી જવું પડે છે. (૬) ધ્યેયશૂન્ય ક્રિયામાં ઉત્સાહ, શક્તિ કે હિંમત સાંગોપાંગ ટકતા નથી. (૭) ઘણી ક્રિયાઓ દેખાવમાં સુંદર, પિતાની શક્તિથી સાધ્ય તથા ડું ઈષ્ટ આપનારી હોય તે પણ જે ક્રિયા અતિ અનિષ્ટજનક હોય તે ક્રિયા હાથ ધરવી ન ઘટે. (૮) કેટલાક સાધનામાર્ગમાં જોડાયા છતાં બીજા બધા ગુણને વિકાસ કરે છે, પણ પૂર્વગ્રહને છેડી શકતા નથી. (૯) જે ક્રિયાઓ વગર વિચાર્યું વાસનાના પૂર્વગ્રહોને અધીન થઈને થાય છે તે ક્રિયાનાં ફળ અતિ ભયંકર હોય છે, તેને લીધે શારીરિક રોગો પણ થાય છે. (૧૦) છ અરસપરસ પણ દુઃખ આપતા રહે છે. (૧૧) ક્ષણભંગુર શરીરસુખના અર્થે પ્રાણીઓ પાપકર્મ આચરી પિતાની મેળે જ દુઃખી થાય છે. (૧૨) પિતાના સ્વાર્થને માટે પરને પીડવા એ મહાભયંકર વસ્તુ છે. માટે તે સાધક ! પરને પીડા થાય તેવું કર્મ કદીયે ન કર. (૧૩) પરિપક્વ વૈરાગ્યવાળે સાધક મેહથી પૃથક રહી શકે છે. માબાપનાં મનનું સમાધાન કરી, તેને હદયમાં આત્મવિકાસની દઢ પ્રતીતિ હેવાથી તે મેહજન્ય સંબંધ રાખી શકતા નથી અને આત્મહિતને વિવેકમાગ ચૂકતે નથી. (૧) જેઓ સ્નેહને અવગણીને માબાપને છોડી દે છે તેઓ કાંઈ આદર્શ મુનિ ન ગણાય અને તેવા મુનિ સંસારની પાર પણ જઈ શકે નહિ. (૧૫) મુનિસાધકે કે ગૃહસ્થ સાધકે પિતાના સ્વીકારેલા ધર્મની જવાબદારી જાણવા છતાં પણ કોઈ પૂર્વના સંસ્કારના ઉદયને વશ થઈને મોહજાળમાં ફસાઈ જાય છે અને સદાચારના માર્ગને છોડી દે છે. (૧૬) કર્તવ્યસંબંધ અને મેહસંબંધને તફાવત જાણી પ્રથમનાને આદર અને છેલ્લા(દ્વિતીય)ને છોડી દે. (૧૭) પિતે શેને ત્યાગ કર્યો છે અને શા માટે ત્યાગ કર્યો છે એ ભૂલી જવાથી કેટલાક સાધકે પુનઃ પૂર્વ વેગને વશ થઈ સાધના છોડી દે છે. (૧૮) તે વિકારને વશ થઈ સુખને બદલે દુઃખ જન્માવે છે. (૧૯) પૂર્વ અધ્યાસોનું ખેંચાણ થાય ત્યારે તેને શમાવવાના પુરુષાર્થની તેનામાં ખામી હોય છે. ' (૨૦) કેટલાક ભવ્ય પુરુષ, સંસ્કારી સાધકે ધર્મ પામીને, ત્યાગ અંગીકાર કરી, પ્રથમથી જ સાવધાન રહીને, લીધેલી પ્રતિજ્ઞામાં દઢ થઈને વતે છે. (૨૧) જે સાધક આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણું તેથી દૂર રહે છે તેમને જ સંયમી મહામુનિ જાણવા. Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ' (૨૨) મુનિ સાધકને સંબોધીને અસભ્ય રીતે બોલી કે બેટા આપિ ચડાવી એની નિંદા કરે અથવા એના અંગ પર હુમલો કરે, મારે, વાળ ખેંચે તે પણ વરસાધક “પિતાનાં પૂર્વકનું જ આ પરિણામ છે” એમ ચિંતવે અને અનુકૂળ પરીષહેને પણ સમભાવે સહન કરે. (૨૩) જે બન્ને પ્રકારના સંકટોને યથાર્થ રીતે સહી નિષ્પરિગ્રહી રહે છે અને આસક્તિને ત્યાગ કર્યા પછી પાછાં તેમાં ફસાતા નથી તે જ સાચા નિગ્રંથ મુનિ છે. . (૨૪) તેવા સાધક મુનિઓ કદાચ તણખલાં કે કાંટા ભરાયા કરે અથવા ટાઢ વાયા કે તાપ લાગે અથવા ડાંસ કે મચ્છર કરડે ઇત્યાદિ પ્રતિકૂળ પરીષહ આવી પડે ત્યારે પિતાની ટેકમાં અડગ રહી તે બધા સમભાવપૂર્વક સહેતા રહે છે, તે જ સાચા તપસ્વી ગણુય છે. (૨૫) તીર્થકર દેએ ફરમાવ્યું છે કે આજ્ઞામાં જ મારે ધર્મ અથવા આજ્ઞા એ જ મારે ધર્મ છે. આ પ્રમાણે જે સાધક આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રવર્તે છે તે જ સાધનાની પાર પહેચે છે. (૨૬) મહાપુરુષેએ સાધના સિદ્ધ કર્યા પછી પિતાના સંપૂર્ણ અનુભવે જગત્કલ્યાણ માટે જાહેર કર્યા છે. તે માગે ગમન કરવું તે જ એ મહાપુની આજ્ઞાની આરાધના છે. (૨) સદુધર્મને આરાધક અને પવિત્ર ચારિત્રને પાળનાર મુનિ સાધક ધર્મોપકરણ સિવાય બધા પદાર્થોને ત્યાગ કરે. (૨૮) પૂર્વે જે જે મહર્ષિ સાધકોએ ઘણું ઘણું વર્ષ લગી સતત સંયમમાં રહી જે જે કષ્ટ સહન કર્યા છે તે તે તરફ સાધક દષ્ટિ રાખે. ' (૨૯) જ્ઞાની સાધકની ભુજાઓ કુશ હેાય છે અને શરીરમાં માંસ તથા લેહી બહુ 'થેડું હોય છે. (૩૦) આ જાગ્રત અને ગુણવિશિષ્ટ સાધક પાણીથી કદી ઢાંકી ન શકાય એવા સુરક્ષિત દ્વીપના જેવું છે. આ (૩૧) મુનિ સાધકે સંસારની ભેગલાલસાને સર્વથા ત્યાગ કરીને કોઈપણ પ્રાણીને ન દુભવતાં સર્વલેકનાં પ્રિયપાત્ર બની મર્યાદામાં રહીને પતિપદ પામે છે. (૩૨) જે સાધકોને ઉપરની બીનાનું સંપૂર્ણ જ્ઞાન નથી તેઓ સર્વજ્ઞ દેવે ફરમાવેલા આવા કડક માર્ગમાં પ્રવર્તવા માટે સુંદર રીતે ઉત્સાહી થઈ શકતાં નથી. આવા સાધકને પંડિત અને પીઢ સાધકો, પક્ષીઓ જેમ પિતાનાં બચ્ચાંને ધીરે ધીરે સંભાળપૂર્વક ઉછેરે તેમ, ઘણી ઘણી સંભાળ રાખી ધર્મમાં કુશળ બનાવે. (૩૩) કેટલાક શિષ્ય ગુરુદેવ પાસેથી જ્ઞાન મળ્યા પછી એના આશયને ન ઓળખવાથી શાંત ભાવને છોડી દઈ અભિમાની, સ્વછંદાચારી અને ઉદ્ધત બની જાય છે . Page #292 -------------------------------------------------------------------------- ________________ આચાર २६४ અને કેટલાક સાધકે પ્રથમ ઉત્સાહથી સંયમમાં જોડાય છે પણ જોડાયા બાદ સુખલંપટ થઈ વિવિધ વિષયની જાળમાં ફસાય છે. (૩૪) પિતે ઘણાના માનનીય અને પૂજનીય થશે એવી માન મેળવવાની વૃત્તિઓ કેટલાક ત્યાગ ગ્રહણ કરે છે અને શીખામણ દેનારને જ નિંદવા મંડી જાય છે. | (૩૫) કેટલાક પિતે ભ્રષ્ટ હોવા છતાં બીજા સુશીલ અને ક્ષમાવંત તથા વિવેકપૂર્વક સંયમમાર્ગમાં પ્રવર્તતા મુનિદેવને પણ ભ્રષ્ટ કહેતા ફરે છે. તેવા મૂખ અને મંદ સાધક બેવડા ગુનાને પાત્ર છે. (૩૬) કેટલાક પિતે શુદ્ધ સંયમ પાળી શકતા નથી પણ બીજા સાધકને શુદ્ધ સંયમ પાળવાની પ્રેરણું કરે છે અને શુદ્ધ સંયમના પાલક તરફ બહુમાન પણ ધરાવે છે. (૩૭) કેટલાક પિતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ હોવા છતાં પોતે પાળે છે તે જ શુદ્ધ સંયમ છે એમ કહે છે, તેવા મૂઢ સાધકે જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. (૩૮) કેટલાક નિર્બળ સાધકો પરીષહેથી ડરીને સંયમાદિ સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. તેમનું ઘર છેડી ચાલી નીકળવું તેમને કંટાળારૂપ બને છે. (૩૯) કેટલાક “અમે જ જ્ઞાની છીએ એવા ડોળમાં અને ડોળમાં બીજાઓને નીચા માની પતનના માર્ગે વધુને વધુ જતા જાય છે. તેવા બાળપંડિતે સાધારણ જનેમાં પણ ધિક્કારને પામે છે અને લાંબે કાળ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. (૪૦) જેઓ વિષયકષાયને અધીન થઈ દુષ્ટ સંકલ્પવિકલ્પો કરે છે તેઓ સાધનાશ્રુત થાય છે. (૪૧) મોક્ષાથી અને વીરસાધકે પિતાનું પરાક્રમ આગમના માર્ગે વહાવવું, એટલે પિતાની શક્તિને વેગ આ માગે વાળો. (૪૨) ભિક્ષા અર્થે જતાં ઘરોમાં કે ઘરની આસપાસમાં, ગામ કે નગરમાં અથવા તેની આસપાસમાં કોઈ ઉપસર્ગ કરે તે તેને પ્રસંગે શૈર્ય ધારણ કરી અડગ રહીને સમ્યમ્ દષ્ટિવંત મુનિએ બધાં દુઃખો સમભાવપૂર્વક સહન કરવાં. (૪૩) આગમના જાણકાર જ્ઞાની અનુભવી સાધકે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાનાં ભિન્ન ભિન્ન સ્થળમાં જે લોકો વસે છે તે સૌને અનુકંપાબુદ્ધિથી તેમની યોગ્યતા પ્રમાણે ધર્મના જુદા જુદા વિભાગો કહી બતાવવા અને તે ધમની વાસ્તવિકતા પણ સમજાવવી. (૪૪) સદુધર્મ કહેતાં મુનિ સાધકેએ આ લક્ષમાં રાખવું જોઈએ કે તેઓ તેમ કરવા જતાં પિતાનું, બીજાનું કે અન્ય કોઈ પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વનું દિલ દુભવી ન નાખે. (૪૫) સમર્થ સાધક સબોધ શ્રવણ કરવા ઈચ્છનાર માત્રને ધર્મનું રહસ્ય સમજાવે, યથાર્થ પણે બોધ કરે. (૪૬) જાગૃત રહેલ મુનિસાધક આ સંસારમાં અજ્ઞાનથી અથડાતા કે ડૂબતા જીવને આધારભૂત બેટની માફક શરણભૂત બની રહે. . Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રશમરતિ વિવેચન સહિત (૪૭) હિંસક વૃત્તિવાળા અને અવિવેકી જનેથી, જે પાપી પ્રવૃત્તિ કરતા ડરતા નથી તેમનાથી, સાધક દૂર રહે. (૪૮) મુનિ સાધકે જીવનના અંત સુધી સાધનામાર્ગમાં આવતાં સંકટોથી નહિ 'ડરતાં અચળ રહેવું. (૪) મૃત્યુકાળે પણ જ્યાં સુધી આ શરીર જીવથી ભિન્ન ન થાય ત્યાં સુધી મૃત્યુને વરવાની હોંશપૂર્વક તૈયારી રાખવી. આ છઠ્ઠા ધૂતાધ્યયનના પાંચ ઉદ્દેશક છે. સાતમું અધ્યયન “મહાપરિજ્ઞા” મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન છે. તે વિચ્છેદ ગયું છે. અધિકારીના હાથમાં જાય તેમાં ઘણે ગેરલાભ થવાનો સંભવ હેવાથી, વી. સં. ૯૮૦માં દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે તે લખવું યોગ્ય ન ધાયું. એના સાત ઉદ્દેશક હતા. સેળ ઉદ્દેશક હતા એમ પણ સાંભળ્યું છે. આઠમું અધ્યયન “વિમોક્ષ તવિધિ–આમું અધ્યયન વિમેક્ષ નામનું છે, તેની અંદરની હકીકત નીચે પ્રમાણે છે. વિમોક્ષ એટલે ત્યાગ. * (૧) બીજા પંથના ચારિત્રહીન સાધકને અને જૈન ધર્મના ચારિત્રહીન ભિક્ષુઓને અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબળ કે પાદપુચ્છન આપવાં નહિ, આપવા માટે આમંત્રણ કરવું નહિ. | (૨) તેવા અસંયમી સાધુઓ ઊલટા આપવા પ્રયત્ન કરે અને વિજ્ઞપ્તિ કરી સાધુને દરરોજ આવવા નેતરે તે તેને ન સ્વીકારતાં એમના સંસર્ગથી સદાચારી ભિક્ષુ હંમેશા અલગ રહે. (૩) કેટલાક સાધકે બિચારા એવી ભૂમિકા પર હોય છે કે તેઓને ગ્રાહ્ય શું કે આદરણીય શું એનું સ્પષ્ટ જ્ઞાન થયું હોતું નથી તેઓ જીવહિંસાને અનુમોદન આપે છે, નહિ દીધેલું લે છે અને ભ્રમજનક ઉક્તિઓ બોલ્યા કરે છે. (૪) તેઓ કદાગ્રહપૂર્વક પિતાને માનેલે ધર્મ જ સાચે અને મુક્તિદાતા છે એમ બીજાને ઠસાવવા પ્રયત્ન કરે છે, તેઓ પોતે ડૂબે છે અને અન્યને ડૂબાડે છે. (૫) જેઓ પિતાનું જ સત્ય છે એમ માને છે કે વદે છે તેઓ એકાંતવાદી છે અને સત્યથી પિતે જ વેગળા રહે છે. (૯) ધર્મને બહાને જે જે પાપકર્મ થઈ રહ્યાં છે તે બધાને હું છેડી દેવા માગું છું—આ રીતે મતાગ્રહી સાધકને સમજાવવું. = (૭) જે સાધક આટલે વિવેક સમજે તેને ગામમાંય સત્યની આરાધના સુલભ છે અને જંગલમયે સુલભ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ આચાર ૨૭૧ (૮) ભગવાને ઉપાદાનની શુદ્ધિને મહત્વ આપ્યું છે. (૯) ઉપર, નીચી, તીરછી અને સઘળી દિશાઓમાં જેટલા જીવ રહેલા છે તે પ્રત્યેકને કર્મસમારંભ રહેલા છે, માટે સાધક નાના મોટા કેઈપણ જીવને સ્વયં દંડ ન કરે, બીજા દ્વિારા ન કરાવે અને જે કઈ તેવું કરતે હોય તેને અનુમોદન ન આપે. (૧૦) આ રીતે પાપકર્મનું રહસ્ય સમજીને બુદ્ધિમાન સંયમી અને પાપભીરુ સાધક આ અને એવા બીજા દંડથી વિરમે. (૧૧) કઈ સામે આમંત્રીને ઘરે આવવા વિજ્ઞપ્તિ કરે તે તેનો સ્વીકાર ન કરો. • (૧૨) મુનિસાધક માટે તૈયાર કરેલ ચીજ કે સ્થાન તેનાથી ન લેવાય તેવી તે સ્પષ્ટ શબ્દોમાં મના કરે. (૧૩) અને ગૃહસ્થ ગુસ્સે થાય તે પિતે હૈર્ય અને સમતા રાખી સર્વ પ્રકારની ઉપાધિ સહન કરે, પણ તેવા કોઈ પ્રકારના ભયથી ડરીને દૂષિત આહાર ન લે. (૧૪) આર્યપુરુષેએ “સમતામાં જ ધર્મ બતાવ્યો છે. (૧૫) સમતાયેગની સાધનામાં (૧) કામગની આકાંક્ષાને ત્યાગ, (૨) હિંસક વૃત્તિને ત્યાગ અને (૩) પરિગ્રહવૃત્તિને ત્યાગ એ સાધનરૂપે હોવા ઘટે. (૧૬) દેહ જેમ સંકટ કે શ્રમથી ગ્લાન થાય છે તેમ આહારથી પુષ્ટ થઈ શકે છે.” આમ સમજી સાધક દેહનું મૂલ્ય આંકે છે અને તેવું સમજી તેને ઉપયોગ કરે છે. તેથી દેહ ગ્લાન થાય તેય તેને ખેદ થતું નથી. (૧૭) દેહ પુષ્ટ થાય તેવા ઉપાય પણ સાધક જ નથી. (૧૮) તે પ્રસંગે પણ ઓજસ્વી સાધક દયાનું રક્ષણ કરે છે, દયાને તજતે નથી. (૧૯) જે સાધક સંયમના યથાસ્વરૂપને કુશળ જાણકાર છે તે જ અવસરે પિતાની શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય તથા શાસ્ત્રદષ્ટિએ બધાંને સમન્વય સાધી વિવેકબુદ્ધિપૂર્વક લેકપ્રપંચમાંથી પિતાના સ્વભાવને માર્ગ શોધી લે છે. (૨૦) તે સાધક જ પરિગ્રહ પરની મમતા ઊતારીને સર્વથા નિયમિત બની કોઈપણ પ્રકારને આગ્રહ ન રાખતાં નિરપેક્ષ બની સહજ જીવન જીવે છે.. (૨૧) આવા ધ્યેયજીવી અને ઉચ્ચ કેટિના સાધકની પણ કસોટી હોય જ છે. (૨૨) જૈન ભિક્ષુ કેઈને દુભવતું નથી તેમ જ પિતા નિમિત્તે કોઈને જરા પણ તકલીફમાં મૂકવા ઈચ્છતે નથી. | (૨૩) સાધક સાવ સાદાં વસ્ત્ર ધારણ કરે એ વસ્ત્રધારી મુનિને આચાર છે.. (૨) હેમંત ઋતુ જાય અને ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે જે વસ્ત્રો હેમંત ઋતુને અનુલક્ષીને સ્વીકાર્યા હોય તેમને તે ત્યાગ કરે, છતાં એ ઉપગી હોય તે બધાંને ત્યાગ ન કરે, પણ અ૫ રાખે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭ર પ્રશમરતિ વિવેચન સહિત (૨૫) એ પ્રમાણે કરવાથી નિર્મમત્વ ગુણની પ્રાપ્તિ અને સાધનનું લાધવપણું બને પ્રાપ્ત થાય છે. આને ભગવાને તપ કહ્યું છે. ' (૨૬) જો કોઈ પ્રતિજ્ઞામાં દઢ રહેવાતું ન હોય તે વેહાનાદિ અકાળ મરણથી મરી જવાનું પસંદ કરવું, કારણ કે તેવા પ્રસંગનું આકસ્મિક મરણ પણ અણસણ અને મૃત્યુ કાળના મરણ જેવું નિર્દોષ અને હિતકર્તા ગણાય છે. (૨૭) જે મુનિ સાધકને એક પાત્ર અને માત્ર બે જ વસ્ત્રો હોય છે તેની કદી આવી ઈચ્છા જ ન થાય કે પોતે ત્રીજું વસ્ત્ર માગે. તે પણ આસક્તિરહિતપણે જેવાં મળે તેવાં પહેરવાં. . (૨૮) આ કથનના રહસ્યને સમજીને મુનિસાધકે વસ્ત્ર સહિત અને વસ્ત્રરહિત બને દશામાં સમતાગમાં જરા પણ ન ચૂકતાં અડગ રહેવું. (૨૯) મુનિસાધકે પિતાની પ્રતિજ્ઞા ખાતર સદૂભાવથી મૃત્યુને વરીને પ્રાણોને જતા કરવા પણ કઈ સ્થિતિમાં પ્રતિજ્ઞાભંગ તે ન જ કરે. (૩૦) જે જાતની પ્રતિજ્ઞા પિતે લીધી હોય તે પ્રતિજ્ઞા પ્રમાણે જ સદ્ધર્મની આરાધના કરતે શ્રમણ સાધક મૃત્યુને પસંદ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ કેઈ પણ સંગોમાં ન જ કરે. આવી સ્થિતિમાં થયેલ મૃત્યુ યશસ્વી ગણાય છે. (૩૧) કેવળ ઝંખનાથી દેહભાન છૂટી જતું નથી, કારણ કે અનંતકાળના જડ શરીરના સહાધ્યાસની આત્મા પર કારમી અસર થાય છે. (૩૨) સાધકે કે સાધિકાએ સૌથી પ્રથમ સ્વાદ પર જય મેળવવો જોઈએ. તેઓ ખાનપાન અવશ્ય કરે, પરંતુ એ માત્ર દેહની સ્વાથ્થરક્ષા માટે જ હેય. સ્વાદની દષ્ટિએ તેઓ આહારને ડાબા ગલેફામાંથી જમણું ગલેફામાં ન લઈ જાય. આવી રીતે સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવવાથી ઘણુંખરી પંચાત હળવી પડી જાય અને તપશ્ચરણ પણ સહજ થઈ જાય. (૩૩) સદ્વિચાર, સંયમ અને તપ એ ત્રિપુટીને સહચાર સેવતાં જેમ જેમ અહંકારલય થતું જાય તેમ તેમ દેહભાન છૂટતું જાય. (૩૪) સત્યવાદી, પરાક્રમી, સંસારને પારગામી, હાય હવે મારું શું થશે એવા ભયથી રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થ જ્ઞાતા અને બંધનની જાળમાં નહિ ફસાયલે એ સાધક મુનિ ભયંકર પરીષહ કે ઉપસર્ગોમાં પણ અડગ રહી શકે છે. આવાનું મરણ તે આપઘાત નહિ પણ કાળપર્યાય મૃત્યુ (પ્રશસ્ત મરણ) જ ગણાય છે. (૩૫) કેઈ પણ જાતની પ્રતિજ્ઞા કરી હોય તે તેમાં પ્રાણુત દૃઢ રહેવું, પરંતુ પ્રતિજ્ઞા કદાગ્રહ કે અહંકારના દેષથી દૂષિત ન હોવી જોઈએ. (૩૬) પ્રતિજ્ઞાથી લઘુતા પ્રાપ્ત થાય છે અને સહજ તપશ્ચર્યા થાય છે. i (૩૭) જ્યારે શરીર અશક્ત થઈ જાય ત્યારે પાટિયાની માફક સમભાવ કેળવી વૈર્યપૂર્વક અને વિલાપરહિત પાદપપગમન અણસણું કરવું અને મૃત્યુને વરવું.' Page #296 -------------------------------------------------------------------------- ________________ આચાર ૨૭૩ (૩૮) આ વિનશ્વર દેહમાં મહમુગ્ધ ન થતાં, જીવનના અંત પર્યંત દેઢ વિશ્વાસુ ખની ભયકર પરીષહુ કે ઉપસર્ગામાં પણ સમતા રાખી શકાય છે. (૩૯) પાદપાપગમન મરણુનું શરણુ કૈક નિર્માહી પુરુષોએ લીધું છે. તે હિતકર્તા, સુખકર્તા, સુર્યાગ્ય અને કક્ષયના હેતુરૂપ છે. (૪૦) સાઁયમી, ધીર અને જ્ઞાની મુનિસાધક મૃત્યુસમય પ્રાપ્ત થયે ત્રણ પૈકી એક મરણને આદરીને અંતિમ સમાધિનું યથાર્થ પાલન કરે છે. (૪૧) પ્રત્યેક સાધક કષાયેાને મંદ કરવા માટે આહારને ઘટાડે છે. દૃષ્ટિએ તપશ્ચર્યા હાવી ઘટે. (૪૨) જો આહારના ત્યાગથી પ્રકૃતિ પરના કાબૂ ચાલ્યા જતા હોય તે સમાધિ-શાંતિ જાળવવા માટે સાધક જરૂર આહાર લઇ શકે છે. અને એ જ (૪૩) એ છૂટ લીધા પછી પોતાનું લક્ષ્ય ચૂકાઈ જવું ન જોઈએ. સાધક અનુક્રમે સયમ, ત્યાગ અને તપની ત્રિપુટીને કેળવીને કષાયેા શમાવી આગળ ધપે અને શિથિલ ન બનતાં મૃત્યુકાળે મૃત્યુને સુખથી ભેટ. (૪૪) જીવન અને મરણ પૈકી કોઈપણ દશા પર કોઈપણ સાધક આસક્ત ન જ થાય. (૪૫) મરણુ અમુક સ્થળે થાય તે જ સમાધિમરણ થાય એવું એને કશુંય ક્ષેત્ર- બંધન નથી. માત્ર ગામમાં કે અરણ્યમાં, તે જીવજં તુઓથી વ્યાપ્ત સ્થાન ન હેાય અને શુદ્ધ હાય એટલું જ જાળવવું જોઈએ. (૪૬) સાધક શય્યા પર આહાર ત્યાગ કરી જે કાંઈ પરીષહુ કે ઉપસગ થાય તે સમભાવપૂવ ક સહે. (૪૭) અણુસણુ સમયે આકસ્મિક રીતે કોઈ રોગ ઉત્પન્ન થઈ જાય તો તે સ્થિતિમાં સાધક તે રોગ નિવારવાના શુદ્ધ ઉપાયેા કરી શકે, પર`તુ એ ઉપાયે કર્યા પછી જ્યારે સમાધિ પ્રાપ્ત થાય ત્યારે તુરત જ એમણે પૂર્વ પ્રયોગ ચાલુ રાખવા ઘટે. (૪૮) અણુસણુને આચરતો સાધક જે કાંઈ પરીષહ કે ઉપસર્ગ ઉત્પન્ન થાય તે બધાંને સમભાવપૂર્ણાંક સહે. અને કોઈ મનુષ્યા અનેક પ્રકારનાં કષ્ટ આપે તૈય મનથી પણ લુષિત ન થાય. (૪૯) કીડીઓ, કીડાઓ, મચ્છર, ગીધ વગેરે પક્ષીઓ, માંસભક્ષી કે લેાહી પીનારા ઇતર પ્રાણીઓ, સર્પ કે સિડુ વગેરે જીવા કંઇ પણ ઉપદ્રવ કરે તે મુનિ તે પ્રસંગે કશે! પણ હાથથી કે રજોડુરાદિ સાધનથી તેને પ્રતિકાર કરે નહિ (૫૦) વિશિષ્ટ સાધક ચિંતવે છે કે ખિચારા પશુ મારું શરીર ખાય છે, પશુ મારા આત્માને ખાવાની તેમનામાં તાકાત નથી. (૫૧) બાહ્ય અસરથી પેાતાનું નિયત કરેલું સ્થળ ઇંડી ખીજે સ્થળે ન જાય, પ્ર. ૩૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત (૫૨) ગીતાર્થ મુનિસાધક શાસ્ત્રો દ્વારા સંયમ અને ધ્યાનના રહસ્યને જાણીને ઇગિતમરણ નામનું અણુસણ આચરે છે. એ ભક્તપરિજ્ઞાની અપેક્ષાએ ઘણી રીતે કઠિન છે. (૫૩) સમર્થ સાધકે આ ઇગિતમરણ અણસણ માટે જાણી જોઈને છૂટ ન લેવી, એક આસને અડગ થઈને રહેવું. (૫૪) પિતાની કોઈ પણ ઈદ્રિયે વિષયે તરફ ઘસડાઈ ન જાય તે માટે પૂરતું સંયમ રાખે. . (૫૫) પાદપપગમન અણસણ જે સાધુ સ્વીકારે છે એનું શરીર અકડાય કે પ્રાણઓથી પીડાય તે પણ એને પિતાના સ્થાનથી લેશમાત્ર ડગવાનું હોતું નથી. આ રીતે પાદપિગમન અણસણુને વિધિ અતિ દઢ અને કડક હોય છે. (૫૬) પાદપપગમન અણુસણમાં બધા પરીષહ અને ઉપસર્ગો ખમવા. (૫૭) રાજાદિ અથવા શ્રીમંત કામગ સંબંધી અનેક પ્રકારનાં પ્રભુને બતાવી શ્રમણ સાધકનું મન ભાવે, તે પ્રસંગે શમણસાધક વિષયે તરફ વૃત્તિને ઢળવા ન દે. તે નિજાનંદ સ્વરૂપની આકાંક્ષા રાખી આત્મદશામાં લયલીન રહે. (૫૮) કેઈ દેવતા આવીને વિવિધ પ્રકારની માયાજાળ બતાવે તે ત્યાં પણ ઉપરની શ્રદ્ધામાં તે સ્થિર રહે (૫૯) સાધનામાં આગળ ધપતે સાધક સર્વ વિષયોમાં અનાસક્ત થઈ, આયુષ્યકાળને જાણકાર બની, મૃત્યુ સમયે ઉપરના ત્રણ પૈકી કઈ એક અણુસણને ગ્યતા અનુસાર આદરે. આ આઠમા વિક્ષ અધ્યયનને આઠ ઉદ્દેશક છે. નવમું અધ્યયન “ઉપધાનશ્રત પેાષિતાં ત્યાગ –સ્ત્રીઓને ત્યાગ. નવમાં ઉપધાન અધ્યયનમાં તેને જણાવશે. નીચેની હકીકત પરથી તે અધ્યયનમાં શું રહસ્ય આવે છે તે જણાશે. નવમા ઉપધાન અધ્યયનની સંક્ષિપ્ત વાર્તા નીચે પ્રમાણે તારવેલ છે. જૈનમાં “ઉપધાન” શબ્દને અર્થ તપશ્ચર્યા થાય છે. “સામીપ્ય ધારણ કરવું તે” એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. આત્માની આત્માભિમુખતા તે અર્થમાં એ શબ્દ વપરાયેલ છે. તે અધ્યયનની વાત નીચે પ્રમાણે છે. મહાવીરચરિત્ર એમાં વર્ણવેલું છે. પ્રથમ અધ્યયન મહાવીર સ્વામીના પાદવિહારનું છે. ' (૧) માગશર સુદ દશમને દિને કુટુંબસંબંધ, રાજપાટ, અલંકારે, ભેગાદિ વિપુલ સામગ્રી તથા સમૃદ્ધિને છેડીને પોતાના દિવ્ય જીવન દ્વારા ગૃહસ્થાશ્રમની વાસ્તવિકતા અને કર્તવ્યપ્રણાલિકાને વિશ્વને આદર્શ આપી તેમણે પાદવિહાર કર્યો. મેહભાવને લઈને દુઃખમય હોવાનો સંભવ હોઈ તેઓએ તે સ્થાન શીધ્ર છોડયું. Page #298 -------------------------------------------------------------------------- ________________ આચાર્ ૨૭૫ (૨) દીક્ષા લેતી વખતે શ્રી મહાવીરને એક દેવદૃષ્ય વસ્ત્ર મળ્યું હતું. તેના ઉપર પણ તેમણે રાગ ન કર્યાં, તેમ તેને તરછોડ્યું પણ નહિ. (૩) સુવાસિત વસ્ત્રની દિવ્ય વાસથી આકર્ષાઇને અધિક માસ સહિત ચાતુર્માસ જેટલા લાંબા સમય સુધી ભ્રમર વગેરે જ તુએ તેમના શરીર પર બેસતાં હતાં અને હેરાન કરતાં હતાં છતાં સમભાવપૂર્વક યેગી અડોલ રહેતા. (૪) પૂતિ વ્યિ વસ્ત્ર લગભગ તેર માસ સુધી છેડયું ન હતું. પછી તે એ યાગી વજ્રને ત્યાગી વસ્ત્રરહિત થયા. (૫) મિશ્ર વસ્તીમાં આવવાજવાના પ્રસંગ થતા. અનેક સ્ત્રીએ તે વખતે તેમને ભિન્ન ભિન્ન પ્રકારે વીનવવા તેમની પાસે જતી, પણ તેવે પ્રસંગે પણ તેઓ આત્મગુહામાં પ્રવેશીને ધ્યાનમાં મગ્ન જ રહેતા. (૬) શ્રમણુ મહાવીર ગૃહસ્થ સાથેના અતિસંસગ છોડીને પ્રાયઃ ધ્યાનમગ્ન રહેતા. ગૃહસ્થા તેમને પૂછતાં તે તેઓ કશાયે ઉત્તર ન આપતાં મૌન ગ્રહણ કરી પેાતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા. (૭) કોઇ પ્રશંસે કે કોઈ નિર્દે, કઈ વન્દે કે કોઇ ન વંદે, અને કોઈ દ...ડાકિથી તેમને મારે, વાળ ખેંચે કે દુઃખ આપે તેની તે શ્રમણના મન પર કશી અસર ન થતી. (૮) શ્રી મહાવીર એ વર્ષોંથી ઠંડુ પાણી ત્યાગી પેાતાને પીવા તથા વાપરવામાં અચિત્ત જળના જ ઉપયાગ કરતા. (૯) જળ, અગ્નિ, વાયુ, શેવાળ, ખીજ, લીલેાતરી તેમ જ ત્રસકાય ઇત્યાદિ સર્વમાં આત્મા છે એમ જાણીને તેઓ જરાયે ના દુભાય તેવા ઉપયોગ રાખી વિચરતા, આરભથી દૂર રહેતા. (૧૦) સ્થાવર જીવે। ત્રસરૂપે અને ત્રસ જીવા સ્થાવરરૂપે પેાતાના કર્માનુસાર ઉત્પન્ન થઈ શકે છે એમ ભગવાને જ્ઞાનથી અનુભવ્યું હતું. (૧૧) સત્ય પામ્યા પછી એ ભગવાને સ્પષ્ટ રીતે જાણ્યું કે ઉપાધિ એ જ આ સંસારમાં બંધન છે, અને એ મમત્વથી જ આ બિચારા સંસારના સર્વ અજ્ઞાની જીવે દુઃખ વેઠ્ઠી રહ્યા છે. આટલું જાણીને તેઓ મૂળ હેતુભૂત પાપકર્મના ત્યાગ કરતા હતા અને તે જગતને આદશ પૂરા પાડતા હતા. (૧૨) ભગવાન સ્વયં શુદ્ધ અહિંસાને અનુસર્યા અને અન્ય સુયેાગ્ય સાધકોને અધઃપતનથી અટકાવવામાં સમથ થયા. સ્ત્રીસંસગ અને એના પરિણામને જોઈ લીધા પછી એમ કહ્યું કે અબ્રહ્મચર્ય પણ સવ કર્માનું મૂળ છે. તેઓ પદાથ માહુ અને સ્ત્રીમાડુથી દૂર રહ્યા. (૧૩) ઉત્તરગુણમાં ભગવાને આધાકર્માદિ દૂષિત આહારસેવનથી કર્મ બંધન થાય છે એ જોયું, એટલે તે કર્મ બંધનના કારણને પણ ત્યાગ કરીને શુદ્ધ સાત્ત્વિક અને પરિમિત આહાર ફરવા લાગ્યા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ પ્રશમરતિ વિવેચન સહિત . (૧૪) આ વખતે ભગવાન પરવશ્વને અંગે ધરતા નહિ કે પરપાત્રમાં જમતા નહિ ને અપમાનને ન ગણતાં વીરતાપૂર્વક ભિક્ષાથે જતા હતા. (૧૫) તેઓ ભિક્ષાથી મળતાં અન્નપાનમાં પણ નિયમિત અને પરિમિત ભિક્ષા લેતા હતા. (૧૬) મહાવીર હવે દેહભાનથી એટલા તે પર થયા હતા કે આંખમાં કણું પડયું હોય તે કાઢવાની કે ખરજ આવે તે ખણવાની તેમને ઈચ્છા થતી ન હતી. (૧૭) તેઓ માર્ગે જતી વખતે પીઠ પાછળ ફરીને કે આડી અવળી દષ્ટિ કરીને જેતા નહિ, પણ માગે સીધી દષ્ટિ રાખીને એકમાત્ર ચાલવાની જ ક્રિયા કરતા. ' (૧૮) તેઓ વચ્ચે કોઈ પણ બોલાવે અને ખાસ પ્રસંગ પડે તે જ અલ્પ બોલતા, નહિ તે પ્રાયઃ મૌન સેવી પિતાને માગે યતનાપૂર્વક ચાલ્યા જતા હતા. . (૧૯) નિગ્રંથ મહાવીર હેમંત ઋતુમાં દીક્ષિત થયા હતા. અને તે વર્ષની વર્ષાઋતુ પછી શરદ તથા હેમંત ઋતુ વીત્યા બાદ બીજે વર્ષે શિશિરઋતુ આવતાં જ તેમણે પિતાની પાસે રહેલાં વસ્ત્રને ત્યાગ કર્યો હતે. (૨) મહાવીરે આ રીતે અહિંસક અને અતિ નિસ્પૃહ રહી ત્યાગના નિયમોનું પાલન કર્યું છે. અન્ય સાધકે પણ એ દષ્ટિએ વિધિને પાળે. (૨૧) બીજા ઉદ્દેશકનું નામ વીરનાં વિહારસ્થાને રાખવામાં આવ્યું છે. ' (૨૨) કઈ વખત વીરશ્રમણ નિજન ઝૂંપડાઓમાં, ધર્મશાળાઓમાં, પાણી પીવા માટે બંધાયેલી પરબમાં કે હાટડામાં રહેતા, તે કઈ વખત લુહાર વગેરેની કેદ્રમાં અથવા - ઘાસની ગંજીઓની નીચે પણ રહેતા. ' (૨૩) એ શ્રમણવર કઈ વખત પરામાં, બાગમાંના ઘરમાં, કે શહેરમાં રહેતા, તે કઈ વખતે મસાણમાં, સૂના ઘરમાં કે ઝાડની નીચે પણ રહેતા. (૨૪) આ પ્રમાણેના સ્થાનોમાં અપ્રતિબદ્ધપણે વિહરીને અને રહીને તપસ્વી મહાવીર પ્રમાદને પરિહરી તથા સમાધિમાં લીન થઈ તેર વર્ષ લગી પવિત્ર ધ્યાન કરતા કહ્યા.. (૨૫) અપ્રમત્ત મહાવીર સાધનામાર્ગમાં હતા ત્યારે પણ પ્રમાદપૂર્વક નિદ્રાનું કદી સેવન કરતા નહિ. કદાચ સુષુપ્તિ આવતી તે પણ આત્માભિમુખ થઈને ફરી અનુષ્ઠાનમાં પ્રવર્તવા તુરત જ જાગ્રત થતા. . (૨૬) જ્યાં સુધી પિતાની સાધનાની પૂર્ણ સિદ્ધિ થઈ ન હતી ત્યાં સુધી તેઓ બાહ્યભાવે પણ સવિશેષ ધ્યાનસ્થ અને જાગ્રત રહેતા. (૨૭) ઉપર કહેલાં નિર્જન સ્થાનમાં કે વૃક્ષ નીચે રહી ધ્યાન કરતા એ દીર્ઘ . તપસ્વી શ્રમણ મહાવીરને સર્પ, નેળિયે કે એવાં ઝેરી જનાવર રંજાડતાં. તે સર્વને સમતાભાવે સહન કરતા હતા. Page #300 -------------------------------------------------------------------------- ________________ فيفاء આચારે (૨૮) તેમના પંથમાં અનેક કાંટાઓ વેરાતા હતા. આવાં આવાં મનુષ્ય, દેવ અને પશુકૃત અનુકૂળ તથા પ્રતિકૂળ બન્ને પ્રકારનાં ભયંકર સંકટો તેમણે સહન કર્યા. . (૨૯) એ આદશ તપસ્વી આવા પ્રસંગોએ પણ હર્ષ અને શેક બનેથી પર રહ્યા. (૩૦) મહાશ્રમણે તે કાળે વાણીને પણ વ્યય કર્યો ન હતે. (૩૧) નિજન સ્થળમાં એ રોગીને એકાકી જોઈને રાત્રે કે દિવસે ચેર અથવા જાર લેકે આવીને એમને પૂછતાં કે “તું કેણ છે? અને અહીં કેમ ઊભે છે?” તે વખતે તે મુનિ ધ્યાનમગ્ન હોઈ ઉત્તર આપતા ન હતા, ત્યારે તેમને ખૂબ મારતા. પણ દેહભાનથી પર થયેલા તે યુક્ત ગી સમાધિમાં તલ્લીન રહેતા. (૩૨) ઠંડી સહન કરવી ઘણી મુશ્કેલ હોય અને બીજાએ લાકડાં સળગાવી બાળતાં ત્યારે વિરપ્રભુ નિરીહ બની ખુલા સ્થાનમાં રહીને ઠંડી સહન કરતા. આ રીતે યોગી હેવા છતાં શ્રમણ મહાવીરે દેહાધ્યાસની લેશ પણ અસર ન થાય તે સારુ વધુ ને વધુ જાગૃત રહી જે વિધિનું પાલન કર્યું છે તે અનુકરણીય છે. . (૩૩) ત્રીજે ઉદ્દેશક શ્રમણની સહિષ્ણુતાને છે. તેમાં જણાવે છે કે મહાનિગ્રંથ મહાવીર કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડખે સમભાવપૂર્વક સહન કરતા હતા. (૩૪) લાઢ દેશની વાભૂમિ અને શુભ્રભૂમિમાં તેઓ વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાનાં સ્થાને પણ હલકાં મળતાં.. (૩૫) લાદેશમાં અનાર્ય કે વીરશ્રમણને મારવા અને બટકા ભરવા દેડતા અથવા કૂતરાને તેમના તરફ દેડાવી મૂકતા. આ સર્વ કષ્ટો તેમણે સમભાવે સહી લીધા. (૩૬) આવા અનાર્ય લેકેની વસ્તીમાં તે ભગવાન માત્ર એકબે વાર જ નહિ, પરંતુ ઘણીવાર વિચરતા. (૩૭) વજભૂમિમાં વસતા લોકોને પિતાની સારું પણ લૂખું અને તામસી ભજન માંડમાંડ મળતું. (૩૮) કૂતરા દેડતા અથવા લેકે છૂ છૂ કરીને દેડાવતા. તેને અટકાવવા બૌદ્ધ સંન્યાસીઓ તે નાળવાળી લાકડી રાખતા, પણ પ્રભુએ અનેક પ્રકારનાં સંકટો અને અનાર્ય લેકનાં કડવાં વચનેને સમભાવે તથા પ્રસન્નચિત્ત અને વગર લાકડીએ સહન કર્યા. (૩૯) સંગ્રામને મોખરે ચઢેલે બળવાન હાથી પરાક્રમ પૂર્વક જય મેળવે છે તેમ સાધુપુંગવ મહાવીર પણ આંતરિક સંગ્રામમાં જીતી પાર ઊતર્યા હતા. (૪૦) કઈ વખત એ લાદ્રપ્રદેશનાં જંગલોમાં ચાલતાં ચાલતાં સાંજ થઈ જતી તે ઘણુ વાર એ શ્રમણવીરને રહેવાનું ગ્રામ પણ ન મળતું અને કઈ વૃક્ષ નીચે તેમને રહે વાનું થતું હતું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રશમરતિ વિવેચન સહિત . (૪૧) ઘણી વખતે એ શ્રમણવરને આ લાદેશમાં વસતા અનાર્ય લેકો લાકડીથી, મૂહથી, ભાલાની અણીથી, પથ્થરથી કે હાડકાના ખપ્પરથી મારતા હતા. શ્રમણ તે સર્વ ખમી લેતા. (૪૨) કોઈ વખત ત્યાં વસતા અનાર્યો એ મહામણને પકડીને તેમના દેહમાંથી માંસ પણ કાપી લેતા, અથવા તેમના પર ધૂળ વરસાવતા, અથવા કોઈ વાર તેમને ઊંચેથી નીચે પટકી પાડતા. ધ્યાનસ્થ આસને બેઠેલા શ્રમણને ચલિત કરવાનું કરતા પરંતુ દેહમમત્વને દૂર રાખી તથા વાસનારહિત બની ભગવાને એ સમભાવે સહન કર્યું. - (૪૩) બખ્તરથી સજજ થયેલે વીર સુભટ યુદ્ધને મોખરે ચઢી ભાલાથી ભેદાવા છતાં ડરતે નથી, તેમ પ્રબળ સત્ત્વવાળા ભગવાન જરા પણ ચંચળ ન થયા, પણ તે સર્વ ઉપસર્ગો સામે અડોલ અને અચળ રહ્યા. (૪૪) આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે જે માર્ગનું પાલન કર્યું છે તે માર્ગને અન્ય સાધકો પણ અનુસરે. (૪૫) ચેથા ઉદ્દેશકમાં “વરપ્રભુની તપશ્ચર્યા વર્ણવી છે. તેમણે એક છ માસી કર્યા, પાંચ દિવસ ઊણા છ માસી એક કર્યા, નવ ચૌમાસી કર્યા, બે ત્રણમાસી કર્યા, બે અઢી માસી કર્યા, છ બેમાસી કર્યા, બે દેઢમાસી કર્યા, બાર માસક્ષમણ, છેતર પક્ષક્ષમણ, એક દશ દિવસની સર્વભદ્ર પ્રતિમા, એક ચાર દિવસની મહાભદ્રપ્રતિમા, બાર અટ્ટમ, બસે ઓગણત્રીસ છઠ્ઠ, એક એક દિવસ અને કુલ પારણું ૩૪૯. એ પ્રમાણે તપ ક્યના દિવસો ૪૫૧૫ અથવા વર્ષ ૧૨ માસ ૬ અને દિવસ ૧૫. (૪૬) મહાવીર ભગવાન રેગથી અસ્પૃશ્ય અને નીરોગી હોવા છતાં અલ્પજન કરતા. કેઈ અકસ્માતથી વ્યાધિ આવી પડે તે તેઓ કદીયે તેને પ્રતિકાર કરવાનું ઇરછતા નહિ. (૪૭) તે તપસ્વી પ્રતિકારવૃત્તિથી પર હોઈ તેમને રેગેના ઇલાજરૂપે જુલાબ, વમન તથા તેલમર્દન કે શુશ્રષા માટે સ્નાન, પગચંપી કે દાતણની આવશ્યક્તા રહેતી નહિ. (૪૮) તે શ્રમણ ઇંદ્રિયના ધર્મોથી વિરકત રહેતા અને અ૫ભાષી બની વિહરતા હતા. (૪૯) તેઓ શિયાળા તથા ગરમ ઋતુમાં ઊક આસને બેસી ધ્યાન ધરતા હતા. (૫૦) એ તપસ્વી મહાવીર જ્યારે ક્ષુધા લાગે કે જ્યારે તપસ્યાનું પારણું હોય ત્યારે, માત્ર શરીરના નિર્વાહ અથે ભિક્ષાથે જતા અને ઘણીવાર લૂખા ભાત, બેરકૂટ અને અડદને આહાર મેળવી એનાથી જ નિર્વાહ કરી લેતા. (૫૧). તેઓ બબ્બે, ત્રણત્રણ, ચારચાર ઉપવાસને પારણે પણ જે અન્નપાણી લેતા તે તદ્દન નિરાસક્ત ભાવે શરીરસમાધિ ટકાવવા લેતા. (પર) દેહાદિ સંગ તથા કર્મનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી મહાવીર પિતે પાપકર્મ કરતા નહિ, અન્ય પાસે કરાવતા નહિ અને કરનારને અનમેદન આપતા નહિ. Page #302 -------------------------------------------------------------------------- ________________ આચાર ર૭૯ (૫૩) શ્રમણ મહાવીર ગામમાં કે શહેરમાં જઈ પરને માટે તૈયાર થયેલો આહાર મેળવતા અને વિશુદ્ધ ભિક્ષા મેળવીને નીરાગવૃત્તિથી તેને ઉપયોગ કરતા. - (૫૫) તે ભિક્ષાર્થે જતાં રસ્તામાં ભૂખ્યા કાગડા કે પારેવાં વગેરે પક્ષીઓ ચણતાં હોય કે બીજા પ્રાણુઓ કાંઈ ખાતાંપીતાં હોય તે તેમનાં તે કાર્યમાં ભંગ ન પડે તે રીતે ધીમે ધીમે ચાલતા. | (૫૫) એ શ્રમણ મહાવીર જે કઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાળ, બિલાડી કે કૂતરાને આગળ કે પાછળ આવેલા જેતા અથવા તેમને આહાર મેળવતાં દેખતા તે તેમની તે ક્રિયામાં લેશમાત્ર પણ વિક્ષેપ ન પડાવતા. (૫૬) નાના મોટા કોઈ પણ જીવને પિતાના નિમિત્તે લેશમાત્ર પણ દુઃખ ઉત્પન ન થાય એવી કાળજી રાખતા. (૫૭) શિક્ષાને આહાર ભિંજાયેલે હેય, શુષ્ક હોય, ઠંડે હોય, બહુ દિવસના અડદને હોય કે નીરસ ધાન્યને હોય તે તેને પણ શ્રમણ મહાવીર સમભાવે આરોગતા, (૫૮) એ દીર્ઘ તપસ્વી અને મહાગી કષાયરહિત અને આસક્તિરહિત બનતા જતા હોવાથી તેઓ હંમેશા મોક્ષમાર્ગાભિમુખ રહેતા. (૫૯) છવાસ્થ અવસ્થામાં પણ કર્મ દૂર કરવા માટે તેમણે પ્રબળ પુરુષાર્થ દાખવ્યું હિતે. તેઓ કોઈ વખતે પણ પ્રમાદની જાળમાં સપડાયા ન હતા. (૬૦) સાધનાને આ કમિક વિધિ તે ભગવાને કોઈપણ પ્રકારની ઐહિક કે પાર લૌકિક લાલસા રાખ્યા વગર નિઃસ્પૃહ ભાવે જે રીતે આચર્યો હતે તે લક્ષમાં રાખી બીજા સાધકો પણ તે માગે વિચરે અને વતે. આ “ઉપધાનશ્રુત’ નામના નવમા અધ્યયનનાં ચાર ઉદ્દેશક છે. અહીં આચારાંગને પ્રથમ શ્રુતસ્કંધ પૂરો થાય છે. અહીંથી બીજે “અગ્રક્રુત” નામને શ્રુતસ્કંધ શરૂ થાય છે. (૧૧૫) આચારાંગસૂત્રની વધારે માહિતી (ચાલુ) विधिना भक्ष्यग्रहण स्त्रीपशुपण्डकविवर्जिता शय्या । ડુંમારમારનૈષMાવહા સુદ્ધાઃ હા. અથ–વિધિપૂર્વક ભિક્ષાનું ગ્રહણ કરવું, સ્ત્રી, જનાવર અને પંડક વગરની શય્યા, વિહારની શુદ્ધિ, ભાષાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, પાત્રની શુદ્ધિ અને અવગ્રહની શુદ્ધિ હોવી જોઈએ. (એ સર્વ વાત આચારાંગસૂત્રમાં છે. (૧૧૬) વિવરણ—હવે આ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં નીચે પ્રમાણે હકીકત આવે છે. અહીંથી પહેલી ચૂલા અથવા ચૂલિકા શરૂ થાય છે. તેને ભાવ શું છે તે તેના સાતમા અધ્યયનને અંતે જણાશે. ત્યાં સુધી આ પ્રથમ ચૂલિકા ચાલશે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત દસમું અધ્યયન ‘પિ તૈષણા (૧) ભૈક્ષ્યગ્રહણ——એ ચૂલાનું પ્રથમ અધ્યયન પિડૈષણા' નામનુ` છે. એમાં કહે છે કે જે ચીજો ઘરમાંથી મળવાની હાય તે ખીજ કે ફૂગ અથવા જીવાતવાળી હાય તે લેવી નહિ. પાણીથી મિશ્ર થયેલી હોય २८० (૨) કદાચ એવી ચીજ લેવામાં આવે તે તેઓએ એકાંત જગ્યા પર અથવા બગીચામાં જઈને તેમાંથી જીવવાળી ચીજ જુદી પાડવી. અને તે ચીજ પોતે ખાઈ શકે તેમ ન હાય તા તેને એકાંત જગાએ મૂકી દેવી. (૩) સાધક સાધુસાધ્વીએ આખી વનસ્પતિ કે ઔષધિ ન સ્વીકારવી, કારણ કે એમાં જીવનતત્ત્વ છે. (૪) સાધક સાધુસાધ્વીએ ફૂલેલ અનાજ ન લેવું. પણ તે ચીજ પર એક કરતાં વધારે વખત (ખાંડવા, ભુજવાતુ) કામ થઈ ગયું હાય તો તે લેવી કારણુ કે તે સ્વીકાય છે. (૫) સાધુસાધ્વી ગૃહસ્થના ઘરમાં જાય તે નાસ્તિક અથવા ઘરધણી સાથે તેમાં પ્રવેશ ન કરવા, કે તેમાંથી બહાર ન નીકળવું. (૬) સાધુસાધ્વીએ એક નગરથી કે ગામથી બીજા નગરે કે ગામે જવા વખતે નાસ્તિક કે ગૃહસ્થ સાથે ન જવું, તેમને ખારાક ન આપવે. (૭) સાધુને માટે ગૃહસ્થે ચારેલ કે ખરીદેલ અથવા પાપ કરીને મેળવેલ વસ્તુ ન લેવી, અને અશુદ્ધ અને અસ્વીકાય ચીજ પણ ન લેવી. (૮) ઘણા શ્રમણેાને માટે ગૃહસ્થે તૈયાર કરેલ વસ્તુ કે આહાર ન લેવા. તેમ જ બ્રાહ્મણુ માટે રાખેલ, મહેમાન માટે રાખેલ કે ગરીબ કે ભિક્ષુક માટે રાખેલ ચીજ ન લેવી. (૯) જે ગૃહસ્થને ઘરે સદાવ્રત આંધેલ હોય તે ઘરે ભિક્ષાથે સાધુસાધ્વીએ ન જવું. (૧૦) દ્વિતીય ઉદ્દેશક પ્રથમના કરતાં પણ વધારે આહારશુદ્ધિ અપેક્ષે છે. (૧૧) કલ’કરહિત કુળમાંથી અથવા રાજ્યદ્વારમાંથી પિંડ લઈ શકે. (૧૨) ખીજા માગનારાઓને યાગ્ય ભાગ મળ્યો છે એ વાતની ખાતરી કરીને, ઘરની સ્ત્રી કે બહેન પાસે ખારાક લેવાની માગણી કરે. (૧૩) એક ચેાજન દૂર મહાત્સવ થતા હાય તો ત્યાં જઈને ખોરાક લઈ આવવાના સાધક વિચાર ન કરે. (૧૪) કોઈ મહાત્સવ પછી જમણવાર થતા હોય તે ત્યાં સાધકે જાણીજોઈને ન જવું. આને સ`ખડદોષ કહેવામાં આવે છે. (૧૫) કોઈ ઉજાણી કે જમણને પ્રસંગે ખાવામાં આવે તે સાધકને ઊલટી થઈ જાય અથવા અપચે થઈ જાય કે બીજી કોઈ માંદગી થઈ જાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ આચાર (૧૬) કેઈ ગામ કે નગરમાં જમણવાર થતું હોય કે થવાને હોય તે ત્યાં જવાની અને આહાર લેવાની સાધકે ઈચ્છા ન કરવી. ત્યાં જાય તે બીજા ગૃહસ્થો પાસેથી ભિક્ષા લે. ૧ (૧૭) ઘણુ માણસે જેમાં ભેગાં થવાનાં હોય તેવું જમણ ત્યાજ્ય ગણાય છે. (૧૮) જે ભજન પરત્વે સાધકને શંકા હોય તેવું ભેજન તેણે ન લેવું. ' (૧૯) ભિક્ષા લેવા જવું ત્યારે પિતાના પૂરતા વેશ સાથે જવું. (૨) જ્યારે વરસાદ થતું હોય, ધુમ્મસ થયેલ હોય અથવા વાયરે સખત વાતે હોય, ધૂળ ખૂબ ઊડતી હોય ત્યારે ભિક્ષા લેવા ન જવું. (૨૧) સાધુએ ક્ષત્રિયને ત્યાંથી, રાજાને ત્યાંથી, કાસદને ત્યાંથી અને રાજાના સગાએને ઘેરથી ભિક્ષા ન લેવી, કારણ કે તે અસ્વીકાર્ય છે. (૨૨) જ્યાં મહોત્સવ ચાલતું હોય અને પછવાડે જમણવાર ચાલતું હોય ત્યાં સાધકે જવું નહિ, લગ્નેત્સવ કે જેમાં માંસ મચ્છી દેવામાં આવે છે તેવામાં જવું નહિ, મરણ પછી ઉત્તરકાર્ય થતું હોય ત્યાં જવું નહિ. જ્યાં ઘણા શ્રમણ કે બ્રાહ્મણ ભેગા થતા હોય ત્યાં પણ ન જવું. તેમ જ જ્યાં ઘણુ જ ગરીબ માણસે કે ભિખારીએ મળવાના હોય ત્યાં ન જવું. (૨૩) ભિક્ષા લેવા જાય તે સાધકે જેવું કે રસ્તે કોઈ પણ જીવજીવાત નથી. (૨૪) દુધાળી ગાય દેહવાતી હોય તે વખતે સાધકે ભિક્ષા લેવા ન જવું. તેમ જ ભેજન તૈયાર થતું હોય, રંધાતુ હોય તે વખતે ન જવું. (૨૫) ઘરધણી અથવા ઘરની સ્ત્રી કેઈ સાધકની સગી થતી હોય ત્યાં વધારે ભિક્ષા મળશે એમ ધારીને તેને ઘેર ન જવું. તેમ જ સાકરે તથા તેલ કે છાશ વધારે મળશે એમ ગણીને ત્યાં જવું નહિ. (૨) ગાય અથવા ભેંસ સામેથી આવતી હોય અથવા ઘોડે, હાથી, સિંહ, વાઘ, વરૂ, બિલાડી, કૂતરું, ચિત્તો કે રીંછ સામેથી આવતા હોય છે અને નાને રસ્તે હોય તે સીધા રસ્તાને છોડી દેવો. (૨૭) રસ્તે ખાડો હોય, થાંભલે હોય, કાંટા હોય અથવા કાદવ હોય તે સીધા રસ્તાને છેડી દેવો. (૨૮) ઘરને પ્રવેશ ઢાંકી દેવામાં આવેલ હોય તે ઘરધણીની રજા લઈને તે રસ્તે જવા ગ્ય કરે. . (૨૯) સાધકની જાણ પ્રમાણે એક ઘરમાં શ્રમણ કે બ્રાહ્મણ આવેલ છે એમ ખબર હોય તે તેઓએ ત્યાં ઊભા ન રહેવું અને ઘરની સામે પણ ઊભા ન રહેવું. (૩) બીજા માંગનારાની સાથે ભળી ને જવું. તેની સાથે ભાગ ન કર, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત | (૩૧) શ્રમણ કે બ્રાહ્મણ ઘરમાં દાખલ થયે હેય તેની અગાડી પડીને પિતે ઘરમાં ન જવું. પણ બીજાને ભિક્ષા મળી ગઈ હોય તે દાખલ થવામાં વધે નથી. (૩૨) જ્યાં જનાવરને અનાજ નખાતું હોય, જ્યાં કાગડા મળ્યા હોય તે રસ્તે ન જવું, અન્ય રસ્તે હોય તે તે દ્વારા ચાલ્યા જવું, પણ સીધા તેમની સામે ન જવું. (૩૩) ઘરધણું કે કઈ જમતું હોય, તે ઠંડે પાણીએ હાથ ધૂએ, તે એ ભીના હાથે કાંઈ ન લેવું. ' (૩૪) ધૂળવાળા હાથનું આપેલું કાંઈ પણ અનાજ કે વસ્તુ ન લેવા તેમ જ હાથે મસ લગાડેલ હોય, માટી લાગેલ હોય, ધુમ્મસ લાગેલ હય, ધોળે ચાક લાગેલ હોય તે તે હાથે આપેલ વસ્તુ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. ' (૩૫) એઠા હાથે આપેલ વસ્તુ પણ એ કક્ષામાં આવે છે. (૩૬) અનાજ મોટું અખંડ દાણાવાળું હોય અથવા જે અનાજમાં ઘણું થુલું કે કચરે હોય અથવા જે સાધુ માટે દળવામાં આવેલ હોય તે અનાજ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. (૩૭) અગ્નિ પર રંધાતું અન્ન સાધુ કે સાધ્વી માટે અપવિત્ર અને અસ્વીકાર્ય છે. (૩૮) થાંભલા પર રાખેલ કે પાલખ પર રાખેલ કે ઘેડા પર રાખેલ કે છત પર રાખેલ અનાજ અપવિત્ર અને અસ્વીકાર્ય છે. ગૃહસ્થ તેને નીચે ઉતારવામાં પડી જાય, તેને પગે ઈજા થાય, શરીરે વાગી જાય, માટે તેવું અનાજ ન લેવું. તે અસ્વીકાર્ય છે. (૩૯) સાધક માટે ગરમ કરેલું અનાજ અથવા તે માટે વીઝેલ અન અથવા સૂપડામાં ઝાટકેલ અન અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. | (૪૦) વનસ્પતિ ઉપર રહેલ અન્ન ન સ્વીકારવું તેમ જ જીવ પર રાખેલ કઈ ચીજ ન લેવી. (૪૧) જે જળ કરોળિયાના જાળામાંથી આવ્યું છે અથવા ઉઘાડી જમીનમાંથી આવેલ છે તે અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. (૪૨) આંબાની કરીને રસ તથા દ્રાક્ષને રસ, જંગલી ખજૂરને રસ અને દાડમને રસ સ્વીકારે નહિ. તેમ જ વાંસને રસ પણ ન સ્વીકારે. (૪૩) જે રસ ઘરધણીએ યાચક કે ભિક્ષુક માટે તૈયાર કરેલ હોય તે પણ ન સ્વીકારો. (૪૪) ઘરમાં અગર મઠમાં સાધુ જ્યારે ભિક્ષા લેવા ગયેલ હોય તે વખતે ઘરમાંથી વાસ આવે છે તેમણે વાસથી પરામુખ થઈ ભિક્ષા લેવાને માટે કોઈ પ્રકારની ઈચછા નથી એમ કરવું. (૪૫) સાધકે જે ચીજ તેવા ને તેવા આકારમાં હોય તે તેને સ્વીકારવી નહિ, પણ તેના ઉપર ચાકુ કે હથિયાર વડે ફેરફાર કરેલ હોય તે તે લેવી. | Page #306 -------------------------------------------------------------------------- ________________ આચાર (૪૬) સાધકે કાચાં ફળ અથવા માત્ર તેને લેટ કરેલ હોય પણ હજુ જેમાં બીયાને સંભવ હોય તે ન લેવાં. (૪૭) પાક્યા વગરના ચોખા (ભાત) સાધકે ન લેવા. . (૪૮) સાધકે કઈ જાતની કાચી ચીજ ન લેવી. (૪૯) સાધુને માટે તૈયાર કરેલ કઈ ચીજ સાધકે ન સ્વીકારવી. (૫૦) કોઈ નજીકનો અથવા દૂરને સો કઈ ગામમાં રહેતું હોય તે તેને ઘેર ચીજ લેવા ન જવું અને તેવા ઘરમાં પણ દાખલ ન થવું; અને તેને ત્યાંથી ખોરાક કે પણું ન લેવાં. (૫૧) પણા માટે તૈયાર થતે બરાક પિતાને મળે તેવી માગણી ન કરવી. - (પર) સારી સુગંધ આવે તેવો ખોરાક જ માત્ર ખાવે અને ખરાબ ગંધવાળે બરાક ન ખાવે એવું સાધકે કરવું નહિ. એ પાપી હકીકત છે. (૫૩) આણેલ અન્ન પિતાની સાથેના અન્ય સાધકને પૂછ્યા સિવાય અન્યને આપવું નહિ. (૫૪) સારું પસંદ આવે તેવું ખાવું અને બાકીનું ન પસંદ પડે તે બીજા સાધુઓને કે ગુરુને આપવું તે પાપિષ્ઠ આચરણ છે. (૫૫) સાધુએ બહુ ઠળિયાવાળી ચીજ ન લેવી. (૫૬) આપનારનાં હાથ અને વાસણ (સચિત્તથી) ભીનાં ન હોવાં જોઈએ. (પહેલે નિયમ). (૫૭) આપનારનાં હાથ અને વાસણ (અચિત્તથી) ભીના હોય. આમાં ચેખી ચીજ પવિત્ર હોય તે લેવી. (૨) • (૫૮) આપનારનાં હાથ (અચિત્તથી) ભીના હોય અને વાસણ (સચિત્તથી) ભીનાં ન હાય (૩) તે ખપે એવી ચીજ લઈ શકાય. (૫૯) જાડા થયેલ અનાજ વેરી શકાય. એને જરા સાફ કરવાનું હોય તે તે કરવું (૪). (૬૦) આપનારને હાથ ચ હેય પણ વાસણ (અચિત્તથી) ભીનું હોય તે તે ચીજ લઈ શકાય. આ ભિક્ષાનો પાંચમો નિયમ છે. (૬૧) જમીન પર ચીજ પડેલ હોય, પડી ગઈ હોય તે આપનારને હાથે (સચિત્તની) ભીનાશ ન હોય તે લઈ શકાય. (૬૨) આપનારને હાથ પરની (સચિત્તની) ભીનાશ તદ્દન સૂકાઈ ગયેલી હોય તે તે ચીજ લઈ શકાય. છઠ્ઠો નિયમ. () પગા કે ચેપગી જનાવર, શ્રમણ અથવા બ્રાહ્મણને જે ચીજ ન જોઈતી હોય અથવા પરેણા માટે અથવા ગરીબગુરબા માટેની જે ન હોય તે સાધુ લઈ શકે સાતમે નિયમ. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪. (૬૪) આ સર્વે જ્ઞાની મહારાજે બતાવેલ પિંડના નિયમે છે. બીજા શ્રુતસ્ક ંધના પિંડૈષણા નામના પ્રથમ અધ્યયનના અગિયાર ઉદ્દેશક છે. અગિયારમુ* અધ્યયન શયૈષણા' શય્યા—બીજા શ્રુતસ્કંધના ખીજા અધ્યયનનું નામ છે શય્યા. એમાં નીચેની હકીકત આવે છે: (૧) જો કોઈ સાધકને રહેવા માટે જગા જોઇતી હાય અને તે જગામાં ઇંડા હાય અથવા જીવાત હોય અથવા કોઇ જીવતું પ્રાણી હોય, તે તેના ઉપયાગ ધ્યાન, રાત્રિવાસ અભ્યાસ માટે ન કરવા. (૨) જો સ્થાન તેના આપનારે ચેરીને કે લૂંટીને લીધેલ હોય અથવા કોઈ ભવનું પાપ કરીને લીધેલ તેા ધ્યાન માટે તેના ઉપયાગ ન કરવા. પ્રશમતિ વિવેચન સહિત (૩) જ્યાં સાથી સાધુ ઊતરેલ હોય અથવા જ્યાં ઘણા પાણા અથવા ગરીબ માણસા રહેતા હોય તેવા સ્થાને પણ ન રહેવું. (૪) સાધુ માટે જગાને ચૂના દેવરાવ્યા હોય અથવા ત્યાં હ્રાસ પથરાવ્યું હોય અથવા નાનાં બારણાંને મોટાં કરાવેલાં હેાય તે તે જગ્યા રહેવા માટે ન વાપરવી. બ્રાહ્મણુ કે ભિક્ષુક અથવા (૫) જે જગ્યામાં ઘણાં ડીટિયાં હાય, અથવા જેમાં ઘણાં મૂળિયાં હોય, અથવા પાંદડાં કે ફૂલો વધારે હાય અથવા ફળ કે મૂળ હોય અથવા હ્રાસ હોય તેા રહેવા માટે તે જગ્યા વાપરવી નહિ. (૬) ઉપરને માળે ન રહેવું તેમ જ જમીનની અંદર ન રહેવું. અથવા થાંભલા પર બનાવેલ મુકામમાં ન રહેવું (અસાધારણ સંયેાગેા ન હોય તે). કદાચ રહેવું પડે તે તે સ્થાને હાથ, પગ, દાંત અથવા આંખ ધાવાં નહિ. અથવા ત્યાં ડીનીતિ કરવા જવું નહિ, ત્યાં પડી જાય તે હાથ પગ ભાંગે, તેથી તે જગ્યા ઉતારા માટે પણ ન વાપરવી. (૭) જે જગ્યાએ ખાળકો, સ્ત્રીઓ હાય, જનાવરા, ખારાક અથવા પાણી ભરેલ હાય, તેવી જગ્યાએ સાધકે ન રહેવું. (૮) ઘરધણીના વપરાશમાં હેાય તે જગ્યા વસતિ માટે ન વાપરવી. તેને બૈરી સાથે તકરાર થાય તેમાં સાધકથી ભાગ ન લેવાય. અથવા ઘરધણી અગ્નિ સળગાવે કે બુઝાવે એવું સાધુથી ન વિચારાય. (૯) ઘણાખરા ઘરધણીએ ચાખ્ખાઇવાળા હોય છે અને સાધુ તે કદી નહાતા નથી એટલે અચેાખ્ખાઇવાળા હાય છે. તેઓના શરીર પર ગધ પણ હાય અને કોઈ વાર ઘણી ખરાબ દુર્ગંધ હોય. આ કારણે તેએ તિરસ્કરણીય થઈ પડે. અને ન કરતા હોય તે કામ કરે અથવા કરતાં હોય તે ન કરે. એટલા માટે જયાં ઘરધણી રહેતા હોય ત્યાં ન રહેવું. (૧૦) જ્યાં ઘણા સંન્યાસીએ રહેતા હોય તેવા સ્થાનકે ન રહેવું. Page #308 -------------------------------------------------------------------------- ________________ આચાર - (૧૧) સામાન્ય રમતગમતની જગ્યા તરીકે વપરાતું હોય ત્યાં ઉતારે ન કરે, કારણ કે તે જગ્યા લાયક નથી. - (૧૨) સૂવા માટેની પાટ ઇંડા વગરની હોય અથવા તેમાં જીવાત ન હોય, પણ તે તેલમાં ભારે હોય તે તે સૂવા માટે વાપરવા લેવી નહિ. (૧૩) જે પાટ ઇંડા અને જીવાતથી રહિત હય, હલકી હોય પરંતુ દેનાર પાછી લેવા ન ઇચ્છતે હોય તે તે પાટ સૂવા માટે ન લેવી. " (૧૪) સૂવાની પાટ ઈંડા વગરની અને જીવાત વગરની હેય અને હલાવી ચલાવી શકાય એવી હોય અને દેનાર પાછી લેવા તૈયાર હોય, પણ સારી રીતે બાંધેલી (મઢેલી) ન હોય તે તેવી પાટ સૂવા માટે ન લેવી. (૧૫) પહેલા પ્રકારની પાટને સ્વીકાર કરવાથી “સંયમવિરાધના’ થાય છે એટલે અંકુશને અટકાવ થાય છે, બીજામાં આત્મવિરાધના” (જે પાટને ઉપાડે તેની વિરાધના) થાય છે. ત્રીજામાં “તત્પરિત્યાગ અને ચેથામાં બંધનપલિમથે” (એટલે દોરડાઓનું પરસ્પર સંઘર્ષણ). (૧૬) જ્યાં ઘરધણું અને ધણિયાણી એકબીજાનું શરીર દાબતા હોય તેવા ઘરમાં ન રહેવું. - (૧૭) જ્યાં ઘરધણું અને તેની ધણિયાણી એકબીજાનું શરીર જોતા હોય એવા ઘરમાં રહેવું યોગ્ય નથી. (૧૮) ઇંડા અને જવ વગરની પાટ ન મળે તે આખી રાત બેસી રહેવું. આ બીજા મહાશ્રુતસ્કંધના બીજા અધ્યયનનાં ત્રણ ઉદ્દેશક છે. પંડક એટલે નપુંસક. એટલે, શય્યા સ્ત્રી, પશુ અથવા નપુંસક વગરની ચોખ્ખી હોવી જોઈએ. બારમું અધ્યયન ‘ઈર્યા? - ઈર્યા–આચારાંગના બીજા મહાકૃતસકલનું ત્રીજું અધ્યયન ઈર્યા નામનું છે તેમાં નીચેની મતલબની હકીકત આવે છે ? (૧) ઈર્યા એટલે હાલવું ચાલવું. રસ્તા ઓળખાય તેવા ન હોય અને ચોમાસું બેસી ગયું હોય, તે બીજ પડ્યાં હોય, ત્યારે સાધકે એક ગામથી બીજે ગામ ભટકવું નહિ, પણ ચાતુર્માસમાં એક જગ્યાએ સ્થિર રહેવું. " (૨) જ્યાં ઘણા પરિણા કે બ્રાહ્મણ આવે તેવું હોય તેવી જગ્યાએ શિયાળામાં પણ દાખલ થવું કે રહેવું નહિ. . (૩) પણ જે ગામમાં ધ્યાન માટે માટી અને પૂરતી જગ્યા મળતી હોય અને જ્યાં બહુ બ્રાહ્મણો કે પરેઓ આવે તેવું ન હોય અને જ્યાં પિતાને રહેવાની સર્વ શરતે બરાબર સંતોષાતી હોય ત્યાં રહેવું. Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત (૪) રસ્તે જીવાત ઘણી હોય તે ચેમાસા પછી પણ પાંચદશ દિવસ સુધી ગામેગામ ભટકવું નહિ. (૫) પણ જીવાત ન હેાય અને બ્રાહ્મણેા વગેરે ચાલવા લાગ્યા હોય તે તેમણે સાવધાનીથી ચારે બાજુ નજર રાખી ચાલવું. (૬) ચાર વામ નજર રાખી જીવ ન હોય ત્યાં ચાલવું. ટૂક લેવા અને સીધે રસ્તે ન જવું. તેમણે નજર રાખીને એક ગામથી એટલે હાથના આગળના ભાગ. ૨૮૬ (૭) રસ્તામાં જીવાત, બીજ, શ્વાસ, પાણી કે કાદવ હાય તે સીધા ન જવું. ધ્યાન રાખીને ચાલવું. ક્રૂકે માગે જવાનો વાંધો નથી. રસ્તા હોય તે પકડી બીજે ગામ જવું. વામ (૮) રસ્તે ચાર, લૂટારા, મ્લેચ્છ કે અનાય લો હાય તો જવું, અથવા અર્ધ સુધરેલ માણસ હેાય તે તેવે માગે પણ ન જવું. (૯) એનું કારણ એ છે કે પોતાના પહેરવેશ ચારાઇ જાય અથવા અજ્ઞાન લેાકોને હાથે માર ખાવેા પડે, અને સાધુને જાસુસ કે ચાર ધારી મારી બેસે. (૧૦) જ્યાં એક રાજા ન હેાય કે ઘણા રાજા હાય કે સારું' રાજ્ય ન હેાય તેા તેવા ગામે ન જવું, નબળી સરકારનું પણ જ પ્રમાણે સમજવું. (૧૧) જે જંગલ વટાવતાં બે, ચાર, પાંચ કે વધારે દિવસ થાય તેવું હોય તે તેવી જગ્યાએ ન જવું, ખીજે ગામ જવું. (૧૨) પાણીમાર્ગ હાય તા અને બેટમાં બેસીને સામે કાંઠે જઈ શકાય તેવું હાય તે ઘરધણીએ પોતા માટે ખરીદેલ મેટમાં ન બેસવું. (૧૩) પાણીમાં એક પગ રાખવા, બીજો પગ હવામાં રાખવા અને ખૂબ ઉપયોગ રાખી સાવધાનીથી પાણીમાં ચાલવું. (૧૪) હોડીના આગળના કે પાછળના ભાગમાં ન બેસવું, વચ્ચે પણ ન બેસવું. હાથ જોડીને ચારે તરફ જોયા વગર શાંતિથી બેસવું. તે માગે ઈરાદાપૂર્ણાંક ન (૧૫) બેટવાળા બેટ કે હલેસાં ચલાવવાનું કહે તે તે ચલાવવા નહિ. એવી માગણીને સ્વીકાર ન કરવે. (૧૬) પાણીને અડવાનું બેટવાળા કહે તે તેના સ્વીકાર ન કરવા. (૧૭) અને બેટને પડેલું કાણું પાતાના હાથથી ખૂરવાનું કહે તે તે માગણીના સ્વીકાર ન કરવા. (૧૮) અને મેટમાં પડેલ કાણાને સુધારવાનું .એટવાળાને કહેવું નહિ, પણ ચારેબાજુ દેખરેખ રાખી ઉપયાગપૂર્વક મુસાફરી પૂરી કરવી. , (૧૯) એટવાળા છત્રી કે વાટકા કે ઠામવાસણ પકડી રાખવાનું કહે તે તેની માગણીના સ્વીકાર કરવા નહિ, પણ વગર ખેલ્યા યા કરવું. * Page #310 -------------------------------------------------------------------------- ________________ આચાર ૨૮૭ (૨૦) રાત્રે કે સંધ્યા વખતે બારણું ઉઘાડું રાખીને કુદરતી હાજતે સાધક જાય, તે તક લઈને કોઈ ચાર ઘરમાં પ્રવેશ કરે તે અમુક ચેરને ચોરી કરનાર તરીકે બતાવ. એ સાધકને માટે સારું નથી અને કોઈ વાર ઘરધણ સાધુને પણ ચાર ધારે. એટલા માટે એવા ઘરમાં ન રહેવું. (૨૧) જ્યાં ઘણા સાધુ કે બાવાએ ઊતરતા હોય છે, ત્યાં એક માસથી વધારે ન રહેવું. (૨૨) જ્યાં કોઈ માણસ ન ઊતરતે હોય તેવી જગ્યાએ રહેવું તે પાપ છે. (૨૩) સાંજે કે મોડું થયા પછી કેઈ નાના મુકામમાં ઊતરવાનું થાય તે પ્રથમ પિતાને હાથ મૂકવે. ત્યારપછી તેમાં પગ મૂકવા, અને ત્યાર પછી ઉપગ રાખીને એવી જગ્યામાં દાખલ થવું કે એ જગ્યા છેડવી. (૨) જે ઘરધણીનું નામ કે ગોત્ર સાધક જાણ હોય તેના ઘરને ખેરાક ન લે, આમંત્રણ મળે તે પણ ન લે; કારણ કે એ ખોરાક અપવિત્ર છે અને અસ્વીકાર્ય છે. (૨૫) જે ઘરને ઘરધણી વાપરતે હોય અને જેમાં પાણી કે અગ્નિ હોય તે ધ્યાન માટે એવા ઘરમાં ન રહેવું. (ર૬) જે ઘરને રસ્તે ઘરધણીના ઘરમાં થઈને જતું હોય અથવા જે ઘરમાં પિસવાને માગ જ ન હોય તે ધાર્મિક ધ્યાન માટે તે જગ્યાએ જવું નહિ. (૨૭) જ્યાં ઘરધણું અને તેની સ્ત્રીને કલહ થતું હોય તે ઘરમાં રહેવું ગ્ય નથી. . (૨૮) જ્યાં ઘરધણું અને તેની સ્ત્રી અરસપરસનાં અંગોપાંગને ઘી, તેલ કે માખણથી માલિસ કરતા હોય તે ઘરમાં ન જવું. (૨૯) જ્યાં ઘરધણું કે તેની સ્ત્રી નગ્ન ફરતાં હોય તે ઘરમાં સાધકે ન ઉતરવું. (૩૦) ગામમાં કુદરતી હાજત માટે જગ્યા ક્યાં છે તે પ્રથમ જોઈને ઉતારા માટે કે રહેવા માટે જગ્યા પસંદ કરવી. (૩૧) અન્યના શરીરને કે શયાને સ્પર્શ થાય તેમ ન થવા દેવું. (૩૨) ઘૂંકમાં, ઉધરસ ખાતાં કે ખૂબ દીર્ઘ શ્વાસ લેતાં કે કાઢતાં કે ઊલટી કરતાં પિતાનું મુખ ઢાંકવું. (૩૩) રહેવાની જગ્યા સરખી હોય કે ન હોય, પવનના સુસવાટાવાળી કે તે વગરની હોય અથવા ધૂળવાળી કે તે વગરની હોય અને ગમે તેવી જગ્યા મળે તેમાં ઉપગપૂર્વક રહેવું અને તે બાબત મનમાં પણ ખરાબ ન લગાડવું. (૩૪) રસ્તામાં સાધકને ભીંત કે ખાપ જોવા મળે અથવા પહાડ પર બાંધેલાં ઘર મળે અથવા રાજમહેલ અથવા જમીનની અંદર ભેંયરાવાળા ઘર મળે કે ઝાડમાં કરેલ ઘર મળે અથવા પહાડની ગુફાઓ મળે અથવા પવિત્ર ઝાડ મળે અથવા સુંદર થાંભલા કે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રશમરતિ વિવેચન સહિત કામ કરવાનું કારખાનું મળે, તે તેની સામે નજર ન કરવી, પણ આડા હાથ ધરીને રાખવા અને એક ગામથી બીજે ગામ ઉપગપૂર્વક જવું. (૩૫) સાધકને માર્ગમાં ભીનાશવાળી જગ્યા મળે અથવા ચરવાની જગ્યા મળે કે ખાડી મળે અથવા ગઢ કરેલી જગ્યા મળે અથવા જંગલ મળે અથવા જંગલમાં કિલ્લાઓ દેખાય અથવા લાકડાં દેખાય, પર્વતે દેખાય, અથવા નદીમાં સરેવર અથવા કમળનાં સરોવર મળે તે તેણે તે જેવા નહિ, પણ હાથ તેની સામે ધરીને હાથને જેવા અને ઉપગપૂર્વક માર્ગે ચાલવું. (૩૬) હરણ, જનાવર, પક્ષી, સર્પ પાણીમાં રહેતા હોય અથવા હવામાં રહેતાં હોય તે ઈજા પામે, તેમને બીક લાગે તે બખોલમાં સંતાઈ જાય અથવા કોઈ બીજી જગ્યાને આશ્રય લે. તેટલા માટે સાધકે તે ચીજ સામે ન જેવું. અને હાથ આડો ધરે. (૩૭) ગુરુ કે આચાર્યને હાથ ઝાલીને રસ્તે ન ચાલવું. (૩૮) રસ્તે ગુરુ સાથે જતાં બીજા મુસાફર મળે અને તેઓ સવાલ પૂછે કે તમે કયાંથી આવે છે? અથવા તમે કેણ છે? અથવા તમે કયાં જાઓ છો? ત્યારે ગુરુ એને જવાબ આપે. પણ ગુરુ તેવા મુસાફર સાથે વાત કરતા હોય ત્યારે તેમની વાતમાં ભળવું નહિ. (૩૯) રસ્તે મુસાફરો મળે અને પૂછે કે તમને રસ્તે ફલાણે માણસ મળે? તે તે માણસ હોય અથવા ગાય હેય કે ભેંસ હોય અથવા જનાવર કે પક્ષી હોય કે સર્પ કે જળચર પ્રાણી હોય, પણ સાધકે તેને જવાબ ન આપે અને તે પ્રાણીને બતાવવું નહિ અને જાણતા છતાં નથી જાણતા એમ પણ ન કહેવું અને ઉપગપૂર્વક એક ગામથી બીજે ગામ જવું. (૪૦) પાણીની વનસ્પતિ, મૂળિયાં, છાલ કે પાંદડાં અથવા ફૂલ કે ફળને માટે એ રીતે કોઈ જવાબ ન દે. (૪૧) અને ગાડાં, અનાજનાં ગાડાં કે ગાડી માટે પણ કાંઈ જવાબ ન આપે. (૪૨) અને ગામ કેવડું મોટું છે તેને પણ જવાબ ન આપ અથવા ગામ કેટલું દૂર છે તેને પણ જવાબ ન આપો . - (૩) તેફાની ગાય વિહાર દરમ્યાન સામેથી આવતી હોય તે તેનાથી ગભરાવું નહિ, બીજે રસ્તે ગભરાટને લઈને લે નહિ કે ઝાડ પર ચઢી જવું નહિ પણ ઉપગ રાખી આગળ વધવું, (૪૪) રસ્તે જંગલમાં એર હોય તેની બીકે આડે રસ્તે ન જવું. (૪૫) ચેર કપડાં કે બીજી કોઈ ચીજ માગે છે તે આપવી નહિ અથવા નીચે મૂકવી નહિ અથવા એની પાસે દયાની વિજ્ઞપ્તિ કરવી નહિ. Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૮૯ આચાર (૪૬) પછીના ગામમાં જઈ ફરિયાદ ન કરવી. રાજા પાસે તે માટે ફરિયાદ કરવા ન જવું અથવા તે સંબંધી બીજા પાસે બેલવું નહિ, પણ ઉપગપૂર્વક વર્તવું. આ બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા નામના અધ્યયનના પણ ત્રણ ઉદ્દેશક છે. આવી મતલબનું ત્રીજું અધ્યયન આ દ્વિતીય મહાશ્રુતસ્કંધનું છે. - તેરમું અધ્યયન ‘ભાષા જાત ભાષા: “ભાષાજાત’ નામનું આ દ્વિતીય શ્રુતસ્કંધનું ચોથું અધ્યયન છે. તેની વાત નીચેની મતલબની છે. . (૧) ભાષામાં ખૂબ ઉપયોગ રાખવો. કોઈને છેતરવાં કે પિતાને લાભ કરવા કાંઈ બલવું નહિ. કેઈ ઠપકાને પાત્ર થાય તેવું ન બોલવું. તેઓ પોતાની બુદ્ધિને ઉપગ કરે તે કેટલીક વસ્તુ જરૂર થવાની છે અને કેટલીક થવાની નથી, એ જાણી શકે. અમુક માણસ આવશે કે નહિ તે જાણી શકે. () પણ બોલતી વખતે સંયમ રાખ. એકવચન, દ્વિવચન, બહુવચનમાં અને નર, નારી, નાન્યતરજાતિને વિવેક રાખવો. વખાણ કરવા, ઠપકે આપ તેમાં પણ વિવેક રાખવે. સાધકે જરૂર હોય ત્યાં પિતા માટે એકવચનમાં બોલવું, જરૂર પડે ત્યાં બહવચનમાં પણ બેલવું. સ્પષ્ટતાથી પિતાની જાત પર અંકુશ રાખીને બેલડું. . (૩) ચાર જાતની વાણી છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યમૃષા-સત્ય અને અસત્યનું મિશ્રણ, (૪) જે સાચું પણ ન હોય અને અસત્ય પણ ન હોય તે અસત્યામૃષા. (૪) અસત્ય વચન અને સત્ય-અસત્યના મિશ્રણરૂપ વચન પણ કદી બેલવું જ નહિ. (૫) સારી રીતે વિચાર કરીને જે લાગે કે તે પાપવચન છે તે સત્ય વચન પણ ન બોલવું. ઠપકાને પાત્ર હોય છે તેવું વચન ન બેસવું. તે જેમતેમ બેલાયેલું હોય તે તે પણ ન બેસવું. પાપ તરફ લઈ જનારું હોય છે તેવું વચન પણ ન બેલવું. કોઈ જીવને . હશે તેવું વચન હોય તે તે પણ ન બેસવું. () એટલે અસત્યામૃષાવાણીરૂપ વચન (હુકમ) જરૂરી બલવું. તેની તળીને જરૂરી હોય તેટલું સ્પષ્ટ રીતે બોલવું. (૭) કેઈને “નીચ” કે “હલકા કુળમાં જન્મેલ” એમ ન કહેવું. કેઈને ક્ષુદ્ર ન કહે, કેઈને કુતરે ન કહે, કેઈને નિમકહરામ ન કહે, કોઈને ચેર ન કહે. (૮) “ભાઈ લાંબા આયુષ્યવાળા” કે “ધર્માત્મા” એવા શબ્દ વાપરીને કેઈને બેલાવ. સ્ત્રીને પણ ગ્ય શબ્દથી બોલાવવી, પણ તેને તેડી ન પાડવી. (૧) સ્ત્રીને લાવતાં તે જવાબ ન આપે તે તેને “આયુષ્મતી! બહેન ! બાઈ એવા મીઠા શબ્દથી ફરીવાર બોલાવવી. પ્ર. ૩૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ તે પ્રશમરતિ વિવેચન સહિત (૧૧) વરસાદ આવ, આકાશના દેવે વરસાદ વરસાવો, અથવા અનાજ પાકે, કે સૂર્ય ઊગે, અથવા સૂર્ય ન ઊગે, રાત પડે કે ન પડે, એવું બોલવું નહિ. (૧૨) પણ વાદળાં ચઢયાં છે, વરસાદ થયે છે એવું બોલી શકાય. (૧૩) કોઈમાં દર્દ જોઈને તેને કોઢ થયે છે કે તેને ગૂમડાં થયાં છે અથવા તેનું શરીર કપાઈ ગયું છે કે તેના હાથ કપાઈ ગયા છે એવું ન બેલાય. (૧) ભત, કિટલે કે ખાઈ જોઈને તેને સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે એમ સાધક ન બેલે. - (૧૫) ખેરાકને જોઈને તે સારી રીતે તૈયાર કરવામાં આવેલ છે, એ સરસ ખેરાક છે, આવી પાપભાષા સાધકે અર્થાત્ સાધુ-સાધ્વીએ ન વાપરવી. . (૧૬) અમુક ખોરાક તૈયાર કરવામાં ઘણી મહેનત લેવામાં આવી છે, એ સ્વાદિષ્ટ છે, એમ સાધકે બોલવું નહિ. તે પાપ છે. (૧૭) ગાય, ભેંસ, હરણ કે જનાવર કે પક્ષી અથવા સપને જોઈને તે સારું છે, મારી નાખવા યોગ્ય છે અથવા રાંધવા યોગ્ય છે એવું સાધકે ન બોલવું જોઈએ. (૧૮) ગાય-ભેંસને જોઈ તે પુષ્ટ છે એમ સાધકે ન બોલવું. (૧૯) ગાય કે ભેંસને શરીર પુષ્ટ જોઈ તેના વખાણ ન કરવા કે તે દેહવા ગ્ય છે એમ ન બોલવું. આવી પાપભાષા ન વાપરવી. (૨૦) નાની ગાયને જોઈ તે ખૂબ દૂધ આપે તેવી છે એવી પાપી ભાષા સાધકે ન વાપરવી. (૨૧) સારું ઝાડ બગીચામાં જોઈ તે મહેલને યોગ્ય છે એમ ન કહેવું કે દરવાજાને ગ્ય છે કે ઘરને યોગ્ય છે એવું સાધકે ન બોલવું. (૨૨) ઝાડને સારું જેમાં તે સારું છે એમ બેલી શકાય. (ર૩) જંગલી ફળને જોઈને તે પાકી ગયાં છે અને રાંધવા યોગ્ય અથવા ખાવા યોગ્ય છે એમ સાધકે બોલવું નહિ.. (૨૪) અનેક જાતની વનસ્પતિને જોઈ તે પાકી ગયેલી અને ખાવા ગ્યું છે એમ સાધકે ન બેલવું. (૨૫) અવાજ સાંભળીને રાગ દ્વેષથી તે સારે છે કે ખરાબ છે એવું સાધકે ન બોલવું. પણ રાગ-દ્વેષ વિના સારાને સારે અવાજ કહે. ખરાબને ખરાબ અવાજ કહે. (૨૬) તે જ પ્રમાણે ખરાબ વાસ, સારી વાસ, ખરાબ રંગ, સારા રંગ માટે સમજી લેવું. (૨૭) સ્પષ્ટતાથી બોલવું, ચક્કસ મર્યાદિત શબ્દમાં બેલવું, જરૂરી બોલવું અને અક્કલ વાપરીને બોલવું. (૨૮) બહુ ઉતાવળું ન બોલવું. ઉપગપૂર્વક સંયમી ભાષામાં જરૂરી બોલવું. આ બીજા શ્રુતસ્કંધના ચેથા ભાષા જાત અધ્યયનના બે ઉદ્દેશક છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ આચાર - વ : " ચૌદમું અધ્યયન “વષણ અંબરઃ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું પાંચમું વઐષણ (પ્રાકૃતમાં વત્થસણ) નામનું અધ્યયન છે. તેને ભાવ નીચે પ્રમાણે છે : (૧) સાધક ઊનનું બનાવેલ, રેશમનું બનાવેલ, શણનું બનાવેલ, તાડના પાંદડાંનું બનાવેલ, સૂતરનું બનાવેલ કે આકડાનું બનાવેલ કાપડ ગ્રહણ કરે. (૨) સાધુ યુવાન મજબૂત બાંધાવાળે હેય તે તેણે એક કપડું જ પહેરવું; સાધ્વી હોય તે તેણે ચાર કપડાં પહેરવાં અને તેવાં કપડાં ન મળે તે બીજા કપડાંમાંથી લઈને સીવી લેવાં. (૩) સાધુએ અથવા સાધ્વીએ કપડાં લેવા માટે અડધા જનથી વધારે ન જવું.. (૪) પ્રથમ મડાગ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં તે સંબંધી વિધિ કહ્યો છે તેનું અહીં પુનરાવર્તન કરવું. (૫) સાધુને માટે ગૃહસ્થ ખરીદેલું કપડું તેણે લેવું ન ઘટે તેમ જ તેને માટે રંગેલ, હૈયેલ કે સાફ કરેલ, દાબેલ કે સુગંધી કરેલું કપડું ન લેવું, પણ તેની માલિકી આપનારની હોય અને આપનારના પિતાના માટે તે કપડું હોય તે તે લેવું. (૬) સાધકે બહુ મૂલ્યવાન કપડું ન લેવું જેમ કે સૂક્ષમ મુલાયમ જરી ભરતવાળું કપડું. બહુ ઉત્તમ જાતવાળું, બહુ ઉત્તમ સૌંદર્યવાળું અથવા ઘેટા બકરાના વાળનું બનાવેલ અથવા સેનેરી જરીવાળું હોય એવું કપડું ન લેવું. (૭) કપડાં લેવાની બાબતમાં કેટલાક નિયમે છે તે ધ્યાનમાં રાખવા. (૮) કપડાંની જાત કહીને તે માગવું. તે ઊનનું છે કે રૂનું છે કે રેશમી છે કે શણનું છે એમ કહી તેની માગણી કરવી અને ઘરધણી તે આપતા હોય તે તે લેવું. તે પવિત્ર છે અને સ્વીકાર્ય છે. (૯) જે કપડું પિતે સારી રીતે જોયેલ, તપાસેલ હોય તેને માગતાં ઘરધણી કે તેની સ્ત્રી તે આપ તે લેવું. (૧) વસ્ત્ર સંબંધમાં જાણી લે કે તે અંદર પહેરવા યોગ્ય છે કે ઉપર પહેરવા યેગ્ય છે. (૧૧) બીજા સાધકે સ્વીકારેલ ન હોય અને વધેલ હોય તે કપડું સાધક માગે. આ પવિત્ર અને સ્વીકાર્ય છે. (૧૨) આ ચારે નિયમ પ્રમાણે કપડાં લીધેલ હોય તે તે યોગ્ય છે. પણ તે નિયમ પ્રમાણે લેવાયેલ છે એમ બેલ બેલ ન કરવું. (૧૩) શ્રાવક પંદર દિવસ કે મહિના પછી આવવાનું કહે અથવા બીજે દિવસે આવવાનું કહે છે તે સાંભળીને સાધક કહે કે તુરત આપવું હોય તે આપ. પણ તે પર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રશમતિ વિવેચન સહિત બીજું કપડું તેને ખરીદવું કે બનાવવું પડે તેવી વાત જો તે કરે તે તે કપડું અપવિત્ર અને અસ્વીકાય છે. (૧૪) કપડાને સાફ કરીને આપે કે દાખીને આપે તે તે કપડું ન લેવું પણ હોય તેમ ને તેમ આપે તે લેવું. (૧૫) ખીજા પાસે મંગાવેલ કપડું પણુ અપવિત્ર છે, અસ્વીકાય છે. (૧૬) ઈંડા કે જીવાતથી ભરેલાં કપડાં ન લેવાં. or (૧૭) યેાગ્ય, જરૂરી અને લાંખે। વખત ટકે તેવું કપડું લેવું. પેાતાનાં કપડાં બહુ પાણીમાં ધાવાં નહિ, છમછમાવવાં નહિં, ડાઘા સાફ કરવે નહિ. (૧૮) કપડાંમાંથી ખરાબ વાસ આવતી હોય તે પણ પુષ્કળ પાણીથી ધોવાં નિ (૧૯) કપડાંને જમીન પર હવાએ ન નાંખવા અને સૂકવવા નહિ. (૨૦) કપડાંને લટકાવવાં નહિ અથવા ખારણા ઉપર સૂકવવાં નહિ. (૨૧) કપડાંને થાંભલા પર કે પરાજ પર સૂકવવાં નહિં. (૨૨) એકાંત જગ્યાએ કપડાં સૂકવવાં અને ત્યાં ધૂળના ઢગલા પર કે રેતીમાં કપડાં સૂકવવાં. આકારમાં અને તેવાં જ તેમને પહેરવાં. તેમને ડાઘ દૂર (ર૩) કપડાં મળે તે જ કરવા ધાવાં નહિ. (૨૪) વરસાદ પડતા હોય તે વખતે કપડાં માગવા ન જવું. (૨૫) કપડાંને રંગ ન લગાડવા અથવા લૂગડાં પર રંગ હોય તે તે સાફ ન કરવા. (૨૬) રસ્તે ચાર મળે તે તેની ખીકથી તેણે કપડાં ખાતર રસ્તા બદલવા નહિ. પણુ પાતાનું ધ્યાન ચાલુ રાખવું. (૨૭) ચારા કપડાં આપવાનું રસ્તે કહે તે કપડાં સ્વયં આપી ન દેવાં. આ પાંચમા અધ્યયનના બે ઉદ્દેશક છે. પદમું અધ્યયન પાત્રૈષણા’ ભાજનૈષણા—આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું છઠ્ઠું અધ્યયન ભાજનૈષણા નામનું છે. ચીજો કેટલી અને કેવી લેવી તે તેના વિષય છે. તેમાં નીચે પ્રમાણે હકીકત આવે છે. તેના અહીં સાર આપ્યા છે. પ્રે. જેકોબી ‘પત્તેસણા' અધ્યયન કહે છે. તે અ માગધી શબ્દ છે. પાત્રૈષણા સંસ્કૃતમાં ખરાખર છે. (૧) પાત્રને ખપ હાય તા સાધક તે તુંબડાનું બનાવેલું કે લાકડાંનું બનાવેલું કે માટીનું બનાવેલું માગે (ર) જો તે જુવાન હોય તે તે પાતા પાસે એક જ પાત્તરું રાખે, એ નહિ. (૩) પાતરું લેવા અરધા ચેાજનથી વધારે દૂર ન જવું, Page #316 -------------------------------------------------------------------------- ________________ આચારે , (૪) પ્રથમ અધ્યયનમાં ચાર નિયમે કહ્યા છે. તે આને (પાત્રને) અંગે પણ જાળવવા. (૫) સાધકને માટે ખરીદેલ પાતરું લેવું નહિ. (૬) કઈ મેંઘા મૂલ્યવાળું પતરું હોય તે તે ન સ્વીકારવું. લેઢાનું કે ચાંદીનું અથવા સેનાવાળું કે તાંબાનું બનાવેલું પાત્ર કે મેતીનું બનાવેલું પાત્ર કે છીપનું બનાવેલું પાત્ર અથવા હાથીદાંતનું કે કપડાંનું કે ચામડાનું પાત્ર સાધકે ન લેવું, ન સ્વીકારવું. (૭) ઉપર જે ચીજોનાં નામ લખ્યાં છે તે જ ધાતુને પટ્ટો બનાવેલ પાત્ર ન સ્વીકારવું. (૮) સાધક ઉપરની ત્રણ ચીજનું બનાવેલ પાત્ર માગે (તુંબડાનું, લાકડાનું કે માટીમાંથી બનાવેલ). ઘરધણ તેવું પાત્ર આપે તે તે સ્વીકારવું. તે પવિત્ર અને સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને પ્રથમ નિયમ છે. (૯) ઘરધણી પાસે જે પાત્ર માગવાનું હોય તે ઘરધણી કે તેની ધણિયાણી પાસેથી જેવા માટે માંગવું. જોયા પછી તેની આપવા માટે માગણી કરવી. ઘરધણી જે તે માગણીને સ્વીકાર કરે તે તે પાતરું પવિત્ર છે અને સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને બીજે નિયમ થ. (૧૦) સાધક જે પાતરા માટે માગણી કરે તે ઘણું લેકે એ કે એના પૂર્વના માલિકે વાપરેલ હોય તે તે પવિત્ર છે, સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને ત્રીજે નિયમ થયે. (૧૧) કઈ પણ શ્રમણ કે ભિક્ષુકને ન જોઈતું હોય અને જે આપતાં વધેલ હોય તેવું પાતરું પિતાને આપવા માટે સાધક માગણી કરે. આ પવિત્ર અને સ્વીકાર્ય પાત્ર છે. પાત્ર સ્વીકારને આ ચે નિયમ થ. (૧૨) મહિના પછી પાત્ર આપી જવા ઘરધણી કહે છે તે અપવિત્ર અને અસ્વીકાર્ય છે. (૧૩) અમુક પાત્ર તેલથી, ઘીથી કે સુગંધથી ઘસીને આપવામાં આવે તે તે પાત્ર અસ્વીકાર્યું અને અપવિત્ર છે. (૧૪) પિતાને ખોરાક તેમાં તૈયાર કરીને પાતરું આપીશ એમ ઘરધણી કહે છે તે પાત્ર અપવિત્ર છે, અસ્વીકાર્ય છે. (૧૫) પાત્રમાં કદાચ જીવાત હોય અથવા બીજક હોય અથવા ઘાસ હોય છે તેવું પાતરું ન લેવું એમ કેવળીએ કહ્યું છે (૧૬) કેઈના ઘરમાં ભિક્ષા લેવા જતાં પહેલાં જરજીવાત તપાસી તે વગરનું પાત્ર કરવું અને તે પર ધૂળ હોય તે કાઢી નાંખવી, લૂછી નાખવી. (૧૭) પાત્રની વાત સાફ કરવાનું કારણ જીવહિંસા પાળવાનું છે. સાધકે ઉપગપૂર્વક આ કામ કરવું. (૧૮) ઘરધણી પાસે ભિક્ષા માગવા જવું ત્યારે પાતરા પિતાની સાથે લઈને જવું. (૧૯) કદાચ વરસાદ આવે તે કપડાંની જતના કરવાનું કહ્યું છે તેમ પાતરાની પણ ઉપગપૂર્વક જતન કરવી. આ છઠ્ઠી પાત્રૌષણું અધ્યયનના બે ઉદ્દેશક છે, એ બીજા શ્રુતસ્કંધમાં આવે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રશમરતિ વિવેચન સહિત સેળયું અધ્યયન ‘અવગ્રહપ્રતિમા અવગ્રહ–આ બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન અવગ્રહપ્રતિમા નામનું છે. તેમાં નીચેની મતલબની વાત આવે છે. અવગ્રહ એટલે હદ-મર્યાદા, તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી બને છે. પ્ર. જેકેબી આ અધ્યયનનું નામ “ગપડિમ' કહે છે, તે પ્રાકૃત શબ્દ છે. (૧) “હું શ્રમણ થઈશ. મારે ઘર કે મિલક્ત, દીકરા કે જનાવર નહિ હોય આ પ્રમાણે - પ્રતિજ્ઞા કરીને ગામમાં પ્રવેશ કરતાં જ તેણે માત્ર અન્યનું જ આપેલું લેવું. જે સાધુની સાથે પિતે રહેતું હોય તેની છત્રી કે દાંડો ન લેવા તેઓની રજા લઈને જ લેવા અને તે સાફ કરીને જોઈને ઉપગપૂર્વક લેવા. રજા વિના પિતાના ઉપગમાં ન લઈ શકે. (૨) મુસાફરખાનામાં કે મુસાફર માટે રાખેલ હોલમાં તે ઘરધણીની રજાથી રહી શકે. ઘરધણુને કહે કે તેની પિતાની રજા હશે ત્યાં સુધી તે જગ્યામાં પતે રહેશે અને પછી તે બીજે ગામ જશે. ' (૩) જે પિતાના (તે સાધકના) નિયમને અનુસરતું હોય તેવા સાધુને ત્યાં બોલાવી શકે અને પિતાના ખેરાકમાં તેને ભાગ પડાવવાનું કહી શકે. (6) પગ રાખવાનું આસન, ખાટ કે બાંકડો પિતે ઘરધણી પાસેથી માગી લીધું હોય તે બીજા પિતાના ઘેરણને અનુસરતા સાધુને આપી શકે, પણ બીજા કોઈ માટે તે ચીજ માગેલ હોય તે ન અપાય. (૫) મુસાફરને રહેવાની જગ્યામાં રહીને ઘરધણી પાસે તે સોય માગી શકે અથવા પાતરું માગી શકે કે કાનખેતરણી માગી શકે અથવા નેરણી માગી શકે. - (૬) તે ચીજ પાછી આપતી વખતે તેને જમીન પર મૂકવી પણ હાથે હાથ ઘરધણુને હાથમાં ન આપવી. (૭) ભીની જમીન ઉપર કઈ ચીજ પડી હોય તે લેવી નહિ અથવા જમીન પર પડેલી કઈ ચીજ ન લેવી અથવા ભીંત પરથી પડેલી કઈ ચીજ ન લેવી અથવા ઝાડની ડાળી પરથી કોઈ ચીજ ન લેવી અથવા ઘરના બાળકે કે બૈરાં પાસેથી કઈ ચીજ ન લેવી. અને ઘરધણી બૈરી સાથે લડતે હોય તે તેને ઘેર ન જવું. ઘરધણી અને એની સ્ત્રી પરસ્પર તેલ કે માખણથી શરીરને માલિશ કરતા હોય તે તે ઘરમાં જવું નહિ. (૮) ઘરમાં વારંવાર અંદર ન જવું કે બહાર નીકળવું નહિ અને ઘરના માણસને ત્રાસ ન આપો. આંબાવાડિયામાં સાધુ જાય તે તેના ધણી કે રખેવાળની રજા લઈને દાખલ થાય. કેરી પર ઈંડા કે જીવાત હોય તે તે કેરી ઉપયોગમાં લેવી નહિ. (૧૦) જે તે કેરી ઇંડા કે જીવાત વગરની હોય, પણ ટોચેલી ન હોય તે તે કેરી ન લેવી. તે અપવિત્ર છે, અસ્વીકાર્ય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ આવ્યા ર૯૫ (૧૧) કેરીને રસ કે કપતળાં ઇંડા કે જીવાતયુક્ત હોય તે તે ન ખાવાં. પણ તે ઇંડા, જીવાત વગરનાં હોય તે ખાઈ શકાય. ' (૧૨) સાધક શેરડીના ખેતરમાં ઊતર્યો હોય તે ઊતરવા માટે ઉપર જણાવ્યું છે તે પ્રમાણે રજા માગવી. તેને શેરડી ખાવાની મરજી કે ઈરછા થાય તે કેરીના સંબંધમાં જે નિયમે ઉપર જણાવ્યા છે તે લાગુ પડે. (૧૩) મુસાફરને રહેવાના સ્થાનને સાધકને કબજે મળ્યા પછી તે ઘરધણી કે તેને પુત્ર પાસેથી કઈ ચીજ લેવી નહિ. પણ નીચે બતાવેલા નિયમે ધ્યાનમાં રાખવા. (૧૪) મુસાફરને રહેવાની જગ્યા માટે તે માગણી કરી શકે. આ પ્રથમ નિયમ છે. (૧૫) બીજા સાધુઓ માટે પિતે જગ્યાની માગણી કરે તેમાં પિતાનો સમાવેશ થતે. હેય તે સાધક ત્યાં રહી શકે. આ બીજો નિયમ થયે. (૧૬) હું બીજા સાધુઓ માટે સ્થાનની માગણી કરીશ અને મળ્યા પછી પિતાને (મારે) માટે તે જગ્યા નહિ વાપરું. - (૧૭) બીજા સાધુઓ માટે જગ્યા હું નહીં માગુ, પણ બીજાને તે મળી હશે તો હું મારા માટે વાપરીશ. આ ચેાથે નિયમ છે. (૧૮) હું મારે એકલાને માટે જગ્યા માગીશ, બીજા બેચાર માટે નહીં. આ સાધકે નિશ્ચય કરેલ હેય એ પાંચમો નિયમ થયે (૧૯) સાધકને ઘર મળે તેમાં ઈકકડ નામનું ઘાસ હોય છે તે તેને બિછાના તરીકે વાપરે, નહિ તે જમીન પર બેસી રહે. આ છઠ્ઠો નિયમ થયે. (૨) સાધુને જે ઘરમાં રહેવા માટે રજા મળી હોય તેમાં પૃથ્વીશિલા, કાષ્ઠશિલા હેય તે તે તેમને બિછાના તરીકે ઉપયોગ કરે, નહિ તે બેસી રહે. આ સાતમે નિયમ થ. આ સાતમા અધ્યયનના બે ઉદ્દેશક છે. અહીં દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલા અથવા ચૂલિકા પૂરી થાય છે. ચૂલિકા એટલે પર્વતની એક હારમાળા. આવી ચૂલા આ શ્રુતસ્કંધમાં આવશે તે વિચારવી. આ બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યાયથી પ્રથમ ચૂલા શરૂ થઈ છે તે સાતમા અધ્યાયના બીજા ઉદ્દેશક સુધી ચાલી. ચૂઠાને બીજો અર્થ મેરના માથાની મધ્યશિખા થાય છે, અથવા શિરભૂષણ પણ થાય છે. ઉપરની મેડીને પણ ચૂડા કે ચૂલા કહેવામાં આવે છે. ચૂડાને ડુંગરનું શિખર એ અર્થ વધારે યંગ્ય છે, એમ મારું ધારવું છે. બીજી ચૂડા ત્યારપછી આવશે. તેમાં સાત અધ્યાય છે. (૧૧) Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આચારાંગસૂત્રને વધુ પરિચય स्थाननिषद्याद्युत्सर्गशब्दरूपक्रियापरान्योऽन्याः । पश्चमहाव्रतदाढयें विमुक्तता सर्वसङ्गेभ्यः ॥११७॥ અથ–ઠેકાણું, ધ્યાન કરવાનું સાધન (સ્થાનિક), કુદરતી હાજત કરવાની જગ્યા, શબ્દની ક્રિયાઓ, રૂપની ક્રિયાઓ, પક્રિયા, અન્ય ક્રિયાઓ, પાંચ મહાવ્રતનું દઢપણું અને સર્વ સંગ રહિતપણું. (૧૧૭). હવે એ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના અધ્યયનેની શી વાત આવે છે, તે સંક્ષેપમાં જણાવી આ વિષય પૂરે કરવામાં આવશે. સત્તરમું અધ્યયન “સ્થાન સતિકાર - સ્થાનઃ આચારાંગસૂત્રના બીજા ભૃતકના આઠમાં અધ્યયનનું નામ ઠાણ સતિષ્કર્યા અથવા સ્થાનસપ્તિકા છે. એમાં નીચેની અગત્યની બાબત આવે છે. અને અહીંથી બીજી ચૂલિકા શરૂ થાય છે. આ બીજી ચૂલિકા આઠમાં અધ્યયનથી ચાલશે. તે ચૌદમાની આખર સુધી પહોંચશે. (૧) પ્રતિમા વહન કરવા માટે ઇંડા અથવા જીવાતવાળી જગ્યા અપવિત્ર છે, અસ્વીકાર્ય છે. (૨) પ્રતિમા વહન કરવા માટે ગ્ય અને સ્વીકાર્ય જગ્યા માગવી. તે માટેના ચાર નિયમો ધ્યાનમાં રાખવા. તે નિયમ નીચે વાંચવાથી જણાશે. (૩) બહુ નિરવદ્ય-જીવાતથી રહિત ભૂમિને પસંદ કરીશ અને તે અંગાને ટેકો દઈને રહીશ. શરીરને જરા જરા હલાવીશ અને જરા હાલી ચાલીને હું ત્યાં ઊભે રહીશ.” આ પહેલે નિયમ થ. ૧ (૪) જીવરહિત ભૂમિને પસંદ કરીશ અને તેની સામે મારી જાતને ટેકે આપીશ. શરીરને જરા જરા હલાવીશ, પણ ચાલીશ નહિ. હું ત્યાં ખડે ઊભે રહીશ.” આ બીજો નિયમ થ. (૫) “હું નિરવદ્ય જગા પસંદ કરીશ. અને તેને ટેકે આપીશ. શરીરની કોઈપણ સ્થિતિ અનુસાર હું ફરીશ નહિ અને જરાપણ હલીશ નહિ' આ ત્રીજો નિયમ થ. | (૬) “કવરહિત જગ્યા પસંદ કરીશ, પણ તેને જરા પણ ટેકે નહિ દઉં. શરીરને પણ કોઈ સ્થિતિમાં હલાવીશ નહિ અને જરા પણ હાલીશ ચાલીશ નહિ, હું ઊભો રહીશ.” આ ચોથો નિયમ થયે. - આ આઠમાં અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ર૯૭. આચાર - ૨૭ અઢામું અધ્યયન નિષધિકાસતિકા નિષદ્યા–શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનું નવમું અધ્યયન નિષી ધિકા નામનું છે. તેમાં નીચે જણાવેલી વાત આવે છે. અહીં બીજી ચૂલિકા છે. . (૧) જ્યારે અભ્યાસ માટે જગ્યા જોઈતી હોય તે ઇંડા કે જીવાતવાળી જગ્યા ન લેવી, કારણ કે તે અપવિત્ર અને અસ્વીકાર્ય છે, પણ તે જગ્યા ઈંડા કે જીવાત વગરની હોય તે તે સ્વીકારવી, કારણ કે તે પવિત્ર અને સ્વીકાર્ય છે. (૨) અગાઉ પાટ સંબંધી વાત આવેલી છે તેનું આ સ્વીકારમાં પુનરાવર્તન કરવું. (૩) બે, ચાર કે પાંચ સાધુ મળી અભ્યાસ માટે જગ્યા લે તે તેઓએ અરસપરસ દાંત કચકચાવવા નહિ, તેમ એકબીજાના શરીર ઘસવા નહિ. આ નવમા નિષાધિકા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. ઓગણીસમું અધ્યયન ઉચ્ચાર-પ્રસવણસપ્તિકા યુલ્સગ–આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના દશમાં અધ્યયનનું નામ ઉચ્ચાર- પ્રસવણ છે. આ પણ બીજી ચૂલિકાના વિભાગ તરીકે ચાલુ છે. તેમાં નીચે જણાવેલ મતલબની વાત આવે છે– (૧) સાધુ કે સાધ્વીએ પિતાની પાસે સાવરણી ન હોય તે તે બીજા સાથેના સાધુની સેથી માગી લેવી. (૨) જે જમીન પર ઇંડા કે જીવાત હોય તેવી જગ્યાએ કુદરતી હાજતે ન જવું, પણ જમીન ઈંડા કે જીવાત રહિત હોય તે સ્થાન પર કુદરતી હાજતે જવું. (૩) તે જગ્યાના માલિકે પિતાની સાથેના સાધુઓ માટે કે સાદવીઓ માટે જીવને ઘાત કરી તે જગ્યા બનાવી હોય તે તેની જગ્યામાં કુદરતી હાજતે ન જવું; આવી જગ્યા તે કામ માટે જુદી કાઢવામાં આવી હોય કે ન હોય તે પણ. (૪) જે તે જગ્યા બીજાને માટે રાખેલ ન હોય તે તે જગ્યા પિતાની હાજત માટે ચિતરફ તપાસ કરીને વાપરવી. - (૫) સાધકને માટે ઘરધણીએ ખાસ હાજત માટે તૈયાર કરેલી જગ્યા તે કામ માટે ન વાપરવી. તૈયાર કરાવેલ જગ્યા તે માટે હોય તે પણ ન વાપરવી. લશ્કર માટે તે જગ્યા વપરાતી હોય તે હાજત માટે ન વાપરવી. તે જગ્યામાં ઘાસ હોય તે તે હાજતને માટે ન વાપરવી. સુધારેલી કે સુગંધ કરેલી જગ્યા પણ હાજતને માટે ઉપયોગમાં ન લેવી. (૬) ઘરધણ કે તેના છોકરા. આવતા જતા હોય અથવા બીજ કે ગાંઠ કે મૂળિયાં ફેરવતાં હોય, દૂર લઈ જતાં હોય તે તે જગ્યા ન વાપરવી. (૭) સાધકે થાંભલા પર હાજતે ન જવું. તે જ પ્રમાણે બાંકડા કે પાલખ અથવા અર્થપાટ પર અથવા ઘરના મિનારા કે છાપરા પર હાજતે ન જવું. પ્ર. ૩૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત (૮) ખાલી જમીન પર કે ભીની જમીન પર હાજતે ન જવું, તેમ જ ધૂળવાળી જગ્યાએ કે પથ્થરની શિલા પર હાજતે ન જવું, તેમ જ જે માટીમાં જીવ હોય તેના પર હાજતે ન જવું, તેમ જ જીવાતવાળા લાકડામાં અથવા કોઈપણ ચીજમાં જીવાત હાય તે પર હાજતે ન જવું. ૯૮ (૯) જે સ્થાને ઘરધણીએ ચાખા વાવ્યા હોય, વાવતા હાય કે વાવવાના હોય તે જગ્યાએ કુદરતી હાજતે ન જવું. (૧૦) જ્યાં વાસીદાના ઢગલા કાદવવાળું સ્થાન હાજત માટે ન વાપરવું. હેાય તે સ્થાને કુદરતી હાજતે ન જવું, તેમ જ ન (૧૧) ગરમ જગ્યાએ હાજતે ન જવું અથવા જ્યાં પ`ખીએના માળા ઘણા હાય તે સ્થાન પર કુદરતી હાજતે ન જવું. (૧૨) જે જગ્યા પર આપઘાત થયેલ હાય ત્યાં કુદરતી હાજતે ન જવું. (૧૩) બગીચામાં, ખડક પર, લાકડામાં અથવા જંગલમાં કુદરતી હાજત ન કરવી. (૧૪) મિનારા પર, રસ્તા પર, બારણાં પર કે શહેરના દરવાજા પર કુદરતી હાજતે ન જવું. (૧૫) જ્યાં ત્રણ કે ચાર રસ્તા ભેગા મળતા હાય તે સ્થાને કુદરતી હાજત માટે ન જવું. (૧૯) કોલસા અથવા દારૂ બનતા હોય તે સ્થાને કુદરતી હાજતે ન જવું. (૧૭) નદી નજીક પવિત્ર સ્થાન હેાય ત્યાં કુદરતી હાજત માટે ન જવું. (૧૮) જ્યાં તાજી નવી માટી નીકળતી હોય અથવા જનાવર માટે ચરવાની જગ્યા હાય અથવા જનાવર માટેની જગ્યા હોય ત્યાં અથવા ખેતરમાં કે પથ્થરની ખાણુમાં કુદરતી હાજતે ન જવું. (૧૯) જે ખેતરમાં છેડવા, વનસ્પતિ કે મૂળિયાં જમીનમાં નાખ્યાં અથવા ઊગ્યાં હાય તે સ્થાને કુદરતી હાજત માટે ન જવું. (૨૦) જે સ્થાને ફૂલ થતાં હાય અથવા ફળ થતાં હોય કે બીજો થતાં હોય અથવા ફણગા ફૂટતા હોય તે જગ્યા કુદરતી હાજત માટે ન વાપરવી. (૨૧) પોતાની કે બીજાની તરપડી લઈ કુદરતી હાજતે જવું. જ્યાં લેાકો પસાર થતાં ન હેાય તેવી જગ્યાએ જવું અને જે સ્થાન ઇંડા વગરનું અથવા જીવાત વગરનું હાય તે લેવું અને ત્યાં રાખ ઉપર હાજતે જવું. આ દશમા અધ્યયનમાં માત્ર એક જ ઉદ્દેશક છે. આઠમા તથા નવમામાં પણ એક જ ઉદ્દેશક હતા. તે ખીજી ચૂલિકાના વિભાગ છે. બીજા શ્રુતસ્કંધનું એ રીતે આ દશમું અધ્યયન પૂરું થયું. * Page #322 -------------------------------------------------------------------------- ________________ આચાર વીસમું અધ્યયન “શબ્દસપ્તકા શબ્દ–બીજા શ્રુતસ્કંધનું અગિયારમું અધ્યયન “શબ્દસપ્તિકા અથવા સદ્દસરિકાએ નામનું છે. તે પણ બીજી ચૂલિકાને વિભાગ છે. એટલે આ રીતે બીજી ચૂલા ચાલુ છે. એ આઠમા અધ્યયનથી શરૂ થયેલ છે. એનું નામ સપ્તસપ્તિકા ચૂલિકા છે. - (૧) જ્યાં મૃદંગ, નાંદી, ઢેલક કે ઝાલરને અવાજ સંભળાય તેવાં સ્થાને જવાને નિશ્ચય સાધકે ન કરે. અથવા ઢલકને અવાજ થવાનું હોય કે થતું હોય તેવા સ્થાને જવાને નિશ્ચય ન કરે. (૨) જ્યાં વીણને અવાજ થતું હોય તેવાં સ્થાન પર સાધકે જવાને નિર્ણય ન કર. . (૩) તેમ જ જ્યાં વાળાને વાજિંત્રને અવાજ થતું હોય ત્યાં જવું નહિ. (૪) તેમ જ જ્યાં જનાવરના ચામડાના બનાવેલ મરઘાને અવાજ થતું હોય ત્યાં (૫) પવનનાં વાજિંત્રો વાગતાં હોય ત્યાં પણ ન જવું. (૬) અવાજ સાંભળવા માટે ખીણમાં, ખાઈમાં કે ભી તેની નજીક ન જવું. (૭) ગામને પાદરે, ચરાણમાં કે પર્વત પર કે જગલમાં કે કિલામાં અવાજ સાંભળવા માટે સાધકે ન જવું. (૮) શહેરમાં કે ગામડામાં કે બજારમાં અથવા રાજધાનીના શહેરમાં કે મઠમાં કે ઉતારામાં અવાજ સાંભળવા માટે ન જવું. (૯) બગીચામાં કે જંગલમાં કે મંદિરમાં સૂર સાંભળવા માટે સાધકે ન જવું. (૧૦) જ્યાં ત્રણ કે ચાર રસ્તા એકઠા થતા હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું તે જ પ્રમાણે ચાર રસ્તા મળનાર એકમાં પણ તે માટે ન જવું. - (૧૧) ભેંસના કે જનાવરના તબેલામાં, ઘડારમાં કે હાથીસ્થાનમાં અવાજ સાંભળવા માટે ન જવું. (૧૨) જનાવરનાં કે ઘડાનાં અથવા હાથીનાં ટોળાં એકઠાં થતાં હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું. (૧૩) વાર્તા કહેનાર કે કસરત કરનાર પાસે અવાજ સાંભળવા ન જવું. (૧૪) નાટક થતાં હોય ત્યાં અવાજ સાંભળવા ન જવું. (૧૫) સંગીતના જલસામાં અવાજ સાંભળવા માટે ન જવું. (૧૬) કજીયે થતું હોય કે જ્યાં બળ ચાલતું હોય અથવા બે રાજ્ય વચ્ચે વાંધા પડેલા હોય ત્યાં અવાજ સાંભળવા માટે ન જવું. (૧૭) જ્યાં સુંદર કપડાં પહેરીને છોકરીને બતાવવામાં આવતી હોય અને તેની પાસે અનેક માણસ હોય અને તેણે ઘરેણુગાંડાં પહેર્યા હોય ત્યાં અવાજ સાંભળવા ન જવું, Page #323 -------------------------------------------------------------------------- ________________ ST) સાડી પ્રશમરતિ વિવેચન સહિત (૧૮) અથવા ફસી ચઢાવવાને સ્થાને અવાજ સાંભળવા ન જવું. (૧) જ્યાં ઘણું ગાડીઓ હેય, ઘણું મ્લેચ્છ લેક હય, જ્યાં ઘણું પરદેશી હેય ત્યાં અવાજ-શબ્દ સાંભળવા માટે સાધકે ન જવું. (૨૦) જ્યાં મોટો મહોત્સવ મંડાયલે હય, જ્યાં માણસે સારાં કપડાં પહેરીને , જતા હોય, લેકે સંગીત વગાડતા હોય, અથવા નાચ કરી રહ્યા હોય કે પીતાં હોય ત્યાં શબ્દ સાંભળવા માટે સાધકે ન જવું. (૨૧) આ દુનિયાના કે બીજી દુનિયાના શબ્દ-અવાજ પર પ્રેમ લાવ નહિ, તેમ જ તેને ઈચ્છા નહિ, તે સંભળાય તે પણ શું અને ન સંભળાય તે પણ શું? આ બીજી ચૂલિકાના અગિયારમા અધ્યયનમાં માત્ર એક જ ઉદ્દેશક છે. એ સપ્તસપ્તિકા નામની બીજી ચૂલિકાને થે વિભાગ છે. એકવીસમું અધ્યયન “રૂપતિકા રૂપ–દ્વિતીય શ્રુતસ્કંધની આ બીજી ચૂલિકાનું બારમું અધ્યયન રૂપસપ્તિકા નામનું છે. તેમાં નીચેની મતલબની હકીકત આવે છે. ' - (૧) સાધક ફૂલના ગુચ્છાઓમાં કે મૂર્તિમાં લાકડકામમાં કે પ્લાસ્ટરમાં કે દાંતકામમાં કે દેરડીમાં કે પાંદડામાં જુદા જુદા રંગે જુએ તે તેઓએ પિતાની આંખને તૃપ્ત કરવા ત્યાં જવાનો નિર્ણય ન કરે. (૨) છેલા અધ્યયનમાં શબ્દને અંગે જ્યાં ન જવાનું જણાવ્યું હોય તે સર્વ સ્થાનેનું અહીં પુનરાવર્તન કરવું. - આ બીજા શ્રુતસ્કંધના બારમા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. એ સમસખિકા નામની ચૂલિકાને પાંચમો વિભાગ છે.' બાવીસમું અધ્યયન ‘પરક્રિયા સતિકા પર–આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનું તેરમું અધ્યયન બહારના માણસે કરેલી ક્રિયા પરત્વેનું હોઈ તેનું નામ પરક્રિયા છે. તે સપ્તપ્તિકા ચૂલિકાને છઠ્ઠો વિભાગ છે. તેની મતલબ નીચે પ્રમાણે છે. (૧) બીજે માણસ સાધકને અને કઈ ક્રિયા કરતે હોય તે તેનાથી સાધકે રાજી થવું નહિ અને તેને રોકવો નહિ. (૨) બીજે મનુષ્ય સાધુના પગ દાબતે હોય તે તેનાથી સાધુએ રાજી ન થવું અને તેને રેકે નહિ. " (૩) બીજે માણસ પણ ખૂંદતે હોય કે પગ પર ઠેરા લગાવતે હોય તે તેથી રાજી ન થવું અને તેને રોકો નહિ, Page #324 -------------------------------------------------------------------------- ________________ આચાર ૩૦૧ (૪) પગને તે અડતે હોય કે રંગતે હોય તે તેથી રાજી ન થવું અને તેને રેકે નહિ. (૫) તે પગને ઘી કે તેલ લગાવતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રેકો નહિ. (૬) તે લોધ્રના રંગથી અથવા ખાલી ભુકાથી અથવા રંગથી તેને ચોપડતું હોય તે તેના કાર્યથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ, (૭) બીજે માણસ પગ પર ગરમ કે ઠંડું પાણી રેડતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને રોકવો નહિ. (૮) કોઈ જાતને મલમ લગાડતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે. (૯) કોઈ જાતના ધૂપથી તે (બીજે કઈ માણસ) પગને સુગંધ લગાવતે હોય અથવા તેને ધૂણીમાં નાખતું હોય તે તેથી રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ. (૧૦) તે પગમાંથી કાંટો કાઢતે હોય તે તેથી રાજી ન થવું અને તેને ન અટકાવે. (૧૧) તે પગનું લેહી કે પરૂ કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને ન અટકાવે. (૧૨) કોઈ પર માણસ સાધુનું શરીર દાબતે કે લૂછતે હોય તે તેમાં સાધુએ રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવ. (૧૩) તે (બહારને માણસ) શરીરે વાગેલા ઘાને લૂછતે હોય અથવા તેના પર ઠંડું કે ગરમ પાણી નાખતા હોય છે તેથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૪) કેઈ તીક્ષણ હથિયારથી બહાર માણસ તે ઘામાંથી લેહી કે પરૂ કાઢો હોય, ખેંચી લેતે હોય તે તેમાં રાજી ન થવું, તેમ જ તેને અટકાવે નહિ. . (૧૫) ભગંદર થયેલ હોય તેને કઈ પર માણસ વીધી નાખતે હેય અથવા થયેલ ગુમડાને તીક્ષ્ણ હથિયારથી કાપી તે વડે લેહી કે પરૂ તેમાંથી કાઢી લેતે હોય તે તેના તે કામથી રાજી ન થવું, અને તેને અટકાવે નહિ. (૧૬) તે (બહારને માણસ) શરીર પરને પસીને કે કઈ જાતની અપવિત્રતા (શારીરિક) દૂર કરતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવવો નહિ. (૧૭) કઈ પરાયે માણસ તેના આંખના ચીપડા કાઢતું હોય કે આંખને બીજે કોઈ કચરો કાઢતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૮) કોઈ માણસ સાધકના વાળ લાંબા હોય તેને ઓળો હોય તે તેના તે કામથી રાજી ન થવું અને તેને અટકાવે નહિ. (૧૯) તેમ જ સાધુની કાંખના વાળ કે ભ્રમરના વાળને બહુ લાંબા હોય તેને તે કાપતે કે એળતા હોય તે તેથી રાજી ન થવું અને તેને અટકાવવો નહિ. (૨૦) અન્ય કોઈ માણસ સાધકના લાંબા વાળ દૂર કરતે હોય કે તેને સાફ કરતે હોય તે તે કામથી રાજી ન થવું અને તેને તેમ કરતા અટકાવે નહિ. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ યુગ છે. પ્રશમરતિ વિવેચન સહિત (૨૧) અન્ય કોઈ માણસ સાધુના વાળમાંથી લીખ કે જૂ કાઢતે હેય તે તેના તે કામથી રાજી ન થવું, તેને તેમ કરતા અટકાવે નહિ. (૨૨) કઈ બહારને માણસ અંક અથવા પર્યકાસને બેસી સાધકનું શરીર લૂછતે હોય તે તેથી રાજી ન થવું અને તેને તેમ કરતે અટકાવે નહિ. (૨૩) કઈ જાદુથી કે તેવી રીતે વ્યાધિ દૂર કરવા ઇરછતે હોય તે તેમાં રાજી ન થવું અને તેને તેમ કરતે ન અટકાવે. - આ બીજા શ્રુતસ્કંધના તેરમા અધ્યયનને માત્ર એક ઉદ્દેશક છે. અને તે સપ્તસપ્લિકા ચૂલાને છઠ્ઠો વિભાગ છે. તેવીસમું અધ્યયન અન્ય ક્રિયા સપ્તિકા ક્રિયા અ ન્યા –બીજા શ્રુતસ્કંધનું ચૌદમું અધ્યયન અને ક્રિયા નામનું છે. એ સપ્તસપ્લિકા ચૂલિકાને છેવટને સાતમો વિભાગ છે. તેની મતલબ નીચે પ્રમાણેની છે, તે ધ્યાનમાં લેવી. કે (૧) અરસપરસ ઉપર તેરમા અધ્યયનમાં જણાવેલ કાર્યો કઈ કરે છે તેથી રાજી થવું નહિ. અને તેને અટકાવવા નહિ કારણ કે તે કર્મબંધન છે અને પિતાને લગતી વાત છે. (૨) સાધકે પરસ્પર પગ લુછે કે ઘસે તે તે ક્રિયા દોષરૂપ છે. ' આ ચૌદમા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. અહીં સપ્તસપ્તિકા નામની બીજી ચૂલિકા પૂરી થાય છે. ચેવીસમું અધ્યયન ભાવના પંચમહાવતદાહર્ય–આચારાંગના બીજા શ્રુતસ્કંધનું પંદરમું અધ્યયન ભાવના નામનું છે, તેમાં નીચેની મતલબની હકીક્ત આવે છે. (૧) તે કાળે અને તે સમયે મહાવીર નામના પૂજ્ય થયા, જેમના જીવનના પાંચ પ્રસંગે ઉત્તરાફાલ્ગનીમાં થયા. (૨) તે ઉત્તરાફાશુનીમાં દેવાનંદાની કૂખમાં આવ્યા, દેવે દેવાનંદાની કુક્ષીએથી તેમનું હરણ કરીને તેમને ત્રિશલાની કુક્ષીમાં મૂક્યા, તે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં બન્યું. | (૩) તેમને જન્મ ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયે. (8) પિતાના માથાના વાળને લેચ કરી તેઓ નિર્ચ થપણું પામ્યા તે ઉત્તરફાલ્ગનીમાં બન્યું. (૫) તેમને સર્વથી ઊંચું જ્ઞાન–કેવળજ્ઞાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયું. આ સંપૂર્ણ જ્ઞાન છે, મર્યાદા વગરનું જ્ઞાન છે, ઊંચામાં ઊંચી જાતનું જ્ઞાન છે, સર્વ વસ્તુનું જ્ઞાન છે અને પૂરેપૂરું જ્ઞાન છે. | (૬) પણ સ્વાતિ નક્ષત્રમાં એ પૂજ્યશ્રીએ મોક્ષ પ્રાપ્ત કર્યો. Page #326 -------------------------------------------------------------------------- ________________ આચાર ૩૦૩ (૭) આ અવસર્પિણી કાળચક્રને સુસમસુસમા નામને આરે પૂરે થયે, પછી સુસમા નામને આરે ગયે, તેમ જ પછી સુસમદુસમાં તેમ જ દુસમસુસમાં નામના આરા ગયા અને પછી દુસમસુસમા આરાના પતેર વર્ષ અને નવ મહિના અને તેના પર અર્થે મહિને બાકી રહ્યો ત્યારે, ઉનાળાના ચેથા મહિનામાં, એટલે અષાઢ સુદ છઠને રેજ, જે વખતે ચંદ્રમાં ઉત્તરાફાલ્ગનીમાં હતું તે રજ, મહાવીરને વિમાનમાંથી ઉતપાત થયે. આ વિમાનમાં તેઓ વીસ સાગરોપમ સુધી રહ્યા હતા. જબુદ્વીપના આ ભારતવર્ષમાં દક્ષિણ ભાગમાં જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણને ત્યાં એ આવ્યા. તેમના બાપનું કુડાલોત્ર હતું. (૮) તેઓ દેવલેકમાંથી નીચે ઊતરવાના છે તે જાણતા હતા, ઊતરે છે તે જાણતા ન હતા, ઊતર્યા છે તે જાણતા હતા. (૯) આસો માસમાં ચંદ્ર જ્યારે ઉત્તરાફાગુનીમાં આવ્યો હતે ત્યારે ખ્યાશી (૮૨) દિવસ પછી ત્રાસીને દિવસ ચાલતું હતું ત્યારે ઇંદ્ર અત્યાર સુધીનો નિયમ હતું તે વિચારીને મહાવીરના ગર્ભને ફેરવા. તે રાજગૃહના દક્ષિણ વિભાગમાં હતા ત્યાંથી ક્ષત્રિયેના ઉત્તર વિભાગમાં તેમને ફેરવી આપ્યા. આ બન્ને કુડપુરના જ વિભાગ હતા. (૧૦) ત્રિશલા વાસિષ્ઠ ગોત્રની હતી, તેના પતિ સિદ્ધાર્થનું નેત્ર કાશ્યપ હતું. (૧૧) પિતાને ફેરવીને ત્રિશલાને ત્યાં લઈ જવાના છે તે મહાવીર જાણતા હતા, લઈ ગયા તે જાણતા હતા. લઈ જાય છે તે તેઓ જાણતા ન હતા. (૧૨) ચૈત્ર સુદ તેરસ (૧૩) ને રાજ જ્યારે ચંદ્રને વેગ ઉત્તરા ફાલ્ગનીમાં થયે, ત્યારે નવમાસ અને સાડાસાત દિવસ બે માતાના ગર્ભમાં પૂરા કરીને, તેમને જન્મ થયે. જન્મ વખતે તે તદ્દન તંદુરસ્ત બાળ હતા, અને તેમની માતા ત્રિશલા પણ તદ્દન તંદુરસ્ત હતા. ' ' (૧૩) તેમના જન્મ વખતે ભવનપતિ દે, વ્યંતરદે, જતિષ્ક દેવો અને વૈમાનિક દેવે રાજી થયા અને તેઓએ મોટો મહોત્સવ ઉજવ્યો. (૧૪) મહાવીર ત્રિશલાની કુક્ષિમાં આવ્યા ત્યારથી એનાથી, રૂપાથી, ધનથી, ધાન્યથી, રત્નથી, મતીથી તે કુટુંબ વધ્યું. તેથી તેમના પિતાએ નક્કી કર્યું કે પુત્રનું નામ વર્ધમાન રાખવું. એ ધારણું એણે પૂરી પાડી અને તે અનુસાર તેમનું વર્ધમાન નામ પાડવામાં આવ્યું. ' (૧૫) ત્યાર પછી શ્રી મહાવીરે બાળપણ પસાર કર્યું અને પાંચે ઈદ્રિયના ભોગે ભગવ્યા. (૧૬) શ્રી મહાવીર કાશ્યપ શેત્રના હતા. તેમનાં ત્રણ નામ જાણીતા છે. તેમના માબાપથી તે “વર્ધમાન” નામે બેલાવાતા હતા. તેમનામાં રાગ તથા શ્રેષ ન હતું તેથી તેમનું “શમણું નામ થયું હતું. દુનિયાના દુઃખે તેમણે સહન કર્યા હતાં અને નગ્નત્વ સ્વીકાર્યું હતું એટલે દેવતાઓએ તેમને “મહાવીર” એવું નામ આપ્યું હતું Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રશમરતિ વિવેચન સહિત (૧૭) મહાવીરના પિતા કાશ્યપગોત્રના હતા. એમની મા વાસિષ્ઠ ગોત્રની હતી. મહાવીરના પિતાના ત્રણ નામ થયાં હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. એમની માનાં ત્રણ નામે આ પ્રમાણે છે–ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયંકારિણી. મહાવીરના કાકા સુપાર્શ્વ કાશ્યપ ગેત્રના હતા. એમના મોટાભાઈ નંદિવર્ધન અને એમની મેટી બહેન સુદર્શના બને કાશ્યપ ગોત્રના હતા. એમની પત્ની યશોદા કૌડિન્ય ગાત્રની હતી. એમની દીકરી જે કાશ્યપ ગોત્રની હતી એને બે નામ હતાં – અનવદ્યા અને પ્રિયદર્શના. એ દીકરીની દીકરી જે કાશ્યપ શેત્રની હતી તેનાં બે નામ હતા – શેષવતી અને યવતી. . (૧૮) મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના અનુયાયી હતા અને શ્રમણને અનુસરતા હતા. ઘણાં વર્ષ સુધી તેઓ શ્રમને અનુસરનારા હતા. તેઓ મરીને અશ્રુત કલ્પમાં દેવદેવી થયા. તેઓ ત્યારબાદ આયુષ્ય પૂરું ભેગવી મહાવિદેહમાં મેક્ષ પામશે. . (૧૯) મહાવીર ત્રીશ વર્ષ સુધી વિદેહમાં ગૃહસ્થ રહ્યા. તેઓ જ્ઞાતુપુત્ર તરીકે પણ ઓળખાતા હતા. (૨૦) તેમના માતાપિતાના મરણ પછી તેઓએ આપેલ વચન પ્રમાણે તેમણે પિતાનું સેનું અથવા રૂપું છોડી દીધાં, તેમ જ પિતાનું લશ્કર, રથે પણ તેમણે છોડી દીધાં, ત્યાગ કર્યો. એક વર્ષ સુધી પિતાનું અનાજ, સોનું અને રત્નો બક્ષિસમાં આપ્યાં. માગશર માસની દશમના દિવસે તેમણે આ સંસાર છોડી દેવાનો નિર્ણય કર્યો. (૨૧) સંસારત્યાગ કરતા પહેલાં એક વર્ષ સુધી તીર્થકરે વરસીદાન આપે છે. (૨૨) દરરોજ સવારે સૂર્યોદયથી એક પ્રહર દિન ચઢે ત્યાં સુધી તેઓ એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું વરસીદાન આપે છે. (૨૩) ત્રણ અઠયાસી કરેડ સેનામહોરનું મહાવીરે એક વર્ષમાં દાન કર્યું. (૨) લેકાંતિદેવે તેમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે. (૨૫) જ્યારે ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને વૈમાનિક દેવેએ મહાવીરને સંસારત્યાગને નિશ્ચય જાયે ત્યારે તેઓએ પિતાનું સ્વાભાવિક રૂપ ધારણ કર્યું અને પાલખી ઉપાડવા આવ્યા અને તે માટે અસંખ્ય દ્વીપ અને સમુદ્રને ઓળંગીને આવ્યા, અને ક્ષત્રિયકુંડના ઉત્તરભાગમાં જ્યાં ક્ષત્રિયે રહેતા હતા ત્યાં આવવા માટે ઉત્તરપૂર્વ દિશાએ અટક્યા. (૨૬) દેના રાજા ઈંદ્ર ધીમેથી પિતાનું વાન અટકાવ્યું અને તેમાંથી પિતે નીચે ઊતર્યા. તેણે એક સુંદર પાલખી બનાવી અને તેની વચ્ચે એક સિંહાસન બનાવરાવ્યું. (૨૭) પછી એ મહાવીર જે સ્થાનકે હતા ત્યાં ગયાં અને ત્રણ પ્રદક્ષિણા કરી મહાવિરની પૂજા કરી, મહાવીરને પાલખી પાસે લાવી, મહાવીરને મુખભાગ પૂર્વ દિશા તરફ રાખી સિંહાસન પર બેસાડયા પછી તેમના શરીરે તેલ ચેર્યું, સુગંધ અને બીજી Page #328 -------------------------------------------------------------------------- ________________ આચાર ૩૦૫" આસેવન કરી તેમને પવિત્ર જળથી નવરાવ્યા ઠંડા સુખડથી તેમના શરીરે વિલેપન કર્યું; તેમને બહુ સરસ કપડાં પહેરાવ્યાં, અને મૂલ્યવાન આભૂષણે ધરાવ્યાં. (૨૮) ઈંદ્ર ત્યારપછી બીજી ચંદ્રપ્રભા પાલખી બનાવી. આ પાલખીને ઉપાડવા માટે એક હજાર માણસ જોઈએ. આ પાલખીને પણ ખૂબ શણગારવામાં આવી હતી. (૨૯) દેવતાઓએ અને ઈંદ્ર પિતાના માથા પર મુગુટ ધારણ કર્યા. (૩૦) પાલખીમાં શ્રી મહાવીર બિરાજમાન થયા. તેમની ડાબી બાજુએ ઈશાનેદ્ર અને જમણી બાજુએ ઇંદ્ર બેઠા. (૩૧) આગળ પાછળ બંને બાજુએ વાજિંત્રે વાગતાં હતાં. (૩૨) મહાવીરે ત્રણ દિવસને ઉપવાસ (અઠ્ઠમ) કર્યો હતે. (૩૩) પૂર્વાભિમુખ તે વરઘોડામાંથી પ્રભુ ઊતર્યા અને ખાસ તૈયાર કરેલ સિંહાસન પર બેઠા. ત્યાં મહાવીરે લગ્ન કર્યો. તેમના વાળ ઇંદ્ર એક સરસ રત્નના ડાબડામાં લઈ લીધા. (૩૪) તે વખતે ઇંદ્રના હુકમથી સર્વ વાજિંત્રો બંધ થયાં. એ વખતે મહાવીરે દીક્ષા લીધી. (૩૫) તે વખતે મહાવીરને મન:પર્યવજ્ઞાન નામનું એથું જ્ઞાન થયું. મન:પર્યવજ્ઞાન થવાથી અઢી દ્વીપના વ્યક્ત મનવાળા જીના શા વિચારે છે તે મહાવીર જાણતા હતા. તેમણે પિતાના મનમાં તે વખતે નિર્ણય કર્યો કે માણસ અથવા પશુઓ જે પીડા આપશે તેને પિતે સમતાથી સહન કરી લેશે. (૩૬) મહાવીર ત્યાંથી કુમારેગામે ગયા. એક મૂહુત દિવસ રહ્યો ત્યારે ત્યાં પહોંચ્યા. (૩૭) તેમના નિષ્પાપ ભ્રમણમાં મહાવીરે આત્મધ્યાન કર્યું અને રાગાદિની અસર તેમને ન થાય તેવું કર્યું, બ્રહ્મચર્ય ધારણ કર્યું અને નિર્વાણને માર્ગે પ્રયાણ કર્યું. દેવતાના કે મનુષ્યના કે જનાવરના કરેલા સર્વ ઉપસર્ગો તેમણે સહન કર્યા. તેમણે મન, વચન, કાયાની ક્રિયાઓને સંયમમાં રાખી. (૩૮) મહાવીરે આ રીતે બાર વર્ષ પસાર કર્યા. તેરમાં વરસના વૈશાખ માસની સુદ દશમને રેજ (સુવ્રત એ દિવસનું નામ), ઉત્તરા ફાગુની નક્ષત્રના મેગે, વિજય મૂહુર્ત જ ભિકગ્રામની નજીકમાં, જુવાલુકા નામની નદીને તીરે, સામાગ નામના માલિકના ખેતરમાં, છણ મંદિરની ઈશાન દિશાએ, શાલવૃક્ષની નજીકમાં, તેઓ ઊભડક દેહાસનમાં બે હાથ જોડીને બેઠા હતા ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. . (૩૯) કેવળજ્ઞાન થવાથી તેઓ સર્વ વસ્તુઓના સર્વ ભાવે જાણતા થયા અને લોકેના તથા મનુષ્યના ભૂત, ભાવિ અને વર્તમાન સર્વ ભાવે તે જાણતા થયા, તેઓ ક્યાંથી આવ્યા છે અને કયાં જવાના છે તે પણ તેઓ જાણતા થયા. પ્ર. ૩૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ - પ્રશમરતિ વિવેચન સહિત " (૪૦) તે દિવસે ભવનપતિ, વ્યંતર, તિષ્ક તેમ જ વૈમાનિક દેવેએ મહેસવ કર્યો (૪૧) તેમણે દેવને અને પછી મનુષ્યને સર્વ નિયમો શીખવ્યા. (૪૨) મહાવીરે પાંચ યમ લેકેને શીખવ્યા, તેની વિગત હવે જણાવવામાં આવે છે. (૪૩) પ્રથમ મહાવ્રત આ પ્રમાણે છે – હું પ્રાણુને વધ ન કરવાને નિયમ કરું છું, પછી તે પ્રાણી મોટું કે નાનું હોય, હાલતું ચાલતું હોય કે સ્થિર હોય, તે સર્વ પ્રાણીને વધ હું નહિ કરું, કરાવીશ નહિ અને કરે તેને સંમતિ નહિ આપું. (૪૪) આ પ્રાણીવધવિરતિના પાંચ નિયમ છે તે હવે કહેવામાં આવે છે. (ક) નિગ્રંથ હાલતાં ચાલતાં સંભાળપૂર્વક વતે છે, બેદરકાર બનતા નથી. હાલવા ચાલવામાં સંભાળ ન રાખનાર બેદરકારીથી પણ અનેક જીવેને નાશ કરે છે. માટે હાલવા ચાલવામાં નિર્ગથે સંભાળ રાખવી, સાવધતા રાખવી. (બ) નિર્ગથે પિતાના શરીરને અને મનને શોધવું. મન રખડતું હોય, પાપી હોય, ઠપકાને પાત્ર હોય, કજિયાળું હોય તે એવા મનને (મનની ક્રિયાઓને) એાળખી તજવું. પાપી કામમાં મનને પરોવવું નહિ. પણ જે કાર્ય પાપી ન હોય તે કામમાં મનને જોડવું. . () નિગ્રંથ પિતાની ભાષા શોધીને બોલે. જે ભાષા પાપથી ભરેલ કે ઠપકાને પાત્ર હોય કે જીવવધ કરનારી હોય તે ભાષા બેલવી નહિ, પણ જે પાપી ભાષા ન હોય તે તેણે બોલવી, વાપરવી. . (૬) તેનાં ભિક્ષા માંગવાનાં પાત્રો સંભાળથી એણે મૂકવાં. એમાં ગફલત રાખવાથી નિર્દોષ જીવેને નાશ થાય. () નિગ્રંથ જે ખાય અથવા પીએ તે જોઈને વિચારીને ઉપગપૂર્વક ખાય અથવા પીએ, નહિ તે પરિણામે જીવવધ થઈ જાય. (૪૫) આ પ્રમાણે પ્રથમ ત્રત બરાબર રીતે કરવામાં આવે, અનુસરવામાં આવે. એની સમજણ શાસ્ત્રમાં વિગતવાર આપવામાં આવી છે. આ રીતે પ્રથમ વ્રત નિગ્રંથને થાય. (૪૬) બીજા વ્રતને નીચે પ્રમાણે લેવામાં આવે છે? જઠી વાણી બોલવાના સર્વ અવગુણેને હું તજી દઉં છું. હું ક્રોધથી કે લેભથી, ભયથી કે હાસ્ય મજાથી જુઠું નહિ બોલું. (૪૭) બીજા સત્ય મહાવ્રતના પાંચ ભેદ નીચે પ્રમાણે છે : | ( નિગ્રંથ (સાધુ કે સાધ્વી) હંમેશા વિચાર કરીને બોલે છે. વિચાર્યા વગરનું બેલે તે સાધુ કદાચ અસત્ય ભાષણ કરી દે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ (આ) નિગ્રંથ ક્રોધને બરાબર એળખે અને તજી દે. જે નિગ્રંથ ક્રોધી થઈ જાય તે ક્રોધમાં અસત્ય ખેલી દે છે. (૩) નિગ્રંથ લાભ ન કરે અને લેાભને ખરાખર સમજી લે, કોઈ વખત લાભને વશ થઇને પણ અસત્ય ખેલાઈ જાય. ભય ન પામે. જે સાધુ કે સાધ્વીને ભય (F) નિગ્રથને કોઈની બીક ન લાગે, લાગે તે કદાય બીકમાં જૂહુ' ખેલી દે. (૬) નિગ્રથને હાસ્ય (ડુસવું તે) ન હોય. હાસ્યમાં અર્થાત્ ઠઠ્ઠા મશ્કરીમાં સાધુ કે સાધ્વી જૂઠું મેલી દે. આ રીતે અસત્યના પચ્ચખાણને ઉપયાગ સાધુ કે સાધ્વી કરે. આચાર (૪૮) હવે ત્રીજા મહાવ્રત અદત્તાદાન વિશે ગામ અથવા નગરમાં કોઇએ આપેલી ન હોય તે ચીજ નિગ્રંથ ન લે. આન લેવાના ત્રિકરણ જોગે પચ્ચખાણ લે. તેના પાંચ ભેદ નીચે પ્રમાણે છે— (૪) નિગ્રંથ મર્યાદિત જગ્યા માગે. વિચાર કર્યા વગર સાધુ જગ્યા માગે તે અદત્તનું ગ્રહણ કરે છે. (બ) નિગ્રંથ પેાતાના આહાર અથવા પાણી રજા લઈને લે, રજા વગર કોઈ ચીજ ન લે. ગુરુની રજા વગર અથવા ઉપરીની રજા વગર કોઈ ચીજ લે તે વગર રજાએ એ ચીજ લીધી ગણાય. (૬) અમુક મર્યાદિત જગ્યા સાધુએ કે સાધ્વીએ માગેલ હોય તે તે જગ્યાને મર્યાદિત ભાગ અને તે પણ થોડા વખત માટે જ હાય. કોઈ જગ્યા ક્ષેત્ર અને કાળની મર્યાદા વગર ન લેવાય. (Ë) સાધુ કે સાધ્વીએ જેટલા સમય માટે જગ્યા લીધી હાય તે સમયમાં માગણી કરીને વધારા કર્યાં કરે. આવી રીતે પોતાના કબજાને વખતેાવખત ચાલુ રાખવા માટે રા લેવામાં ન આવે તે અદત્તના ગ્રહણ કરવાના દોષ લાગે. (૩) સાધુ કે સાધ્વી પોતાના સાથીઓ માટે વિચારપૂર્વક જગ્યા માગી લે, વિચારણા વગર માગે તે અદત્તના ગ્રહણના દોષને ભાગી થાય. (૪૯) આવી રીતે અદત્તાદાનનું મહાવ્રત કરે. (૫૦) ચેાથું બ્રહ્મચર્યવ્રત આ પ્રમાણે લે : હું દેવીએ કે દવે, મનુષ્યા કે જનાવશ સાથે જાતીયસંબંધ નહિ કરું. હું કોઈ જાતના સ્પર્શનસંબંધ નહિ કરું.' એ ચેાથા વ્રતના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છેઃ (ત્ર) નિગ્રંથ સ્ત્રીને લગતી કામજનક વાતે કરે નહું, (આ) નિ`થે સ્ત્રીની આકૃતિ કે સૌંદર્યના વિચાર ન કરવા. Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ક (3) નિગ્રંથે પૂર્વકાળમાં કામગ સેન્યા હોય તે સંભારવા નહિ. () નિર્ગથે બહુ ખાવું કે પીવું નહિ. ખૂબ સારી રીતે તૈયાર કરેલી વાનગી ખાવી નહિ, દારૂ પીવે નહિ. () સ્ત્રીએ વાપરેલા પલંગમાં નિર્ગથે સૂવું નહિ. (૫૧) પાંચમું મહાવ્રત આ પ્રમાણે સાધુ કે સાધ્વી લે: બહારના કોઈ પણ પદાર્થમાં જીવતા કે જવ વગરનામાં હું કઈ જાતનું આકર્ષણ રાખીશ નહિ, બીજા પાસે એવી ચીજનું મારા માટે ગ્રહણ કરાવીશ નહિ, અથવા બીજે કઈ વસ્તુ પર આસક્તિ રાખો હશે તે મારી અનુમોદના નથી. આ પાંચમા મહાવ્રતના પાંચ ભેદ છેઃ (ક) કાન વડે સારા અવાજ કે સૂર સંભળાઈ જાય તે તેમના તરફ આસક્તિ ન રાખે. | (ગા) જે અવાજ કે સૂરને ન સાંભળવું બનવું અશક્ય હોય તે તેમનાથી થતાં આકર્ષણ કે તિરસ્કાર સાધુએ ન રાખવા. (૩) જે સાધકને સુવાસ પ્રાપ્ત થાય તે તે તરફ તેને આકર્ષણ ન થવું જોઈએ. (હું) પિતાની જીભને કોઈ વસ્તુ ગમે કે ન ગમે એમ બને તે પણ સાધક તેના તરફ આકર્ષણ કે તિરસ્કાર ન રાખે. | (૩) સ્પર્શનશક્તિવાળો સાધક કોઈ વસ્તુને અડકી જાય તે તેણે વસ્તુનું આકર્ષણ ન અનુભવવું. આ ભાવના નામની ત્રીજી ચૂલિકામાં માત્ર એક જ ઉદ્દેશક છે. અત્ર તે પૂરું થાય છે. તેની સાથે પંદરમું અધ્યયન પણ પૂરું થઈ ગયું. પચીસમું અધ્યયન “વિમુક્તિ વિસાતા સર્વસંગે –આચારાંગસૂત્રને બીજા શ્રુતસ્કંધનું સેળમું અધ્યયન વિમુક્તિ નામનું છે. તેમાં નીચેની મતલબની હકીકત આવે છે. એ જ ચેથી ચૂલિકા છે, તેની પણ અત્ર શરૂઆત થાય છે. - (૧) આ દુનિયાની ચાર ગતિમાં માણસો થડા વખત માટે ઘરબાર મેળવે છે. આ સત્ય સમજીને માણસે વિચાર કરે જોઈએ. ડાહ્યા માણસે કુટુંબકબીલાની જાળમાંથી છૂટવું જોઈએ. એણે ભયરહિત થઈને દેષયુક્ત કામકાજ અને આકર્ષણ છેડવાં જોઈએ. (૨) આવી રીતે પિતાની જાતને અંકુશમાં રાખનાર આદર્શ સાધુ, જે માગી ભીખીને પિતાનું પૂરું કરે છે તેનું લકે અપમાન કરે છે, (લડાઈમાં જેમ હાથીને બાણથી વિદારવામાં આવે છે તેમ), (૩) આવા લેકનાં અપમાનના શબ્દોથી ડાહ્યો માણસ મનમાં જરા પણ મૂંઝાયા સિવાય આ શબ્દો સાંભળી રહે છે, અને પવનથી જેમ શિલા ન હાલે ચાલે તેમ નિષ્પકંપ રહે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮, આચારે (૪) તે સ્થાવર અથવા જંગમને ઈજા કરતું નથી, કોઈને મારતે નથી, પણ તેમના તરફથી પિતાને કરવામાં આવતી પીડાઓ તે સહન કરી જાય છે. (૫) બળતી જોત જેમ વધારે વધારે બળતી જાય છે તેમ તેની તપસ્યા પણ વધતી જાય છે, તેની બુદ્ધિશક્તિ વધતી જાય છે અને તેને માનમરતબો વધતા જાય છે (૬) ઉપરના મોટા પચ્ચખાણને જિનેશ્વર દેવે શાંતિના સ્થાનરૂપ અને ત્રણ જગતને ઝળહળાયમાન કરનાર પ્રકાશરૂપ કહ્યાં છે. () સંગીઓથી (સંસારીઓથી) નિલેપ રહીને સાધુ ભિક્ષુકનું જીવન વહન કરે છે. એ સ્ત્રીઓ સાથે આકર્ષણમાં પડતું નથી. આ દુનિયાની કે પલેકની કઈ વાંછા તે કરતે નથી. કામોમાં તે પડતું નથી. (૮) સર્વ સંગથી મુક્ત સાધુને અગાઉને કર્મ સંચય તદ્દન નાશ પામી જાય છે અગ્નિ જેમ ચાંદીને શુદ્ધ કરે છે તેમ તે શુદ્ધ થતું જાય છે. (૯) તે સમજણપૂર્વક રહે છે, વાંછારહિત થઈને રહે છે અને વિષયભેગથી રહિત થઈ રહે છે. જેમ સર્ષ કાંચળીને ફેંકી દે છે તેમ સાધક દુઃખથી મુક્ત થઈ જાય છે. (૧૦) જેમ મેટો દરિયે હાથથી કરી શકો મુશ્કેલ છે, તેમ સંસારને પણ તરો મુશ્કેલ છે એમ વિદ્વાન માણસે જાણવું જોઈએ. આ સાધુપુરુષ દુઃખને કે કર્મોને અંત કરનાર કહેવાય છે. અહીં બીજા શ્રુતસ્કંધનું સોળમું અધ્યયન પૂરું થાય છે. એને ઉદ્દેશક એક જ છે. એની સાથે સાથે ચોથી ચૂલિકા પણ પૂરી થાય છે. અને આચારાંગસૂત્ર અત્યારે જે પ્રાપ્ત થાય છે તે પણ પૂરું થાય છે. આ સાધુને આચાર દઢતાને માટે અહીં સૂચવવામાં આવ્યું છે. (૧૧૭). * આચારાંગસૂત્રને સુચવવાનું કારણું साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपाल्यमानो रागादीन् मूलतो हन्ति ॥११८॥ અર્થ–સાધુને આચાર જે અઢાર હજાર પદમાં કહે છે તેને સારી રીતે અનુસરવામાં આવ્યા હોય તે તે રાગ વગેરેને પાયાથી દૂર કરી દે છે. (૧૧૮) વિવરણ સાધ્વાચાર–આચારાંગસૂત્રમાં બતાવેલે સૂચવેલે સાધુ અને સાધ્વીને આચાર.આ આચારને અહીં વર્ણવવામાં અથવા સૂચવવામાં આવ્યું છે, તેને હેતુ અહીં કહી - દે છે. તે પણ ગ્રંથકર્તા આપણું તર્ક વિચારણા કે બુદ્ધિ પર છેડી ન દેતાં તેનું સૂચન શા માટે કરવામાં આવ્યું તે પણ જણાવી દે છે. આ આચારાંગસૂત્રને ઉલેખ ગ્રંથકર્તાએ શા માટે કર્યો છે અને મેં તેને સાર શા માટે રજૂ કર્યો છે, તેનું કારણે હવે જણાવ્યું છે. આમાં મુખ્યત્વે આચારાંગસૂત્રમાં સાધુને અને સાધ્વીને આચાર બતાવ્યું છે, પણ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રશમતિ વિવેચન સહિત અંતે આ સંસારમાંથી મુક્તિ તે માગે જ થઈ શકે એવું લાગવાથી, સાધુ કેવા હોય તે આદર્શ અત્ર બતાવવા ખાતર, તેની જરૂરી મતલબ આ વિવેચનમાં સદર ગ્રંથનાં ભાષાંતમાંથી તારવી વાંચનારની સગવડ માટે રજૂ કરી છે. સાધુને આપણે ‘ધન્ય મુનિરાજ’ શા માટે કહીએ છીએ તેના આછે ખ્યાલ આપે તેવી હકીકત આચારાંગસૂત્રમાં જળવાઈ રહેલી છે. અને તે વાચકના હિત માટે અત્ર દાખલ કરી છે. અષ્ટાદશપદસહસ્ર—અઢાર હજાર પદો, જે ઉપર એક આખું પ્રકરણ હુવે પછી અવવાનું છે તેને અત્ર ઉલ્લેખ કરી આ અઢાર હજાર સાધુના આચારની વાત અહીં ઢાંકીને આપણે રાખી મૂકશું. નહિ તે પુનરાવર્તન થઈ જાય. તે બિનજરૂરી છે. સાધુએ પાળવાના આચારના અઢાર હજાર ૧૮,૦૦૦ પદો છે. તે પર વિવેચન કરવાની અત્ર જરૂર નથી. (જુએ આ અઢાર હજાર શીલાંગેાના વિવેચન માટે ગાથા ૧૪૫ મી.) અનુપાહ્યમાને— —આ અઢાર હજાર શીલાંગેાને સમ્યગ્ રીતે પાળવાથી તે શું કરે છે તે આ જ ગાથામાં કહે છે, પણ તે દેખાવ કે ઢાંગ માત્ર નઠુિં, પણુ સારી રીતે અંતઃકરણથી પાળવામાં આવે તે તે શું કરે છે તે જણાવે છે. રાગાદીન મલતા હંતિ-રાગદ્વેષ વગેરેને મૂળમાંથી હણી નાખે છે, કાપી નાખે છે, દૂર કરે છે. આ પુસ્તક લખવાના ઉદ્દેશ પણ રાગદ્વેષને શત્રુ તરીકે ઓળખાવવાને અને તેમને દૂર રાખવાના છે. તે આ ગ્રંથ તૈયાર કરવાના મુખ્ય હેતુ છે. તેને પાર પાડનાર હાઈ, આ અત્ર બતાવેલા આચારને અથવા અઢાર હજાર શીલાંગાને સમજવા જરૂરી છે. આચારના માત્ર અભ્યાસ પૂરતે નથી, પણ તેમાં જે જે વાત જણાવવામાં આવી છે તે અંતઃકરણથી પળાય તે તે રાગદ્વેષને દૂર કરે છે અને આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ પાર પાડે છે. તેટલા માટે આચારાંગસૂત્રમાં બતાવેલ આચારને તથા અઢાર હજાર શીલાગાને જેમ બતાવ્યા છે તેમ સમ્યગ્ રીતે આદરવા, અને તમારે જો રાગદ્વેષ કરવાં હાય તે તે પછી તમે જાણેા, પણ એનાથી મુક્તિ મેળવવી હેાય તે અત્ર બતાવેલી અને અઢાર હજાર શીલાંગાની હવે પછી બતાવવામાં આવેલી વાતના સ્વીકાર કરી અત્ર બતાવેલ આચારને પાળવા, અમલમાં મૂકવા, જીવી લેવા અને તે રીતે રાગદ્વેષને જીતવા. આપણે બાવનમા તેમ જ ઓગણસાઠમા Àાકમાં જોઈ ગયા છીએ કે રાગદ્વેષ એ સંસારનાં મૂળિયાં છે અને તેમનાં પર વિજય મેળવવે એ આપણી ફરજ છે. આ ભવમાં આપણે કદાચ રાગદ્વેષને ત્યાગ ના કરી શકીએ તે પણ એને આદશ રાખવા યાગ્ય છે. (૧૧૮) આચારાંગમાં બતાવેલ આચારને અનુસરવાનું ફળ • आचाराध्ययनेोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवर यत्र क्वचनाभिभवनं स्यात् ॥ ११९॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અર્થ-આચારાંગસૂત્રનાં અધ્યયનમાં કહેલ-બતાવેલ મુદ્દાના કરનારને તથા તેની વાસનાથી ભાવિત હૃદયવાળાને જરા પણ વખત જતા નથી અને કોઈનાથી કોઈ પણ સ્થાનકે પાછા પડવાનું તેને થતું નથી. (૧૧૯) આચાર વિવરણ—આચારાંગ કહેલ અર્થ આચારાંગસૂત્રના જુદા જુદા અધ્યયનમાં જે હકીકત જણાવવામાં આવેલ છે તે પ્રમાણે આચરણ કરવાથી અને તે ન ખની શકે તે તેની ભાવના મનમાં ગુપ્ત રાખવાથી શું પરિણામ આવે, કેવી ફળપ્રાપ્તિ થાય તે આ જ ગાથામાં ખતાવવામાં આવ્યું છે. અને ત્યાં સુધી આચરણ કરવું અને ન બને તેા તેના તરફ સહાનુભૂતિ રાખવી. આખા સૂત્ર(આચારાંગ)ને સમજાવવાનું અને તેની વાત ટૂંકાણમાં કહેવાનું કારણ એ છે કે એ અમલ કરવા યોગ્ય છે, જરૂરી છે અને ન બને તે તેની ભાવના રાખી તે તરફ સહાનુભૂતિ અને લાગણી રાખવા યાગ્ય છે. જો તે તરફ આદર્શ કે પ્રેમ હશે તે પણ સંસાર વધારનાર રાગદ્વેષને તે કાપી નાખશે અને આપણા મૂળ ઉદ્દેશ અમલમાં આવશે. આ જીવન સફળ કરવાનું એ એક મજબૂત સાધન છે. ગુપ્તને અ વ્યાપ્ત' પણ થાય છે અને ગુપ્તના અથ દેખાડા કર્યા વિના, ખાનગી એવા પણુ થાય છે. મને પછવાડેના અથ અહીં ઘણા પ્રસ્તુત લાગે છે. સહાનુભૂતિ-હુમન રાખવાથી કોઈ કાળે એના લાભ જરૂર થાય, પણ દીક્ષા ન લેવાથી કે લેનારને સહાય ન કરવાથી એ મા` સાંપડે નહિ. એટલે ગુપ્ત સહાનુભૂતિ તા છેવટે અવશ્ય રાખવી. આવું જેનું સહાનુભૂતિવાળું હૃદય છે અથવા જે આચારાંગમાં કહેલ આચારો પ્રમાણે વના કરે છે તેને શું થાય તે હવે જણાવે છે. કાલવિવર —એને એક ક્ષણુ પણ ગયા વગર આ ફળ તો જરૂર થાય છે. એને કાળના જરા પણ વિલખ થતા નથી. અભિભવન-પરાભવ, હાર, અથવા પાછા પડવું તે. એટલે આચારાંગસૂત્રમાં જે હકીકત કહેલ છે તે પ્રમાણે આચરણ કરવાથી કેાઈથી હારી શકાતું નથી. આવી સ્થિતિ તો એ તુરત મેળવે છે. એને કઈ માણુસ હરાવી, હઠાવી શકતું નથી, એટલું ફળ તે જરૂર મળે છે. બીજો સાંસારિક લાભ થાએ કે ન થા, પણ એ કોઈથી ગાંજ્યા જતા નથી, એ લાભ એને તત્કાળ જરૂર મળે છે. આ રાગદ્વેષ વગેરે દોષો સામે ઝઝૂમવાને અને તે માટે શક્તિ પ્રાપ્ત કરવાના આપણા સર્વ પ્રયાસ છે અને એક ક્ષણ પણ તે વાત ભૂલવા જેવી નથી. તેમાં જે જાતની સાવચેતી રાખવાનું બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે ધ્યાન રાખવાનું પરિણામ એ રાગદ્વેષની હારમાં અને તમારા વિજયમાં જરૂર આવશે. બાકી આ રાગદ્વેષ સામેની લડાઈ તે સ્થાયી, હુ'મેશની છે અને એમનાથી ખૂબ ચેતવા જેવું છે. આ સાવચેતી રાખવામાં આવશે તે છેવટે તમે હારશેા નદ્ઘિ, કદી પણ હારશેા નહિ. તમારા આત્મા અનંત વીય વાળા છે, Page #335 -------------------------------------------------------------------------- ________________ ર પ્રશમરતિ વિવેચન સહિત અનંત શક્તિને ધણી છે અને પ્રત્યેક પળે સાવચેતી લેવાના માર્ગે વહેવારુ માણુસના બતાવેલા છે અને જ્ઞાનીએ તે અનુભવેલા છે અને તેમનું વ્યવહારુપણું સ્વીકારેલ છે. (૧૧૯) બે આખ્યાના– पैशाचिकमाख्यानं श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगमा निरन्तरं व्यापृतः હાય:॥૨૦॥ અથ—પિશાચનું આખ્યાન સાંભળીને અને સારા ઘરની સ્ત્રીનાં સંરક્ષણ સંબંધી આખ્યાન સાંભળીને સંયમયાગામાં આત્માને હમેશા રોકાયલા રાખવા. (૧૨૦) વિવરણ—પિશાચનું આખ્યાન : આ ઉમાસ્વાતિ મહારાજના બનાવેલા પ્રશમરતિ ગ્રંથ પર શ્રી હરિભદ્રસૂરિ નામના બૃહદ્ગચ્છીય સાધુએ વિક્રમ સંવત ૧૧૯૫માં ટીકા ખનાવી છે, તૈયાર કરી છે. તે શેઠ દેવચ'દ લાલભાઈ પુસ્તકોદ્ધાર ટ્રસ્ટ ફંડમાં નં. ૮૮ તરીકે મુદ્રિત પણ થઈ ગઈ છે. તે અનુસાર આ પિશાચનું આખ્યાન અત્ર લખવામાં આવે છે. કોઈ એક વાણિયાએ મત્રના યાગથી એક પિશાચને પેાતાને વશ કર્યાં. પિશાચ એ એક જાતના વ્યંતર દેવા છે, જે મિથ્યાત્વી પણ હાવાના સંભવ છે. પિશાચે વાણિયાને કહ્યું, મને કોઈ પણ કામ તારે હુંમેશ બતાવવું. જો હું નવરો પડીશ તે તને ખાઈ જઈશ અને તારા નાશ કરીશ. મને જરા પણ કામધ'ધાના હુકમ વગર ન રાખવા.’ વાણિયાએ પિશાચનું આ કહેવું કબૂલ કર્યુ. અને તેણે પહેલાં પોતાનું ઘર તૈયાર કરાવ્યું, પછી એ પિશાચને આજ્ઞા કરી કે ઘરમાં ધન તથા ધાન્ય ભરી આપે. પછી ઘરમાં સેાનું લાવવાના હુકમ કર્યાં. અને એ કામ પૂરું થતાં પિશાચે તે ફરી હુકમ માગ્યા. વાણિયા ભાર પહેાંચેલા હતા, તેણે કહ્યું, એક મોટા વાંસ લાવ, એને ઘરના આંગણામાં રપ. એ વાંસ ઉપર તું ચઢઊતર કર્યા કર. જ્યાં સુધી હું તને બીન્ને હુકમ ન ફરમાવું ત્યાં સુધી તારે આ કામ કરવું,' પિશાચે ઘર ભરવાનું વગેરે કામ કર્યા પછી વાણિયાને હેરાન કરવા માટે આ પ્રપચ રમ્યા હતા, પણ એ પ્રપ`ચ કરવા જતાં પાતે જ ફસાઈ ગયેા. વાણિયાની બુદ્ધિ પાસે એ હારી ગયા અને પછી ખેલ્યા. ‘ખરેખર, તે મને ફસાવ્યા, ખરો ફસાવ્યા અને બનાવ્યા. મારે તને ફસાવવા હતા પણ તું તે ફસાયે નહિ. હવે તું મને છૂટો કર. પણ જ્યારે મારું કામ પડે ત્યારે મારું સ્મરણ કરજે, હું હાજર થઈ જઈશ.' આટલું કહીને વાણિયાની રજા લઈ પિશાચ પેાતાના સ્થાન પર ગયા. સાધુએએ રાત્રિ અને દિવસ આ રીતે વગર છિદ્રે આંતર અને બાહ્ય ક્રિયામાં ઉત્સુક રહેવું, એવી રીતે સયમયેાગમાં પ્રવૃત્તિ કરતાં અને વિષયની ઇચ્છા કરવાના પણ સમય મળશે નહિ. માણસ નવરો પડે તે નખ્ખાદ વાળે. નવરાશ કે ફુરસદ બૂરી વસ્તુ છે. ફુરસદ મળે તે જ વકથા વગેરેમાં પ્રવૃત્તિ થઈ જાય, પણ નવરાશ જ ન મળે અને આત્મા રાતદિવસ ઉદ્યમી રહે તે પછી અને વિકથાર્દિક કરવાનું સૂઝે જ નહિ. આ પિશાચનું આખ્યાન થયું, અને તેના હેતુ Page #336 -------------------------------------------------------------------------- ________________ આવ્યો ૧૩ ટીકાકારની નજરે જણાવ્યું. હવે બીજું દષ્ટાંત વિચારીએ. આ દાખલામાં પણ જરાયે વખત ન મળે તેવા ઉદ્યમી માણસની વાત છે. તે દૃષ્ટાંત સમજવા જેવું છે. તે આ પ્રમાણે છેઃ એક કુળવધૂ હતી. એ બહુ સારા ખાનદાન કુળની સ્ત્રી હતી. એ આમ તે કુળમર્યાદામાં રહેનાર કુળવધૂ હતી, પણ તેને પતિ પરદેશ ગયેલ હતું. એણે એની સખીને એક વખત કહ્યું, “કઈ જુવાન પુરુષને લઈ આવ.” તે બહેનપણીએ કહ્યું, “એમ જ કરું છું, નિરાંત રાખીને સ્થિર પડી રહે.” આ પ્રમાણે વિચાર કરીને, જે વાતનું પરિણામ સારું આવે તે વાત સુખ આપનાર થાય છે એમ વિચારી તેણે સસરાને આ વાત જણાવી.. સસરાએ બીજે દિવસે સવારે ઊઠીને ઘરમાં બૂમબરાડા મચાવ્યા. તેણે પિતાની પત્નીને કહ્યું કે, ‘તું જ મારું ઘર બધું લૂંટાવી દે છે.” સાસુ કહે “હું આ ઘર હવે ચલાવી શકું તેમ નથી. તેથી હું તે માટે સર્વ અધિકાર છેડી દઉં છું. તમને જે તે કરે.” પછી સસરાએ તે પિતાના દીકરાની વહુને ઘરનું કામકાજ કરવા અને માણસે પર હકુમત ચલાવવા નીમી. વહુએ ઘરનું સર્વ કામ સંભાળી લીધું. અને એને માથે એટલું કામ આવી પડયું કે એ મહામુસીબતે રાત્રે સૂઈ શકે. સૂવાને પણ વખત ઘણી મુશ્કેલીએ તે મેળવતી હતી. પછી સસરાએ પેલી બહેનપણુને કહ્યું, “હવે જઈને તારી બહેનપણીને કહે કે હું જુવાનને લઈ આવું છું.” તેણે જ્યારે આ વાત કરી ત્યારે તે કુળવધૂ કહેવા લાગી, મને તે સૂવાને પણ વખત મળતો નથી, તે ખરાબ માણસ ઉચિત આવી વાતથી શું?” આવી રીતે સસરાની બુદ્ધિએ કુળવધૂને ખરાબ થતાં અટકાવી. - આ બને દાખલા વિચારીને પિશાચની જેમ કે કુળવધૂની જેમ સાધુએ સંયમ- . રોગમાં ઉઘકત રહેવું, એ કામમાં પિતાને સમય એ તે કાઢો કે એને સંસારમાં માથું મારવાનું કે બીજી બાબતને સમય જ ન મળે, “નવરે નખેદ વાળે” એવી આપણામાં કહેવત છે. સંયમયેગમાં આ વખત ઉઘુક્ત રહે તેને સંસારના મને વિકાર કે અન્ય કઈ બાબતને અંગે અવકાશ, ફુરસદ જ ન મળે અને એક વખત માણસને કુરસદ ન મળે એટલે માનસશાસ્ત્રના નિયમ પ્રમાણે એ વાતને વિસરી જાય છે અને તેનું મન બીજે લાગી જાય છે. આખ્યાન–બનાવટી બેધદાયક વાર્તાને આખ્યાન કહેવામાં આવે છે. આ બન્ને વાર્તાને હેત એ છે કે માણસે નવરા ન રહેવું. એ જે કોઈ પ્રકારના કામમાં પ્રવૃત્ત હોય તે ધીમે ધીમે તેનું આખું વલણ ફરી જાય છે અને જે તે સંયમયગમાં પ્રવૃત્ત હોય તે પછી તે સંસારના રંગથી કે રાગદ્વેષ કે ક્રોધાદિક કોઈ મનેવિકારથી લેપાત નથી. આ બને આખ્યાને ઉપગી અને બેધક છે અને અનુકરણ કરવા ગ્ય છે. વ્યાખ્રત–ઉદ્યમી, પ્રવૃત્તિશીલ, કાયલે. એટલે સંયમયેગમાં આત્માને રોકાયેલે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રશમરતિ વિવેચન સહિત રાખ. સવારે વહેલા પ્રતિક્રમણ કરે, સાત વખત ચૈત્યવંદન કરે, પડિલેહણ કરે, સ્થાપનાચાર્યનું પલેવણ કરે અને ગોચરી લેવા જાતે જાય આવે અને જેનેને સમયસર બંધ આપે, વ્યાખ્યાન વાંચે અને બપોરે રાસ વાંચે, તે તે એટલે કાયેલું રહે તેને સંસારની વાત કે ગંધ પણ આવતી નથી અને મને વિકારને જોર કરવાને વખત પણ મળતું નથી. માટે કામમાં, સાચા કામમાં, સંયમયેગમાં આત્માને રેકી દિવસને અંતે અમુક કામ રહી ગયાં છે અને પિતાને અવકાશ નથી એમ રહે, તે પછી સંસારની વાસના ઊઠી જશે અને મને બરાબર પળેટાઈ જશે. આ આચાર પ્રકરણની મહત્તા તેટલા ઉપરથી સમજાણી હશે. આચારમાં જ–સંયમયોગમાં જ આત્મા રોકાયેલું રહે પછી તેને સંસારસંબંધી વાત કરવાની નિરાંત પણ ન હોય, સંસારને સંભારવા વખત જ ન મળે. સંયમગ—આપણે વિસ્તારથી આચારાંગસૂત્રમાં આચાર કેવી રીતે સાધકે પાવાવો અને તેનું પરિણામ શું આવે તે જોઈ ગયા. એ આચાર જે સાધક બરાબર પાળે તે પછી તેને સંસારની વાત કરવાને કે મનને તેમાં પરોવવાને અવકાશ જ રહે તેમ નથી. આચારની તેટલા માટે જ મહત્તા છે. એ પ્રાણીને ઉદ્યમી રાખે છે, અને તેના મનને જ્યાં ત્યાં રખડવા દેતું નથી. અને આચાર જાતે શુદ્ધ હોઈ તેની પર ભવને અંગે બહુ સારી અસર થાય છે. - આ રીતે આચાર પ્રકરણ પૂરું થાય છે. ભગવાને જે રીતને આચાર વહેવારમાં સાધુને માટે જણાવ્યું તે સાધુએ નિયમથી અનુસરે અને ગૃહસ્થ આદર્શ તરીકે સ્વીકારી તેને અનુસરવું. આચારાંગસૂત્રમાં જે પ્રકારને આચાર બતાવ્યું છે તેને સાર અત્ર રજૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણે વાત કર્યા કરીએ અને વહેવાર રીતે તેને અમલ ન કરીએ ત્યાં સુધી એ સર્વ વાત પુસ્તકમાં જ રહે છે. ભગવાને આમ કહ્યું છે અને તેમ કહ્યું છે તેમ કહેવાથી કાંઈ વળે તેમ નથી. આચારમાં કેદ્રસ્થાને અહિંસાને રાખી વૃત્તિ ઉપર અંકુશ રાખે અને સંયમ ધારણ કરે. સાધુઓને પાળવાને એ સુંદર આચાર આચારાંગસૂત્રમાં સુધર્માસ્વામી દ્વારા બતાવવામાં આવ્યું છે કે એ રીતને આચાર પાળવાથી પિતાની વૃત્તિ પર અજબ સંયમ સ્વાભાવિક રીતે જ આવે છે અને એવી રીતે સંયમ અને યોગમાં પ્રવૃત્તિ કરવાથી તે અંતે રાગદ્વેષને ક્ષય કરે છે અને રાગદ્વેષને ક્ષય થવાથી સંસારને છેડે આવે છે અને આ ભવભ્રમણ મટી જાય છે. માટે ભવભ્રમણનો અંત લાવવાને ઉપાય આ આચારાંગસૂત્રમાં બતાવેલા આચારને અમલ કરવામાં જ છે, તેને બરાબર વહેવારમાં અમલ કરે. - બાકી ખાલી વાતે કરવી એ તે બહુ સહેલી વાત છે. વાતે કરવામાં પૈસા બેસતા નથી અને શરીરને તસ્દી આપવી પડતી નથી. પણ એ રીતે ભવભ્રમણને, સંસારની રખડામણને છેડે ન આવે. સંસારને છેડે એમાં (આચારાંગસૂત્રમાં લખેલી બાબતને Page #338 -------------------------------------------------------------------------- ________________ આચાર અમલ કરવાથી જ આવે અને તે માટેની રીતે એક પછી એક બતાવવામાં આવી છે. એટલે સાધુએ એને અમલ કરે અને શ્રાવકે તે આદર્શ શખવે. બાકી અમલ કર્યા વગર સિદ્ધિ થતી નથી. આ જીવે મેરુપર્વત જેટલે ઢગલે થાય એટલા ઘા મુહપત્તિ કર્યા, પણ ચારિત્રને સદુવૃત્તિપૂર્વક પાળ્યું નહિ, માત્ર દ્રવ્યસાધુ થયે, તે તેને ખરેખરે લાભ થયે નહિ. આ મેરુપર્વત જેવડે ઢગલે થાય તેટલા ઘા મુહપત્તિની વાત ખૂબ વિચારવા જેવી છે. માત્ર દ્રવ્યસાધુત્વથી કાંઈ વળે નહિ, એમાં રાગદ્વેષ ઉપર વિજય ન થાય, અને આપણે ઉદ્દેશ તે રાગદ્વેષ પર વિજય મેળવવાને છે. કહ્યું છે કે “મુંડ મુંડાવત સબહી, ગડરી, હરિણ, રેઝ વનુધામ.” એટલે ગાડ (ઘેટાંઓ) માથાં દર વરસે બે વાર મુંડાવે છે અને હરણે વનવાસ સ્વીકારે છે, પણ એમની વૃત્તિ એને અનુસરે ફરેલી ન હોવાથી તે માત્ર દ્રવ્યસાધુત્વ જ પાળે છે, તેથી તેમને જે લાભ થવો જોઈએ તે થતું નથી. તેથી બાહ્ય ત્યાગ ઉપરાંત સંયમ તે રાખવો જ જોઈએ, એ આચાર પ્રકરગ્સના અધ્યયનને સારે છે. બાકી “આચારની ગોઠવણ જ એવા પ્રકારની કરવામાં આવી છે કે તે પ્રમાણે કામ લઈ અમલ કરવામાં આવે તે સ્વાભાવિક રીતે વૃત્તિ પર વિજય તે થઈ જાય અને પરિણામે રાગદ્વેષ જીતાઈ જાય. એટલે ભવસંસાને પાર થઈ જાય અને અનંતકાળ માટે અજરામર સ્થાનની પ્રાપ્તિ જરૂર થઈ જાય. એટલે “આચાર” પાલનની ઉપગિતા ઘણી છે. એમ તે દ્રવ્યસાધુપણું પણ ઉપયોગી છે, કારણ કે તે ભાવસાધુત્વનું કારણ છે. તે હસી કાઢવા જેવું નથી, પણ દ્રવ્યસાધુત્વની સાથે ભાવસાધુત્વ હોય છે તેને ઉપયોગ ઘણે વધારે છે અને તે પ્રાણીને ઉદ્દેશ પાર પાડે છે. તેથી દ્રવ્યસાધુત્વના સ્વીકાર સાથે ભાવસાધુત્વની ભાવના રાખવી અને જૈન ધર્મને કે આચારસૂત્રને સાર અહિંસા, સંયમ અને તપ એ ત્રણ શબ્દમાં છે એ ધ્યાનમાં રાખવું. માત્ર દ્રવ્યસાધુત્વથી બહુ વળે તેમ, નથી, પણ તે ભાવસાધુત્વનું કારણ અને પુરેગામી હોઈ એ જરૂરી છે. આ રીતે વહેવારુ અમલ કરાવનાર આ આચારનું પ્રકરણ ૧૧૨-૧૨૦ સુધીના નવ લકે પૂરું થાય છે. તે પ્રમાણે વિચારણા કરવી અને મન વધે તે તેને અમલ કરવો. એ પ્રમાણે અભ્યાસ કરતાં અને વારંવાર પુનરાવૃત્તિ કરતાં ભવને છેડે આવશે, સંસારને પાર પમાશે અને જે હેતુ માટે આ ચારિત્રને દ્રવ્યથી સ્વીકાર કર્યો છે તે પાર પડશે, એ અંતર્ગત ભાવ છે તે બરાબર લક્ષમાં રાખ. જે સંસારથી બીતા હોય તેમને સંસારને છેડે લાવવાને આ જ માગે છે, બાકી વિષયકષાયો કેવા અનિત્ય છે અને અંતે કેવા આપણને તજી જનાર છે તે વગેરે વાત આગેલા ત્રીજા પ્રકરણમાં બતાવવામાં આવી છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત આ સર્વ વાતેના વિચાર કરી વૃત્તિ પર બને તેટલે સંયમ રાખવા, શ્રાવકે તે વાતને આદર્શ સ્થાને રાખવી અને એ રીતે ધીમા ક્રમે સંસારના અંત લાવવાની ભાવના રાખવી. આ મૂળ માગ છે અને મહાપુરુષે બતાવ્યા છે, તે કરવામાં આકરો લાગે તે પણ અંતે કરવા ચૈાગ્ય છે અને તે જ એકલે માગે સંસારના પાર પમાય તેમ છે. તેથી કાંઈ નહિ તે દ્રવ્યસંયમ અને ત્યાગ કરી દેવા. દ્રવ્ય તે પણ ભાવનિમિત્ત છે એ વચનથી, ભાવસાધુત્વ અંતે આવશે એવા આશયથી, દ્રવ્યસાધુત્વને વેશ તે જરૂર લેવા અને શ્રાવકે તે માટે આદર્શ રાખવા અને તે માગે જ આ સંસારના અંત છે તે નિવિવાદપણે સ્વીકારવું. ૩૧૬ આ આચાર પ્રકરણમાં આચારાંગસૂત્રને સંક્ષિપ્ત સાર અભ્યાસ કરીને શ્રાવકની હદમાં રહીને જ આપવામાં આવ્યું છે, પણ લખનાર કેવા મહાત્યાગી હતા તે નજરમાં રાખી તે ઉપકારી પુરુષાએ બતાવેલા માર્ગે ચાલવા પ્રયત્ન કરવા અને એ પણુ ન બને તા તેની ભાવના તે રાખવી જ, કારણ કે સંસારના છેડાના એ એક જ માર્ગો છે. ગ્રંથકારે આચારની આટલી વાત પણ ઉપકારની નજરે કરી છે અને તેમની નજરે પ તે સંસારના છેડાને એક જ માર્ગ છે એમ લાગ્યું હશે, તેને ઉપયેગ છે એમ આ શ્લોક (૧૧૨–૧૨૦) દ્વારા સ્પષ્ટપણે બતાવી આપ્યું છે. ' Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પામું : સુખ હવે આ સુખનું પ્રકરણ શરૂ થાય છે. તે ૧૨૧ થી ૧૪૮ કલાક સુધી ચાલવાનું છે. સુખ શું છે? કોને મળે? કયારે મળે? અને સાંસારિક સુખ અને આત્મિક સુખ વચ્ચે તફાવત શું છે? તેનું વેધક વર્ણન ગ્રંથકારે કર્યું છે અને તે ખૂબ મનનપૂર્વક વિચારવા જેવું અને જીવનના પ્રશ્ન ઉકેલે તેવું છે. પ્રત્યેક પ્રાણી સુખ માટે પ્રયત્ન કરે છે. તે અહીંથી કે ત્યાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને તેને સુખને ખ્યાલ પરિપૂર્ણ ન હોવાથી તે અહીં કે ત્યાં સુખ મળશે એમ ધારે છે અને ઘણે ભાગે પૌગલિક સુખમાં રાચે છે. સુખને આ તદ્દન ખોટો ખ્યાલ છે અને જ્યાં તે સુખ મેળવવાના હેતુએ પ્રયાસ કરે છે ત્યાં એવું સુખ મળે તે તેમાં તેને કાંઈ ખરું સુખ લાગતું નથી અને સુખ કાંઈ ખરેખરું - તેને મળતું નથી. કોઈ પણ ઈદ્રિયના વિષયે સેવે તેમાં તેને સુખ મળશે તેમ ધારે છે, પણ સારું ભજન કર્યા પછી કે સ્ત્રીની સાથે વિષયસેવન કર્યા પછી કે બહાર ગામ જઈ સુંદર બગીચામાંથી ખુશબો લીધા પછી તેને કાંઈ સુખ લાગતું નથી. તે સુખ ભેગવે ત્યારે પણ તેને સારે સ્થાયી આનંદ થતો નથી અને થોડા વખતમાં એ પૌદ્ધગલિક આનંદને રસ વસરાઈ જાય છે. બીજે દિવસે સવાર પડતાં પાછી ભૂખ તે લાગે છે અને સારું ભજન કર્યાને આનંદ તેના મનમાંથી નીકળી જાય છે. આવી રીતે તે સર્વ પૌગલિક સુખનું સમજવું. અને એ આનંદ ખરેખર થતું જ નથી અને થોડા વખતમાં પાછી અસલ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે અને પૌગલિક સુખ તે પ્રકારનું કે બીજી જાતનું મેળવવા તેને ઈચ્છા થાય છે. જે સુખની પાછળ અથવા પરિણામે દુઃખ થાય અને જે સુખ સ્થાયી ટકે નહિ તેને વાસ્તવિક રીતે સુખ કહેવાય જ નહિ. પગલિક સુખ તે સ્થાયી ટકતું નથી, કદાચ ઘણી ખરી વખત તે કંટાળે આપે છે. એવા અસ્થાયી સુખને સુખ જ કેમ કહી શકાય? તે તે વાસ્તવિક રીતે દુઃખ જ હોય છે અને તે ગ્રંથકર્તાએ પિતાની પ્રૌઢ ભાષામાં સારી રીતે સમજાવ્યું છે. જે સુખ નિત્ય ન હોય તેને કદી સુખની વ્યાખ્યામાં સમાવી શકાય નહિ, તેને વાસ્તવિક સુખ કહી જ શકાય નહિ. આ પ્રમાણે બરાબર સુખ ક્યારે કહેવાય અને કોને કહેવાય તે ગ્રંથકારે પિતાની લાક્ષણિક ભાષામાં આ પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યું છે. એ બરાબર વિચારવા ગ્ય છે. શાંતિનું સુખ કેવું હોય અને સર્વસંગત્યાગ પછી કેને મળે તે લાક્ષણિક રીતે બતાવ્યું છે, તે સમજી સાચું સુખ મેળવવા યત્ન કરે. એટલે આ અત્યારને પ્રબંધ અટકી જાય અને સાચે રસ્તે ચઢી જવાય. Page #341 -------------------------------------------------------------------------- ________________ • , ૩૮ પ્રશમરતિ વિવેચન સહિત અને બીજી વાત એ છે કે પ્રાણી સુખના બેટા ખ્યાલમાં સુખને મેળવવા જ્યાં ત્યાં ખોટાં વલખાં મારે છે. એને પોતાને ખરા સ્થાયી સુખની ખબર નથી તેથી અજાણ્યો ભટક્યા કરે છે અને સુખ મેળવવા પ્રયાસ કરે છે. એ તેને સુખને ખ્યાલ કે ખાટી છે અને શમસુખમાં કે અનિર્વચનીય આનંદ છે એ તરફ ગ્રંથકારે ધ્યાન ખેંચ્યું છે. તેટલાં માટે સાચું સુખ કેને અને ક્યારે કહેવાય અને સુખનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તે બતાવવા ગ્રંથકારે પ્રયત્ન કર્યો છે. તે ખૂબ વિચારણીય અને મનનીય છે. તે સુખને મેળવવાને આદર્શ રાખવા યોગ્ય છે. આ આદર્શ રાખવાનું કહેવાનું કારણ એ છે કે કેટલાક સંગો પ્રમાણે કદાચ સર્વસંગત્યાગ થઈ શકે તેવું ન હોય તે આદર્શ તે શુદ્ધ જ રાખો. શુદ્ધ પ્રયત્ન કરવા ગ્ય છે અને તે સુખ મેળવવાને આદર્શ હોય તે તે વસ્તુ પરિણામે અત્યારે ન મળે તે ભવિષ્યમાં કોઈ પણ વખતે મળે છે અને તે રીતે આદર્શ પ્રમાણે પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભાવના તે પ્રશમસુખ મેળવવાની જ રાખવી. બની શકે તે આદર્શ પ્રમાણે પોતાને વ્યવહાર પણ કરવે. - સાંસારિક સુખને વિચાર કરીએ છીએ ત્યારે શું મળે છે? “પહેલું સુખ તે જાતે નર્યા' એટલે પિતે તંદુરસ્ત રહે અને શરીરે નીરોગી રહે તે તેને તેની સમજણ પ્રમાણે સર્વથી વધારે સુખ છે એમ કહેવામાં આવે છે. બીજું સુખ તે ઘેર દીકરા એટલે ઘરે છોકરાછોકરી હોય તે બીજા નંબરનું સુખ જણાવ્યું. ત્રીજું સુખ સુકુળની નાર’ – સારી બૈરી મળે, સારા કુળવાળી અને ઘરરખ્ખ પત્ની મને તેને ત્રીજા નંબરનું સુખ કહ્યું. “શું સુખ તે કેઠીએ જાર' એટલે ઘરમાં ધાન્યની – અનાજની સંપત્તિ હોય તેને શું સુખ ગણવામાં આવ્યું. આ ચારે પ્રકારનાં સુખમાં સુખ જેવું કાંઈ નથી. આવતા પ્રકરણમાં આપણે જોઈશું કે દીકરાદીકરીની પ્રાપ્તિને સુખ માનવું તેના જેવી એક પણું ભ્રમણ નથી. દીકરાદીકરી હોય તે ફેકી દેવાતાં નથી, પણ તેમાં સુખ જેવી કોઈ ચીજ નથી અને બાકીનાં સર્વ સુખો તે પૌગલિક છે અને એ સુખને અંતે દુઃખ થનાર છે, એટલે એ ખરા સુખની વ્યાખ્યામાં આવી પણ શકતા નથી. કેટલાક વ્યવહારુ માણસ સુખના ત્રણ વિભાગ કરે છે. સાત્વિક, રાજસી અને તામસી. પણ આ ત્રણે સુખમાં પણ જેને તેઓ સાત્વિક કહે છે તે પણ વસ્તુતઃ પૌદ્ગલિક સુખના વિભાગમાં જાય છે. ચાલુ જે સુખની વ્યાખ્યા છે તે અનુસાર સર્વ પ્રકારનાં સુખ ગલિક સુખની કક્ષામાં આવે છે અને ટૂંક વખતના અને માન્યતાનાં સુખ હોઈ, પ્રશમસુખની ઊંચાઈએ પહોંચતાં નથી. આ પ્રશમસુખ જે છેવટે મેક્ષસુખ સુધી લઈ જાય છે તે અનેરું છે અને તેનું અત્ર નિરૂપણ છે જે તમને બીજા કોઈ જૈનેતર લેખકની કલમ કે વિચારણામાંથી નહિ મળે. એક માણસ સુખની શોધમાં નીકળ્યું હતું, તે મહિને નાઓ સુધી ફર્યો પણ કોઈ પ્રાણીને એક જાતનું દુઃખ, કેઈને બીજા પ્રકારનું દુખ એણે જોયું. એક શેઠને ચાર દીકરા હતા અને હજારેની ફેરવણ હતી. તે તેના ઓટલા Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ પર શેઠને દેખવા, એમના દર્શન કરવા બેઠો અને અહીં સાચું સુખી મળશે એવી આશા રાખી. શેઠ થોડા વખત બાદ ત્યાં આવી પહોંચ્યા ત્યારે આ સાચા સુખની શોધમાં નીકળેલા જિજ્ઞાસુને શેઠની પાસેથી ખબર પડી કે ચારે છોકરા તે કોઈ બીજાના હતા, શેઠ પિતે તે નપુંસક હતા. આ વાર્તા ચંદ્રકાન્ત નામના પુસ્તકમાં શ્રી ઈચ્છારામ સૂર્યરામે પ્રગટ કરી છે. એ જરૂર વાંચવા જેવી છે. મતલબ, આ જગતમાં કઈ સાચા અર્થમાં સુખી નથી. અને આ ભ્રમણામાં રહેવા જેવું નથી. સાચું સુખ ક્યાં છે અને તેને મળે તેને જવાબ આ પ્રકરણ આપે છે, તે વિચારવા આપને મારી વિજ્ઞપ્તિ છે. તે પર નુક્તચીની પ્રકરણને અંતે કરવાનું રાખી આપને ગ્રંથકાર સાથે સાચા સુખને મર્મ સમજાવવા પ્રયત્ન કરું. મનુષ્યની ઋદ્ધિ અને સંયોગે કેવાં છે? क्षणविपरिणामधर्मा मानामृद्धिसमुदयाः सर्वे । सर्वे च शोकजनकाः संयोगा विप्रयोगान्ताः ॥१२१॥ અર્થ–મનુ(માણસા)ની સર્વે અદ્ધિઓ અંતે ક્ષય પામે એવા ધર્મવાળી છે અને જે આ સંગો છે તેને અંત (છે) વિયેગમાં આવનાર છે અને તેટલા માટે શોકજનકદિલગીરી કરનાર છે. (૧૧) વિવેચન–માણસને મરણ સ્વભાવ છે, એ જરૂર મરવાને છે, એટલા માટે તેને સત્ય” કહેવામાં આવે છે. બધું અક્કસ, અનિત્ય અને થોડા વખત માટે રહેનારું છે. એ દ્વારા આડકતરી રીતે પ્રથમ અનિત્યભાવના જણાવી. આ બાબતે આપણે એક પછી એક વિચારીએ.. અદ્ધિસમુદય-ઘર, ચાંદી કે સુવર્ણ અથવા સર્વ ધાતુ કે ફરનીચર, રોકડ એ સર્વ મળીને માણસની પૂંજી ગણાય છે. એનામાં બેવડી અનિત્યતા છે. એક તે ઉપર જણાવ્યું તેમ માણસ મરણ જરૂર પામવાને છે અને તે અહીં હોય તેટલા વખતમાં પણ સોનું, રૂપું, ફરનીચર, ઘર કે દુકાન, રેકડ અને પંજી અંતે ક્ષય પામવાની છે. એ સમૃદ્ધિ આ ભવમાં પણ એક સરખી રીતે ટકી રહેતી નથી. ઘણાં મનુષ્યને એક ભવમાં પણ ત્રણ ત્રણ કે સાત સાત ભવ કરતાં જોઈએ છીએ. એટલે એ પૂંજી હોય તે સર્વદા ટકી રહેવાની છે એમ ન કહી શકાય. પૂજીને ઊઠી જતાં વાર લાગતી નથી. આજને પૂજવાળે માણસ કાલે પરિસ્થિતિ ફરતાં ભિખારી થઈ જાય છે અને વળી પાછો તે ઊભે થાય છે. ઘર, દુકાન, માલ કે રોકડ પૂજી એ ક્ષય પરિણામવાળી છે અને તે આજે હેય અને કાલે ચાલી જાય તે નવાઈ નહીં. આવી ક્ષય પમાડનારી મૂડી ઉપર આધાર રાખી શકાય નહિ કે કાંઈ મદર બંધાય નહિ. એ તે કઈ પણ વખતે ખસી જાય, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩ર. પ્રશમરતિ વિવેચન સહિત ક્ષણવિપરિણામધર્મા–એક ક્ષણવારમાં ઊલટા થઈ જવાના ધર્મવાળા સર્વ વિષે છે. આજને ધનવાન કાલે ગરીબ થઈ જાય છે અને આજને અંબાડીમાં બેસનાર કાલે જમીન પર રગદોળાય છે. આ પ્રમાણે વિષયે ક્ષણવારમાં ઊલટાઈ જાય છે, ફરી જાય છે, બદલાઈ જાય છે, આ તેઓને સ્વભાવ છે. સંગ–અહીં સ્ત્રી, પુત્ર, માતાપિતાદિ, કરચાકરોને સંગ થયેલ હોય તેને છેડે અંતે વિયેગમાં આવે છે–કાં તે તે ચાલ્યા જાય છે કે મરી જાય છે. સંગોનો વિગ થવે અનિવાર્ય છે. આપણને ખાવાનો સુંદર સંગ મળે, સારું સારું મીઠું ભેજન મળે, અથવા સ્વાદિષ્ટ ચીજ મળે કે સરસ ફૂલેની સુગંધ મળે કે આંખને પ્રિય લાગે તેવા બંગલા બગીચા જોવા મળે કે કાને મધુર હાર્મોનિયમ, દિલરુબા કે વીણ સંભળાયએ સર્વ સંગ અંતે ચાલ્યા જાય છે. કાં તે આપણે ચાલ્યા જઈએ છીએ, કાં તે તે આપણને છોડી જાય છે. આ દુનિયાની આપણું મૂડી–પૂછ કે અદ્ધિ આપણને છોડી જ જાય છે અને સંગે ફરી જતાં વખત લાગતું નથી. જેને અત્યારે આપણે સંગ માનીએ છીએ તે ફરી જતાં અને તેને વિયેગ થતાં વખત લાગતું નથી. આજે સવારે જેને કૂદતાં, રખડતાં, ફરતાં અને મહાલતાં જોયા હોય તે સાંજે સ્મશાન ભેગા થાય છે અને આ રીતે આપણે સર્વે સંગે અતે નાશ પામી ઊલટા વિયેગ કરનારા છે. એ આપણને નહિ મૂકે તે આપણે તેમને મૂકીને જવાનું છે, અને એ રીતે વૃદ્ધિને ક્ષય અને સંગને વિયેગ ચક્કસ છે. તે અત્ર સ્થાયી પદાર્થો ક્યા? આ તે જેના પર આધાર રાખે તે જ આપણ નથી. તે પછી ટૂક વખતની જે વસ્તુઓ કે સગાંઓ હોય તે પર રાચી કેમ જઈએ ? ઘણુંખરું તે સંયોગ થવામાં પણ બીજાની વિવશતા જરૂર હોય જ છે. આ પદુગલિક સંબંધ પર આપણે કેમ રાચી જઈએ અને રાચીએ તે આપણે વ્યવહારદક્ષ, સમજ કે ડહાપણવાળા કેમ ગણાઈએ ? આવી રીતે આપણી ત્રાદ્ધિ અંતે ક્ષયના પરિણામ વાળી છે અને આપણા સંગે વિયેગમાં પલટાઈ જવાના છે એવું સમજી એ અનિત્ય વસ્તુ પર રાચવું નહિ. ત્યારે તેના ઉપર રાચવું, તેના ઉપર માચવું, કેને વિશ્વાસ કરવો તે હવે બતાવે છે. (૧૨૧) એવી અનિત્ય વસ્તુમાં ન રાચવું– भोगसुखैः किमनित्यर्भयबहुलैः कांक्षितैः परायत्तेः ? । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ॥१२२॥ અથ–આવા ભેગસુખે જે હંમેશના નથી, જેને અંગે અનેક પ્રકારનાં ભય રહે છે અને જે પારકાના ઉપર આધાર રાખનારા છે તેમની ઈચ્છા કરવાથી શું? આત્માનું Page #344 -------------------------------------------------------------------------- ________________ સુખ , , ' ૩૧ સુખ નિત્ય છે, હંમેશનું સ્થાયી છે અને ભયમુક્ત છે. આ પ્રકારના શાંતિના સુખ માટે પ્રયત્ન કરવો ઘટે. (૧૨૨) વિવરણ–ભોગસુખ–વિષયભેગને સુખની ઉપર કોઈ જાતને આધાર રાખવો ન ઘટે, તેનાં આ ગાથામાં ત્રણ કારણે પ્રથમ જણાવી, નિત્ય સુખ માટે પ્રયત્ન કરે જોઈએ એ વાત સ્પષ્ટ કરે છે. આપણે પ્રથમ ભેગસુખને કઈ પણ અર્થ નથી તેનાં ત્રણ કારણે વિચારી જોઈએ. અનિત્ય–પહેલું કારણ, ભોગસુખે લાંબે વખત ટક્તાં નથી, એ થોડા વખત માટેનાં છે અને તે અંતે ચાલી જાય છે, કે આપણે તેમને ત્યાગ કરે પડે છે. એ અનિત્ય છે એ સ્પષ્ટ વાત છે. અનિત્ય-અચોક્કસ, પૌગલિક, ઇંદ્રિયના કે માનસિક સુખની આ વાત છે. ભયબહુલ–એ ભેગસુખોને માટે પ્રયત્ન ન કરવાનું બીજું કારણ કહે છે. એમનામાં ભય બહુ રહે છે, આપણે તેમને વાસ્તુ ટીંગાઈ રહીએ છીએ અને અહીંથી લઉં કે પગેથી લઉં એવી વૃત્તિ રહ્યા કરે છે, અને એ આપણું થશે કે નહિ તે માટે ભય તે આખે વખત રહ્યા જ કરે છે. એ વિપરિણામવાળાં હેઈ આગલી ગાથામાં જણાવ્યું તેમ ક્યારે ચાલ્યાં જશે તેને ભય તે બધે વખત જરૂર રહે છે. - પરાયા–આવાં ભેગસુખે બીજાઓ ઉપર આધાર રાખનારા છે. સ્ત્રી મળે તે . સ્ત્રીનું સુખ થાય, પણ સ્ત્રી પારકી વસ્તુ છે, તે જ પ્રમાણે ધનધાન્ય, મકાન કે દુકાને, મેડી માળ કે ફરનીચર એ સર્વ પારકાં છે. સમજુ માણસ પારકી વસ્તુ કે પારકા ઉપર આધાર રાખનારી વસ્તુ માટે કદી પણ પ્રયત્ન કરે નહિ. આપણું તાબાની ચીજ હોય અને હંમેશા આપણું બની રહેવાની હોય તે તે તે આપણું પ્રયાસગ્ય હોઈ શકે, પણ આ તે પારકી વસ્તુ અને પર ઉપર આધાર રાખનારી વસ્તુ, તેના માટે કેમ પ્રયત્ન થઈ શકે? એ વસ્તુ આપણે થશે કે નહિ એ સર્વ શંકાસ્પદ છે. માટે, તે સુખભગ પીગલિક અને પરાધીન હોઈ, તે માટે પ્રયત્ન કરવાથી શું? આ ત્રીજું કારણ કર્યું. પ્રશમસુખ–હવે આ સુખની સરખામણીમાં પ્રશમસુખ-શાંતિનું સુખ, ઉપશમ. સુખ બે કારણે આદરણીય છે. બે કારણોને લઈને તે પ્રશમસુખ મેળવવા માટે પ્રયત્ન કરે એગ્ય છે. તે સુખના આદરણયપણુ માટેનાં કારણે જોઈએ. નિયમ–આ પ્રશમસુખ નિત્ય છે, સર્વ કાળે થયા પછી તે છે અને છે, હમેશ રહેવાનું છે અને શાંતરસનું સુખ છે. તે નિત્ય હોઈ ભેગસુખની સરખામણીમાં પ્રયાસ કરવા ગ્ય છે. પ્રશમસુખ માટે પ્રયાસ કરવાનું આ પ્રથમ કારણ છે. " આત્મસ્થ–હવે આપણે પ્રશમસુખ માટે પ્રયત્ન કરવાનું બીજું કારણ જોઈએ. એ પ્ર. ૪૧. Page #345 -------------------------------------------------------------------------- ________________ ३२२ પ્રશમતિ વિવેચન હિત પાતાની પાસે જ છે, પેાતાના આત્મામાં જ રહેલું છે અને પારકાને કે પારકી વસ્તુને તે ઇચ્છતું નથી, તેને તેની જરૂર નથી અને તે પર તે આધાર રાખતું નથી. અભય—એને કોઇના ભય નથી, એ પેાતે અભય છે અને અભય આપનાર છે. આવા પારકા ભયથી રહિત થયેલા સુખ માટે પ્રયાસ બધી રીતે ચેગ્ય છે. પ્રશમસુખ માટે પ્રયાસ કરવાનું આ ત્રીજું કારણ જણુાવ્યું. માટે અનિત્ય અને પારકા પર આધાર રાખનાર અને હોય ત્યારે પણ ભય-ચિંતામાં રાખનાર ભાગસુખ માટે પ્રયાસ કરવા નકામા છે અને પ્રશમસુખ ત્રણ કારણે પ્રયાસ કરવા ચેગ્ય છે. આ બધાં કારણેા વિચારી તારે પ્રશમસુખ માટે પ્રયાસ કરવા યાગ્ય છે. (૧૨૨). ઇંદ્રિયસમૂહ પર વિજય મેળવવા પ્રયત્ન કરવા ઘટે— यावत् स्वविषयलिप्सोरक्ष समूहस्य चेष्टयते तुष्टौ । aranस्यैव जये वरतरमशठं कृतो यत्नः ॥ १२३ ॥ અર્થ - વખત દરમ્યાન ઇંદ્રિયાના સમૂહ વિષયેાની ઇચ્છા તૃપ્ત કરવા પ્રયત્ન કરે, તે વખતે જ તેના જ વિજય કરવા માટે કોઈ જાતના ઢંભ વગર પ્રયત્ન કરવા ચેાગ્ય છે. (૧૨૩) વિવેચન—યાવત્—જે વખતમાં ઇંદ્રિય પેાતાના વિષયને ભાગવવાની ઇચ્છાને તૃપ્ત કરવા માટે પ્રયત્ન કરતી હોય તે જ વખતે તે ઇન્દ્રિયા પર વિજય મેળવવા માટે, તેમના સયમ કરવા માટે યત્ન કરવા ઘટે, કારણ કે યુવાવસ્થામાં ઇંદ્રિયા મળવાન હોય છે તેમ જ તેમના પર વિજય મેળવવા માટેના આપણા પ્રયત્ન સફળ થાય છે. પછીની વાત આગળ વિચારીશું. જુવાનીમાં તે માણસમાં એટલું જોર હોય છે કે તે પર વિજય પણ તે જ માણસ મેળવી શકે. જુવાની જેમ ઇંદ્રિયાને માર્ગ આપે છે તેમ તેમના પર સંયમ દ્વારા વિજય પણ મેળવી શકે છે. એટલે જે વખતે તેમને તૃપ્ત કરવા પ્રયત્ન-ચેષ્ટા કરવામાં આવે છે તે જ વખતે તેમના પર વિજય મેળવવા પ્રયત્ન કરવા એ યુક્ત છે, કારણ કે ભાગસુખ અંતે છેડવાનાં છે, હાય ત્યારે પણ લાંબે વખત ટકતાં નથી અને રાજા વગેરે ઘણાના એને ભય છે. અક્ષસમૂહ—ઇંદ્રિયના સમૂહ, ઇંદ્રિયા. એ સ` પાંચે ઇંદ્રિય યુવાવસ્થામાં બહુ જોર કરે છે અને તેમને તૃપ્ત કરવા માણસ હવા ખાવા જાય છે, ટેકરા ઉપર ક્રે છે, કસરત કરે છે, કોલ્ડડ્રીંક પીએ છે, માથે વેણીએ બાંધે છે અને તે દ્વારા ઇંદ્રિયાને તૃપ્ત કરવા અનેક પ્રકારના યત્ન કરે છે. એ યત્ન તા એના નકામા જાય છે. ઇંદ્રિયા એની થતી નથી, ધરાતી નથી, અને કઢી તૃપ્ત થતી નથી, પણ એ સમયે જ્યારે એ ઇન્દ્રિયને સંતોષવા પ્રયત્ન કરે તે વખતે એનું ખરુ કામ શું છે તે ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ - ૩ર૩ : સુખ સ્વવિષય–પિતાપિતાના વિષય. દરેક ઈદ્રિયના જુદા જુદા વિષયે છે. માણસ તે વિષયની તૃષ્ણાને તૃપ્ત કરવા અનેક ધમપછાડા કરે છે. - તુષ્ટી–શાંતિ. માણસ ઈદ્રિયની શાંતિ માટે, તૃપ્તિ માટે જુદા જુદા પ્રયત્ન કરે છે, ચેષ્ટા કરે છે, હાલે ચાલે છે. તે જ વખતે તેનું કર્તવ્ય ખરેખરું શું છે તે હવે બતાવે છે. તાવત–જે વખતે એ ઇદ્રિયની તૃપ્તિ માટે પ્રયાસ કરે છે તે જ વખતે તેના પર વિજય મેળવવાને માટે તેણે પ્રામાણિક મહેનત કરવી જોઈએ. કઈ જાતના દંભ દેખાવ કે ડળ રાખ્યા વગર તે તે ઇન્દ્રિયના ઉપર વિજય મેળવવા માટે તેણે પિતાનું સર્વ ધ્યાન આપવું જોઈએ અને સંયમ દ્વારા તે જ ઇન્દ્રિયને વશ ન પડતાં તેમના પર વિજય મેળવો જોઈએ. - વરત –સાચેસાચે, સુંદર, સરસ, આપણી માણસાઈને ઘટે તે. યત્નનું આ વિશેષણ છે. અશઠ–દંભરહિત, પ્રામાણિક, સાચા દિલને, શતા વગરને. યત્નનું આ બીજુ વિશેષણ છે. ઘડપણમાં જ્યારે ઇદ્રિ જેર ન કરે, જ્યારે મેંમાંથી લાળ પડતી હોય, આંખમાંથી પાણી વહેતાં હોય તે વખતે પણ ઈદ્રિય પર વિજય કરવાનું છે. અત્યારે આ વાત યુવાન સાધકોને ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે, એટલે વૃદ્ધ માણસને ઈદ્રિય પર જય મેળવવાની જરૂર નથી એમ ન સમજવું, પણ જે સમયે ઇંદ્રિય તૃપ્તિ માગી રહી હોય તે વખતે ઉપર જણાવેલાં કારણોને લક્ષમાં લઈ તેને વશ ન પડતાં તે પર સંયમ રાખવો અને તેને જીતવી એ આ લેકને ખાસ ભાવ છે. પછી ઘડપણમાં ઇદ્રિ જેર ન કરે ત્યારે “વૃદ્ધા નારી પતિવ્રતા” જેવું થાય તે પણ યંગ્ય છે, પણ અત્ર ઉદ્દેશ યુવાન માણસને માટે ખાસ ધારવા-વિચારવા યોગ્ય છે. દંભરહિતપણે એટલે દેખાવ કે ગોટા વાન્યા વગર ઈન્દ્રિય પર જે વિજય મેળવવાનું આચારાંગસૂત્રમાં કહ્યું છે તે વિજય મેળવવા પ્રયાસ કરે. યાવતુ-તાવત–જ્યાં સુધી, ત્યાં સુધી. આ રીતે અર્થ કરીએ તે તેમાં ઘડપણને સમય પણ આવી જાય છે. જે સમયે તમે ઈન્દ્રિયના વિષયને તૃપ્ત કરતા હો તે વખતે જવાની કે ઘડપણમાં તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરે. આ અર્થ પણ શક્ય છે અને તે અર્થ કરતાં બાળપણ, જુવાની, પુખ્ત ઉંમર અને ઘડપણ-જ્યારે જ્યારે ઇન્દ્રિય તૃપ્તિના કામમાં તમે લાગ્યા છે તે વખતે તેને જય કરવામાં તમારે સમય વાપર. આ અનુભવીની વાણી છે અને તેનાં કારણે ઉપર જણાવ્યાં છે. આ અર્થ પણ શક્ય છે. એમાં સર્વ વખતને સમાવેશ થાય છે તે દષ્ટિએ એ અર્થ પણ વિચારવા ગ્ય છે. (૧૨૩). Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત સરાગી અને વીતરાગીની મુખની ગણના– ___यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२४॥ અર્થરાગ સહિત-સરાગી માણસે સર્વ વિષમાંથી ઉદ્ભવેલું સુખ મેળવે છે, તેનાથી અનંતક્રોડગણું સુખ વગર કિંમત આપે વિતરાગ (રાગ વગરના પ્રાણીઓ) પ્રાપ્ત કરે છે. (૧૨) વિવરણ –ઉપર જણાવેલા કારણે ભેગસુખ અને તેની તૃપ્તિના સુખને તજવા યોગ્ય છે, છતાં એ માની લીધેલા સુખને સરવાળે અને વીતરાગતાનું સુખ એ બન્નેને સામસામે મૂકીને તુલના બતાવે છે. એટલે, એ બને સુખમાં કયું ચડિયાતું તેની બરાબર સરખામણી કરે છે. વિષયકક્ષદભવ સુખં–વિષયાભિલાષની ઇચ્છાથી જે સુખ થાય તેની અને વીતરાગના સુખની અત્ર સામસામે એક જ તાજ સરખામણી કરવામાં આવે છે. પાંચે ઇદ્રિયના વિષયથી જે સુખ થાય, એટલે સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ કે શ્રોત્રથી જે સુખ તમે માનતા હે તે, લાગે તે સુખ પણ વીતરાગના અથવા રાગ વગરના પ્રાણીને સુખ પાસે સરખામણીમાં કાંઈ નથી, રાણદાસી જેટલું તફાવત છે. તમે પાંચ ઇન્દ્રિયના વિષયેમાંથી જે સુખ થાય તેને એકમનું રૂપ આપે તે હવે પછી વીતરાગપણમાં–રાગરહિતપણામાં જે સુખ છે તે કરોડગણું સરખામણીમાં થાય એમ બતાવવાનું છે. એટલે વિષયસુખ એક હોય તે કરોડગણું વીતરાગતામાં રહેલું સુખ છે. આ એક અને કરેડગણું સુખને તમે ગણુતા હો તે હવે બે વચ્ચે પસંદગી કરે. વિષયસુખને એક એકમ મળે અને વીતરાગભાવને કરોડ એકમ મળે તે અનુભવીનું વચન છે. આમાં કયું સુખ પસંદ કરવું તે તમે વિચારે. પ્રથમ તે વિષયસુખમાં સુખ જ નથી, પણ તમે માનતા હો કે તેમાં સુખ છે તે તેની સરખામણ આ રીતે શક્ય છે. તમે સમજુ છે, કુશળ છે, વ્યવહારદક્ષ છે. હવે તમને ગમે તે સુખ માટે પ્રયત્ન કરો. અનંતકેટિગુણિત-વિષયસુખને આપણે ગણતરીને માટે એક એકમનું રૂપ આપ્યું તે અનંતકેટિગણું તેનાથી વધે તેવું રાગરહિતપણાનું સુખ છે. આ અનંતકેટિ એટલે સંખ્યારહિતગણ સુખને તમે અનુભવી તે જુઓ. જેમણે એ સુખ અનુભવ્યું છે તેમનું આ વચન છે. એકની સંખ્યાનું મૂલ્ય ધરાવતા સુખને માટે કરેડની સંખ્યાનું મૂલ્ય ધરાવતા સુખને ભેગ આપે, તેને જવા દે કે જતું કરે એ સમજુ ગણાય? - મુધા--આ કરોડગણા સુખની કિંમત જરા પણ બેસતી નથી, વગર મહેનત અને વગર પૈસે એ સુખ મળે છે. વિષયસુખ માટે તે પૈસા પણ બેસે, પણ આ વિતરાગ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પણાના સુખની એક પાઈ પણ બેસતી નથી. આ વગર મૂલ્યનું સુખ મેળવવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. એ અહીં વાત છે. વિગતરાગ–વિરાગી, વીતરાગી, રાગરહિત. આ રાગ વગરને પ્રાણી અનંતગણું સુખ વગર પૈસે, વગર મૂલ્ય મેળવે છે. વગર પૈસે આવું સુખ મળે અને તે અનંતગણું હોય પછી કેણ સમજુ-કુશળ માણસ વિષય તરફ નજર પણ ફેકે ? તમારે જે સમજુની કક્ષામાં ગણાવું હોય તે વીતરાગભાવના સુખની સ્પૃહા કરતાં શીખવું જોઈએ. એ તે અનંતગણું મોટું સુખ છે, એની ગણના મુશ્કેલ છે. અને તેની પાસે ઇદ્રિયજન્ય સુખ કાંઈ ગણતરીમાં નથી, ગણનામાં નથી. (૧૨૪) સરગીનું દુઃખ इष्टवियोगाप्रियसंप्रयोगकांक्षासमुद्भवं दुःखम् । प्राप्नोति यत् सरागो न संस्पृशति तद्विगतरागः ॥१२५॥ અથ–પિતાના વહાલા કે વહાલી વસ્તુને વિયોગ થાય અને જે ન ગમે તે વસ્તુ કે માણસને સંબંધ થાય તે વખતે જે ચિંતા થાય તેથી થતું દુઃખ જે રાગવાળા માણસને થાય છે તે રાગ વગરના માણસ (વીતરાગ)ને અડતું પણ નથી. (૧૫) વિવરણ–ઈષ્ટવિયોગ-જે પિતાને વહાલા હોય તેમનાથી જુદા પડવાનું થાય ત્યારે દુખ લાગે છે અથવા હંમેશને માટે તે મરીને દૂર થાય ત્યારે તેમના મરણથી આઘાત લાગે છે. પિતાને વહાલું માણસ મરી જાય, અથવા પિતાને વહાલી જે વરતુ હોય તે ખોવાઈ જાય, સડી જાય કે નકામી થઈ જાય તે ઈષ્ટવિગ. આ ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાંને ઈષ્ટવિયાગ એક પ્રકાર છે. વહાલી વસ્તુ કે વહાલાં કુટુંબીસગાંઓ થોડા વખત માટે કે સદાયને માટે દૂર થાય અને તેને વિયેગ આપણને સાલે, તે કારણે થતી ચિંતાને પરિણમે થતું દુઃખ આ એક પ્રકારનું આર્તધ્યાન જ છે અને અનુભવે તેવા પ્રકારનું દુઃખ સંસારરસિક પ્રાણીને બહુ ખરાબ અને આકરું લાગે છે. એવા પ્રકારના થતા ચિંતાના દુઃખનું અત્ર નિવેદન છે. અપ્રિયસગ–જે માણસે કે જે વસ્તુ પિતાને ન ગમતી હોય તે પિતાને મળે તે વખતે થતું આર્તધ્યાન. આ પણું આર્તધ્યાનને એક પ્રકાર છે. આર્તધ્યાન ચાર પ્રકારના હોય છે. તેમાં પિતાને ન ગમતી વસ્તુના સંબંધથી થતી ચિંતા, ઘાલાવેલી કે આહટ્ટદેહને સમાવેશ થાય છે. કાંક્ષા–ચિંતા, વહાલાને વિયેગ અને અણુવહાલાને સંબંધ થવાથી થતી અનેક પ્રકારની વિચારણ, ચિંતા અને તે દૂર કરવાના ઉપાય શોધવા. અપ્રિયને સંબંધ થઈ જાય કે વહાલાને વિયેગ થાય ત્યારે અનેક જાતના વિચાર આવે છે. જાણે અમુક માણસ Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત કે ચીજ વગર આ જીવન કેવું અકારું થઈ પડશે એવી માનસિક ચિંતા અને તે નિવાર વાના બની શકતા ઉપાયના એ વિચારથી થતું માનસિક દુઃખ. ઘણીવાર તે જિંદગી જ અકારી થઈ પડે છે અને આવું જેવા કે અનુભવવાના બદલે પિતે જ મરી ગયા હોત તે સારું થાત એવી દુઃખની લાગણી, મનમાં તે વખતે થતે ઉદ્વેગ અને તાલાવેલી, તે વગર કેમ ચાલશે અથવા તે સાથે હશે તે દહાડા કેમ જશે એમ ચિંતાથી થતું દુઃખ આ ઈષ્ટવિયેગ અને અપ્રિયસંપ્રગનું દુઃખ જે સેરાગીને થાય છે તે વીતરાગીને અડકતું પણ નથી. દુઃખનું કારણ જ રાગ છે. એ વસ્તુ વગર કેમ ચાલશે અને એ વસ્તુ સાથે કેમ જીવન ટકશે આ સર્વ વિચારણું માણસ કે વસ્તુના રાગથી થાય છે. આ દુઃખ જે રાગવાળા મનુષ્યને સામાન્ય છે, એક દિવસમાં દશ વખત થાય છે તે દુઃખ વિરાગીને અડતું પણ નથી, અસર કરતું પણ નથી. એટલે સરાગીને સુખ થાય તેનાથી વિરાગીને કરોડગણું સુખ થાય છે અને દુઃખ જે સરાગીને થાય છે અને જે કારણે થાય છે તે વિરાગીએ ત્યાગેલ હોવાથી તેને દુઃખ થતું નથી. અરે ! એને દુઃખ અડતું પણ નથી. સરાગીનું આ સુખ માત્ર માન્યતામાં છે, તે ઘણું ડું છે અને દુઃખ પારાવાર લાગે છે. આ બને વિચારવા જેવી ચીજ છે. જે આ વાત ખરી હોય તે સરખામણીમાં વીતરાગીનું સુખ ઘણું ચઢી જાય અને દુઃખ તે તેને થતું જ નથી. હવે વ્યવહારદક્ષ માણસ તરીકે તું શું પસંદ કરીશ તે વિચારીને મને કહે. આમાં સરગીનું જે કાંઈ સુખ દેખાય છે તેથી કરોડોગણું સુખ વીતરાગીને થાય છે અને સરાગીને થતું દુઃખ વિગતરાગીને થતું નથી, અડતું પણ નથી એ બહુ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. પસંદગી કરે અને કુશળતાને ઉપયોગ કરે. (૧૨) વિગતરાગીના સુખનું વર્ણન – प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभूतस्य । भयकुत्सानिरभिभवस्य यत् सुखं तत् कुतोऽन्येषाम् ? ॥१२६॥ અથ–જે પ્રાણીના વેદ અને કષાય દબાઈ ગયા છે એટલે ઓછાં થઈ ગયાં છે, જે હસવું, આનંદ પામવો અને દિલગીરી કરવી તથા શેકને દાબીને બેસી ગયા છે અને જે બીજાની બીક તથા નાક મચકોડવાથી હરાયેલા નથી તેમને જે સુખ થાય તે બીજાને ક્યાંથી હોઈ શકે ? (૧૬) વિવરણઃ પ્રશમિતવેદકષાયસ્ય–જે પ્રાણીના વેદોદય તેમ જ કોધ, માન, માયા અને લેભરૂપ કપાયે ઠંડા પડી ગયા છે તે પ્રાણીને જે સુખને અનુભવ થાય તેની ખબર બીજને અનુભવ વગર શેની પડે ? વેદ એટલે પુરુષવેદ, સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ, આ જેમના ચાલ્યા ગયા છે અથવા જેમણે તેમને ઉપશમ કરે છે તેમને જે સુખ થાય, Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ તેમના મનને જે શાંતિ થાય તેને અનુભવ બીજા સવેદી કે સકષાયીને ક્યાંથી થાય? આ સર્વ સુખ વેદ અને કષાયના અભાવે જ થાય છે. એ માનસિક સુખને અનુભવ સવેદી કે સકષાયીને ન જ આવી શકે. એ તે પિતાના કષાયરહિત અને વેદરહિત મનેરાજ્યમાં લહેર કરતા હોય છે. દુનિયાદારીના પ્રાણને લાગે, જેમ લહમલા સાધ્વીને લાગ્યું હતું, કે વેદ વગરના જે હોય તે સવેદીની પીડા કેમ જાણે? આનું પ્રાયશ્ચિત લીધા વગર તે અનંત સંસારમાં રખડી પડી. જે પ્રાણીઓને વેદના નાશ અથવા ઉપશમથી સુખ થાય છે તે ભારે મોટું સુખ છે, શબ્દથી કહી શકાય તેવું નથી, એમ એ વેદ અને કષાયને ક્ષય કે ઉપશમ કરનારા કહે છે. અને આપણે ક્રોધી, અભિમાની, દંભી કે લોભીને કરવા પડતાં કાવતરાને વિચાર કરીએ ત્યારે સમજી શકીએ છીએ કે અક્રોધી, અમાની, અદંભી અને અભીને ભારે સુખ થતું હશે, અથવા જેણે પિતાનાં વેદ અને કષાયને ઉપશમાવ્યાં છે તેનું સુખ સવેદી કે સકષાયી કેમ કલ્પી શકે? આ તે જેમણે બન્નેને જોયેલ છે તે કહે છે, તે સ્વીકારવું જ રહ્યું. સવેદી કે સકષાયીને વાસ્તવિક રીતે કાંઈ સુખ જ નથી. પણ એનાથી લાખે, કરોડ, અનંતગણું સુખ નિદી કે નિષ્કષાયને છે એમ જેમણે બને સુખને અનુભવ કર્યો છે તેમનું કહેવું છે. આ તેમનું વચન સમજીને ખ્યાલમાં લેવા જેવું છે અને એ સુખને અનુભવ કરે છે તે વેદ અને કષાષ પર ત્યાગથી કે ઉપશમથી વિજય મેળવવા જેવો છે એમ અનુભવીઓનું વચન છે. હાસ્યરતિઅરતિશેકનિક્ષત–આ તે વળી વધારે વાત કહી. હાસ્ય (હસવું), રતિ-આનંદ પામવે, અરતિ (ડાના વિયોગે એ વગર કેમ ચાલે એવું વિચારવું) અને શેક એટલે દિલગીરી, આ ચારે જેમનાં ગયેલાં છે તેવા પ્રાણીઓ. એટલે જે પ્રાણીઓએ હાસ્ય, રતિ, અરતિ અને શેક પર વિજય મેળવીને તેમને દાબી દીધાં છે તેવાં પ્રાણીઓને જે સુખ થાય તે દુન્યવી અન્ય પ્રાણીઓને કેમ જણાય? એ સરખાવી ક્યાંથી શકાય? આ ચારે નોકષાય છે, કષાયને પિદા થવાના કારણભૂત છે. નિરર્થક હસવું તે હાસ્ય, આનંદ માણ, નાટકસિનેમા જેવા તે રતિ, સામાન્ય વિરહની ધારણા કરવી તે અરતિ કે ખાસ વિગ થતાં દિલગીરી થાય તે શેક. આ ચારે કષાયે કષાયને ઉત્પન્ન કરનારા છે. તે વગરના પ્રાણીને અને જેણે તે દાબી દીધાં છે, તેમને ઉપશમ કર્યો છે તે પ્રાણીને જે સુખ થાય તે દુનિયાદારીને શું સમજાય? એ તે અજબ સુખ છે, સ્વાત્મ અનુભવ છે. હસવું નહિ, એજ માણવી નહિ, વિરહને આતાપ પામે નહિ, દિલગીર થવું નહિ, તેવા જે પ્રાણીઓ હોય તેમને જે મનમાં સ્વાત્મસંતોષ અને માનસિક સુખ થાય છે તે દુન્યવી પ્રાણી કેમ અનુભવી શકે ? આ સુખ પાસે પેલું પૌગલિક સુખ તે નામનું છે, તુચ્છ છે, સુખના નામને પણ અગ્ય છે. “નિભૂતસ્ય” એટલે છુપાયેલું, નજર બહારનું. આ કેશને અર્થ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ પ્રશમરતિ વિવેચન સહિત ભયકુત્સાનિરભિભવસ્ય—એની સાથે સાતે પ્રકારના ભય જેના શમી કે ઉપશમી ગયા છે અને જેને કોઈ પ્રકારની જુગુપ્સા રહી નથી. આ બને પણ નકષાયે છે, કષાયના પ્રેરક અને સૌહાર્દવાળા છે. એટલે હાસ્યાદિ ઉપરના ચાર અને ભય તથા જુગુપ્સા એ બને પણ જેના શમી ગયા છે અથવા દબાઈ ગયા છે તે. નિરભિભાવસ્ય એટલે અના ભિભૂતસ્ય. જેઓ ભય અને જુગુપ્સાથી લેવાઈ જતા નથી. આવા કષાય–કાયથી રહિત પ્રાણીને જે સુખ થાય તેને અનુભવ બીજા પ્રાણને ક્યાંથી થઈ શકે? કેમ હોઈ શકે? એ તે જેમનાં કષાયે, નેકષા અને વેદ નાશ પામી ગયા છે કે દબાઈ ગયા છે તેમણે જણાવ્યું છે કે એમનું માનસિક સુખ અપૂર્વ છે, પૂર્વે અનનુભૂત છે અને અનુભવવા યોગ્ય છે. આ મીઠી મીઠી વાત કરીને તમને ફસાવવાના નથી. પણ જાત-અનુભવ છે, તે તમને કહી બતાવે છે. તમને યંગ્ય લાગે તે આ સુખને અનુભવ કરી લે, કરવા જેવો છે એવી લેખક ઉમાસ્વાતિ મહારાજની ભલામણ છે. આ વેદ, કષાય અને નેકષાયને પ્રશમ કરવાથી એટલે એ પર વિજય મેળવવાથી અથવા એમને દાબી દેવાથી જે સુખ થાય તેને ખ્યાલ આપવા માટે આ શ્લેક છે. એ સુખને ખરે આસ્વાદ તે એ સુખ અનુભવવાથી જ થાય. જેમણે અનુભવ્યું છે તેમનું આ વચન છે. દુન્યવી સુખ બહુ થોડા વખતનું અને પૌગલિક છે. એ ટકે, હેાય ત્યારે પણ સુખના નામને યોગ્ય નથી, પણ તેને કરતાં આ સુખ તે અનંતગણું સાચું અને સ્થાયી છે. માટે પસંદગી કરે તે વિચારીને સરખાવીને કરજે. આ વાત પર હજુ ઘણું વિચારણા છે તેથી તે પર વધારે વિવેચન અત્રે નથી કરતે, ગ્ય સ્થળે હવે પછી થશે. (૧૨૬) જ્ઞાની કરતાં પ્રશમસુખ માણનાર ચઢે– सम्यग्दृष्टिानी ध्यानतपोबलयुतोऽप्यनुपशान्तः । तं न लभते गुणं यं प्रशमगुणमुपाश्रितो लभते ॥१२७॥ અથ–સમ્યક્ત્વવાળે જીવ હોય, જ્ઞાની હોય અને ધ્યાન-તપબળથી યુક્ત હોય પણ જે તે ઉપશાંત થયેલ ન હોય તે પ્રશમગુણથી યુક્ત પ્રાણીને જે સુખલાભ થાય તે સુખલાભ તે શાંતિ વગરને પ્રાપ્ત કરતો નથી. (૧૨૭). વિવેચન–આ ગાથામાં પ્રશમગુણવાળા અને શાંતિ વગરના પ્રાણીના સુખની વાત કરે છે, ગુણ ગણાવે છે. સમ્યદષ્ટિ—જેને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ છે તે સમ્યગદષ્ટિવાળે જીવ કહેવાય. એ જાણે છે, દેખે છે અને સહજસાજ બનતું આચરણ કરે છે. એની શ્રદ્ધા નિર્મળ છે અને એ પાકે જૈન છે. એ જૈન ધર્મને ઓળખે અને Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પિછાને છે. પણ પ્રશમસુખ એનામાં નથી, એના વિષય-કષા મંદ થયા નથી. એ ગુરુને ઓળખે છે, પણ આદરતે નથી. આવા પ્રાણને ગુણ થાય તે ખરે પણ પ્રશમસુખને ઓળખનાર અને અમલમાં મૂકનારના પ્રમાણમાં અલપ ગુણ થાય છે. આ બન્ને સરખામણી સામસામી રાખી કહેવા ગ્ય છે, અને પ્રશમસુખનું પ્રમાણ સમજવા ગ્ય છે. સમ્યગદૃષ્ટિવાળા જીવને કઈ પ્રકારની શંકા આકાંક્ષા થતી નથી. જ્ઞાની–એ ભણેલ ગણેલે, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનયુક્ત હોય. એ સમ્યગદષ્ટિવાના હોય, તે સાથે એને જ્ઞાન પણ હોય એટલે એ વિવેકથી સારું-ખરાબ બરાબર જાણનાર હોય. છતાં એને શમનું સુખ કે પ્રશમનું સુખ થતું નથી. એવા સમ્યગદષ્ટિ જ્ઞાનને ગુણ કેટલે થાય તે અત્ર બતાવ્યું છે. દયાનપેબલ–એ અવારનવાર ધ્યાન પણ કરતે હોય, ધર્મધ્યાનના ચાર પાયા ધ્યાવતે હોય અને એકાસણ, ઉપવાસ, ઊદરી વગેરે બાહ્ય તપ અને પ્રાયશ્ચિતાદિ આંતરતપ કરનારે અને દેહ દમના હોય પણ હજુ એને વિષયક્ષા શાંત થયા નથી. છે અનપશાંત–પ્રશમસુખ નહિ પામેલે, શાંતિને શેષનારો ખરો, પણ પામેલે નહિ. આવો ઠંડા મગજ વગરને પ્રાણી જે હોય તે.. ગુણલાભ, શાંતિ, આગળ પ્રગતિ. જે ગુણ પ્રશમસુખવાળાને મળે છે તે શાંતિ વગરના પ્રાણીને નથી મળતું. એ સમ્યજ્ઞાનવાળે કે જ્ઞાની હોય તે પણ તે જે પ્રશમથી અલંકૃત થયેલ છે તેના પ્રમાણમાં લાભ ઉઠાવી શકતું નથી. શમસુખની આખી વાત જ જુદી છે. શમસુખ હોય ત્યારે આનંદ આપે છે અને પછી પણ અનેક જાતના લાભને અપાવે છે. પ્રશમ-શાંતિ, નિષ્કવાયતા, ધર્યું. આ જેનામાં હોય તે પ્રાણી ભવાંતરમાં અને અહીં પછવાડેથી જે લાભ મેળવે છે અને પિતાને આત્મિક ગુણ સાધે છે તેના પ્રમાણમાં ઉપશાંત નહિ થયેલ પ્રાણી, સમ્યગ્દષ્ટિ કે જ્ઞાની હોય તે પણ એટલે લાભ મેળવી શક્ત નથી. સરખામણીમાં શમસુખ ઘણું ગુણકારી છે. આગળ પણ ગુણ અપાવનાર છે અને બધી રીતે લાભ કરી કરવી આપનાર હોવાથી તે સુગ્રાહ્ય છે, આદરણીય છે, ઈષ્ટ છે. આ પ્રશમગુણ અથવા શાંતિની સાધના સાધુધર્મના આચરણથી વધારે સારી રીતે થાય છે અને મનને ઠંડુગાર રાખે છે, સર્વ ઉશ્કેરાટને શમાવી દે છે અને ગુણ કરે છે અને પ્રાણીને આગળ ધપાવે છે. આ સુખના પ્રકરણમાં અનિત્ય ભાવનાની પણ વાત કરી છે અને આત્મોન્નતિની પણ વાત કરી છે. (૧૭) સાધુનું સુખ અને મેટા ઇદ્રનું સુખ नैवास्ति राजराजस्य तत् सुख नैव देवराजस्य । यत् सुखमिहैव साधोकिव्यापाररहितस्य ॥१२८॥ . Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રશમરતિ વિવેચન સહિત અર્થ–મનુષ્યના રાજા ચક્રવર્તીને તથા દેના રાજા શક્રઈન્દ્રને તે સુખ નથી જ જે સુખ લેકવ્યાપારથી રહિત થયેલા સાધુને આ જીવનમાં–આ દુનિયામાં–અહીં જ છે. (૧૨૮) વિવેચન–રાજાના રાજા–ચક્રવતી. આ દુનિયામાં સર્વથી વધારે સુખ માટે ચકવતી રાજાને હોય છે. હજાર ગાયનું દૂધ પીનાર અને મહાશક્તિશાળી સ્ત્રીરત્નને ભેગવનાર ચક્રવર્તીના સુખની વાત તે શી કરવી? આ જીવનમાં કલ્પી શકાય તે સર્વ સગવડે તેને હાથમાં હોય છે અને બધી સુખની સગવડે તેના હુકમમાં હોય છે. આ જીવનમાં માણી શકાતાં ઈદ્રિયસુખનાં સર્વ સુખે ચક્રવર્તીને પ્રાપ્ય છે અને તેને મળે છે. એ સર્વ સુખના કરતાં લેકવ્યાપારથી દૂર થયેલા અને ઇન્દ્રિયસુખને તેમ જ વિષયકષાયોને કબજામાં રાખનાર સાધુ પુરુષના સુખ પાસે ચક્રવર્તીનું સુખ કાંઈ જ નથી, સરખામણીમાં નહિવત્ છે. અહીં મનુષ્યનાં માની લીધેલાં ઉત્તમ સુખની સાથે સરખામણી કરવામાં આવી છે. દેવરાજ–ઈ, બધા દેવને ઉપરી અથવા જેના હાથમાં આ ભરતક્ષેત્ર સંપાયું છે તે શકેંદ્ર. તેને તે આખે વખત અપ્સરાઓ ગાન કરે અને લાખે દેવતા તેને આધીન રહે તેને અનેક સ્ત્રી હોય અને તે મુખ્ય સ્ત્રી ઇંદ્રાણીને પતિ હોય. એને સર્વ સુ, પાંચે ઈન્દ્રિયના વિષયે હાથમાં. તેનાં સર્વ સુખની સરખામણી જે લેકવ્યાપારથી રહિત થયેલા સાધુના સુખની સાથે કરવામાં આવે તે મોટા શદ્રના સુખ કરતાં તેનું (સાધુનું) સુખ કડેવાર–અનંતવાર ચઢે છે. એના (સાધુના) મનમાં જે સુખને માનસિક અનુભવ થાય છે તે માટે ઇન્દ્ર પણ અનુભવી શક્તા નથી. કેઈ “દેવરાજશબ્દનો અર્થ અનુત્તરવિમાનના દેવ એમ કરે છે. પણ તે કરતાં ઇંદ્ર અર્થે યોગ્ય છે અને હરિભદ્રસૂરિ ટીકાકાને તે માન્ય છે. કદાચ ચક્રવર્તી કે ઈન્દ્રનાં સુખ પ્રમાણમાં મોટા લાગે, પણ એ મર્યાદિત છે, અંતે એ સુખ જાય છે. અને જે સુખ નિત્ય નથી તેને સુખ કહેવું એ સમજનું કામ નથી. ઈન્દ્ર કે ચક્રવર્તીના સુખની પાછળ ઘોર અંધારું છે, જ્યારે સાધુને તે અત્યારે પણ સુખ છે અને ભવિષ્યમાં પણ હંમેશ માટે સુખ છે અને તે સુખ ભગવતી વખતે તેના મનમાં સંતોષ છે, તેનું માનસિક સુખ ઇન્દ્રના સુખથી પણ વધારે મોટું છે. લોકવ્યાપાર–મારાં તારાં કરવાં, વેધ જાળવવા, મોટાં માણસની પળશી કરવી અને સાચાં ખેટાં બેલી વ્યવહારગાડું ગબડાવવું. એવા પ્રકારના લેકેના વ્યાપારથી જે નિરાળા પડી ગયા છે, અને જેને તે વેપાર કરે અંતરથી તુચ્છ લાગે છે તેવા સાધુઓ આવા સાધુનાં માનસિક સુખ પાસે દેવ કે ચકવર્તીનું સુખ પણ કાંઈ ગણતરીમાં નથી. તે કાંઈ જ નથી એમ કહીએ તે ચાલે. આ સાધુનું સુખ કેવા પ્રકારનું છે અને કેવી સુંદર કક્ષામાં આવે છે તે વિષયને સ્પષ્ટ કરવા કહે છે. (૧૨૮) Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ સાધુનું સુખ संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितलोभरोषमदनः सुखमास्ते निवरः साधुः ॥१२९॥ અર્થ–લેકની ચિંતાને ત્યાગ કરીને આત્મજ્ઞાનમાં લાગી પડેલે અને જેણે લેભ, ક્રોધ અને કામદેવ ઉપર વિજય મેળવ્યું છે એ રેગ વગરને સાધુ સુખથી રહે છે. (૧૨) વિવેચન—આ સુખનું પ્રકરણ ચાલે છે. કયું સુખ કહેવાય, તે કોને મળે અને કયારે મળે અને સુખ મળે ત્યારે તે કેવું હોય તે મુખ્યત્વે કરીને સાધુને ઉદ્દેશીને કહ્યું છે અને એક આદર્શ તરીકે શ્રાવકને લાગુ પડે છે તે ધ્યાનમાં રાખવું. લોકચિતા–પારકી ચિંતા, પંચાત અથવા ફિકર. ખાસ કરીને પિતાના સ્વજન સગાસંબંધીની ફિકર, પોતાના પુત્રપૌત્રાદિની ચિંતા અને ગામના લેકની ચિંતા. “કાજી (બલે કર્યું? તે કે સારે ગાંવ કી ફિકર.” આ પ્રાણ પારકી પંચાતમાં નબળે, કોરે ધાકોર જે પડી જાય છે. એ પિતાના પુત્રપૌત્ર, બૈરી, ભાઈઓ કે ગામલેકની ચિંતા આખો વખત ર્યા કરે છે. તેઓ ત્યાં ગયા હશે અને કેમ નહિ આવ્યા હોય? અને એ શે કામે ગયા હશે અને એને કેમ હશે? એવી ચિંતા આ વખત કર્યા કરે છે. આ જાતની ચિંતા(Worry)નો કોઈ અર્થ નથી. Worry ઉપર Dale Carnegie એ Don't Worry નામનું એક પુસ્તક આંગ્લ ભાષામાં લખ્યું છે. સમજી વિચારીને આવી નકામી અર્થ વગરની ચિંતાથી મુક્ત થવાનું અત્ર કહેવામાં આવ્યું છે. ખરે સાધુ હોય તે આવી ચિંતાને ત્યાગ કરે છે અને તે સાધુ જ ખરા સુખને અનુભવ કરી શકે છે. આત્મચિંતામાં લાગેલાં—સાધુ સુખમાં જ રહે છે કારણ કે તે ચિંતામુક્ત છે, એ વાત તે સમજાવ્યું, પણ તે તદ્દન કેરા ધાકોર રહેતા હશે ? ના, તેમ નથી, તેઓ આખો વખત આત્મચિંતનમાં લાગેલા હોય છે. ખરા સાધુ નકામી બાબતની ચિંતા નથી કરતા, પણ તેને સ્થાને તે કુલ વખત આત્મચિંતનમાં, આત્મા કે છે? ક્યાં છે? કેની પાસે છે? અને એ વિશુદ્ધ દશામાં કોને પ્રાપ્ત થાય તેને અહર્નિશ વિચાર કરનારા હોય છે. એટલે તેઓ વિચાર અને સમય નકામી લેકવિચારણામાં ન ગાળતાં આત્મસંબંધી વિચારણામાં ગાળે છે. તેમણે ક્રોધ, લેભ અને કામદેવ પર વિજય મેળવ્યું છે, એટલે તેઓ કોઈના ઉપર કે પિતાની જાત ઉપર ક્રોધ કરતા નથી, તેઓને પૈસાને સંબંધ નથી અને તેમણે કામદેવ ઉપર વિજય મેળવ્યું છે. આ ત્રણે મને વિકાર સંસારમાં રખડાવનાર છે અને આપણે તેમને પરિચય સર્વથી મોટા વિષયકષાય નામના ત્રીજા પ્રકરણ(૨૪-૧૧૧) માં કર્યો છે. આવા મને વિકાર પર વિજય મેળવનારના સુખની શી વાત કરવી? તેઓ સુખમાં રહે છે અને સુખનું વાતાવરણ ફેલાવી સંબંધમાં આવનારને સુખી કરે છે, Page #355 -------------------------------------------------------------------------- ________________ ३२ પ્રશમરતિ વિવેચન સહિત - નિર્વેર–નીરોગી રહે છે. અહીં “નિજ ર” એ પાઠાંતર કવચિત્ છે એમ હરિભદ્રસૂરિ પિતાની ટીકામાં કહે છે. એને અર્થ જરા એટલે હાનિ જેમને કાંઈ હાનિનુકસાન થતું નથી તે નિજ૨ કહેવાય છે. અને નિજર એટલે રંગરહિત, નીરોગી. નિર્જર એટલે ઘડપણ રહિત. આ બધા અર્થ બંધબેસતા છે. અને પાઠાંતર પણ સારો અર્થ આપે છે. આપણે જે પાઠ સ્વીકાર્યો છે તે જ પાઠ તેમણે સ્વીકાર્યો છે, પણ પાઠાંતરને તેમણે પણ ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. ગમે તે શબ્દ લેવામાં આવે, તે અર્થ બરાબર આપે છે. આખા લેકમાં સુખ કોને કયારે હોય તે બતાવ્યું છે. સાધુને ભિક્ષા લેવા જવું પડે છે, એટલે તે લેકવાર્તા કેમ છોડી શકે? તેમને નિર્વાહ જ લેક પર છે તે તેની વાત સાધુ કેમ છોડી શકે? એવો સવાલ થાય તેને ઉત્તર આગળના ૧૩૦મા લેકમાં આપે છે. તે અને અત્રેની સર્વ વાર્તા ખૂબ વિચારણીય છે. (૧૨૯). કઈ લોકવાર્તા અને શરીરવાર્તા ઈષ્ટ– या चेह लोकवार्ता शरीरवार्ता तपस्विनां या च । सद्धर्मचरणवार्तानिमित्तकं तद् द्वयमपीष्टम् ॥१३०॥ અર્થજે લેકવાત છે અને જે વાત શરીરસંબંધી છે તે જે સાધુપુરુષે(તપસ્વી) ના વિશુદ્ધ ધર્માચરણનું કારણ બની શકતી હોય તે તે બન્ને પ્રકારની વાત કરવા ગ્ય છે. (૧૩૦). વિવેચન-લોકવાર્તા–આગલી ગાથામાં લેકચિંતા ન કરવા કહ્યું, પણ અહીં કહે છે કે વિશુદ્ધ ધર્મનું કારણ બને તેવી લોકવાર્તા સાધુને ઈષ્ટ છે. જે વાત સદ્ધર્મનું નિમિત્ત કારણ બનતી હોય તે વાર્તા લેકવાર્તા હોય તે પણ તે અભિમત છે, કરવા ગ્ય છે, જરૂરી છે. સાધુના શરીરને નિર્વાહ અન્ય લોકો પર છે. તેથી વિશુદ્ધ ધર્મમાં મદદ કરે તેવી લેકવાર્તા પણ કરવી જોઈએ. તેમને આહાર નિર્દોષ હોઈ તે પણ વિશુદ્ધ ધર્મ માટે હોય, તે તેની વાત સંમત છે. તેમણે તેવી વાર્તા કરવી તે ઈષ્ટ છે. શરીરને આધાર બીજા લેક પર છે તેથી તેમના સંબંધીની વાત પણ કરવાની મના નથી, પણ તે વાર્તા ધર્મનિમિત્તની અને ધર્મને પિષણ કરનારી હોવી જોઈએ. ખાલી અમેરિકામાં શું થયું અને તુર્કસ્તાનમાં શું ચાલે છે તેવી તેવી વાતે અર્થ વગરની છે, પણ સદ્ધર્મને પિષનાર કે તે નિમિત્તની લેકવાર્તા હોય તે તે સંમત છે, ઈષ્ટ છે, કર્તવ્ય છે. આ વાતે ધમને પિષણ આપનારી હોવાથી તે તપસ્વી સાધુ કરી શકે છે, તેની મનાઈ નથી. એટલે ખેતીવાડીની, ઉત્પાદન વધારવાની વાર્તા જે મનને સંયમમાં લાવનારી હોય કે વિશુદ્ધ ધમને પિષક હોય તે તેવી લેકવાર્તા સાધુ પણ કરે. Page #356 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૩૩ શરીરવાર્તા–શરીર સંબંધી વાત. દાખલા તરીકે, શરીર સારું રહેતું ન હોય, કોઈ વ્યાધિ થયે હેય, અથવા અન્ન બરાબર પચતું ન હોય તે સાધુ સદ્ધર્મ નિમત્તે વૈદ્યને કે ડોકટરને અભિપ્રાય લેવા માટે પિતાના કે પોતાના શિષ્યના શરીરસંબંધી વાત વૈદ્ય પાસે કરે. પણ તે સદ્ધર્મને વધારનારી વાત હેવી જોઈએ. ખાલી પિતાના શરીરસંબંધી કે શિષ્યનાં શરીરસંબંધી વાર્તા નકામી નિષ્કારણ સાધુ ન કરે, પણ ધર્મ કરવાનું કારણ શરીર હોઈ શરીર સંબંધી વાત પણ સદ્ધર્મ નિમિત્તે બીજા જવાબદાર માણસ પાસે કરે તે સંમત છે. નકામી શરીરસંબંધી વાત ત્યાજ્ય છે, પણ સદ્ધર્મ નિમિત્તે સંમત છે, અભિમત છે અને તેવી વાત કરવામાં વાંધો નથી. તપસ્વિનાં–સાધુનાં. સાધુપુરુષેએ પણ સદ્ધર્મ નિમિત્ત-સદ્ધર્મને પિષનારી લોકવાર્તા કરવી ઉપયોગી અને સૂચક છે અને સારા ધર્મના પિષણ માટે આ બંને પ્રકારની વાત કરે તે અસંમત નથી, પણ ખાલી વાત કરવા માટે લેકવાર્તા કે શરીરવાર્તા ત્યાગવા યોગ્ય છે. આમાં સાધુઓને અંગે જે મર્યાદા મૂકવામાં આવી છે તે ધ્યાનમાં રાખવી. આહારપાણી બીજેથી લેવાના છે એટલે એને મદદ કરતી વાતે કરવામાં ધર્મનિમિત્તે વધે “ નથી. સાધુઓ ગૃહસ્થની પાસે શુદ્ધ આહાર લેવાને ઉપદેશ આપે કે તે સંબંધી વાર્તા કરે તે તે ધર્મનિમિત્તક હોઈ કર્તવ્ય બને છે અને તેવા પ્રકારની વાર્તાને વાંધો નથી. સદ્ધમચરણનિમિત્તક–આ વાર્તા વિશુદ્ધ ધર્મને પિષનારી હોવી જોઈએ. ખાલી વાર્તા ખાતર લેકવાર્તા કરવી કે ગપ્પાં સપ્પા ઊડાડવા તે અકર્તવ્ય છે, પણ ક્ષમા આજવ માર્દવાદિ દશ યતિધર્મને કે સાધુધર્મને નિમિત્તે લોકવાર્તા કે શરીરવાર્તા કરવી પડે તે તે સાધુએ કરવી. આ ઉપરથી જોવાનું એ છે કે બધા ત્યાગની વાત નથી કરી, વાત કરવાની પણ વાત કરી છે, એમાં સંમતિ દર્શાવી છે, અને એની જરૂરિયાત સ્વીકારી છે. આપણા પૂર્વપુરુષે કેટલા વહેવારુ હતા તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે. વહેવારુ થવું એ જરૂરી છે, એ જરૂર તેમણે માની અને સ્વીકારી છે. જે મર્યાદા મૂકી છે તે સમજવા જેવી છે. નકામી વાતે ન કરવી પણ વિશુદ્ધ ધર્મને નિમિત્તે લેકવાર્તા કે પિતાના શરીર સંબંધી વાર્તા કે પિતાના ગુરુ, ગુરુભાઈ કે શિખ્યાદિના શરીરસંબંધી વાતે કરવી તે ધર્મ નિમિત્તક હેય તે વધે નથી, એ જાતનું સ્વીકૃત સૂત્ર ખૂબ વિચારણીય છે. (૧૩૦) લાકવિરુદ્ધને ત્યાગ– लोकः खल्वाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ॥१३१॥ અથ–સર્વ બ્રહ્મચારી(સાધુઓ)ને લેક પર આધાર છે, તેટલા માટે લેકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ જે કાંઈ હોય તે ત્યાગવા ગ્ય છે. (૧૩૧) Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન લેકને આધાર–આ તે એક સમજાઈ જાય તેવું કારણ બતાવ્યું છે. પિતાના ભરણપોષણને સર્વ આશ્રય લેક પર છે, તે કારણે લેકેને ખરાબ લાગે તેવું, તેમની નજરે ખરાબ લાગે તેવું કઈ પ્રકારનું વર્તન ત્યાગ કરવા યોગ્ય છે. આમાં ઘણા સવાલ થાય તેવું છે. લેક પાસેથી રહેવાનું સ્થાન મળે છે અને ભરણપોષણને આધાર લેક પર છે તેથી તે લેકને વિરુદ્ધ લાગે તેવું સર્વ આચરણ ત્યાગ કરવા ગ્ય છે એમ જણાવ્યું. ત્યારે સવાલ થાય છે કે ભેજન ખાતર લેકેને સારું લગાડવું અથવા ગોચરીને આધાર લેકે પર છે તેથી તેમની વિરુદ્ધ આચરવાને ત્યાગ કરે ? આ તે માત્ર કારણ છે. તેને સારું લગાડવા કાંઈ કરવાનું નથી, કારણ કે લેકવિરુદ્ધત્યાગ “જય વિયરાય”માં પણ આવે છે. ત્યાં શ્રાવકે પણ લેકવિરુદ્ધ આચરણને ત્યાગ માગે છે, એટલે કહેવાની મતલબ એ છે કે લેકવિરુદ્ધ કઈ પણ વર્તન હોય તે તે ત્યાગવા ગ્ય છે. લેકે ઉપર ભરણપોષણ અને નિર્વાહને આધાર છે તે એક કારણ છે, પણ તે ન હોય તે પણ લેકવિરુદ્ધ વર્તનને ત્યાગ કરવો જરૂરી છે, સ્વપરહિત કરનાર છે અને કર્તવ્ય તરીકે એવા વર્તનને ત્યાગ ભગવાને ફરમાવ્યું છે. બ્રહ્મચારી–અહીં કોઈ સ્થાને “ધર્મચારિણ” એ પાઠ છે. બ્રહ્મચારી શખથી સાધુ સમજવાના છે, કારણ કે અન્ય ધર્મના બ્રહ્મચારીઓ કાંઈ ગૃહસ્થ પર – લેક પર આધાર રાખનારા હોતા નથી. ધર્મચારી એટલે સંયમી, જેને સંયમ હોય અથવા તે જે સંયમને ઈચ્છતા હોય તે સર્વ સંયમી કહેવાય છે. બધા સાધુઓ સ્થાન કે ભાત પાણી માટે લેક પર આધાર રાખે છે એ લેકવિરુદ્ધત્યાગ માટે મામૂલી કારણ આપ્યું છે. કવિરદ–અહીં તેને અર્થ બહુ સામાન્ય છે. જન્મ તથા મરણનું સૂતક ન પાળવું અથવા નાતબહાર થયેલા માણસનું ભેજન લેવું એ લેકવિરુદ્ધની વાત છે એમ હરિભદ્રસૂરિ ટીકામાં કહે છે. જે જન્મ (વૃદ્ધિ) સૂતક છે, તે જે પાળતા હોય તેને ત્યાંથી સૂતક સમયે ભેજન ન લેવું અથવા જ્ઞાતિની બહાર થયેલાને ત્યાંથી કોઈ પ્રકારનું ભજન ન લેવું. એવું ભેજન જે લે તે લેકવિરુદ્ધ છે. લેકવિરુદ્ધનું કઈ પણ ટીકા ઊભી થાય તેવું કામ ન કરવું. ' ધર્મવિરુદ્ધ–મધ, મધુ કે માંસ વરવું તે ધર્મવિરુદ્ધ છે, કારણ કે માંસ ન લેવું તે તે ખાસ ઉપદેશ છે, જીવ બીજે માણસ મારતે હોય તે પણ “કુણિમાહરણ એટલે મસ્ય-માંસના ભજનને ત્યાગ ભગવાને કહ્યો છે. તેથી એવું ધર્મવિરુદ્ધ આચરણ કે વર્તન સાધુએ તજવું. આ ગાથામાં વહેવારુ ઉપદેશ છે. ભરણપોષણનું તે એક નિમિત્ત માત્ર છે, પણ લોકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ કાંઈ પણ વર્તન ન કરવું એ સીધે ઉપદેશ છે. પોતાની રસમૃદ્ધિ માટે કે સારે આહાર મેળવવા માટે લેકવિરુદ્ધનું વર્તન તજવું જોઈએ એવી આજ્ઞા નથી, પણ લેકમાં નકામી વાત થાય અને લેક ધર્મ પામવાને બદલે પતિત થઈ Page #358 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૩પ જાય એમાં પણ સરવાળે ગેરલાભ છે. તેથી આ કવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરવા અથવા તેવા વર્તનને તજવાને અત્ર ઉપદેશ છે. આ વાતમાં જરા પણ ગેરસમજૂતી થવી ન જોઈએ. સાધુઓને પહેરવેશ અને ખાવાપીવાના નિયમો પણ લેકવિરુદ્ધ છે, તેને ત્યાગ કરવાની અત્ર વાત નથી કરતા, પણ સામાન્ય રીતે સૂતકાદિના વિચારમાં લેકને અનુસરવાની વાત કરી છે, તે સમજીને આચરવા યોગ્ય છે. આ હકીક્ત પર હજુ એક શ્લોક આવવાને છે, તેને અને આ લેકને ઊંડો ભાવ સમજો. ન સમજાય તેણે ગુરુમહારાજને આશ્રય કરીને સમજો. (૧૩૧) - ધર્માવિરુદ્ધ-લોકસંમત આચરણ કરવું देहो नासाधनको लोकाधीनानि साधनान्यस्य । सद्धर्मानुपरोधात् तस्माल्लोकोऽभिगमनीयः ॥१३२॥ અથ–શરીર ધર્મનું સાધન રૂપે કારણ નથી એમ નથી અને લોકોના તાબામાં ચારિત્રનાં સર્વ સાધને છે, તેથી વિશુદ્ધ ધર્મને વિરોધ ન થાય એ રીતે લોકોને અનુસરવું. (૧૩૨) વિવેચન : દેહ-શરીર એ ધર્મનું સાધન નથી એમ નથી, ખરેખરું ધર્મનું સાધન તે શરીર જ છે. અન્યત્ર શાસ્ત્રકાર કહે છે કે શરીરમાં હિન્દુ ધર્મસાધનમ્ એટલે શરીર ધર્મનું સર્વથી પ્રથમ સાધન હોવાથી, તેને ઉપેક્ષવું નહિ, પણ તેની સંભાળ લેવી. કેઈ એમ ધારતા હોય કે હમેશાં તપસ્યા કરવી, તે વાત ખેટી છે. શરીરને પિછી તેની પાસેથી કામ લેવું અને તે જરૂરી કામ આપે તે માટે તેને પિષવું અને તેની પાસેથી ભાડું લેવું. તેટલા માટે પ્રથમ વાકયમાં બેવડે નકાર વાપર્યો છે– શરીર સાધનભૂત નથી એમ નથી.” એટલે, શરીર સાધન છે અને તે ધર્મનું સાધન છે; તે ધર્મની બાધા ન થાય એ રીતે શરીર પણ પાળવા પિષવા યોગ્ય છે એમ સમજવું. એટલે શરીરને પંપાળવું નહિ, શરીર પર પિતાપણાની બુદ્ધિ ન રાખવી, પણ એ ધર્મ સાધન છે અને એના વગર તે ચાલે તેવું નથી તેથી તેની પણ જરૂરી આસનવાસના ધર્મથી અવિરોધપણે કરવી. શરીરને સુખાળવું ન બનાવવું, પણ જેમ ભાડાના ઘરમાં પણ આપણે રહીએ છીએ તેમ શરીરને પિષણનું ભાડું આપી તેનાથી કામ લેવું અને ભાડું બરાબર વસૂલ કરવું. શરીર ધર્મ સાધનભૂત હોવાથી તેને ઉપેક્ષવું નહિ. લોકાધીન સાધના–આહાર, વસતી અને ઉપાધી માટે લોકો પર આધાર રાખી વાને છે, એ ગૃહસ્થ આપે ત્યારે મળે છે, તેથી લેકવિરુદ્ધ કઈ કામ ન કરવું. તેથી નીચ દારૂડિયાને પ્રસંગ કે પરસ્ત્રીલંપટપણું કે અપ્રમાણિકપણું આવે એવું કોઈ પણ કામ ન કરવું. પરંતુ તેમાં એક વાતનું ધ્યાન રાખવું--કોઈ કામ સધર્મથી વિરુદ્ધ હોય કે . Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રકારે જેની ના કહી હોય તેવું હોય તે તે કામ ન કરવું. એટલે, લેકમાં નિદા થાય તેવું કામ ન કરવું, પણ ધર્મને તે અનુકૂળ હોવું જોઈએ, ધર્મ આચરણને તે અનુસર નારું હોવું જોઈએ. લેકે કહે છે તે માટે અમુક કામ કરવું એમ નહિ પણ વિશુદ્ધ ધર્મ અને ધર્માચરણની તે વિરુદ્ધ ન હોય તે તેવું કામ કરવું. લેક અને ધર્મને બન્નેને વિરોધ હોય ત્યાં ધર્મને જ પ્રાધાન્ય આપવું અને લેકેને ધર્મને મર્મ સમજાવો. ધર્મ જાળવી રાખી તેને બાધા ન આવે તેવું લેકસમત કામ કરવું. એટલે ધર્મ અને તેનું આચરણે એ તે મુખ્ય સ્થાને જ રાખવું. સદ્ધર્માનપધ–વિશુદ્ધ ધર્મને અબાધક જે કામ લેકસંમત હોય તે કરવું અને લકોને અસંમત હોય તે ન કરવું. પણ ધર્મને વિરોધ આવતો હોય ત્યાં ધર્મને જ પ્રાધાન્ય આપવું. એ તે શરીર જાય કે ગમે તેમ થાય, પણ શિરસાટે એ વાત હેવી જોઈએ કે ધર્મને વિરોધ આવે તેવું કોઈ પણ કામ સાધુપુરુષથી તે ન જ થાય. દાખલા તરીકે અણસણ કરવું હોય, હેતુ ન સમજનાર લે કે તેની ના પાડે, તે તેથી ગભરાવું નહિ, કારણ કે એ તે ધર્માચરણની વાત છે. ધર્માચરણ કરતી વખતે વિચારણા ધર્મમય જ હેય, તેમાં કોઈ આડે આવતું હોય તે તેની દરકાર ન કરવી. અભિગમનીય–લેકેથી અવિરુદ્ધ વર્તન યોગ્ય છે, પણ તે સદ્ધર્મને અનુસરનારા હોય ત્યાં સુધી જ. ધર્મને અને કોને વિરોધ હોય તે ધર્મને જ પ્રાધાન્ય મળે. ત્યાં પણ સર્વ લેકો ધર્મ વિરુદ્ધ ન થાય અને સમજુ તે એને ભાવાર્થ બરાબર સમજે, તેથી અંતે રસ્તે નીકળી શકે છે. આ કલેકમાં બે અગત્યની વાત કરી. શરીરને ધર્મસાધન હેવાથી ઉપેક્ષવું નહિ, તેની ધમને અનુકૂળ રહી પિષણ કરવી અને ધર્મને વિરોધ ન હોય તે લેકમતને અનુસરવું. પણ જ્યાં ધર્મને અને દેહને અથવા ધર્મને અને લોકોને વિરોધ હોય ત્યાં ધર્મને જ મુખ્યતા સાધુએ આપવી. સાધુજીવન ધર્મજીવન જ છે, ધર્મ માટે જીવન છે અને ધર્મ જાય તે તેનું સર્વસ્વ જાય છે, તેથી પ્રાણ જાય પણ ધર્મ ન છેડાય. માટે ધર્મ શિરમુગુટમણિ છે અને તે માટે જ અને તેની રક્ષા માટે જ એનું જીવન છે. અપરાધ-ઉપાધિ એટલે આવરણ, પ્રતિબંધ. અનુપરોધ એટલે ધર્મને પ્રતિબંધ ન કરે તેવું જે વર્તન કે સંવ્યવહાર હોય છે. આમાં નકાર છે. તે ખૂબ વિચારણા માગે છે. ધર્મને પ્રતિબંધ ન કરનાર કવિરુદ્ધ કામ હોય તે જ તેને અનુસરવાને આમાં સીધે ઉપદેશ છે તે સારી રીતે સમજવું. જે લોકસંમત હોય પણ ધર્મને નુકસાન કે પ્રતિબંધ કરે તેવી ચીજ હોય તે તેને અનુસરવાની આ કલેકમાં વાત નથી તે ખાસ સમજવા ગ્ય છે. (૧૩૨) Page #360 -------------------------------------------------------------------------- ________________ સુખ પરને દૂષણ આપવાને ત્યાગ– दोषेणानुपकारी भवति परो येन येन विद्विष्टः । स्वयमपि तदोषपद सदा प्रयत्नेन परिहार्यम् ॥१३३॥ અર્થ—અન્ય બીજે માણસ જે જે દોષને લઈને અને ક્રોધમાં આવી જઈને અનુ પકારી થઈ જાય તે પિતે જાતે જ તે તે દૂષણનું સ્થાન ત્યજી દેવું જોઈએ. (૧૩૩) વિવેચન–આ એક વ્યવહારને અત્યંત ઉપયોગી નિયમ છે. અને તે પણ અનુસરવા ગ્ય છે અને તેના પર પણ ઘણી વિચારણા કરવા યોગ્ય છે.. અનુપકારી–પારકા ઉપર ઉપકાર ન કરે તે એટલે સ્વાર્થી થાય. જે દોષના કારણે બીજા માણસો પોપકાર ન કરતાં સ્વાર્થી થઈ જાય છે તે દોષ પોતે જ ન કરે એટલે સારો દાખલે પડે. એકનું દૂષણ જોઈ પતે તે દૂષણ ન કરવું. બીજે માણસ ક્રોધ કરી અનુપકારી થયે છે, તે બીજાના દૂષણનું પિતે અનુકરણ ન કરવું, પણ એ દૂષણને જ ત્યાગ કરે, કારણ કે ખોટો દાખલે બેસવાથી જનતા ખોટે ભાગે ચઢી જાય.. | વિદ્વિષ્ટ–ફાધ કે આવેશમાં આવી જઈને. કોઈ બીજાનું ભલું થતું હોય તેવું કામ કરતે હોય તેમાંથી પણ તે અટકી જાય એવું કાર્ય કે વચન સાધુપુરુષે ત્યાગવું જોઈએ. આ એવું વચન બેલી નાખે અથવા એવી ક્રિયા કરે તે સામે માણસ તેને અનુસરીને સારાં કામ કરતે હોય તે પણ ન કરે, અટકી જાય. આપણે પરેપકાર કરી શકીએ કે નહિ તે વાત બાજુ ઉપર રાખી આપણે એવું કામ ન કરવું જોઈએ કે બીજે માણસ એ જોઈને એકદમ ગુસ્સામાં આવી જાય અને પરોપકારનાં કામ કરતું હોય તે પણ અટકાવી દે. એટલે ખરાબ બોલવાની ટેવથી કે ટીકા કરવાથી સામાને મનમાં એવું થઈ જાય કે પોતે પરોપકારનાં કામ ભવિષ્યમાં ન કરે. તેવું કામ કરવું નહિ, તેવું વચન બોલવું નહિ. નાતજાત, સંઘમાં કે સમાજમાં આવું ઘણીવાર બને છે. ટીકા કરનારની ટીકા સાંભળી માણસને મનમાં એવો આવેશ આવી જાય કે તેને પરિણામે તે સારાં કામ કરતાં કે પરોપકારનું કામ કરતાં અટકી જાય. આ પ્રમાણેની ટીકા ન કરવાની બહુ સમજપૂર્વક ભલામણ કરી. દેષપદ–પિતે તે દોષનો ત્યાગ કરે અને માણસ પોપકાર કરતે અટકે તેવું કામ ન કરવું કે તેવી ભાષા ન બોલવી.. આ સૂત્રમાં બહુ સમજણપૂર્વક દષત્યાગની વાત કરી છે. કેઈ માણસ પરોપકાર કરતે હોય તેને અટકાવ અથવા અટકી જાય એટલે એને ઉશ્કેરે એ પણ એને પોપકારી થતાં અટકાવવા જેવું છે અને તેનું નિમિત્તકારણ સાધકપુરુષ ન થાય તે હેતુ માટે આ દોષત્યાગ સૂચવ્યું છે, ફરમાવ્યા છે, વિગતવાર બતાવ્યું છે. પ્ર. ૪૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત કોને એટલા ઉશ્કેરવા નહિ કે લાકો સામા પડી જાય અને બને તેટલું ઉપકારનું કામ કરતા હોય તે પણ ઉશ્કેરાઈ જઈ કરતા અટકી જાય. આ સ` મનુષ્ય જાતિના માનસના અભ્યાસનુ પરિણામ છે. કયું કામ માણસને પરોપકાર કરવામાં ભંગ પાડશે તે પ્રથમથી જાણી લેવું અને જાણીને તેવું કામ ન કરવું, એ મનુષ્યદોષને અભ્યાસ બતાવે છે. તેવુ કામ ન કરવાને અને તેને ત્યાગ કરવાનું અત્ર ક્રમાન છે. ૩૩. પ્રયત્નેન—સમજણપૂર્વક, પ્રયાસપૂર્વક. કારણ કયું કામ, કેવું કામ આવી રીતે માણસને ક્રોધવાન કરી સારાં કામમાંથી અટકાવે તે પહેલેથી કલ્પવુ, જાણવુ. તે પ્રયાસસિદ્ધ કામ છે, છતાં એવું કામ કલ્પીને ન કરવાની આજ્ઞા સાધુ માટે સ્પષ્ટ છે. એટલે આ જાતના અનુભવ અને અભ્યાસ થવા જોઇએ અને તે ધીમે ધીમે જ આવે, પણ તે જરૂરી છે, અને માનસસ્વભાવના અભ્યાસથી પ્રાપ્ય છે. એ જેમ પ્રયત્ન દ્વારા જલ્દી આવે તેમ સારું. પણ આ ફરમાન અપવાદ વગરનું છે અને સાધક પુરુષે ત્યાગવા યાગ્ય વાત મા લૈાકમાં કહેવામાં આવી છે. (૧૩૩) પિડેષણામાં કહેલ વિધિ કરવાના લાભ— पिण्डेषणानिरुक्तः कल्पयाकल्प्यस्य यो विधिः सूत्रे । ग्रहणोपभोगनियतस्य तेन नैवामयभयं स्यात् ॥ १३४ ॥ અં—પિ તૈષણાં અધ્યયનમાં જે વિધિ બતાવવામાં આવ્યા છે અને સૂત્રસિદ્ધાંતમાં ખપે તેવું અને ન ખપે તેવું જે બતાવવામાં આવેલ છે તેમાં ગ્રહણયેાગ્યને ગ્રહણુ કરવાથી અને ખાવાથી-ઉપલેાગ કરવાથી-પ્રાણીને કોઈ પણ પ્રકારને વ્યાધિ થતા નથી, તે તદ્દન નીરાગી થઈ જાય છે. (૧૩૪) વિવરણુ પિષણા—આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્ક'ધના પહેલા અધ્યયનમાં જે વસ્તુ સાધુને ખપે તેવી અને ન ખપે તેવી વિગતવાર ઉપર બતાવવામાં આવી છે તે પિંષણાનું અત્ર નિરૂપણ છે. અથવા પિંડૈષણાના જે બેતાળીસ દોષો પિ તૈષણામાં બતાવવામાં આવ્યા છે, જેની વિગતા ઉપમિતિભવપ્રપ’ચાના ભાષાંતર વિભાગ ૧લાના પરિશિષ્ટમાં બતાવવામાં આવી છે, તે અનુસારે સાધકપુરુષ બેતાળીસ.દેષ રહિત આહાર લે. કમ્પ્ય—સાધકને ખપે તેવી વસ્તુ. ખેતાળીસ પ્રકારના દોષરહિત ચીજો હાય તે સાધુને ગ્રાહ્ય છે. અકલ્પ્ય એટલે ખપે નહિ તેવી ખીજી ચીજો પણ વર્ણવવામાં આવી છે, જેમાં લેનાર, દેનાર તથા વસ્તુને અનુલક્ષી બેતાળીસ દોષ હોય તે વસ્તુ અકલ્પ્ય. આ કલ્પ્ય અને અકલ્પ્યનું વિવેચન તે સૂત્રના ખીજા મહાશ્રુતસ્કંધની પ્રથમ ચૂલિકાના પ્રથમ અધ્યયનમાં છે; ત્યાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે વિધિ અનુસાર કલ્પ્ય આહારને લેવાથી અને અકલ્પ્ય વસ્તુને ત્યાગ કરવાથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ સુખ સૂત્ર–સૂત્રસિદ્ધાંતમાં ખપે અને ન ખપે તેવી ચીજનું વિવરણ કરવામાં આવ્યું છે. આ પિષણ નામને જુદો સૂત્રસિદ્ધાંતને ગ્રંથ છે. અને ઉપર આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં પણ પહેલું અધ્યયન છે. ' ગ્રહણ—લેવા યોગ્ય સાધુએ કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી તેને વિસ્તાર ત્યાં કરવામાં આવ્યો છે. ઉપભેગ–અપ કરે, ખાવું. એટલે, બેંતાળીશ દેષ ત્યાગીને વસ્તુને લેવી, વાપરવી, ખાવી અને તેને પિતાના ઉપયોગમાં લેવી. આમયભય–સજાતીય અને વિજાતીય કઠિન ખાદ્ય પદાર્થોનું એકત્ર મળવું તે, એ. અર્થ પિંડ શબ્દથી ગ્રહણ કરવાનું છે. એ પિંડ સંબંધી જે વિધિ કહેવામાં આવેલ છે તે વિધિને બરાબર અક્ષરશ: પાળનાર, તે વિધિ પ્રમાણે મર્યાદિત નિયમિત આહાર લેનાર અને દેષવાળે કઈ પણ પદાર્થ ન લેનાર કોઈ જાતના રોગને ભેગ થતું નથી. તે પ્રાણ તદ્દન નીરોગી થઈ જાય છે. રેગનું કારણ ગમે તે ખાવું, ગમે ત્યારે ખાવું અને જે તે ખાવું એ છે. પણ જે પિડેષણમાં જે વિધિ બતાવવામાં આવેલ છે તેને સ્વીકાર કરી તેને બરાબર પાળવામાં, અનુસરવામાં આવે તે માણસને રગને સર્વથા ભય મટી જાય છે, તે રેગ સંબંધમાં નિર્ભય થઈ જાય છે, તેને કઈ રોગ થતું નથી અને ભવિષ્યમાં કઈ રેગની પીડા તેને થશે તે પણ તેને ભય થતું નથી, બીક રહેતી નથી. પિંડ વિશુદ્ધિના બેંતાળીશ દોષ ઉપમિતિભવપ્રપંચાક્યાના ભાગ બીજાના ભાષાંતરમાં પૃષ્ઠ ૧૪૦૫માં પરિશિષ્ટ નંબર ૪માં વિસ્તારથી પ્રકરણરત્નાકર ભાગ ત્રીજાને અનુસાર અને પ્રવચનસારોદ્વાર પ્રમાણે વર્ણવ્યા છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. સાધકે બેંતાળીશ દોષરહિત પિંડ માંગવું એમ ફરમાન છે. એ બેંતાળીશ દેશે પૈકી સેળ દોષોનું નામ ઉદ્ગમ દોષે છે. તે પિંડ આપનારને અંગે થાય છે. પિંડ ઉપજાવવાને અંગે સેળ દે છે, તેમને ઉત્પાદન દેષ કહેવામાં આવે છે. ગૃહસ્થ પાસેથી પિંડ ગ્રહણ કરતી વખતે થઈ જતા દશ દેને એષણાદેણી કહેવામાં આવે છે. એ સળ ઉદ્દગમદોષ, સળ ઉત્પાદનો અને દશ એષણના દે મળી બેંતાળીશ પિંડના દે થાય છે. એમાં કેટલાકના પેટમાં પણ અને છે. તે દે ન કરવાથી પ્રાણું નીરોગી રહે છે અને વ્યાધિપીડાને ભય એને રહેતું નથી. તે દષ્ટિએ ૪૨ દોષે વિચારવા ગ્ય છે અને ઘણું સંભાળપૂર્વક પ્રવચનસારદ્વારના કર્તાએ એકઠા કર્યા છે અને પિંકૅષણ નામના સદર અધ્યયનમાં એ સંબંધી ઉલ્લેખ છે. તે વિચારી નરેગી થવું અને રહેવું. દોષ વગર, કારણ વગર વ્યાધિ થતા નથી. અને દોષરહિત જે આહાર લે તેને દવા લેવાની જરૂર પડતી નથી. જ્યારે રેગ થાય ત્યારે કઈ દોષનું આ સેવન થઈ ગયું હશે તે વિચારી દેવને દૂર કર. નીરગીપણું સાધના અથે જરૂરી છે એમ ધારી તેને ગ્રહણ કરવું અને દોષ દૂર કરી ભવિષ્યમાં તે દેષ ન થઈ જાય તેની ચીવટ રાખવી. Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત વસ્તુગ્રહણ અને વસ્તુના ઉપભાગ વખતે આ દોષોથી બચવાની સાધકને જરૂર છે. પુનરાવત નના ભયે જ તે દોષા અત્ર ત્રણ વ્યા નથી. જિજ્ઞાસુએ સદર ઉલ્લેખ જોઇ લેવા વિજ્ઞપ્તિ છે. નિયમિત જરૂરી ઠરાવેલા દોષરહિત આહાર લેવામાં આવે તે વ્યાધિના જરા પણ ભય થતા નથી. અને ઊણેાદરી રહેનાર કદી માંદો પડતા નથી. તેથી શરીરની પાસેથી કામ લેવા પૂરતું તેને ભાડું આપી તે શરીરરૂપ સાધનથી સંયમ આરાધના કરવી. વળી, વધારે પડતા આહાર ન લીધા (વડાÚ) હાય તો તેને જમીનમાં દાટવાની કે પરઠવવાની જરૂરિયાત રહેતી નથી. માટે પિંડના ખેતાળીશ દોષો તજવા અને ઉપર્યુક્ત પિંડૈષણા અધ્યયનમાં ખતાવેલ વિધિને અનુસરવું. એમાં ધર્માંશુદ્ધિ થાય છે, સંયમ પળાય છે અને નીરોગી રહેવાય છે. (૧૩૪). ૩૪૦ બહુ જરૂરી આહાર કરવા તે પર દષ્ટાંત— व्रणलेपाक्षीपादसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥ १३५॥ અથ-ગુમડાં પરને લેપ જેમ જરૂરી જ કરવામાં આવે છે, જેમ ચક્ર(પૈડા)ને તેલ જરૂર પૂરતું લગાડવામાં (સ'ચવામાં) આવે છે અને જેમ સ` (એરૂ) જરૂરી જ આહાર કરે છે અને જેમ પુત્રનું માંસ અત્યંત જરૂર પૂરતું જ લેવામાં આવે છે તેમ સંયમમાર્ગોમાં કોઈ પશુ પ્રકારની અડચણુ ન થાય તેટલા પૂરતા જ સાધક આહાર કરે. (૧૩૫) વિવરણુ——આ શ્લોકમાં સાધુ કેવી રીતે આહાર કરે તે બતાવવા ચાર દાખલાએ આપવામાં આવ્યા છે. તે ચારે દાખલા સમજવા માટે નીચેનું વિવેચન વિચારવા યેાગ્ય છે. સાધુ બહુ જરૂરી આહાર કરે. શરીર સંયમનું ખાસ સાધન હાઈ નિર્વાહ પૂર આહાર કરે, અને તે કેવા અને કેમ આહાર કરે બતાવવા આ ગાથામાં ચાર દૃષ્ટાંતે આપ્યા છે. એ આહાર કરે જમણી દાઢે, તે ડાખી દાઢને ખખર પણ ન પડે, એ રસલુબ્ધ ન થાય, તેમાં ગૃદ્ધિ ન કરે, તેમાં આસક્ત ન થઈ જાય પણ ધમ સાધન માટે અને સંયમમાગ ના પાલન માટે જેટલે આહાર જરૂરી હાય તેટલે જ માત્ર આહાર કરે. આહાર કરતી વખતે તેની નજર સંયમ તરફ હાય, શરીરપણુ કે શરીવૃદ્ધિને અંગે તેની દૃષ્ટિ ન હેાય. પ્રથમ દાખલા—ત્રણલેપ. કોઇ જાતના ઘા વાગ્યા હોય તે તે ઘા રૂઝાઈ જાય ત્યાં સુધી જ તેના પર લેપ લગાડવામાં આવે છે. વધારે પડતુ લેપ લગાડે તે લેપ નકામા થઇ જાય છે અને ઘા રૂઝાઈ ગયા પછી અથવા હાડકું સધાઈ ગયા પછી લેપ લગાડવામાં આવે તે તે લેપ નકામા જાય છે. તેથી લાકો ઘા રૂઝાય અથવા હાડકું સધાઈ જાય તેટલા પૂરતા જ જરૂરી લેપ લગાવે છે. તેવી રીતે સાધુ ખાય કે આહાર કરે તે Page #364 -------------------------------------------------------------------------- ________________ સુખ સંયમના પિષણ માટે અને પિષણ પૂરતો જ કરે છે. કેઈ પ્રકારના માજશેખ કરવા કે આનંદ માણવા ખાવાનું કે વસ્ત્ર, પાત્ર કે કેઈપણ વસતી આદિ ચીજ લેવામાં આવતી નથી. તે લેતી વખતે પણ સંયમપાલન જ સાધકની નજરમાં હોય છે અને જેમ લેપને કઈ પણ કારણે નકામે જવા દેવામાં આવતું નથી, પણ તેમાં સાધ્ય ઘા રૂઝાવાનું કે હાડકું સંધાવાનું હોય છે તેમ સંયમ માટે અને સંયમ પળાય તેટલે જ આહાર, વસ્ત્ર કે પાત્રાદિ ઉપાધિ અને વસતી સાધક સંયમપાલનના હેતુને ધ્યાનમાં રાખીને લે છે અને તેની નજરમાં તે વખતે સંયમપાલન જ હોય છે અને મોજ માણવા ખાતર કે રસ ખાતર એ ભેજનાદિ કોઈ પણ વસ્તુ લેતું નથી. - બીજો દાખલ–અક્ષેપગે તેલસિંચન. ગાડાના પૈડાને તેલ ઊંજે છે તે ઊજવા પૂરતું જ તેલ નાખે છે કે ગાડું કચડ કચડ થાય નહિ કે પરસ્પર સંઘટ્ટ થવાને પરિણામે આગ ઊઠે નહિ. ગાડા કે સંચાના ચક્કરને તેલ ઊંજવું તે કચ કચડ થતું અટકાવવા માટે છે, કઈ સમજુ માણસ વધારે પડતું તેલ તે કામમાં વાપરત નથી. જે કાછલીમાં તેલ નાંખેલું હોય તે તળિયું ઢાંકવા પૂરતું જ હોય છે, તેમાંથી પણ જરા જરા તેલ ગાડાની નાભિને કે કઈ સંચાને સંઘટ્ટ અટકાવવા પૂરતું જ માણસ વાપરે છે, ત્યાં તેલ ભો નથી કે તેલના રગડા થવા દેતું નથી. જેમ તે એક ટીપું તેલને નકામું જવા દેતું નથી, કારણ કે તેને ઉદ્દેશ તેલ અમુક હેતુ માટે જ પૂરવાને હોય છે, તેમ આહાર, ઉપાધિ કે પાત્રો સંયમપાલન પૂરતા જ સાધક રાખે છે. આ વસ્ત્રાદિ સાધુ શા માટે રાખે કે કયા હેતુથી રાખે તે સ્પષ્ટ કર્યું. એમ બીજે દાખલ થયે. અસંગ ભરમાવ્યયાત્રાર્થ—અસંગ એટલે સાધુઓ જે અસંગગ કરે છે તે. એને કોઈને સંગ નથી, કોઈ વસ્તુ સાથે સંબંધ નથી, કેઈ જાતને વળગાડ નથી. આવા અસંગયોગથી જ ભરેલી જીવનયાત્રાના નિર્વાહ માટે જ અને તે માટે જ તે વસ્તુઓ લે, તે માટે જ અને તેટલા પૂરત જ તે આહાર લે. એને સુખાળવા થવું પાલવે નહિ, એને મોજ આનંદ હોય નહિ અને તે ખાવા ખાતર કે ઇંદ્રિયેને તૃપ્ત કરવા ખાતર ખાય નહિ. પૂર્ણ સંયમમાં પ્રવેશ કરવા અથવા તેને નિર્વાહ કરવા અને તેના સંરક્ષણ માટે જ અને તેટલા પૂરતું જ ખાય અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણાદિ વાપરે; એટલે, પિતાને દિવસમાં સાત વાર ચૈત્યવંદન કરવામાં કે બે વખત પ્રતિક્રમણ કરવામાં અથવા બે વખત પડિલેહણ કરવામાં, સંક્ષેપમાં સામાચારીના વિધિને અનુસરવામાં ઉપયોગી થઈ પડે તેટલું અને તેટલું જ વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરે અને સંયમપાલનના મુદ્દાને સર્વ વખત લક્ષમાં રાખે. મતલબ, સાધક ખાવા કે મોજમજા માણવા કોઈ ખાતે નથી કે વસ્તુ ગ્રહણ કરતા નથી, પણ સંયમને નજરમાં રાખી તે પૂરતી જ વસ્તુઓ સંયમયાત્રાના નિર્વાહ માટે લે છે. આ બાબત મુદ્દામ છે અને તે નિરંતર લક્ષમાં રાખવા ગ્ય છે. હેતુ બતાવનારું આ વાક્ય Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રશમતિ વિવેચન સહિત છે. સાધુ પેાતાનું બળ વધારવા કે શરીરની પુષ્ટિ માટે કાઈ ખારાક કે વસ્તુ સંગ્રહ કરતા નથી, સ્વીકારતા નથી અને તે પેાતાની છે એમ પણ માનતા નથી. ત્રીજો દાખલા—સર્પના. સાધુ આહાર લે તે સપ` જેમ લે. સપ` કઇ વસ્તુને ખાતી વખતે ચાવતા નથી, પણ આખીને આખી ગળે ઉતારી જાય છે, તેમ સાધુએ આહારને માઢામાં ચગળવા નહિ, જમણી દાઢ ખાય તે ભાજનને સ્વાદ ડાબી દાઢ ન કરે. તેણે આહાર કરતી વખતે પણુ દશ પ્રકારના યતિમ, ચરણસિત્તરી અને કરણુસિત્તરી પર ધ્યાન રાખવું અને તે પુષ્ટ થાય તેટલું અને તેટલું જ ખાવું અને ખાવામાં અકરાંતિયાં ન થવું. ચેાથે। દાખલા—પુત્રપલ પેઠે. એટલે છેકરાં-બાળકોનાં માંસની પેઠે. કદાચ કોઈ પ્રસ`ગ આવી પડે અને પુત્રપુત્રીનું માંસ ખાવાના વખત આવે તે જરૂર પૂરતું જ માણુસ ખાય છે. જ્યારે કાંઈ ઉપાય ન રહે ત્યારે પુત્રપુત્રીનું માંસ ખાવું પડે છે, પણ તે વખતે માણસ શરીરપાષણુ પૂરતું જ અને બને તેટલું અલ્પ માંસ લે છે. તે પ્રમાણે સાધકે નિર્વાહ પૂરતું કે સ’યમનું પાલન કરે તેટલું જ ખાવું અને વધારે ન ખાવું. પેાતાની પુત્રી સુંસમાનું માંસ પિતાએ જરૂર પ્રમાણે જ ખાધું હતું, તે આખી ચિલાતિપુત્રની કથા જાણવા જેવી છે અને તેમાં વિદ્યાચારણુ મુનિ ઉપશમ, વિવેક અને સવર' એમ ત્રણ શબ્દો વાપરે છે, તે ખૂબ વિચારવા યેાગ્ય છે, અનુકરણ યાગ્ય છે, સમજવા ચેાગ્ય છે. પુત્રમાંસ ઘણુંખરું તે પિતા ખાય જ નહિ, ખાય તે અમુક આશયે ખાય અને તે પણ જરૂર પૂરતું જ ખાય. ખાવાનું પાત્ર વગેરે ઉપધિ ભાગવવા માટે નથી, પણુ અમુક હેતુપૂર્ણાંક સાધકની સંયમરક્ષા માટે જ છે. અને તે પણ શરીરનિર્વાહ પૂરતી જ છે કારણ કે સંયમનું સાધન શરીર છે એટલે એને ઉપેક્ષવું ઉચિત નથી. તેથી શરીરને ટકાવી રાખવા પૂરતા આહાર કરવે। અને તે શરીર સંયમનું કારણ છે તેટલા માટે તેને જરૂર પૂરતા જ, ભાડામાત્ર જેટલે આહાર આપવા અને પાત્ર, એઢણુ વગેરે વસ્તુઓ પણ સંયમ પૂરતી જ લેવી અને તે માજ ખાતર કે ભાગવવા ખાતર ન લેવી, સંયમનિર્વાહનું સાધન શરીર હાઈ તેના ટકાવ પૂરતી જ લેવી. (૧૩૫) મૂર્છા વગર વસ્તુના વપરાશ કરવા गुणवदमूर्च्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन । दारूपमधृतिना भवति कल्य्यमास्वाद्यमास्वाद्यम् ॥१३६॥ અથ—પોતાને લાભ કરે તેવા ખોરાક હાય (ગુણવત્) અથવા તેનાથી વિપરીત હોય એટલે ખરામ ખાવાનું મળેલ હાય તેને સાધુપુરુષે (અદૃષ્ટન) લાકડાની જેમ, તે ખાવાના પદાર્થ નિર્દોષ હોય તા, ધીરજપૂર્વક ખાઇ લેવા. (૧૩૬) વિવરણ—ગુણવત્-બહારથી મળેલ ખારાક સ્વાદિષ્ટ પણ હાય, ગમે તેવા સારા હાય, તેને પણ સમતાપૂર્ણાંક, સ્વાદ લગાડયા વગર ખાઈ લેવા. સાધક પુરુષ તેને સ્વાદ Page #366 -------------------------------------------------------------------------- ________________ સુખ કરે નહિ અને આ બે રાક સ્વાદિષ્ટ છે, માટે તેને આહાર કરી લે એવું છે નહિ. એનું જમતી વખતે ધ્યાન ખેરાક સ્વાદિષ્ટ છે કે અસ્વાદિષ્ટ છે તે પર હોતું નથી, પણ સંયમઆરાધના માટે દેહને ભાડું આપવું જરૂરી છે તે પર જ હોય છે. સ્વાદિષ્ટ ભજન ઉપર તેને મૂછ હોતી નથી, તે પર રાગ હોતું નથી અને તે ખાવા ખાતર ખાતે નથી, પણ સંયમનિમિત્તે તેને વગર મૂર્છાએ આરેગે છે. અમૂછિત–મનનું એ વિશેષણ છે. ખાવાના વહોરેલા ખોરાક પર એને પ્રેમ થત નથી. ખરાબ કે સારે પણ પિતાને ખપે તે ખેરાક કેઈ પણ જાતની આસક્તિ વગર સાધક લે છે અને લેતી વખતે પણ આ ખોરાક કે છે અને સાથે તૈયાર થયું છે કે કેવી કુવડ સ્ત્રીએ તેયર કર્યો છે તેને વિચાર પણ કરતું નથી. સાધક ચિંતવે છે કે સંયમયાત્રા પૂરી કરવા દેહ જરૂરી છે અને તેને ભાડું આપવું પણ તેટલું જ જરૂરી છે, તે સંયમને નજરમાં રાખી ખોરાક ઉપર રાગદ્વેષ ન રાખતાં વગર મૂર્છાએ તે પિતાને ખપે તે ખેરાક હોય તે તેને જરૂરી નિર્વાહ પૂરતે ખાઈ લે છે. તે વખતે પણ તેની નજર સંયમ તરફ જ હોય છે. અને તેના નિર્વાહને પિષે તેટલું જ જરૂરી ખોરાક સાધુઓ અને સાધકે લે છે. વિપરીત–તેનાથી ઊલટો એટલે અગુણવત્ ખોરાક. લાભ ન કરનાર, સ્વાદિષ્ટ ન હેય તે ગંધાતે કે બદબો મારતે ખેરાક મળે તે તેને પણ કોઈ જાતની ઘણા વગર, વગર મૂછએ કે વગર તિરસકાર, રાગદ્વેષથી મુક્ત રહીને ખાઈ લે છે. એને આપનાર કે તૈયાર કરનાર તરફ પ્રેમ કે તિરસ્કાર થતા નથી અને સંયમપાલન તરફ લક્ષ રાખી, સારા કે ખરાબ ખેરાક મળ્યું હોય તે કઈ પણ પ્રકારની મૂછ રાખ્યા વગર કે વૃણા વગર, તે ખપે તેવો હોય તે, ખાઈ લઈ શરીરને સંયમનિર્વાહ માટે ભાડું ચૂકવી આપે છે. અમદષ્ટ–સાધુ, રાગદ્વેષરહિત. સાધુપુરૂષ હોય તેને મન સારું કે ખરાબ ભજન મળે તે સર્વ એકસરખું છે. એને કર્મબંધનનાં કારણે રાગદ્વેષ નથી, અને રાગદ્વેષ વગર સારાનરસાની વૃત્તિ હોય જ નહિ. સાધુને મન તે સારું કે ખરાબ એવી વાત ન હોય, કારણ કે એની ભાવના ખાવામાં રહેતી જ નથી, એ તે સંયમનિર્વાહ પૂરતું શરીરને ભાડું આપે છે. અને ખાતી વખતે પણ અમુક ચીજ સારી છે અને અમુક ચીજ ખરાબ છે એવું દ્વેષરહિતપણાને લઈને વૃત્તિમાં પણ થતું નથી, આવતું નથી, રહેતું નથી. અને વસ્તુતઃ ખાધા પછી તે ચીજ સર્વ પેટમાં જ જાય છે, પણ તેમાં સારાનરસાની ભાવના તે રાગદ્વેષ કરાવે છે અને આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા કે સાધકે રાગદ્વેષ રાખ નહિ, કરવો નહિ. તેથી સાધુની વ્યાખ્યા પ્રમાણે તે રાગદ્વેષરહિત હોય, એટલે સાધુપુરુષને અમુક ચીજ સારી કે ભાવે તેવી અથવા ખરાબ કે ન ભાવે તેવી ન હોય. તેનું તે આખું ધ્યાન સંયમનિર્વાહ પૂરતું જ અને તે પર જ હોય છે. એને મન શરીર પોષણવૃત્તિ . . Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પ્રામરતિ વિવેચન સહિત હેતી નથી અને શરીરપાષવૃત્તિ જ્યાં હોય ત્યાં સાધકભાવ રહેતા નથી. એટલે અપ્રદુષ્ટને અર્થ અહીં ‘રાગદ્વેષરહિત સાધુ' એમ ટીકાકારે કર્યો છે તે સમુચિત છે. દારૂપમ—પાંચમે દાખલા, દારુની પેઠે, લાકડાની પેઠે. લાકડાને કોઇ મહારે, કેઈ લે, કોઈ તેના ટેબલ ખુરશી કે સુંદર ફરનીચર બનાવે અને કોઈ તેમાંથી જગલ જવા માટે બેસવાની બેઠક બનાવે. તેમાં લાકડાના એકસરખા સ્વભાવ હોય છે. મઠારીને સુધારનાર કે ટેબલખુરશી મનાવનાર પર તેને રાગ થતા નથી કે જ'ગલ જવાની બેઠક બનાવનાર પર દ્વેષ થતા નથી. લાકડું તો સના ઉપર એકસરખા સ્વભાવ રાખે છે. એને કોઈ વહાલે નથી અને કાર્ડ દવàા નથી. આવા પ્રકારની સાધકની દશા હોય. એને કાઇ ખોરાક પર રાગ નથી, કોઇ ઉપર દ્વેષ નથી, કોઈ વહાલું નથી, કોઇ દવયું નથી. એને મન તા ખારાક તે ખારાક જ છે, સવ સમાન છે; અથવા સારાખરાબની તેની વૃત્તિ પશુ નથી, તેના વિચાર સારાખરામપણાને અંગે હોતા નથી. એ તે સયમમાગ પર જ ષ્ટિ રાખે છે અને પોતાની આત્મિક પ્રગતિ ધપાવવા જ ઇચ્છે છે. તેનું ધ્યાન ખેારાક સારે છે, વસ્ત્ર, પાત્ર, ઉપધિ સારા કે ખરાખ છે તે પર હોય જ નહિ. આ સાચા સારા સાધકનું લક્ષણ છે. જેમ લાકડાની પ્રતિમાની ચંદનથી પૂજા કરવામાં આવે અથવા વાંસલાથી છેડિયાં પાડવામાં આવે તે ત્યાં એ જાતે અચેતન હોવાથી એને પૂજા કરનાર પ્રતિ રાગ થતા નથી, દેઢિયાં પાડનાર પર દ્વેષ થતા નથી, તેમ સાધુને ખોરાક સારા કે ખરાબ છે તેના વિચાર કે ખ્યાલ પણ થતા નથી. સાધુને રાગદ્વેષ કેટલા આછા હોય તેનેા આ પાંચમે દાખલા થયા. ધૃતિ—અત્યંત ધીરજવાળા સાધુ, અત્યંત ધીરજવાળા સાધુપુરુષને આ સારું આ ખરાબ, આને ત્યાં સારું રંધાય છે અને બીજો ગરીબ માણસ રસોઇ ખરાબર કરતા નથી, આવી જાતના રાગદ્વેષ કે એવી કોઈ જાતની વિચારણા થતી નથી. કમ્પ્ય—એટલે વસ્તુ ખપે તેવી તે જરૂર જોઈએ. એમાં અકલ્પ્ય હોય તા પણ ચાલી જાય, એમ વાત નથી. ઉપરના આચારાંગસૂત્રમાં જે વસ્તુને કલ્પ્ય કહી છે તેના તરફ રાગ કે દ્વેષ ન કરવેા. પણ વસ્તુ જ અકલ્પ્ય હોય તે વાત જુદી છે. અકલ્પ્ય વસ્તુ ન જ ખપે, તે અકલ્પ્ય છે માટે ખાવા કે ઉપયાગમાં ન લેવી. તેને ફેકી દેવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે તે વસ્તુ તરફ દ્વેષ નથી, પણ એને ‘અકલ્પ્ય’ વિભાગમાં તીર્થંકર મહારાજે મૂકી છે અને માટે તેને તે ઉપયોગ કરતા નથી. એ સાધકને મન તે ‘આણાએ' ધમ છે. તેથી ભગવાને જેને અકલ્પ્ય કહી છે તે વસ્તુને તે ઉપયોગમાં ન લે. આસ્વાદ્ય—આ લેાકમાં આસ્વાદ્ય શબ્દ બેવાર આવે છે. એક તા ખાવાની વસ્તુના અમાં તે શબ્દ છે, બીજી વખત આસ્વાદ્ય શબ્દ આવે છે તે ‘ખાવાની ક્રિયા’ (અભ્યવહરણ)ના અર્થાંમાં સમજવેા, એમ ટીકાકાર શ્રી હરિભદ્ર કહે છે. (૧૩૬) Page #368 -------------------------------------------------------------------------- ________________ સુખ સાધકને આસડની જરૂર ન પડે– कालं क्षेत्र मात्रां सात्म्यं द्रव्यगुरुलाघवं स्वबलम् । ज्ञात्वा येोऽभ्यवहार्य भुंक्ते किं भेषजैस्तस्य १ ॥ १३७ ॥ અ—જે માણસ વખત, ક્ષેત્ર, પેાતાના ખારાકનું માપ, પેતાને અનુકૂળ વસ્તુ હાય તે, વસ્તુ ભારે કે હળવી છે તે જોઈને તથા તે પચાવવાનું પેાતાનું ખળ કેટલું છે.તે વિચારીને આહાર લે છે તેને દવાની શી જરૂર પડે? (૧૩૭) ૩૪૫ વિવેચન—યાદ રાખવું કે આ સુખ કયાં છે અને શેમાં છે અને કોને મળે તેનું પ્રકરણ ચાલે છે. આ લેાકમાં શું ખાવું જોઈએ એના નિયમ આપ્યા છે અને એ નિયમને જે ખરાખર પાળે તેને એસડ લેવાની જરૂર કેમ રહે એવા પ્રશ્ન કરે છે. ધ્યાનમાં રહે કે આ શ્લોકમાં ઔષધ લેવાની મના નથી કરવામાં આવતી, પણ આ નિયમને અનુસરવાથી ઔષધની જરૂર જ રહેતી નથી એમ કહે છે. એટલે ખાવાપીવાની વસ્તુ સુખમાં મૂકતી વખતે કઈ ખાખતે લક્ષમાં રાખવી કે જેથી એસડની જરૂર જ ન પડે એ આ લેાકમાં કહેલી છે. તે ખાખતા પર ધ્યાન આપવું જોઈએ. સાધકની ફરજ છે કે તેણે એસડની જરૂર જ ન પડે તે રીતે રહેવું જોઇએ અને તે માટે કેટલાક એના નિયમે બતાવ્યા છે. ઔષધ લેવાની જરૂર ન પડે માટે સાધકે તે નિયમાને અનુસરવું ઘટે. કાલ—ભોજન લેતી વખતે સાધકે, દવાની જરૂર ન પડે તે માટે પ્રથમ તે અત્યારે કઈ ઋતુ વતે છે તે લક્ષમાં લેવું. એટલે જો ઉનાળો હોય તો તે વખતે વધારે જળ લેવું અને અન્ન એછું લેવું અને ચામાસું હોય તે પાંચ ભાગનું ખાવું અને છઠ્ઠો ભાગ પેઢ ખાલી રાખવું. શિયાળામાં જઠરાગ્નિ તેજ હોય છે, ઉનાળામાં મંદ હાય છે, તે વિચારી અત્યારે ભાજન સમયે જે ઋતુ વતતી હાય તે અનુસાર ખાવું કે પીવું. પેટ છે એટલા માટે એને ઠાંસીને ભરવું નહિ, પણ વખત જોવા અને જે વખતે જે ઋતુ વતી હાય તે ધ્યાનમાં રાખીને આહારનિહાર કરવા અને આખા દિવસ ખા ખા ન કરવું. દુકાળ હાય તા તે વખતે અન્ન આછું લેવું. દુકાળમાં પેતે વધારો ન કરવા. આ સર્વ રીતે કાળ કેવા વતે છે તે વિચારીને ભાજન લેવાની સાધકની જ છે. ક્ષેત્ર—આ ઉપરાંત પોતે કયા ક્ષેત્રમાં છે તે વિચારવું. જોધપુર કે કાઢિયાવાડ જેવા લૂખા પ્રદેશમાં ભેજન વધારે લેવું. કાશ્મીર જેવા પ્રદેશ હોય તે ત્યાં તે પ્રદેશને અનુરૂપ ખારાક લેવે. કેવા પ્રદેશમાં જવું કે રહેવું તેને સવાલ નથી, પણુ ગમે તે પ્રદેશમાં પેાતે ગયેલ હાય તેમાં સાધકે તે ક્ષેત્રને લક્ષમાં લઈ ખારાક લેવા. ગોહિલવાડ કે ઝાલાવાડને જે નિયમ લાગે તે મુંબઈના પ્રદેશ માટે નકામા છે. એટલે, ક્ષેત્ર જોવાના ખીજ નિયમ સાધક માટે સૂચવ્યા. પ્ર. ૪૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રશમરતિ વિવેચન સહિત માત્રા-પિતાની ભેજનની માત્રાને આ ત્રીજે નિયમ છે. કોઈને બે રૂપિયાભાર ખેરાક પણ મુશ્કેલીથી પચે છે, કેઈને પિણે શેર તે ઘઉંને લેટ જોઈએ. પિતાને જેટલા માપનું ભેજન પચતું હોય, તેટલું જ લેવું. આ માત્રા (Quantity)માં વ્યક્તિગત ફેરફાર હોય છે. તેથી પિતાની માત્રા જેઈ આહાર લે. આ ત્રીજે ઘણે ઉપયોગી અને વ્યવહારુ નિયમ છે. અતિ માત્રામાં આહાર ન થઈ જાય એ માટે ખાસ ચીવટ રાખવી. - સાભ્ય–સાધકે વિચારવાને એ નિયમ એ છે કે વ્યક્તિગત અમુક આહાર પિતાને પચે છે કે નહિ તે વિચારી જવું. આમાં કોઈ બે શેર દૂધપાક લઈ શકે અને કોઈને પાશેર પણ ભારે પડે. વ્યક્તિગત જઠરાગ્નિ જુદા જુદા પ્રકારની હોય છે. પિતાને કઈ ચીજ માફક છે તે વિચારવાને આ થે નિયમ છે. દ્રવ્યગુરલાઘવ–ભેજનને પાંચમો નિયમ એ છે કે ભેંસનું દૂધ ભારે પડે અને ગાયનું દૂધ હળવું છે, એમ પ્રત્યેક વસ્તુ ભારે હળવી છે, તેનું સહજ જ્ઞાન મેળવી લેવું, અને પિતાના શરીરને ભાર કરે તેવી વસ્તુ ન ખાવી, હળવી પડે તેવી જે વસ્તુ હોય તે લેવી. આ પ્રમાણે હળવા ભારેના અને પિતાની પ્રકૃતિની ખાસિયતના અભ્યાસથી સૂચિત આહાર લઈએ તો દવા લેવાની જરૂર જ નહિ પડે. સ્વબલ–વસ્તુ તે સારી હોય, પણ પિતે તેને પચાવવાનું બળ ધરાવે છે કે નહિ કે પિતાને તે વસ્તુ માફક છે કે નહિ, તે પિતાના બળને વિચાર કર. કેટલાકને શીર જેવી નિર્દોષ વસ્તુ પચાવવાનું પણ બળ હોતું નથી, તો તેમણે એવી વસ્તુ ન વાપરવી. વસ્તુ નિર્દોષ હાય, ઉપરાંત તેને પચાવવાનું પિતાનું બળ હોય એ ઘણી અગત્યની બાબત છે. આ છઠ્ઠી બાબત વિચારીને જ ખોરાક લેવો. પચે તેવું લેવું, ન પચે તેવું સોનાનું હોય કે સતું હોય તો પણ સાધક માટે તે નકામું છે. ન પચે એવી અથવા પિતામાં જેને પચાવવાનું બળ ન હોય તેવી વસ્તુ ન લેવી. - આ છ નિયમને ધ્યાનમાં રાખી જે ભોજન કરે છે તેને કદી દવાની જરૂર જ પડતી નથી. કે. દવા અને સાધકને સંબંધ કેવો હોવો જોઈએ તે અત્ર બતાવ્યું છે અને જે આ છ નિયમો ધ્યાનમાં રાખી આહાર કરે છે તેને દવાની જરૂર પડતી નથી. કોઈ શોખથી દવા લેતું નથી, કે સ્વાદ ખાતર દવા લેતું નથી. દવાની જરૂર જ ન પડે તેવું કરવા માટે આ છ નિયમ સૂચવ્યા છે. દવા લેવાને પ્રતિબંધ નથી પણ તે લેવાની જરૂર જ ન પડે તેટલા માટે આ જરૂરી નિયમો બતાવ્યા છે. (૧૩૭) પિંડ ચા લેવા છતાં નિપરિગ્રહતા पिण्डः शय्या वस्तषणादि पात्रेषणादि यच्चान्यत् । कल्प्याकल्प्यं. सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥१३८॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ સુખે અથ–જમવાને પિંડ (ભજન), સૂવાની શય્યા (પાટાદિ), વસ્ત્ર (લુગડાં, પાતરાં અને સર્વસામાન્ય વસ્તુ અને બીજી વસ્તુઓને વિશે ખપે અને ન ખપે એ સંબંધી જે હકીકત ઉપર અને અન્યત્ર બતાવવામાં આવી છે તે વિશુદ્ધ ધર્મની અને તેને પિષનાર, દેહની રક્ષા માટે જણાવવામાં આવી છે. (૧૩૮) વિવરણ–આચારાંગસૂત્રમાં તથા અન્યત્ર જે વિવેચન કરીને અનેક વસ્તુ ખપે અને ન ખપે તેવી કહી છે તેનું કારણ વિશુદ્ધ ધર્મપાલનને અને તે કરી આપનાર અને તેને પિષનાર દેહ પાલનને માટે છે. કોઈ વસ્તુને પ્ય એટલે ખપે તેવી અને અનુષ્ય એટલે ન ખપે તેવી કહી છે તે શરીરને પિષવા કે શરીરને વધારવા માટે કે તેને સારું દેખાડવા માટે નથી કહી, પણ દેહ ધર્મ સાધન હવાથી વિશુદ્ધ ધર્મનું પાલન કરવાથી દુર્ગતિમાં જવું ન પડે અને વિશુદ્ધ ગતિ થાય અને છેવટે આત્મોન્નતિ થાય તથા દશ પ્રકારે યતિધર્મનું પાલન થાય માટે કષ્ય અને અકલ્પ્ય બતાવવામાં આવી છે. વસ્તુ ઉપર રાગ થાય કે પ્રેમ થાય તે પરિગ્રહ છે. માટે, શાસ્ત્રકારે કહ્યું છે કે મુઝા રિમાણો યુરો એટલે પાંચમું વ્રત જે પરિગ્રહવ્રત નામનું છે તે મૂછને અંગે છે, અથવા જેટલી મૂર્છા તેટલે પરિગ્રહ. આ વસ્તુ મારી છે અને બીજાને તેના પર હક નથી એવા પ્રકારને વસ્તુ પર રાગ થાય, પ્રેમ થાય, આકર્ષણ થાય ત્યારે તે વસ્તુ પરિગ્રહ થાય છે. બાકી જે આવી મળે તે વાપરવાથી તેના પર મૂર્છા થતી નથી, અને તેથી પરિગ્રહને દેષ એમાં ધાર એ અણસમજ છે, કારણ કે એમાં કઈ જાતનું આકર્ષણ કે મારાપણું નથી. તેથી સાધક પુરુષે મૂછ વગર આહારપાણ કે વપાત્ર વાપરે, પિતાપણું તે પર ધારણ ન કરે તે તે વસ્તુ ધર્મપાલનના શુભ હેતુએ વાપરેલી હોવાથી તેને “પરિગ્રહ' કહેવાય નહિ. આ સૂત્રના સંબંધમાં દિગંબર જૈને સાથે વેતાંબર જૈનેને મતભેદ છે. દિગંબર સાધુઓ કપડાં પણ રાખતા નથી, અને રાખવામાં પરિગ્રહ થાય છે એમ માને છે, પરંતુ જે સાધકે (શ્વેતાંબર સાધુઓ) વસ્ત્ર શય્યા વગેરેને મૂછ વગર માત્ર ધર્મનાં સાધન તરીકે વાપરે છે અને તેમના પર પિતાપણાને ભાવ રાખતા નથી, અને તે વસ્તુને અંગે કોઈ જાતની પિતાની શેઠાઈ કે માલિકીપણું ધારણ કરતા નથી તે પરિગ્રહદોષે લેપાયેલા છે એમ કહેવું તેમાં અણસમજ છે. પિંડ–ભજન. સાધક કેવું ભેજન લે એ આચારાંગસૂત્ર પ્રમાણે આપણે ઉપર જઈ ગયા. તે ગોચરીના ઉપર જણાવેલા બેતાળીસ દોષને વજે. બેતાળીસ દોષમાં ઘણી વિચારણા કરી છે અને આપનાર તરફથી પ્રેમ ખાતર પણ દોષ થાય તે તે વસ્તુને અકલ્પ્ય ગણવામાં આવી છે. આવી રીતે લીધેલ પિંડને પરિગ્રહ કહેવો એ તે ઘણું વિચિત્ર વાત છે, ચાખે એક્તરફી વિચાર છે અને સમાજમાં ન ઊતરે તેવો પ્રકાર છે. પિંડ કેવો હોય અને કોણે તૈયાર કરેલ હોય અને કેવી રીતે આપેલે હોય તે સાધકને કમ્ય ગણાય તેની વિગત શાસ્ત્રકારે આપી છે. અને તેને સંક્ષિપ્ત સાર આપણે ઉપર જોઈ ગયા છીએ. Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - શયા–અમુક ચાતુર્માસ સમયે સાધક પાટ વાપરી શકે, શેષકાળે જમીન પર સૂવે અને અમુક સંગોમાં રોષકાળે પણ શમ્યા(પાટાદિ કષ્ય ગણાય. તેને વિધિ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. વસ્ત્ર–કપડાં. સાધક કેવાં કપડાં પહેરે, કેવાં કપડાં સ્વીકારે તેની વિગત અગાઉ ઉપર બતાવી છે અને આચારાંગસૂત્રનું તે પર એક આખું અધ્યયન છે. એ કપડાં શરીરશોભા માટે લેવાનાં નથી, પણ વિશુદ્ધ ધર્મપાલન માટે લેવાનાં છે અને હરક્ષા પણ અંતે આત્મિક પ્રગતિ માટે છે. એવી રીતે લીધેલાં વસ્ત્રને પરિગ્રહ ન કહેવાય. જેનાં પર મારાપણાને મેહ હેય અને શખથી સારો દેખાવા માટે જે પહેરાય તે પરિગ્રહ કહી શકાય. જે જાતનાં કપડાં સાધક વાપરે એમ શાસ્ત્રકારે મૂળગ્રંથમાં બતાવ્યું છે તેના ઉપર જે મૂછ થાય નહિ તે તેને પરિગ્રહ કહી ન શકાય, ન કહે જોઈએ. * : એષણ—એને સ્પષ્ટ અર્થ “અન્વેષણ થાય છે, શેધવું તે અર્થમાં એ શબ્દ વપરાય છે. સાધક તૃણ, વસ્ત્ર, અન્નપાણી જે કાંઈ લે તે દોષરહિત હોવું જોઈએ. એની શોધ કરવી તે ત્રીજી એષણસમિતિ છે. પાંચ સમિતિમાં એ ત્રીજી છે. નિદોષ આહારની શોધ કરવી એ આ ત્રીજી સમિતિને વિષય છે. નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી તે આ સમિતિપાલનને આચાર છે. આચારાંગસૂત્રમાં જે વિગત બતાવાઈ ગઈ છે તે અનુસાર તેવી ચીજ બરાબર શોધવી, તેના માટે તપાસ કરવી અને પિતાને ખપે તેવી વસ્તુ કે આહાર લે તે આ એષણાસમિતિને વિષય છે. પાંચ સમિતિને અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. એનું વિવેચન વધારે જોવું હોય તે આગમાદય સમિતિએ ૧૯૨૦માં પ્રગટ કરેલા ઠાણાંગસૂત્રમાં હકીક્ત જોઈ લેવી. એ એષણસમિતિના બતાવવા પ્રમાણે જે સાધક અનુસરે છે તે કોઈ વસ્તુને પરિગ્રહ કરતે નથી અને પિતાના નિર્વાહ પૂરતી જ તે વસ્તુ ગ્રહણ કરે છે. તેના પર તે સ્વામીત્વ સ્થાપવા માગતું નથી. અને તે વસ્તુઓમાં તેને કોઈ પ્રકારની મૂછ–બંધન નથી. તેથી માંગી લાવેલ ચીજને અંગે પરિગ્રહ થતું નથી. અન્યત્—આ સિવાયની સંયમનિર્વાહ માટે કે દેહ માટે લીધેલ કેઈપણ વસ્તુ, દાખલા તરીકે ખાવાની વસ્તુના ચાર વિભાગ છે: અશન, પાન, ખાદી અને સ્વાદીમ. તેમને સમાવેશ પિંડમાં થઈ શકે, અથવા અન્યત્ કઈ પણ વસ્તુથી શય્યા સંથારે, ઝેબી, પલ્લાં, ચાળ પટ્ટો, મુહપત્તી એ સર્વ સંયમના નિર્વાહ માટે રાખેલ વસ્તુઓ કે બીજાની પાસેથી માગી લીધેલ વસ્તુઓ સૂચવાય. એમાંની પિતાને ખપે તેવી સર્વ વસ્તુઓને પણ પરિગ્રહમાં ન ભેળવી દેવાય, કારણ કે પરિગ્રહનું મુખ્ય લક્ષણ મૂછ અર્થાત્ એમાં સ્વયપણને કે માલિકોને ભાવ છે. એ વસ્તુ પિતાની નથી, પણ પિતે સંયમના નિર્વાહ માટે લીધેલ છે અને તેના ઉપગમે હર્ષ નથી. વસ્તુ ઉપર માલિકી રાખવાની નથી, તે પછી Page #372 -------------------------------------------------------------------------- ________________ સુખે એ પરિગ્રહની કટિમાં કેમ આવી શકે? આ વસ્તુ વિશુદ્ધ ધર્મના પાલન માટે જરૂરી છે અને તેથી તેને પરિગ્રહના વર્ગમાં ન જ મૂકવી ઘટે. કયાકહ–અમુક વસ્તુ સાધકને ખપે કે નહિ; ખપે તે કય અને ન ખપે તેવી વસ્તુને અક૯ગ્ય કહેવામાં આવી છે. શાસ્ત્રકારે આચારાંગાદિક સૂત્રમાં બતાવ્યું છે કે અમુક સંગમાં અકય વસ્તુ પણ કપ્ય થઈ જાય છે, ગાઢ આલંબનને કારણે અપવાદમાગે અકખ્ય વસ્તુ પણ કપ્ય થઈ જાય છે. સાધકને તે માલિકીપણું, આસક્તિ હોય જ નહિ એટલે કાકયને શાસ્ત્રમાં જે વિભાગ બતાવ્યું છે તે પણ સદ્ધર્મ પાલન માટે જ છે. સદ્દધર્મદેહરક્ષાનિમિત્ત—વિશુદ્ધ ધર્મ અને શરીરની રક્ષાનું નિમિત્તકારણ હેવાથી તેને પરિગ્રહ ન કહી શકાય. આ કલેકમાં વિશુદ્ધ ધર્મની રક્ષા અને શરીરની રક્ષા એવી બે વાત બતાવી અને વસ્તુ હોય છતાં તે પરિગ્રહ નથી એ મૂર્છાને અભાવે કહ્યું. (૧૩૮) કયાકેયને જાણનાર कल्प्याकल्प्यविधिज्ञः संविज्ञसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके प्रविहरति मुनिनिरुपलेपः ॥१३९॥ અથ–આ વસ્તુ ખપે તેવી છે અને આ વસ્તુ ખપે તેવી નથી તે વિધિને જે જાણકાર હોય, વિદ્વાન મુનિઓ જેની સહાયમાં હોય એ નમ્ર સાધક સાધુપુરુષ હેઈને આ દોષથી મેલા અને ગંદા થયેલા લેકમાં રહેવા છતાં રાગદ્વેષથી રહિત રહે છે. (૩૯) - વિવેચન–ચારે તરફ દવ લાગ્યો હોય પણ જે ખરે સાધક પુરુષ હોય તે તેનાથી દૂર રહી શકે છે, રાગદ્વેષથી રહિત રહી શકે છે અને પિતાનું કામ કરે જાય છે અને પ્રગતિમાં આગળ વધતું જાય છે. આત્મસાધક કેવા પ્રકાર હોય તેની વિગત આ ગાથામાં બતાવે છે. પછી તેને દખલે આવતી ગાથામાં બતાવશે. કચ્ચઅકસ્થવિધિજ્ઞ–પ્રથમ તે એ સાધક આ વસ્તુ ખપે તેવી છે કે નહિ તેની વિધિને જાણકાર હવે જોઈએ. તે અમુક ચીજ ખપે તેવી છે કે નહિ, અમુક સ્થાન ઊતરવા ગ્ય છે કે નહિ તેને, ક-અકથ્યના તફાવતને જાણકાર હવે જોઈએ. એને ગોચરીના બેતાળીસ દો તથા વસ્તુના ગુણદોષની બરાબર જાણ હોવી જોઈએ. આ તથા નીચે વર્ણવેલે પુરુષ દોષના વાતાવરણમાં રહે તે પણ તે રાગદ્વેષથી જરાયે લેપતે નથી અને પિતાના આત્માને દરેજ આગળ વધારતે જાય છે. આ સાધકની એક વ્યાખ્યા થઈ. તેમાં ખાસ જાણવા જેવું એ છે કે એ માણસ આપણી મલિન દુનિયામાં રહે તે પણ વાતાવરણની અસર વગર રહી શકે છે અને એમ સમજવાનું નથી કે એ વાતાવરણ વડે ખરડાઈ જાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ , , ૩૫૦ પ્રશમરતિ વિવેચન સહિત સંવિજ્ઞસહાયક–સંવિ-વિદ્વાન જાણકારો એની સહાયમાં હોય છે. સાધુધર્મ પાળતાં અનેકની સહાય લેવી પડે છે. એના સહાયકે તે વિદ્વાન હોય છે. એ સહાયકે એને સાચી સલાહ અને દોરવણી આપે છે. માણસ જે જાતની સોબત કરે તેવી તેને પર અસર થાય છે, આ વિદ્વાની સલાહ એ આનંદપૂર્વક સ્વીકારે છે. આ સાધકનું બીજું લક્ષણ છે. - વિનીતાત્મા–વિનીત એટલે સ્વાભાવિક રીતે નમ્ર આત્મા એ હોય છે. એ પિતે વિનયવાન હોય છે અને પરને હુકમ માનો કે તેને અનુસરવું તેમાં તેની સ્વાભાવિક રીતે વૃત્તિ જ હોય છે. ઉદ્ધત માણસ સાધક થઈ શકતું નથી. વિનીતઆત્મા હોવું એ સાધકનો ત્રીજો ગુણ છે. દેષમલિન–દોષથી ગંદા થયેલા. આ લેકીનું વિશેષણ છે. સાધુ વસતીમાં રહે તેને આમાં સ્વીકાર છે અને સાધક આપણા લેકમાં અને આપણી વચ્ચે જ રહે છે. એ કાંઈ જંગલમાં નાસી જતા નથી અને કોઈ પ્રકારે મનુષ્યભૂમિને ત્યાગ કરતા નથી. આવા લેકોની વચ્ચે રહેનાર અને વાતાવરણથી પરિચિત હોઈને તે લેકેને ધર્મમાર્ગે દોરી શકે છે અને છતાં તે સાધક રાગદ્વેષથી રહિત રહી શકે છે. એ કેવી રીતે મલિનતાના વાતાવરણમાં રહેવા છતાં દોષથી અસ્પૃષ્ટ રહે છે તેના દાખલા હવે પછીની ગાથામાં આપશે. જે જંગલમાં નાસી જતા હોય કે લેકપરિચયથી દૂર રહેતા હોય તેમણે ખાસ સમજવા અને અનુસરવા એગ્ય છે. - નિરુપલે૫–ખરડાયા વગર, રાગદ્વેષથી રહિત. સાધક નિર્લેપ રહી શકે છે. ઉપલેપ એટલે ખરડાવું. લોકે ગમે તેવા દેષથી ખરડાયેલા હોય તેમની વચ્ચે રહીને સાધક વગર ખરડાયેલે, નિર્લેપ રહી શકે છે. ચેતરફનું વાતાવરણ દેષોથી ભરેલું હોય તે પણ સારી સહાયવાળા અને ખપે ન ખપે તે જાણનારે અને જાતે વિનયી હોય તે સાધક તદ્દન નિર્લેપ રહી શકે છે અને વાતાવરણની કે દોષની પિતા ઉપર જરા પણ અસર થવા દેતે. નથી. આ શક્યતા ખૂબ વિચારણીય છે અને ખરાબ વાતાવરણની જરા પણ અસર ન થાય તેવી સંભાળ રાખવાની સાધક માટે જરૂર છે. ખરાબ વાતાવરણમાં નિલેપ રહેવું શક્ય છે એમ જ્ઞાનીનું વચન છે. (૧૩૯) કમળ જેવો સાધક હોય– ___ यद्वत् पङ्काधारमपि पङ्कज नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि साधुरलेपकस्तद्वत् ॥१४०॥ અર્થ-કાદવની વચ્ચે ઉત્પન્ન થયેલ કમળ તે કાદવથી લેપાતું નથી, તે પ્રમાણે ધર્મના ઉપકરણોથી પિતાના શરીરને ટકાવી રાખવા છતાં સાધક પુરુષ તે વસ્તુઓથી કમળની પેઠે નિલેપ રહી શકે છે. (૧૪૦) Page #374 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૧ સુખ વિવરણ–આ લેકમાં ભેગવિલાસની મધ્યે રહેનાર સાધક પણ ભેગથી તદ્દન અણલેપાયેલું રહે છે, તે બાબત પર દાખલે બતાવ્યું છે. કુદરતમાં પણ તેમ બને છે તે પરથી ફલિતાર્થ કાઢયો છે કે વિષયથી ઉત્પન્ન થયેલ અને વિષયના વાતાવરણમાં રહે તે માણસ વિષયથી અણલેપાયેલે રહી શકે છે. આપણે આ દાખલા પર વિચાર કરીએ. પંકાધાર—કાદવમાંથી ઉત્પન્ન થયેલ. કમળનું મૂળ તે કાદવ પર જ રચાયેલું હોય છે. એ કાદવમાંથી જન્મે છે, છતાં એને કાદવ લાગતું નથી. જેમ એ કાદવથી નિલેપ રહી શકે છે, તેમ વિષયથી ઉત્પન્ન થયેલું અને વિષયના વાતાવરણમાં રહેતે જીવ વિષયથી અણુપાયેલું રહેવાની વૃત્તિવાળો હોય તે નિલેપ રહી શકે છે. ધ્યાનમાં રહે કે કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય છે, છતાં કાદવથી અણુ લેપાયેલું રહે છે, રહી શકે છે. નેપલિયતે–કાદવમાંથી ઉત્પન્ન થયેલું કમળ કાદવથી ખરડાતું નથી. ધર્મોપકરણ–વસ્ત્ર, પાતરાં અને સાધુ વાપરે તેવાં જ્ઞાન-દર્શનચારિત્રનાં સર્વે ઉપકરણ–ચરી કે પલાં, સ્થાપનાચાર્ય, દાંડે, દંડાસણ તથા એ. સાધુનું જીવન આ ઉપકરણથી બન્યું રહે છે છતાં ધર્મોપકરણ પર જે મૂર્છા ન હોય તે સાધુ ધર્મોપકરણની હાજરી હોવા છતાં અણુપાયેલું રહે છે. સાધુએ ધર્મોપકારણે કેટલાં અને કેવાં રાખવા તે વિધિ શાસ્ત્રના અન્ય ગ્રંથમાં બતાવ્યું છે, તેને જે અનુસરતે હોય તે સાધક પોતે ધર્મનાં ઉપકરણ ધારણ કરતે હોય તે પણ જે તેને મૂર્છા ન હોય તે તે ઉપકરણથી ખરડાતું નથી. જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું અને કાદવમાં વધેલું તથા કાદવના વાતાવરણમાં રહેતું કમળ કાદવથી જરા પણ લેખાતું નથી, જરા પણ કાદવમય થતું નથી તેમ સાધક વિષયથી ઉત્પન્ન થયેલ હોવા છતાં અને વિષયના વાતાવરણ વચ્ચે રહેવા છતાં તેનાથી અસ્પૃશ્ય અને અણુખરડાયેલે રહી શકે છે. સાધુ ઉપર વિષયે અસર કરી શકતા નથી, ' એ કમળના દાખલાથી સમજી જાણી શકાય તેવી વાત છે. અલેપ–નિલેપ. સાધક જીવ ધારે અને તેની વૃત્તિ શાસ્ત્રવિધિ અનુસાર હોય તે તે અલેપાયેલે રહી શકે છે, એમ કમળના કુદરતમાંથી મળતા દાખલાથી જણાય છે. આમાં સાધુ ધર્મોપકરણ રાખે છે તેને ઉદ્દેશની નજરે બચાવ છે. ઉપકરણે તેમના પર સત્તા મેળવવા માટે રાખવામાં આવતા નથી પણ એ ધર્મનાં ઉપકરણે છે અને - વગર મૂર્છાએ ધર્મને નિમિત્તે રાખવામાં આવે છે, તેથી સાધુને દોષ લાગતું નથી અને તે કમળની પેઠે નિલેપ રહી શકે છે. માત્ર તેની વૃત્તિ મજબૂત જોઈએ અને તેનામાં નિલેપ રહેવાની વૃત્તિ જાગવી જોઈએ. - આ કમળને દાખલે ખૂબ વિચારવા યોગ્ય છે અને વિષયકષાયમાંથી જન્મેલ માણસને અને વિષયકષાયના વાતાવરણ વચ્ચે રહેતા સાધકને બરાબર લાગુ પડે તે આ દાખલ છે. (૧૪૦) Page #375 -------------------------------------------------------------------------- ________________ . ઉમર ૩૫ર પ્રશમરતિ વિવેચન સહિત - બીજો દાખલે વિચારણીય છે– यदत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः । तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निग्रंथः ॥१४१॥ અર્થજેમ ઘેડ પિતાના ઘરેણું-આભૂષણે ઉપર જરાએ રાગ કરતું નથી અને તેનાથી અલિપ્ત રહી શકે છે, તેવી રીતે અનેક ઉપકરણેયુક્ત સાધુ હોય તે પણ તે સબતની અસર પામતે નથી, કારણ કે તે નિગ્રંથ છે, પરિગ્રહની ગાંઠથી મુક્ત છે. (૧૪૧) વિવરણ–હવે આ ૧૪૧મા કલેકમાં સાધુ સાધક જે ગ્રંથિ વગરના હોય તે નિર્લેપ રહી શકે છે તેને બીજે વ્યવહારુ દાખલે આપે છે. આ દાખલાથી સાધક ધર્મ નિમિત્તે કાંઈ ઉપકરણ રાખે કે આહારપાણી લે તેમાં તેના નિગ્રંથપણને વાંધો આવતે નથી, કારણ કે ઉપકરણ ઉપર એને મૂછ નથી, રાગ નથી, આકર્ષણ નથી, તે તે માત્ર સંયમના નિર્વડનને અંગે રાખવામાં આવેલ હોય છે. એટલે, એને કઈ પ્રકારને દોષ લાગતો નથી. " તુરગઘેડે, અશ્વ, ઘેડાનું આ દૃષ્ટાંત ખાસ વિચારવા જેવું છે. એના ઉપર સોનાને કે રૂપાને સામાન નાખવામાં આવે, એને ગળામાં હાંસડી પહેરાવવામાં આવે અથવા એની આજુબાજુ ચામર વીંજાય કે માથે છત્ર ધારણ કરાવવામાં આવે કે બીજા આભૂષણે એને પહેરાવવામાં આવે તેનું ઘડાને મનમાં કાંઈ થતું નથી. એ જાણે છે કે આ તે થોડા વખતને અને પારકે મામલે છે, પા છે હતું તે થઈ જનાર છું. તે વખતે ઘરેણું કે આભૂષણ પર પિતાપણું થોડા વખત માટે પણ એ ઘોડે ધારતે નથી અને તેમનામય થતું નથી. તે ઘરેણાં કે આભૂષણેને પિતાનાં ધારતું નથી, તેમના ઉપર પ્રેમ કરતું નથી, તેમને પિતાનાં માનતો નથી. - સારા વખતે ઘોડા ઉપર રૂપાને કે સેનાને સામાન તૈયાર કરી પીઠ પર તથા ગળા પર લગાડવાને રિવાજ છે. ઘેડો એમાં આસકિત ધરતે નથી, એ સામાન કે આભૂષણને પિતાનાં માનતે નથી, તે પર મૂછ કે પ્રેમ ધારણ કરતું નથી, અને તે પારકાં છે અને થોડા વખત માટેના અને પારકી શોભા સારું છે એમ માની તેમાં આસક્તિ કરતું નથી. અનભિષત–અમૂર્શિત. એ ઘરેણાં પિતાનાં છે એમ ધારી તેમના ઉપર આસક્તિ રાખતું નથી, તે પિતાનું મહત્વ વધારનાર છે એમ ઘેડો માનતું નથી, અને હોય ત્યારે પિતે તેમને ધણી છે એમ આભૂષણેને અંગે કદી ધારતું નથી અને તે ઉપર પિતાની સત્તા ચલાવવાને વિચાર કરતું નથી. મૂછ ન હેવાને પરિણામે તે તન્મય થઈ જતું નથી. ઉપગ્રહવાન–સાધક વસ્ત્ર, પાત્ર, શય્યાદિ રાખે ત્યારે પણ તન્મય થઈ જતે નથી, તેમની ઉપર મૂર્છા રાખતા નથી, તે પિતાનાં છે એમ માનતું નથી અને તેમના વિગે પિતાને કોઈ જાતની હાનિ થઈ શકે છે એમ તેના મન ઉપર આવતું નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ સુખ , નિર્ચન્થ–સાધક, સાધુપુરુષ. સાધુપુરુષ શય્યા, વસ્ત્ર, પાત્રાદિ રાખે તે પણ તેના પર મૂર્છા કરતે નથી, તેના મય થઈ જતું નથી અને તે ન હોય તે પણ શું એમ તેના મનમાં થાય છે. ઘડાની પેઠે અમુક વસ્ત્રાપાત્રાદિ હોય ત્યારે પણ તેમના પર મૂછ થતી નથી. જેની મૂછની ગાંઠ છૂટી જાય અથવા બંધાય જ નહિ તે જ નિગ્રંથ કહેવાય છે. આ ગાંઠ જેની છૂટી ગઈ છે એવા નિગ્રંથ મુનિસાધકને તે વસ્ત્ર, પાત્ર, પાટ કે શય્યા ઉપર ગાંઠ ન હોવાથી તે નિગ"થ કહેવાય છે. તેથી એને કોઈ પ્રકારને દોષ લાગતું નથી. તે મૂછ–આસક્તિથી પર રહે છે. આ ગાંઠ કેવા પ્રકારની હોય છે, તે ગાંઠ કેવી રીતે છૂટી જાય કે બંધાય જ નહિ તેનું વર્ણન આગલી ગાથા (૧૪૨)માં કરશે, તે વાંચી સાધક કેવો હોય તે ખાસ વિચારવા જેવું છે, ધ્યાનમાં લેવા જેવું છે, અનુકરણું યેગ્ય છે. આ ઘોડાને દાખલે માનપૂર્વક સારી રીતે વિચાર. (૧૪૧) નિગ્રંથ કેણ હોય ? p: વાવિયં મિથ્યાવિરતિનાયા तज्जयहेतोरशठं संयतते यः स निर्ग्रन्थः ॥१४२॥ અથ–ગ્રંથ એટલે ગાંઠ. તે આઠ પ્રકારના કર્મની છે. તે કર્મબંધનના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને ખરાબ (મન, વચન, કાયા)ના ગે છે. તેમના પર વિજય મેળવવા માટે માયારહિતપણે જે પ્રયત્ન કરે તે નિગ્રંથ છે. (૧૨) વિવેચન—આ લેકમાં નિગ્રંથ સાધક કોણ કહેવાય તેની બરાબર વ્યાખ્યા આપી છે. તેને બરાબર સમજવા અહીં યત્ન કરીએ. નિગ્રંથ–સાધુ, સાધક, જેની ગાંઠ છૂટી ગઈ છે તે, અથવા જે ગાંઠ વગરના છે તે. કર્મની ગાંઠ વગરના હોય તે સાધુ અથવા સાધક કહેવાય. આ નિગ્રંથ શબ્દનો અર્થ છે, અથવા આ લેકમાં નિગ્રંથ કેને કહેવાય તેની વ્યાખ્યા આપી છે. કમઅષ્ટવિધ-આઠ પ્રકારના કર્મનું અને આત્માનું મળવું તે કમની ગાંઠ. આ ગાંઠ જે બાંધે નહિ, છોડી નાખે તે નિગ્રંથ કહેવાય. (૧) જ્ઞાનનું આવરણ કરે, તેને આવતું કે તે જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનને આવતું કે તે દશનાવરણીય કર્મ એટલે વસ્તના સામાન્યજ્ઞાન આપ્યું જે આવરણ કરે તે (૩) સુખ અથવા દુઃખને જે અનુભવ કરાવે તે વેદનીય કર્મ (૪) કષાય કરાવે અને ચારિત્ર કે સમ્યકત્વ વિશે મેહમાં નાખી જે પ્રાણીને સંસારમાં રખડાવે તે મેહનીય કર્મ (૫) પ્રત્યેક જીવનમાં કેટલાં વર્ષ રહેવાનું થાય તેના કારણભૂત આયુષ્યકર્મ (૬) ત્યાં ઇંદ્રિય મુકરર થાય, શરીરનો આકાર તથા પ્ર. ૪૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રશમરતિ વિવેચન સહિત પ્રકાર, પ્રત્યેક અવયવ સ્વવસ્થાને મૂકાય અને ટૂંકામાં ચિત્રામણ થાય અને પ્રાણી સંસારમાં નામ કાઢે તેના કારણભૂત નામક (૭) ત્યાં ઊંચાનીચા ગેત્રમાં ઉત્પન્ન થાય તેમાં નિમિત્તભૂત ગેાત્રક (૮) અને છતે પૈસે આપી ન શકે, છતી વસ્તુએ ઉપલેગ ન કરી શકે અને શક્તિ વાપરી ન શકે તેના કારણભૂત અંતરાયકમ. એનું વિસ્તારથી સ્વરૂપવર્ણન મારા કર્માંના નિબધમાં કર્યું છે અને સહજ ઉપર પણુ આવ્યું છે, તે ક્રમના આત્મા સાથે ઉદયમાં આવતાં સુધી સબધ થવા તે કમની ગાંઠ – આઠ પ્રકારની – ઉપર પ્રમાણે પડે છે. તે ગાંઠ ન ખાંધે અથવા આંધેલી ગાંઠને છેડી મૂકે તે નિગ્રંથ. એ સાધુ માટે રૂઢ થયેલા શબ્દ છે; ઘરના ત્યાગ કરી જેમણે સાધુપણું સ્વીકાયુ છે તે નિગ્રંથ. નિગ્રંથ એટલે સાધુ. કર્મોની ગાંઠ છે।ડનાર અને કર્મની ગાંઠ ન ખધાવા દેનાર જે હોય તે સાધકને આ પ્રમાણે નિગ્રંથ કહેવામાં આવે છે. કે મિથ્યાત્વાવિરતિયાગ—આ ક`બંધનનાં કારણેા છે. અગાઉ તે પર વિવેચન થઈ ગયું છે. જૈન ધર્માંથી વિપરીત વતન તે મિથ્યાત્વ. તેના પાંચ પ્રકાર પર પ્રકરણ ૧ લામાં વિસ્તારથી વિવેચન થઈ ગયું. શુદ્ધ દેવ, ગુરુ અને ધમ ઉપર વિશુદ્ધ શ્રદ્ધાના અભાવ તે મિથ્યાત્વ. એનાથી કમ ની ગાંઠ બંધાય છે. એ ગાંઠ બંધાવાનું અગત્યનું કારણ તે હાવાથી તેને કર્માંગાંઠનાં બંધનનું કારણ ગણવામાં આવે છે. તે જેને ન હોય અથવા કાઢી નાંખવાના પ્રામાણિક પ્રયત્ન કરે તે ‘નિગ્રંથ.’ અને વિરતિભાવના ત્યાગ તે અવિરતિ. બાર અણુવ્રત પાંચ મહાવ્રત ન લેવા તે અવિરતિ. તે પર પણ અગાઉ વિવેચન પ્રથમ પ્રકરણમાં થઈ ગયું છે. અને દુષ્ટ યોગ તે મન, વચન, કાયાના યાગેા. એને વિસ્તાર પણ અગાઉ થઈ ગયા છે. એના પ ́દર પ્રકાર છે. એ ક`બધન થવાના ગરનાળા છે. એ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને ચાગના પ્રામાણિકપણે નિધ કરી આત્મા સાથે ગાંઠ ન વળવા દેવા અને પડી ગયેલી ગાંઠને દૂર કરવા, કાપી નાખવા માટે જે પ્રામાણિક પ્રયત્ન કરે તે નિથ. આમાં કષાય જે ક`ખ ધનનું કારણ છે તે મૂકી દીધું છે; તે શબ્દો વધી જાય અને માત્રા વધી જાય તે કારણે છે. આપણે તે સમજી લેવું. અશઃ —માયારહિતપણે, પ્રામાણિકપણે. ખાટા દેખાવ કરવા નહિ પણ સંસારમાં ખરા પરિભ્રમણુ કરાવનાર આ કર્મો છે તેથી તે બાંધેલા હાય તેમને છોડી નાખવાના અને નવા ન ખાંધવાના જે પ્રમાણિક પ્રયત્ન કરે તે નિથ. નિથ એ સાધુને પર્યાય છે. જેને કમની ગાંઠ નથી, હાય તે કર્મની ગાંઠ જેને છેડી દેવી છે અથવા જે ગાંઠ પડવાનું કારણ હોય તેને પ્રમાણિકપણે દૂર કરવાના જે પ્રયત્ન કરે છે તે નિગ્રંથના નામને ચેાગ્ય છે. અને તેથી નિગ્રંથના અર્થ સાધુપુરુષ રાખવામાં આવ્યા છે. સુખના આ પ્રકરણમાં આ ગાંઠને અતલગના સંબંધ છે. (૧૪૨), Page #378 -------------------------------------------------------------------------- ________________ સુખ ખપે ન ખપે તે વસ્તુને વિવેક यद् ज्ञानशीलतपसामुपग्रह निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ॥१४३॥ અથ–જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને સહાય કરે અને પોતાથી થતા દોષને અટકાવે તે વસ્તુ નિશ્ચયનયથી ખપે એવી (કમ્ય) વસ્તુ છે અને બાકીની સર્વ ન ખપે એવી (અકથ્વી વસ્તુ છે. (૧૩) - વિવેચન-ખરેખર સાચા સુખને આપનાર અપાવનાર વસ્તુ વિવેકપૂર્વક ખપે તેવી છે એ વાતને ટૂંક સાર આ લેકમાં આપવામાં આવ્યું છે. ધ્યાન રહે કે આ સુખનું પ્રકરણ ચાલે છે. આત્મિક સુખ આ ખપગ ખપે તેવી વસ્તુ લેવામાં છે. તેથી ખપે તેવી અને ન ખપે તેવી વસ્તુની અહીં વ્યાખ્યા કરવામાં આવેલ છે. તે આત્મિક સુખને અંગે બહુ ઉપયોગી હોવાથી ખાસ લક્ષ આપી વિચારવા યોગ્ય છે. ખપે તેવી વસ્તુની એવી સાધારણ વ્યાખ્યા અત્ર આપવામાં આવી છે કે તે ધરણે જીવન રચવામાં આવે તે સાધકનું જરૂર કામ થઈ જાય અને તેને ઈષ્ટ સાધ્યની પ્રાપ્તિ થાય. આપણે હવે કલ્પ્ય અને અકય વસ્તુનું સામાન્ય વર્ણન વિચારી લઈએ. ' ય–જે કોઈ વસ્તુ સામાન્ય રીતે જ્ઞાન, શીલ, અને તપને હિત કરનારી હોય તે કથ્ય છે, તે વસ્તુ ખપે તેવી છે. આ વ્યાખ્યા કપ્ય અને અકલ્પ્ય બન્ને પ્રકારની વસ્તુને લાગે છે અને જે અમુક દૃષ્ટિએ ખપે-તેવી ન હોય તે પણ કપ્ય થઈ જાય છે, તેથી સામાન્ય રણ એ જ રાખવું કે જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને વધારે તેવી, તેને લાભ કરાવનારી હોય તે ક૯ય છે. સાધક કેઈપણ વસ્તુ વસ્તુની ખાતર લેતું નથી, પણ તે આત્મિક સુખ અંતે જતાં જેનાથી વધે તે વસ્તુ તે લે છે. તેથી ક૯ય અને અકખ્ય વસ્તુનું પણ એવું સાદું ધોરણ રાખેલ છે કે જ્ઞાન, શીલ ને તપને જે વસ્તુ લાભ કરનારી હોય તે એકંદરે કથ્ય છે, કારણ કે કપ્ય વસ્તુ લેવામાં પણ સાધકને મુદ્દો તે આત્મિક સુખ વધારવા અને હેતુ શ્રેય કરવાને છે અને અંતે સાધ્ય પ્રાપ્ત કરવાને તેને ઈરાદે છે. એ ઈરાદો જેથી બર આવે અને આત્મિક સુખ વધે તે બધી વસ્તુઓ તેને ખપે. આ મુદ્દો ગળે ઊતરે તેવો અને તુરત સમજી શકાય તે છે. જ્ઞાન–પાંચ પ્રકારના જ્ઞાનને જે લાભ કરી આપે, જે તેને વધારી આપે, તેના પર ઉપગ્ર કરે તે કમ્ય વસ્તુ છે. આ દ્રષ્ટિએ સાધકનું વચન કેવું હોય, તેની નજર શું પ્રાપ્ત કરવા તરફ હોય, તે પણ જણાય છે. આમાં એક શ્રુતજ્ઞાન જ બેલકણું છે, બીજા ચાર જ્ઞાને અબેલ છે. પણ કોઈ પણ પ્રકારના જ્ઞાનને લાભ કરી આપે તેવી વસ્ત કર્યા છે, ખપે તેવી છે, સ્વીકાર્ય છે. તત્વાર્થાધિગમના પહેલા જ સૂત્રમાં આ ગ્રંથ. કર્તાએ “સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગદ' એમ બરાબર કહ્યું છે અને મોક્ષને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬. પ્રશમરતિ વિવેચન સહિત સાધનભૂત સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરે અથવા તેમાં મદદ કરે તે સર્વ વસ્તુ કપ્ય છે. આ જ્ઞાનનાં સાધને કે પુસ્તક, ન્યુઝપેપર કે કથાવાર્તાનું નવલ, એ સર્વ જ્ઞાનને મદદ કરે તે તે કપ્ય છે. એટલે જેનાથી કર્મબંધ એ છે થાય અને સાધ્યપ્રાપ્તિમાં જે ઉપયોગી થાય તે સર્વ કપ્ય છે. આ ધારણ રાખવું. શીલ–એટલે character – આ શીલમાં ચરણસિત્તરી, કરણસિત્તરી તથા સંયમના સત્તર ભેદને સમાવેશ થાય છે. એ શીલગુણને જે વસ્તુ પિષે, વધારે, ગતિમાન કરે તેવી હોય તે સર્વ વસ્તુ કપ્ય છે, ખપે તેવી છે. તપ-જ્ઞાન અને શીલ સાથે તપને પણ લેવામાં આવેલ છે. છ બાહ્ય અને છ આંતર તપ છે. એ બાર પ્રકારના તપમાંથી ગમે તે પ્રકારને બહલાવે, તેના પર ઉપગ્રહ કરે તે સર્વ ક૯ય છે. એટલે જ્ઞાનને કે શીલને કે તપને મદદગાર થઈ પડે કે તેને બહલાવે તે સર્વ ક૯ય છે એવી સામાન્ય વ્યાખ્યા સમજવી, કારણ કે વસ્તુ આપણે (સાધક) વસ્તુની ખાતર નથી લેતા પણ સાધ્યપ્રાપ્તિ તરફ લઈ જનાર હોઈ તેને લઈએ છીએ. એટલે જે કઈ વસ્તુ જ્ઞાન, શીલ કે તપને મદદગાર થઈ પડે કે તેને બહલાવે તે સર્વ ક૯ય છે. | દોષાણુ–દોષને અટકાવે, નિવારણ કરે તેવી વસ્તુ. એટલે જ્ઞાન કે શીલ કે તપને કે ત્રણેને મદદ કરનાર જે વસ્તુ નીવડે તે કહે છે અને બીજી સર્વ અક... છે. દેષને અટકાવનાર અમુક વસ્તુ છે કે નહિ તે પણ ખૂબ વિચારવું, કારણ કે તે દોષને અટકાવનાર હોય છે જે આપણે માગે છે તેને અંતે એ મદદગાર થઈ પડે છે. શરીરને નુકસાન કરનાર, પિત્ત અથવા કફ વધારનાર કોઈ પણ વસ્તુ તે દોષને અટકાવનાર ન હોવાથી અક૯ય છે એમ સમજવું. એટલે સાધકે દૂધ, છાશ વગેરે કામને વધારનાર હોવાથી અને કામને નિગ્રહ કરનાર ન હોવાથી તે પૌષ્ટિક હોય તે પણ ન લેવાં. એવી રીતે વસ્ત્ર, પાત્ર, દોરા વગેરે સાધકના ઉપયોગમાં આવતી સર્વ વસ્તુ માટે સમજી લેવું. જ પોતાની જાતને સાધકે સવાલ કરે કે આ વસ્તુ જ્ઞાન, શીલ કે તપને વધારનાર છે કે નહિ અને દોષનું નિવારણ કરનાર છે કે નહિ. જે જ્ઞાનાદિ ત્રણે કે ત્રણમાંના એકને પણ વધારનાર હોય તે તે વસ્તુ કપ્ય છે, ખપે તેવી છે અને તેટલા માટે સ્વીકાર્ય છે. આ ધોરણે કામ લેવાથી બધી વખત ઉપયોગી છેરણ પૂરું પડશે અને કોઈ પ્રકારની ગૂંચવણ વસ્તુનિર્ણયને અંગે નહિ રહે. | કઈ વસ્તુને માટે કપ્ય અકથ્યની વિગત જે જાણતું ન હોય, ગેરીના બેતાલીસ દોષ જેને આવડતા ન હોય, તે સીધે સાદો માણસ પણ આ સાદા ધોરણે વસ્તુ આપે તેવી છે કે ન ખપે તેવી તેને નિર્ણય લઈ શકે For Private & Personal: Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૫૭ અક૯ય–બીજી સર્વ વસ્તુ, બાકીની સર્વ વસ્તુઓ ન ખપે તેવી હોય છે. તે સામાન્ય છેરણ છે. જે જ્ઞાન, શીલ કે તપને મદદ કરે તે કણ્ય વસ્તુ છે અને સોના કે હીરા જેવી બીજી વસ્તુ હોય તે ખપે નહિ તેવી સાધકને અંગે છે. આ સામાન્ય જોરણે ચાલવાથી મટી ગડમથલમાંથી બચી જવાય છે. એક જ ધોરણે ચાલ્યા જવું. આ લેવાની, વાપરવાની વસ્તુ જ્ઞાનને અંગે કે શીલને અંગે કે તપને અંગે લાભ કરનારી છે કે નહિ એ જોવું. તે તે બાબતમાં લાભ કરનારી હોય તે ખપે તેવી છે અને બાકીની સર્વ વસ્તુ અક૯પ્ય છે. ગોચરીને આહાર, અન્ય પાસેથી માગેલી વસતી, શય્યા કે પાત્ર કે ઔષધ આ નજરે જોઈ જવાં. નિશ્ચયે–આ વસ્તુ નિશ્ચયનયથી ખપે તેવી છે. એટલે ઉપલક દૃષ્ટિએ જે વસ્તુ અક૯ય લાગતી હોય તે પણ આ નજરે ખપે તેવી હોય તે નિશ્ચયે – નિશ્ચયનયે તે વસ્તુ ખપે છે. વસ્તુ ખપે કે ન ખપે તેવી છે તેને નિર્ણય આ ધોરણ ઉપર કરો. એમાં કોઈ જાતને વાંધો નથી. સાધુધર્મમાં ઘણા અપવાદ કરવા પડે છે, પણ આ ધારણ રાખવાથી નિર્ણય બરાબર થશે અને કેટલીક વાર અકથ્ય વસ્તુ પણ કહષ્ય બનશે. (૧૩) અકય વસ્તુનું નિદર્શન– यत्पुनरुपधातकर सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्प्यं प्रवचनकुत्साकर यच्च ॥१४४॥ અર્થ જે સમકિતને, જ્ઞાનને, શીલને કે પેગોને નુકસાન કરે તેવી વસ્તુ હોય અને જે પ્રવચનની હેલના (તિરસ્કાર) કરાવે તેવી વસ્તુ ખપે તેવી (કપ્યો હોય તે પણ તે ન ખપે તેવી વસ્તુ બની જાય છે. (૧૪૪) વિવેચન—ઉપરના લેકમાં જે વાત કરી છે તેની નકારાત્મક બીજી બાજુ કહે છે. સમ્યક્ત્વજ્ઞાનશીલચોગાનાં—એ જે વસ્તુ ખપે તેવી હોય, પણ સમકિતને અથવા જ્ઞાનને; શીલને કે મનવચન-કાયાના પેગેને હાનિ કરે તેવી હોય તે તે પણ સાધકને ન ખપે, અકથ્ય ગણાય એમ જાણવું. ઉપરની ગાથામાં કહ્યું કે જે જ્ઞાન, શીલ અને જેગોને અનુકૂળ હોય તે વસ્તુ સામાન્ય રીતે કપ્ય ગણવી. પણ જે વસ્તુ સમક્તિ, જ્ઞાન, શીલ કે વેગને નુકસાન કરે તેવી ખપે તેવી ક વસ્તુ હોય તેને પણ ન ખપે તેવી ગણવી, અને તે વસ્તુ ગમે તેટલી જરૂરી હોય પણ તે કપ્ય હોવા છતાં અકય બની જાય છે. એટલે અહીં ઊલટી વાત બતાવી. જે લાભ કરનાર વસ્તુ છે તે કલપ્ય છે અને જે હાનિ કરનાર વસ્તુ છે તે ખપે તેવી હોય તે પણ ન ખપે. આ રણમાં વસ્તુની મહત્તા નથી, પણ જ્ઞાન, શીલ, તપ તથા સમક્તિની મહત્તા છે. આ ધારણ સ્વીકારવા માટે સાધકને ઉપદેશ કર્યો. • Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રશમરતિ વિવેચન સહિત પ્રવચન–શાસન. આમાં શાસન ઉપર કેટલે મોટો મુદ્દો છે તે ખાસ વિચારવા યોગ્ય છે. શાસનની જેનાથી અલ્પતા કે લઘુતા છે તે વસ્તુ કપ્ય હોય તે પણ અકય થઈ જાય છે તે બહુ વિચારીને સમજવા જેવું છે અને શાસનને કેટલું અગત્યનું ગયું છે તે ખાસ રહસ્યથી સમજવા જેવું છે. કુત્સા–આને અર્થ કોશકાર “નિંદા, ધિક્કાર, તિરસ્કાર કરે છે. જે શાસનની નિંદા કરનાર વસ્તુ છે તે ખપે તેવી હોય તે પણ સાધકને ખપે નહિ. આ શાસનની લઘુતા કે શાસનને તિરસ્કાર ન કરો એ વસ્તુતઃ ઘણું મહત્ત્વની વસ્તુ છે અને શાસનનું મંતવ્ય વૈયક્તિક દૃષ્ટિબિંદુ કરતાં અત્યંત મહત્વનું છે એ ધ્યાનમાં રાખવું. શાસનને તિરસ્કાર કે શાસનની નિંદા થાય તેવી કઈ પણ બાબતમાં સાચે સાધક ઊ ન રહે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું લક્ષ્યબિંદુ છે. અત્યારે ખરું સુખ કોને અને ક્યાં મળે અને સુખ કોને કહેવાય તેની વ્યાખ્યા ચાલે છે. કપ્યમયકધ્યમ–ખપે તેવી વસ્તુ હોય તે પણ ન ખપે તેવી થઈ જાય છે અને સાધકથી તે વસ્તુ લેવાય નહિ, સાધુ જે રણે ચાલે છે તેમાં તે વસ્તુ અસ્વીકાર્ય છે. અને આ સામાન્ય નિયમ સાર્વત્રિક છે. આ રીતે વસ્તુ ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેને માટે સામાન્ય નિયમ કહ્યો. તે ગોચરીના બેતાલીસ દોષને લાગે છે અને સર્વત્ર લાગે છે એ બરાબર ધ્યાનમાં રહે અને આ સામાન્ય નિયમ સાધકે અનુસરવા પ્રામાણિક પ્રયત્ન કરે એ સામાન્ય ઉપદેશ છે. એ રીતે સુખની નજરે કપ્ય અને અકથ્ય સર્વ વસ્તુને લાગે તે સામાન્ય નિયમ અત્રે રજૂ કરવામાં આવે છે, તે મનન કરીને વિચારવા ગ્ય અને અનુસરવા ગ્ય છે. (૧૪૪) કય વસ્તુ પણ અકઃપ્ય બને– किंचित् शुद्ध कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्र पात्र वा भेषजाय वा ॥१४५॥ અથ-કઈ વસ્તુ શુદ્ધ હોય, ખપે તેવી કલપ્ય હોય તે વસ્તુ પણ ન ખપે તેવી અકઃપ્ય થઈ જાય. જ્યારે કઈ વસ્તુ અકઃખ હોય તે પણ અમુક પરિસ્થિતિમાં કપ્ય થઈ જાય. આ વસ્તુઓમાં આહાર, શય્યા, પાત્ર અને ઔષધ – એ સર્વને સમાવેશ થાય છે. (૧૫) - વિવરણું--હવે એક બીજી વાત સદરહુ નિયમને અંગે કહે છે. જે આહારની વસ્તુ, વસ્ત્ર કે પાત્ર તેમ જ ઔષધ ખપે તેવા હોય તે કાળક્રમે ન ખપે તેવા થઈ જાય અને તે કેવી રીતે થાય છે તેને નિયમ આવતી ગાથામાં ગ્રંથકાર પોતે જ કહેશે. Page #382 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૫૯ સુખ કયાં મળે છે અને કોને મળે છે તે આ પ્રકરણમાં ૧૨૧મા કલેકથી આપણે જેતા આવ્યા છીએ તે જ હજુ ચાલે છે. શુદ્ધ–વસ્તુ શુદ્ધ હોય, ખપે તેવી હોય પણ અકઃ—ન ખપે તેવી છે તેને નિર્ણય કરવાને માટે આવતી ગાથા જુઓ. આજના દેશકાળાનુસાર જે ખપે તેવી વસ્તુ હોય તે ન ખપે તેવી થઈ જાય છે. આજના દેશકાળ સર્વદા બની રહેવાના નથી. દેશકાળાનુસાર અને આપનાર-લેનારની જરૂરિયાતને આધારે એ વસ્તુ ખપે તેવી છે કે નહિ તેને નિશ્ચય કરી સાધકે કમ્ય વસ્તુને જ સ્વીકાર કરો. કોઈ પણ જીવને વધ કર્યા સિવાય અને કોઈ જીવને પીડા ઉપજાવ્યા સિવાય તૈયાર થયેલું ઔષધ જે આજે કલu–ખપે તેવું હોય તે કાલે વસ્તુસ્થિતિ કે જરૂરિયાત ફરી જતાં કે તબિયતમાં ફેરફાર થતાં ન ખપે તેવું થઈ જાય છે. એટલે, આજે જે શુદ્ધ અને ખપે તેવી વસ્તુ હોય તે ચેડા દિવસ પછી ન ખપે તેવી થઈ જાય એ બનવાજોગ છે. . કેમકહષ્યમ--જે વસ્તુ ખપે તેવી હોય તે આવતી ગાથામાં બતાવેલા ધોરણ પ્રમાણે ન ખપે તેવી થઈ જાય છે. કઈ વસ્તુ કેમ અકય થઈ જાય છે તેને માટે આવતી ગાથામાં બતાવેલ નિયમ વિચારે. સાધકે સર્વદા જાગ્રત રહેવું અને ખપે તેવી વસ્તુ જ . સ્વીકારવી અને તે જ માત્ર ઉપયોગમાં લેવી. પિંડ–જે આહાર આજે ખપે તે વિશુદ્ધ હોય તે જતે કાળે અવિશુદ્ધ થઈ જાય. તેથી તે જ વસ્તુ જે અત્યાર સુધી કપ્ય હતી તે હવે પછી દેશકાળ ફરતાં અકથ્ય થઈ જાય છે. એટલે અમુક વસ્તુ હંમેશને માટે કથ્ય છે કે હંમેશને માટે અકલ્પ્ય છે એમ કહેવું બનવાજોગ નથી. - શય્યાવસ્ત્રપાત્ર–જે શમા અમુક સમયે ખપે તેવી હોય, સ્વીકાર્ય હોય તે બીજે વખતે અક૯પ્ય થઈ જાય છે. તે જ નિયમ વસ્ત્ર તથા પાત્રને લાગે છે. એટલે અમુક વસ્તુ ખપે તેવી આજે હોય તે આવતી કાલે કે કોઈ પણ વખતે અમુક દિવસ પછી કચ્છ જ રહેશે એમ ધારવું નહિ. સાધકે તે વસ્તુ લેતી, સ્વીકારતી વખતે કપ્ય છે કે નહિ તે જ જવાનું છે. અને અkખ્ય કોઈ પણ કારણે હોય તે તેને ન સ્વીકારવી. તે વસ્તુને અમુક દિવસ પહેલાં કપ્ય ગણવામાં આવી હતી, માટે તે હંમેશ માટે ખપે તેવી વસ્તુ કે ભેજન છે તેમ ધારી લેવું નહિ. વસ્તુનું કલપ્યાકશ્યપણું નિત્ય ફરતું રહે છે અને તે લેતી વખતે ખપે તેવી છે કે નહિ તે જ સાધકે વિચારવાનું રહે છે. ભેષજ–ઔષધ. સ્થાન પ્રમાણે દેશકાળ પ્રમાણે કયાકણ્યની વ્યાખ્યા ફરતી રહે છે. તેને એકાંત એકસરખે નિયમ નથી. એ વાત સાધકે સારી રીતે વિચારવી. અમુક ઓસડની સાધુને જરૂર છે કે નહિ તેને નિર્ણય તેની જરૂરિયાત પર આધાર રાખે છે, Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રશમરતિ વિવેચન સહિત એ નિર્ણય દેશ, કાળ અને વ્યક્તિગત પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. મોટા ધનપતિએ દીક્ષા લીધી હોય તેને માટે જુદા નિયમ હોય છે. એટલે કોઈ વસ્તુને એકાંતે ખપે તેવી કહેવી કે ન ખપે તેવી કહેવી તે કાંઈ એકસરખે નિયમ નથી અને જે વસ્તુ ખપે તેવી હોય તે અમુક દિવસ ગયા પછી ન ખપે તેવી પણ થઈ જાય. ( ૧૫) એકાંતે કઈ વસ્તુ કે નથી देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्य नैकान्तात् कल्पते कल्प्यम् ॥१४६॥ અર્થદેશ, કાળ, માણસ (વ્યક્તિ) અને આજુબાજુના સંગે અને આંતરિક શુદ્ધિને સારી રીતે જોઈ વિચારીને અમુક વસ્તુ ખપે તેવી છે એ નિર્ણય થાય છે. એકાંતે કોઈ વસ્તુ કષ્ય (ખપે તેવી) હેતી નથી. (૧૪૬). - વિવરણ-કણ્ય અને અકલય મલતબ કે અમુક વસ્તુ ખપે તેવી છે અને અમુક વસ્તુ ખપે તેવી નથી તેને ફેટ કરતાં પહેલાં ચાર બાબત સાધકે વિચાસ્વી. નિશ્ચયથી એકાંતે કોઈ વસ્તુ ક –ખપે તેવી નથી હોતી. એ ચાર બાબત કઈ તે આ ગાથામાં સૂત્રરૂપે આપણે સાધકને અંગે વિચારી જઈએ. પ્રથમ બાબત—અમુક વસ્તુ ખપે તેવી અને સ્વીકાર્ય છે કે તેથી ઊલટું તે અસ્વીકાર્ય અને અકલપ્ય છે તેને નિર્ણય કરવામાં પ્રથમ તે દેશ જે. આ મેટું શહેર છે કે ગામડું છે અથવા કાશ્મીર કે યુરોપને ઠંડા પ્રદેશ છે કે કાઠિયાવાડ-ગુજરાતને ગરમ પ્રદેશ છે તે જોવું. જે વસ્તુ ઠંડા પ્રદેશમાં કલગ્ય ગણાય તે ગરમ પ્રદેશમાં કદાચ અકથ્ય પણ હોય. એટલે ખપે તેવી વસ્તુ છે તે દેશ પર પ્રથમ તે આધાર રાખે છે. ઘી, તેલ વગેરે વસ્તુઓ ઠંડા પ્રદેશ માટે ક્ષુધાતૃષાને અંગે કપ્ય હોય છે તે સાર્વત્રિક કપ્ય છે એ નિયમ નથી. ઠંડા પ્રદેશ-ગરમ પ્રદેશ અથવા શહેરગામડાના જીવનને ધ્યાનમાં રાખી નિર્ણય કરે એ પ્રથમ નિયમ છે. ઠંડા પ્રદેશમાં ભૂખ વધારે લાગે. ત્યાં બનવા જોગ છે કે દૂધ, છાશ, આહાર કાંઈક વધારે પ્રમાણમાં લેવાય. ત્યાં તે વસ્તુને સ્વીકાર્ય ગણતાં પહેલાં સ્થાનને વિચાર કરે અને પછી વસ્તુ કહગ્ય છે કે ન ખપે તેવી છે તેને સુજ્ઞ સાધકે નિશ્ચય કરે. આ પ્રથમ નિયમ થયો. - બીજે નિયમ–કાળઃ વસ્તુ ખપે તેવી છે કે અકખ્ય છે તેને નિર્ણય કરવામાં તે વખતને કાળ ધ્યાનમાં લેવો. દુકાળના વખતમાં વસ્તુ વધારે ન લેવી અને જરૂરી હોય તે પ્રમાણે વિચાર કરીને લેવી. આપનારે પણ તે દુકાળમાં પિતાની જરૂરિયાત ધ્યાનમાં રાખવી. એ ઉપરાંત અત્યારે અનાજનું રેશનીંગ તથા અનેક ચીજો પર કંટ્રોલ ચાલે છે. તે તેવા વખતમાં આપનાર અમુક મર્યાદા રાખીને વસ્તુ આપી શકે તે વિચારી તેની Page #384 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૬૧ ઇચ્છાને માન આપી જરૂરી જોઈતી વસ્તુ લેવી. સાંજને વખતે અતિમાત્રામાં આહાર લેવાથી રાત્રે અશુચિ ન થાય તે ધ્યાનમાં રાખવું અને કોઈપણ વસ્તુ પરઠવવી કે મૂકી દેવી પડે તેમ ન થાય તેનું બની શકતું ધ્યાન રાખવું. આ કમ્પ્ય-અકલ્પ્ય માટે ખીજો સામાન્ય નિયમ બતાવ્યા. વખત વિચારીને તેને ધ્યાનમાં લઈને સાધકે વર્તવું. પુરુષ—ત્રીજો નિયમ : અમુક વસ્તુ સાધક પુરુષને ખપે કે નહિ તે વિચારતાં પુરુષ કયા વર્ષોંના છે તે ધ્યાનમાં લેવું. તે રાજા કે પ્રધાન, અમાત્ય કે મંત્રી હોય તે સારી વસ્તુ લઈ શકે છે. સામાન્ય માણસા માટેના નિયમ રાજાદિકને લાગુ પડતા નથી. પેાતે રાજાક્રિક હાય તે સારી રીતે ઉછરેલ હાવાથી તેને માટે તે વસ્તુ કલ્પ્ય ગણાય, અને બીજા માટે અકલ્પ્ય ગણાય. અમુક પુરુષને અગે જે વસ્તુ કલ્પ્ય હાય તે વસ્તુ સામાન્ય માણસ માટે અકલ્પ્ય પણ હોઈ શકે છે, માટે નિશુય કરતી વખતે પાતે એ વના છે કે નહિ અથવા પેાતાના સાથમાં અથવા મ`ડળીમાં એ વગ ના કોઈ પુરુષ છે કે નહિ તે ધ્યાનમાં રાખવું. કલ્પ્ય અકલ્પ્સના નિણુ યના આ ત્રીજે નિયમ બતાવ્યો, તે સાધકે ધ્યાનમાં રાખવે. અવસ્થા—ચેાથે નિયમઃ અમુક વસ્તુ કલ્પ્ય છે કે અકલ્પ્ય છે, ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેના નિણૅય કરતી વખતે સાધકને સહિષ્ણુતા કેટલી છે, કેટલી તેની વય છે, તેનું આત્મમળ કેટલું વિકસેલ છે અને તેનું માળપણુ ઘડપણ છે તે સાધકે વિચારવું. અમુક વસ્તુ માટે વૈદ્ય ભલામણુ કરી હેાય તે કલ્પ્ય હોઈ શકે, અને વૈધે ના પાડી હાય તે વસ્તુ અકલ્પ્ય હોઈ શકે. ઉપયાગશુદ્ધિ—પાંચમે નિયમ : અમુક વસ્તુ સાધકને કલ્પ્ય છે કે નહિં તેને નિષ્ણુ ય કરતી વખતે તે વસ્તુ મન-વચન-કાયાના યાગાને શુદ્ધ કરે તેવી છે કે નહિં તે પણ ધ્યાનમાં રાખવું. અક્કલકરા જરૂર લઈ શકાય, અને ચિત્તની નિમ`ળતા જે વસ્તુ કે કળાદિ કરે તે કલ્પ્ય હાઈ શકે. નકામા શાખ ખાતર કોઈ વસ્તુ મુખમાં નાખવી નહિ અને આખા દિવસ ખા ખા કરી. મુખ ચાલુ રાખવું નહિ. પરિણામને બગાડે તેવી વસ્તુ અકલ્પ્ય છે. એકાંત—ખપે તેવી છે કે ન ખપે તેવી છે તેના સંબંધમાં એકાંત નથી. એ વસ્તુ ખપે તેવી છે અથવા ખપે તેવી નથી એમ નિણુય કરતાં પહેલાં ઉપરનાં પાંચે નિયમાને ધ્યાનમાં રાખવા અને તે પાંચે નિયમાનુસાર વસ્તુ કલ્પ્ય છે કે નહિ તેને સાધકે નિણુ ય કરવા. એકાંતે કોઇ પણ વસ્તુ કલ્પ્ય છે અગર અકલ્પ્ય છે એમ કહી શકાય નહિ, કપ્ચ વસ્તુ આ પાંચે નિયમ અનુસાર લેવાથી તે અનંત સુખને આપનારી થાય છે. ઉપયાગને સ્થાને કવચિત્ ‘ઉપાત’ એને પાઠાંતર છે. જીવના ઉપઘાત થાય તેવી પ્ર. ૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રશમરતિ વિવેચન સહિત વસ્તુ ન લેવી. કેટલીક વાર નાની ચીજોમાં છવ હોય છે, તેની શુદ્ધિ રાખવી, તે તપાસી જવું. દેશાદિ અપેક્ષાએ કણ્ય અકપ્ય થાય છે અને અકલ્પ્ય કપ્ય થઈ જાય છે, તેથી સામાન્ય નિયમ છે કે પાંચે બાબતો સાધકે લક્ષમાં રાખી અનંત સુખ પ્રાપ્ત થાય તે રીતે વર્તવું. કશ્ય વસ્તુ એકાંતે કપ્ય નથી. કેઈપણ વસ્તુ એકાંતે કહે છે એમ ધારવું નહિ. જે અમુક દેશ, કાળ કે વ્યક્તિને આશ્રીને કપ્ય હોય તે બીજા દેશ કાળ કે વ્યક્તિગત, સંગમાં અકથ્ય બની જાય છે. એટલે, ઉપર જણાવેલા પાંચે સંગે ધ્યાનમાં રાખી નિયમ પ્રમાણે વસ્તુને કષ્ય કે અકથ્ય સમજવી. આમાં વિવેક કે ગુરુગમની જરૂર રહેશે જ. (૧૪૬) કચ્છ-અધ્યને લાગે તેવો સામાન્ય નિયમ– तच्चिन्त्यं तद्भाष्य तत्कार्य भवति सर्वथा यतिना । नात्मपरोभयबाधकमिह यत् परतश्च सर्वाद्धम् ॥१४७॥ અથ–સાધુએ તેનું જ ચિંતવન કરવું, તે જ બલવું અને શરીર વડે તે જ કાર્ય કરવું તેને પિતાને અને પારકાને તેમ જ બનેને (પિતાને અને પારકાને સર્વ કાળે પીડા કરનાર ન હોય, બાધા કરનાર ન હોય. (૧૪૭) વિવેચન--જ્યારે ઉપરની ગાથામાં જણાવ્યું કે કમ્ય વસ્તુ પણ અમુક દેશકાળમાં અકથ્ય થઈ જાય છે અને અમુક વસ્તુ ક૯ય જ છે એ એકાંત નિશ્ચય નથી ત્યારે સાધુએ શું કરવું અને કઈ વસ્તુને કર્ણ ગણવી એને એક સર્વને લાગુ પડે તેવો નિયમ બતાવે છે. આ ગાથામાં સુખને અંગે આપણે તે નિયમ સાધકને માટે જોઈ જઈએ. એ કામ આપે તે અને ઉપયોગી નિયમ છે. - ચિત્ય –ત્યાં પ્રથમ ચિંતવન એવું કરવું અને મનેગને એવી જ બાબતમાં પ્રવર્તાવ કે પિતાને કે પારકાને તેથી કોઈ પણ પ્રકારની બાધા કે પીડા ન થાય, કારણ કે બાધા પીડા, હેરાનગતિ કે ત્રાસ એ સર્વ એક જાતની હિંસા જ છે. સાધુએ મનમાં ચિંતવન એવું કરવું જોઈએ કે એ ચિંતવનને પરિણામે કોઈને પીડા ન થાય. આ પ્રથમ નિયમ જણાવ્યું. ભાષ્ય–અને બીજે નિયમ એ જણાવ્યું કે ભાષણ, બેલી કે ઉચ્ચારને પરિણામે, પિતાને, પારકાને કે બન્નેને બાધા ન થાય, દુઃખ ન થાય. ઘણી વખત વચન તો બીજાના પ્રાણ લઈ લે છે. એટલે સામાની લાગણી દુખવનાર વચન ન લાવું જોઈએ. વચન સામાને આકરું લાગે તો તે પણ સામાની હિંસા કરનાર છે અને અહીં તો મર્યાદા કરી છે કે સામાને કે પિતાને દુઃખ લાગે તેવું વચન પણ બોલવું નહિ. આ વચનગપ્રવૃત્તિને બીજે નિયમ કહ્યો. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ કાય—હવે કલ્પ્યાકલ્પ્સને અંગે ત્રીજો મુદ્દો બતાવે છે. શારીરિક પ્રવૃત્તિ પણ એવી રીતે કરવી એટલે ખાવું, પીવું કે વસ્તુ વાપરવા માટે લેવી એ પણ એવી રીતે અને એટલી જ લેવી કે જેથી પોતાને કે પારકાને કે બન્નેને દુઃખકારક કોઈ રીતે ન થાય. એટલે સાધકની પ્રવૃત્તિ પરપીડા કે આત્મપીડા કરનારી નહાય અને તે નિયમ સવ કાળને માટે છે, જરૂરી અને શાસ્ત્રસંમત છે. એટલે શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે કે કોઈ વસ્તુ લેતાં મૂકતાં આત્માને દુઃખ ન થાય અને પારકાને દુઃખ ન થાય તે અને વાત ધ્યાનમાં રાખી શારીરિક પ્રવૃત્તિ કરવી. સુખ સથા——એક જરા પશુ પીડા કે ખાધા, સકાળને માટે છે અને સર્વ સાધક માટે છે. ધારી લેવાના કે અખ્તર'ગીપણે ઊઠાડવાના નથી. હેરાનગતિ કે ત્રાસ ન થાય એ નિયમ એમાં કોઈ જાતના અપવાદ કરવાને કે આ શરીરપ્રવૃત્તિના ત્રીજો મુદ્દો જણાવ્યા. માધક-પેાતાની (સાધકની) જાતને કે અન્ય કોઈ પણ પ્રાણીને દુઃખ કરે તેવું તે ચિંતવન, ભાષણ કે શારીરિક ચેષ્ટા ન હેાવી જોઈએ. આ નિયમ સાર્વત્રિક છે અને અપવાદ વગરને સ કાળે લાગુ પડે તેવા છે અને તે ચિતવન આદિ પેાતાને, પરને અને બન્નેને આ ભવમાં કે પરભવમાં ખાધક ન હોવા જોઇએ. આપણે સાધારણ રીતે તાત્કાલિક વિચારણા કરીએ છીએ. પણ આ સૂત્રમાં તો આ ભવ કે પરભવમાં ખાધક–પીડા કરનાર ચીજ ચિ'તવન, ભાષણુ કે કાર્યોંમાં ન કરવી એવા આદેશ આપે છે. આ નિયમ ઘણા વિચારણાને ચેાગ્ય છે અને અનુકરણમાં સ`ગૂ'ચવણુ દૂર કરે તેવા છે. આ સાવત્રિક નિયમ ધ્યાનમાં રાખવે. ઈહ અને પરતઃ—આ જીવનમાં અને પરભવમાં બાધ કરનાર ન હોય તેવી જ વસ્તુ ચિંતવવી, તેવી જ ખેાલવી, તેવી જ ક્રિયા આચરવી. આમાં ઘણી લાંબી નજરની વાત કરી છે. અને પેાતાની ઉપર તે આ ભવ અને પરભવમાં મહાન લાભ-સુખ કરનારી છે. સર્વા-સકળ કાળે, સર્વ વખતે. આથી નિયમનું સાવ ત્રિકપણું અને સુખ માટે તેની કેટલી જરૂરિયાત છે એ સૂચવાયું છે. યતિએ એ નિયમને ખાસ અનુસરવાનું છે અને સર્વ સાધકે તેને આદશ તરીકે રાખવા જરૂરી છે. કલ્પ્ય અકલ્પ્સના નિણ્ય કરતી વખતે આ નિયમને ધ્યાન રાખીને ઉપયોગ કરવા અને કોઈને પણ દુઃખકારક ન થઈ જવાય તેની મેાટી ચીવટ દરેક સાધકે રાખવી. (૧૪૭) ઇન્દ્રિયાના વિષયામાં સયમ કરવો જ જોઈએ— सर्वार्थेष्विन्द्रियसंगतेषु वैराग्यमार्गविघ्नेषु । परिसंख्यानं कार्य कार्य परमिच्छुना नियतम् ॥१४८॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રશમરતિ વિવેચન સહિત અર્થ-ઇંદ્રિયને લાગેલી સર્વ બાબતે કે જે વૈરાગ્યમાર્ગમાં અંતરાય કરનારી હોય તે સર્વને પિતાનું શ્રેય ઈચ્છનારે ચોક્કસ ત્યાગ કરે. (૧૪૮). વિવરણ–આ ઇદ્રિયના સર્વ વિષેના સંબંધમાં નિગ્રહ કરે એ આ પ્રકરણની અંતિમ ભલામણ છે. જે પ્રાણી પિતાનું ખરેખરું શાશ્વત સુખ મેળવવા ઇચ્છતા હોય તેણે ઇન્દ્રિયના સર્વ વિશે કે જે ખરેખરા સુખને અંતરાય કરનાર છે તેમને નિગ્રહ, નિયમન અને તેમનાં પચ્ચખાણ કરવા. જે પ્રાણી સુખ મેળવવા ઇચ્છતા હોય તે સાચા સુખની પ્રાપ્તિમાં વિદ્ધ કરનાર વિષયનું તત્ત્વાચન કરવું, તે કેવા છે અને કેટલે વખત ટકનારા છે તે વિચારવું અને તેમના પર વિજય મેળવવા માટે તેમનું નિયમન કરવું. આ સાચા સુખની પ્રાપ્તિ માટે રામબાણ ઉપાય છે. વિષયે કેવા છે અને તે કેટલા અસ્થિર છે તે આપણે અગાઉ વિષયેના પ્રકરણમાં જોઈ ગયા છીએ. પાંચ ઇન્દ્રિયના વિષયે કેવા છે તેનું ચર્વિતચર્વણ કરી તેમને બરાબર ઓળખી તેમને શોધી શોધીને નિગ્રહ કરવો જોઈએ અને ભવિષ્યમાં તે કોઈ પ્રકારને અંતરાય ન કરે તે ખાતર તેમના પચ્ચખાણ કરવા જોઈએ. આ વિષયે કેવા છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ, વિગતવાર તપાસી ગયા છીએ. સર્વાર્થ–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઈદ્રિયના સર્વ વિષયે જેમનું સ્વરૂપ ઉપરના કષાય અને વિષય” પ્રકરણમાં જોઈ ગયા છીએ. એ સર્વ વિષયેના સંબંધમાં આ ઉલેખ છે. ઇન્દ્રિયને લાગેલા–જે ઇન્દ્રિયની સાથે લાગેલા છે તે સર્વ વિષયે. પશેન્દ્રિયને વિષય સ્પર્શ, રસનેન્દ્રિયને વિષય રસ સ્વાદ, ધ્રાણેન્દ્રિય વિષય ગંધ, ચક્ષુરિન્દ્રિયને વિષય રૂ૫ અને શ્રવણેન્દ્રિયને વિષય શબ્દ. એવી રીતે જે જે સર્વ બાબતે ઇંદ્રિય સાથે સંબંધ રાખતી હોય તે સર્વ. વૈરાગ્યમાગમાં અંતરાય–એ પાચે ઇન્દ્રિયને લગતા વિષયે વૈરાગ્યમાર્ગમાં વિન–અંતરાય કરનાર છે. એટલે તે સમ્યગજ્ઞાન અને ક્રિયામાં અંતરાય પાડનાર છે. તમે પાંચે ઈદ્રિયને કોઈ પણ વિષય કો તે તમને જણાશે કે પૃથક્કરણ કરતાં તે સાચા પવિત્ર જ્ઞાનને અંતરાય કરનાર છે. તે વિષય હોય ત્યારે તેમાં આનંદ જેવું શું છે? એ તે ક્ષણિક છે અને તે સ્થાયી સુખ આપનાર નથી, એટલું જ નહિ, પણ એ સત્યની, સમ્યગજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે. હવે તમારો આદર્શ તે સાચું સ્થાયી સુખ પ્રાપ્ત કરવાનું છે. એ આદર્શમાં તે શું, પણ આદશે પહોંચવાનું સાધન સત્ય-સમ્યગજ્ઞાન-તેમાં પણ એ વિષયે અંતરાય કરનાર છે. જ્ઞાનની આડું એ મોટું આવરણ કરનારા છે અને એક પડદારૂપે કામ કરી તમને સત્ય જ્ઞાનથી દૂર રાખનાર છે. આ વિષે જરા સુખ આપતા લાગે પણ તે ક્ષણિક છે, વાસ્તવિક સુખ તેમાં નથી, કારણ કે ક્ષણિક સુખ નિત્ય Page #388 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૬૫ સુખ થઈ શકતું નથી. વળી જે સુખની પાછળ દુઃખ આવે તેને ખરી રીતે સુખ કહેવાય જ નહિ. આવા ઇંદ્રિયના વિષયે છે. તેમને બરાબર સમજવા, તેમને બરાબર ઓળખવા. પરિસંખ્યાન-પચ્ચખાણ. એ વિષય મળી જાય તે પણ ભેગવવા નથી એવા પચ્ચખાણ કરવા. જે વૈરાગ્યમાર્ગમાં અંતરાય કરે છે, હોય ત્યારે પણ ક્ષણિક છે, તે વિષાથી દૂર રહેવું, તેમની સંખ્યા ગણું રાખવી અને પ્રથમથી જ તેમના સંબંધમાં પચ્ચખ્ખાણ–ત્યાગ કરી નાખે. ઇંદ્રિયના વિષયે મળી જાય તે વખતે મર્યાદાથી વધુના ત્યાગનું ધ્યાન રહે તે માટે તેમની સંખ્યાની પ્રથમથી વિચારણા કરવી અને તેમને ઉપયોગ ન કરવા નિયમન કરવું એ અંતિમ સાચા સુખની પ્રાપ્તિને ઉપાય છે અને ખૂબ વિચાર કરીને આ પ્રકરણમાં દાખલ કરવામાં આવ્યું છે. - પરમ–મોક્ષપ્રાણિરૂપ ઉત્કૃષ્ટ સાધ્યના જે ઈચ્છુક હોય, જે તે માટે પ્રામાણિક પ્રયત્ન કરતા હોય એ સર્વ સાધક જીને આ નિયમ-નિગ્રહ લાગુ પડે છે. અમુક વખતે જીવ નિર્ણયં કરે છે, તે વખતે ભવિષ્યકાળ માટે પણ નિયમ કરે છે. એ રીતિમાં જ પચ્ચખાણની જરૂરિયાત–ઉપયુકતતા નિર્માણ થઈ ચૂકેલી છે. સર્વ કાળે મન સરખું રહેતું નથી, તેથી સારે વખતે આગામી કાળમાં અમુક લેવાનો વિચાર કરો કે ન લેવાનો નિર્ણય કરે એ જ પચ્ચખાણની ઉપયુક્તતા છે. સુખના ખરા ખ્યાલને અને પરિસંખ્યાનને આ રીતે અતલગને સંબંધ છે. - નિયતમ--શાશ્વત, સ્થાયી, હમેશનું. પર એટલે મોટામાં મોટું અને નિયત એટલે શાશ્વત સુખ એટલે મોક્ષ. જે પ્રાણી પિતાને મેક્ષ માગતા હોય, તે સિદ્ધ કરવા ઉઘુક્ત થયે હોય તેણે પાંચે ઇંદ્રિમાંની કોઈપણ ઇંદ્રિયના વિષયના પચ્ચખાણ કરવા અને તે આવી પહોંચે ત્યારે તેને ન ભેગવવાને, ન મહાલવાનો નિર્ણય પ્રથમથી જ-અગાઉથી જ કરી રાખો. (૧૪૮) આ રીતે એકસે એકવીશમા શ્લેકથી શરૂ થયેલ “સુખનું પ્રકરણ અત્ર પૂરું થયું. તેમાં કેવી વસ્તુ સાધકે વાપરવી અને ઇંદ્રિયના અર્થો તરફ કઈ નજરે જેવું અને તેમાં જરા પણ ન રાચતાં તેને કેવી રીતે સર્વથા ત્યાગ કરે તે ખાસ જણાવ્યું. પૌદ્દગલિક સુખમાં, ઇદ્રિયના વિષમાં પ્રેમ ન રાખવો, પણ ખરેખરું સુખ કોને અને ક્યારે મળે તેમ છે તે સમજવાને અંગે પ્રશમસુખને ખરેખર અભ્યાસ કરે. દુનિયાદારીમાં મોટા ચક્રવતી કે ઈંદ્રને સુખ ઘણું લાગે, પણ તે સર્વ ભ્રમ છે, ખરા સુખને અનુભવ પ્રશમસુખવાળે આદમી-પ્રાણી કરે છે. ઇદ્રને કે ચક્રવતીને જે સુખ મનાય છે તેના સુખ કરતાં પ્રશમસુખ હજાર કરોડે ગણું વધારે છે. ઇંદ્રિયને વિષનું સુખ કેવું છે તે આપણે જોઈ વિચારી ગયા છીએ. પ્રકરણ ત્રીજું એ સુખને બરાબર વર્ણવે છે અને જે સુખને અંતે કે સુખની Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રશમરતિ વિવેચન સહિત પછી દુઃખ આવવાનું હાય તેને સુખ કહેવું એ જ ખાટું છે. વાસ્તવિક રીતે વિષયજન્ય સુખમાં કોઈ પ્રકારનું સુખ નથી. દૂધપૂરી ખાધાં કે શીશપૂરી જમ્યા કે આંખે સુખદાયક વિષય જોયા, એમાં વસ્તુતઃ કાંઈ સુખ છે જ નહિ. ખાધું એટલે ખલાસ કર્યુ અને જીભને જરા વખત મીઠું મીઠું કે સારું સારું લાગે એટલું જ, એમાં કાંઈ સુખ છે જ નહિ. આચારાંગસૂત્રમાં સુધર્માસ્વામીએ જે આચાર વધુ વ્યાં છે તેમાંથી પ્રશમનું સુખ જે થાય છે તેની પાસે આ પૌલિક સુખ તે કાંઈ નથી. પ્રશમનું-શાંતિનું–સમતાનું સુખ તા ઇંદ્રના સુખથી કરોડો ગણું છે અને અનુભવવા ચૈાગ્ય છે. સુખના પ્રકરણમાં આ રીતે આચારની વાત પ્રસ્તુત ગણવામાં આવી અને અનિત્ય સુખને અનિત્ય બતાવતા હવે પછી આવતા ભાવના'ના પ્રકરણની કેટલી જરૂરિયાત છે તે પણ પ્રસંગાનુસાર જણાવી દીધું. વાસ્તવિક રીતે પ્રાણી ખરા સુખને અનુભવ વગર જાણુતા નથી. તેને એમ થાય છે કે સાધુને શું સુખ હુશે અને જે મેક્ષમાં બટાટા ખાવા ન મળે ત્યાં શું સુખ હશે? વાસ્તવિક સુખ કેવું હોય છે. તે આ પ્રાણી અનુભવની ગેરહાજરીમાં જાણતા નથી. પણ જેણે પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખ યા પ્રશમસુખ બન્ને અનુભવ્યાં છે તે છાતી ઠોકીને કહે છે કે આ શાંતિનું સુખ અથવા પ્રશમસુખ તે પૌદ્ગલિક સુખ કરતાં કરોડોગણું છે અને અખંડ શાંતિનું સામ્રાજ્ય અનુભવવા જેવું છે. સારું આચરણ કરવાના જે નિયમે છે તે જાણ્યા પછી આ જીવનમાં સુખ કેને કહેવું તે ખરાખર જાણવું જરૂરી છે. નહિ તે, ઉપર ઉપરના સુખને સુખ માની ખરા પ્રશમસુખથી આ પ્રાણી વંચિત રહે. એટલા માટે જણાવ્યું છે કે એ પ્રશમસુખ ભોગવવા ચેાગ્ય છે અને તે સુખ માટે સુંદર આચારને સમજી અમલમાં મૂકવા યાગ્ય છે. અને બન્ને સુખની સરખામણી કરવામાં આવશે ત્યારે આ પ્રાણીને સમજાશે કે પૌદ્ગલિક સુખમાં કાંઈ સુખ નથી. પૌદ્ગલિક સુખ સુખની વ્યાખ્યામાં પણ આવે નહિ, પણ કદાચ એને સુખ માનવામાં આવે તે પ્રશમસુખ કે શાંતિનું સુખ તે એનાથી લાખો કરોડોગણું છે અને એ સુખને સાધકો અનુભવ કરે છે. તેથી સુખને બરાબર ઓળખવું અને કાંઈ નહિ તે એ સુખ પ્રાપ્ત કરવાના આદશ તો જરૂર રાખવા, કારણ કે આદશ હાય તે તેને અનુરૂપ ક્રિયા થાય છે અને પરિણામે એ સુખ મેળવાય છે. આદશ ખાટ હાય અથવા પ્રશમ સુખને ન હોય તે પ્રાણી જે સુખ મેળવવા યાગ્ય છે તે માટે પ્રામાણિક પ્રયત્ન કરતા નથી. માટે એ સુખ પ્રાપ્ત કરવાના, એને એળખવાના આદશ તે જરૂર રાખવે. આ રીતે પ્રશમસુખ કયાં છે અને ને મળે છે તેની વિગત પણ આ પ્રકરણમાં પ્રસ્તુત ગણવામાં આવી છે અને પ્રશમસુખી માણસનું સુખ ચક્રવતી કે ઇન્દ્રના સુખથી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ , સુખ પણ ચઢે છે તે સ્વાનુભવથી બતાવી આપ્યું છે અને સુખના વિષય સાથે આ વિષયને પ્રસ્તુત ગણવામાં આવ્યું છે. રાગરહિત થયેલ પ્રાણી એનાથી (સરાગીથી) અનંતગણું સુખ વગર કિંમતે, વગર પૈસા ખરચે, મત મેળવે છે. આ ઘણી અગત્યની વાત છે. ઘણી વખત વીતરાગી કે વૈરાગીને, આપણે અનુભવ ન હોવાથી, સુખ શું હશે એ સવાલ કરીએ, પણ અનુભવી પુરુષે કહે છે કે પૌગલિક સુખ પાછળ દુઃખ હોવાથી એને ભેગવતી વખતે પણ ખરી રીતનું સુખ નથી. પગલિક સુખને સુખ ગણીએ તે તેના કરતાં અનેકગણું શાંતિમાંપ્રશમમાં સુખ છે. આ વાત અનુભવે સમજાય તેવી છે. પગલિક સુખના પ્રમાણમાં ઈષ્ટવિગ વખતે અથવા પ્રિયના વિયોગ વખતે જે દુઃખ થાય છે તે તે બહુ મોટું છે. વીતરાગને, જે વિદ્વેષ પણ છે, તેને એવા પ્રકારનું દુઃખ જરા પણ કદીએ થતું નથી. આવા દુઃખની ગેરહાજરી અને પ્રશમસુખને ઘણે માટે આનંદ એ પણ પ્રશમસુખને ઉપાદેય સમજવાનું બીજું કારણ છે. જ્ઞાની જ્યારે તપ કરે છે, સમજીને ક્રિયા કરે છે, ત્યારે તેને જે આનંદ થાય છે તે સંસારી પ્રાણીના ખ્યાલમાં પણ આવે તેમ નથી. એ સુખ કાંઈક ઓર છે. માટે ખરા સુખને ઓળખી તેને પ્રાપ્ત કરવાની અને ન મળે છે તે પ્રાપ્ત કરવાને આદર્શ રાખવાની જરૂર છે. બાકી, વચ્ચે સાધક લેકવિરુદ્ધને ત્યાગ કરે એવી જે વાત કરી છે તે લેકે વહેરાવતા અટકી જશે કે એવા તુચ્છ આશયથી નથી કહી, પણ બહુજન જે વાતમાં અસંમત હોય તે લેકવિરુદ્ધ કહેવાય અને તેને ત્યાગ લેકેની ખાતર પણ કરવા યોગ્ય છે. જેમાં જનતાને મેટો ભાગ અસંમત હોય તે લેકવિરુદ્ધ કહેવાય અને તેને ત્યાગ સમજીને આત્મશુદ્ધિ માટે બતાવેલ છે. આપણે “જયવીયરાય'માં પણ “લેકવિરુદ્ધને ત્યાગ કરવાની ભગવાનની પાસે માગણી કરી છે તે સર્વ આત્મહિત માટે છે. સાધુઓને રોટલાની ચિંતા નથી, પણ કોઈ પણ નિમિત્તે પ્રાણીનું સુધરે તે સારું એ દષ્ટિએ લેકવિરુદ્ધને ત્યાગ એ સૂચવે છે. એને સુખના પ્રકરણમાં આચાર્યશ્રી (કર્તા) લઈ આવ્યા તે તેમની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે અને સુખના પ્રકરણમાં તેને વાસ્તવિક રીતે સમાવેશ કરવામાં આવ્યું છે. આ રીતે પ્રાણીઓ જો સુખી થવું હોય તે ખરું સુખ શું છે અને કયારે મળે તે બરાબર જાણવું જોઈએ અને તે માટે આવા પોપકાર નિમિત્તે જ માત્ર લખાયેલા ગ્રંથને અભ્યાસ કરવું જોઈએ.. આ ગ્રંથમાં બે દાખલાઓ, એક અજીવને અને એક જીવને બહુ સુંદર આપ્યા છે તે ખાસ વિચાર કરવા ગ્ય છે. એક ઘેડાને દાખલે છે. ઘેડા ઉપર રૂપેરી સામાન કે સેનેરી નાખે, તેના ગળામાં હાંસડી પહેરાવે છે પગે ઘુઘરા બાંધે, પણ ઘેડાનું તે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રશમતિ વિવેચન સહિત તરફ ધ્યાન નથી. સામાનને કે કોઇ અલંકારને એ પેાતાનાં માનવાના નથી. એ તો તદ્ન એ તરફ નિઃસ્પૃહ છે. તેવી રીતે તમને ખાવાની કે પહેરવાની કોઈ પણ વસ્તુ મળે કે તમે શરીર માટે વાપરે પણ તેના ઉપર પોતાપણાની વૃત્તિ ન રાખા અને ઘેાડા જેવા નિઃસ્પૃહ રહેા. એટલે, તમને તે વસ્તુના ઉપયેગના જરા પણ દોષ લાગશે નહિં. આ દાખલાથી બતાવેલ નિઃસ્પૃહતા ખૂબ વિચારવા લાયક છે. (જુઓ Àાક ૧૪૧.) બીજો દાખલ લાકડા(દારુ)ના આપવામાં આવ્યા છે. એ અજીવ વસ્તુ છે. ઘેાડાના જીવના દાખલે છે. લાકડાને કોઈ લે, મઠારે કે તેમાં ખીલા નાંખે પણ તેના ઉપર લાકડાને દ્વેષ થતો નથી; કોઇ તેની મૂર્તિ બનાવી તેને નમે પણ તેના ઉપર લાકડાને રાગ થતો નથી. આવી રીતે જે ખારાક મળે તે ભલે સારા કે ખરામ હાય તેના ઉપર નિર્જીવ લાકડાની પેઠે રાગ કે દ્વેષ ન કરતાં સાધક તેને ખાઈ નાખે છે. (લેાક ૧૩૬), આ બન્ને દાખલા મનન કરવા જેવા છે અને સાધકવૃત્તિના દર્શક છે. તેવી વૃત્તિના વિકાસ કરવે। જોઇએ. એ વૃત્તિ પ્રથમ ખીજ રૂપે આવે અને પછી તેના વિકાસ કરવા. સુખ શું છે અને કોને મળે તેને અંગે આખા આચારના વિષય પ્રસ્તુત છે અને બહુ વિચારીને તેને આ સુખના પ્રકરણમાં સ્થાન આપીને પ્રસ્તુત ખનાવેલ છે, તે ખૂબ વિચારવા યાગ્ય છે અને અનુકરણ, અનુપાલન ચેાગ્ય છે. છેવટે પરિસંખ્યાનની-પચ્ચખાણુની વાત કરી છે, તે પણ બહુ મહત્ત્વની છે. માજીસનું મન સર્જંદા એક સરખું રહેતું નથી, તેથી સારા વખતમાં નિણ ય કરવા અને સ કાળ તેને વળગી રહેવું એ જ પચ્ચખ્ખાણુનું પ્રત્યેાજન છે અને તેવે વખતે કરેલ નિયમ હુ'મેશા શુભ હાઈ આત્માને ખૂબ લાભ કરનાર નીવડે છે. એથી ચૌદ નિયમ ધારવા કે ખાર વ્રત લેવાં તે બહુ ઉપયેગી બાબત છે. અને લેાકવિરુદ્ધના ત્યાગની વાત પણ એટલા જ માટે પ્રશમસુખ મેળવવાને અંગે પ્રસ્તુત ગણવામાં આવી છે. આવી રીતે ખીન્ને સુખ મેળવવાના ઉપાય શું છે તે હુવે પછીના પ્રકરણમાં મતાવવામાં આવશે, તે આપણે વિચારીશું. દોષમિલન લેકની વચ્ચે રહીને પણ મુનિ નિરુપલેપ કેમ રહી શકે છે તે પણ સુખપ્રાપ્તિને અંગે બતાવવું જરૂરી હતું અને તે બતાવવામાં આવ્યું છે. અને લેાકવિરુદ્ધનું જે કારણુ સમજાવ્યું છે તે પણ વિચારવા યાગ્ય છે. (àાક ૧૩૧) એકદરે આ આખું પ્રકરણ જે લેાક ૧૨૧ થી શરૂ થાય છે તે, ખરા સુખને તમને બતાવે છે અને તે પ્રાપ્ત કરવા તમારી વૃત્તિ થાય તેવાં કારણેા મૂળ ગ્રંથકારે તેમાં બતાવ્યાં છે; તે સ` સમજી સાચું સુખ કયાં અને કોને મળે તે સમજી, તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની અત્ર પ્રેરણા છે. આ ખાવાપીવા અને વસ્તુ વાપરવાના નિયમને જે અનુસરે તેને દવાની જરૂર રહેતી નથી, એ અનુભવે જ સમજાય તેવું છે. જેમણે એ જીવન અનુભવ્યું છે તે કહે છે કે Page #392 -------------------------------------------------------------------------- ________________ સુખ ૩૬૯ આચારાંગસૂત્ર પ્રમાણે જે વસ્તુ લેવાય, મૂકાય અને ઉપયોગમાં લેવાય તો તેને દવાની જરૂર રહેતી નથી. (લેક ૧૩૭). આ પણ ખૂબ સમજવા જેવી વાત છે અને અનુભવે તે સાચી જ કરે તેવી ખાતરી આપવામાં આવે છે. આ સુખ મેળવવાની જેમણે આશા કરી છે તેમને તે સુખ ખૂબ મળ્યા જ કરે તે માટે તેમણે હદયમાં ભાવના ભાવવી જોઈએ, ભાવનાને ઓળખવી જોઈએ. તેથી હવે ભાવનાનું પ્રકરણ આવે છે. તે સુખ ભણી દેરનાર અને પ્રાણુને વિચારમાં નાખી દેનાર છે. - આ પ્રમાણે સાચા શાશ્વત સુખને સમજવું અને સમજીને તેને બરાબર આદરવું અને તે મેળવવા આદર્શ રાખ. | | તિ ગુણકારણ છે Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠ્ઠું : ભાવના હવે આપણે ભાવના પ્રકરણ વિચારીએ. ઘણી વાર પ્રાણી અમલમાં ન મૂકી શકે, પણ વસ્તુસ્વરૂપ કેવું છે તે જાણી તેા શકે. એને નિયમમાં મૂકવા વસ્તુસ્વરૂપદર્શક ખાર ભાવનાએ મતાવી છે, તે એટલા માટે છે કે એનાથી પ્રાણી પેાતાની જાત અને અન્ય જીવન તરફ વિચાર કરતા થઈ જાય. વિચારને પરિણામે આચાર થાય. તેથી પ્રથમ વસ્તુ તરફ અને સગાં સંબંધીઓ તરફ કે આખા જીવન તરફ કઈ નજરે જોવું તે ભાવનાના વિષય છે. ર ભાવનાના પ્રદેશ મન છે. પહેલાં મનમાં સત્યસ્વરૂપ સમજવું જોઈએ. તે સમજીને તે પ્રમાણે ધ્યાવવું જોઇએ અને ધ્યાવતાં ધ્યાવતાં મનમાં તેની એવી અસર થઈ જાય છે કે પછી તે વતનના ભાગ બની જાય છે. મનુષ્યપણું પ્રાપ્ત કરી, સારા ક્ષેત્રને મેળવ્યા પછી, શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા રહે અને રાગદ્વેષ જેમ બને તેમ આછા થાય અને કર્મમુક્ત સ્થિતિ અંતે પ્રાપ્ત કરી શકાય. તે પહેલાં આખા વિશ્વનું સ્વરૂપ કેવું છે તે આ ભાવના જણાવે છે અને અંતે ‘રાગાદિન્ મૂલતા હન્તિ' એ આપણા મુદ્દો જે ૧૧૮મા ક્ષેાકમાં આપણે સમજી વિચારીને સિદ્ધ કર્યો છે તે તરફ આપણું પ્રયાણ થાય. પણ, એ પ્રયાણુ ખૂબ વિચારણા માગે છે. આપણુ કાણુ છીએ, કયાંથી આવ્યા છીએ, કયાં જવાના છીએ અને આપણા કહેવાતા સગાસંબંધીઓના સંબંધ આખરે કેવા છે અને આ આખે સંસાર કેવા છે તે સમજ્યા-જાણ્યા વગર આપણાથી તેમના ત્યાગ અને તેમ નથી અને તેમને સર્વથા ત્યાગ શકય બને તેટલા માટે તે સંબધને અને સ'સારને ખરાખર યથાસ્વરૂપે આળખવા જોઈએ. એ એળખાણુ બરાબર થાય તેટલા માટે આખા જીવનને વિચાર ભાવના પ્રકરણમાં આવે છે અને એવા વિસ્તૃત વિચારને એક નાના ચૌઢ ગાથાના પ્રકરણમાં સમાવી દેવા તે ઘણું મુશ્કેલ છે. અહીં અનુભવી શાસ્ત્ર ઘડનારા આપણી મદદે આવે છે. તેમણે આખા સંસારને ખરાબર સમજાવવા માટે ખાર ભાવના અથવા સેાળ ભાવનામાં ઘણા વિચારના પ્રેરક થાય તેવી રીતે સમાવેશ કર્યાં છે. સર્વ જીવ મારા મિત્ર છે, કોઈ પણ મારા શત્રુ નથી અને મારે કોઇની સાથે શત્રુતા રાખવી નથી અને સર્વ પ્રાણીઓ, પછી તે નાના કે મોટા ગમે તેવા હાય, તે સર્વ તરફ મારે સ્નેહ છે, એ પ્રથમ મૈત્રીભાવના કહેવાય છે. અને, જ્યાં સારે સદ્ગુણ હાય ત્યાં એ રાજી રાજી થઈ જાય, તે ગુણુવાનના ગુણ ઉપર વારી જાય અને તેને મુશ્કેલી પડતી હેાય ત્યારે પોતે મરી પડે, પાતે તન-ધનથી Page #394 -------------------------------------------------------------------------- ________________ ભાવનો ૩૭૧ આ બનતી મદદ કરે અને ગુણની પરીક્ષા થાય ત્યારે પિતે મનમાં હસ લાવે અને સાચાની સાચી કિંમત થાય તેમાં આનંદ પામે, તેની પ્રશંસા કરે તે બીજી પ્રમોદ ભાવના. ' - બીજા પ્રાણીને દુઃખી થતે દેખી પિતે તેના દુઃખને સહી ન શકે, તે પ્રાણી કર્મવશ છે એમ વિચારી તે પ્રાણી તરફ જરા પણ ઘણા ન કરે પણ તેને થતા દુઃખને અને તેની દયા કરે, પિતે પણ તેના દુઃખે દુઃખી થાય એ ત્રીજી કરુણા ભાવના. અને જ્યારે પિતાને ઉપાય ન ચાલે અને પ્રાણી ખરાબ રસ્તે જવામાં મોજ માને અને સમજાવટને ઊંધે અર્થ કરે અને સમજાવે તે શિક્ષા સામાને ગળે ન ઊતરે ત્યારે હવે બીજો ઉપાય ન હોવાથી તેને તેના કર્મ પર છોડી દે અને પિતે તટસ્થભાવ ધારણ કરે, તે ચેથી માધ્યગ્ય ભાવના. આવી રીતે “શાંતસુધારસ” ગ્રંથમાં પંડિત વિનયવિજયજીએ ચાર ભાવના કહી છે. ઉપરાંત ત્યાં સંસારસ્વરૂપને અંગે બાર ભાવના કહી છે. તે બાર અથવા સોળ ભાવના ખૂબ વિચારવી, ચર્ચવી અને તેમને વારંવાર અભ્યાસ કરવો. આ સફળ અભ્યાસથી પ્રાણના રાગદ્વેષ અંતે ઓછા થાય અને તેથી રાગદ્વેષ ઉપર કાબૂ આવે અને અંતે મનુષ્યભવ સફળ થાય અને પ્રાણી જ્યાં જન્મ નથી એવું મેક્ષસ્થાન પ્રાપ્ત કરે તે આ આખા ગ્રંથને ઉઘાડે ઉદ્દેશ છે. તે પાર પડે એ માટે સંસારસ્વરૂપને બાર ભાવનાથી બરાબર સમજવું, વિચારવું અને તેને પરિણામે જીવન ધ્યેય મુકરર થઈ શકે તે કરવું. આ બાર ભાવના ગ્રંથકારે પિતે ચચી છે અને શાંતસુધારસ ગ્રંથની વિચારણામાં આવી ગઈ છે, એટલે અત્ર તે ગ્રંથને હવાલે આપવામાં આવે છે. આ સર્વને ઉદ્દેશ સંસારમાં રખડાવનાર રાગદ્વેષને ઓછા કરવાને છે અને વસ્તુસ્વરૂપનું યથાસ્થિત જાણપણું કરાવવાને છે. એ સમજી જીવન ધ્યેય મુકરર કરતી વખતે આ ભાવનાને બરાબર હદયમાં સ્થાન આપવું અને જ્યારે કુરસદ મળે ત્યારે તેનું ચિંતન કરવું. આ સંસારને ઓળખ્યા વગર તેને છોડવો ન ગમે માટે આપણા સંબંધે, આપણા કર્મબંધને અને આપણું શરીર કેવું છે અને તે કઈ રીતે, કયા માર્ગે, કેવાં કેવા કર્મો રહે છે, એ ગરનાળાને બંધ કરી વાના કયા કયા ઉપાય છે અને આત્મા સાથે લાગેલાં કર્મો કેમ દૂર કરી શકાય અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે અને આખા સંસારનું સ્વરૂપ કેવા આકારનું છે અને બેધિની પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે, તે સમજી વારંવાર વિચારવું અને વિચારીને પછી જીવનધ્યેય મુકરર કરવું. કાર્યની આગળ વિચારની સ્થિતિ સર્વ પ્રાણીઓના સંબંધમાં આવે છે. આ બારે ભાવના વિચારમાં નાખી દે તેવી છે અને પ્રયત્નપૂર્વક ખૂબ વિચારણા માગે છે. તે સમજી પછી શુદ્ધ વિચારણને પરિણામે જીવનધ્યેય મુકરર કરવું. આ વિચારણા વગર માણસ પશુ જે બની જાય છે, અથવા પશુમાં અને તે માણસમાં આ વિચારણાને જ ખરેખર ભેદ છે તેમ જાણી ભાવનાને ખૂબ મહત્વનું સ્થાન આપી તેના પરિણામે Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વ્યવહારુ અમલ કરે. એકલી ભાવના માત્ર વિચારપથમાં હોય તેને બદલે તે વ્યવહાર આકારમાં હોય તે ભૂષણરૂપ છે અને વ્યવહારુ આકાર એટલે તેને અમલ છે. તેથી આપણે પ્રથમ બાર ભાવના સમજીએ અને સમજ્યા પછી શું કરવું તે વિચારીએ. આટલે સામાન્ય ઉદૂઘાત કરી આપણે ગ્રંથકર્તાના ઉચ્ચ પવિત્ર શબ્દો પર વિચારણા કરીએ અને તેને સમજવા યત્ન કરીએ. બાર ભાવનાના નાસાની શરૂઆત-પ્રથમની આઠ ભાવના____भाषमितव्यममित्यस्वमशरणत्वं तथैकताऽन्यत्वे । अशुचित्वं संसारः कर्मास्त्रषसंवरविधिश्च ॥१४९॥ અર્થ—આ ભાવનાઓ ભાવવી – વિચારવી ઃ (૧) અનિત્યપણું, આ દુનિયામાં કોઈ વસ્તુ નિત્ય નથી તે પ્રથમ અનિત્યભાવના. (૨) જન્મમણુના ચક્રમાં પડેલા આ પ્રાણીને કેઈનું શરણુ નથી, તે બીજી અશરણભાવના. (૩) બીજા સર્વ પારકાં પરાયાં છે, તે ત્રીજી અન્યત્વભાવના. (૪) આ જીવ એકલે આવ્યું છે અને એક જવાને છે, તે એકત્વભાવના ચથી. (૫) સાત ધાતુમાં રહેલે આ જીવ અને તેનું શરીર અશુચિમય છે, અપવિત્ર છે, તે પાંચમી અશુચિભાવના (૮) આ સંસાર રખડપટ કરાવનાર છે, તે સંસારનું – ભવનું સ્વરૂપ વિચારવું તે છઠ્ઠી સંસારભાવના. (૭) કર્મનું આવવાનું ગરનાળું તે આસવ, તેને બરાબર સમજવું તે સાતમી આસવભાવના. (૮) નવાં કર્મને આવતાં અટવવાના માર્ગો વિચારવા તે આમી સંવરભાવના. (૧૪) વિવેચન–આ માથામાં બાર પૈકી આઠ ભાવનાનાં નામ માત્ર બતાવ્યા છે. એ પ્રત્યેક ભાવના પર વિસ્તારથી એક એક કલેકમાં નીચે વિવેચન આવવાનું છે તેથી આપણે એ આઠ બાર પૈકી) ભાવનાના અહીં નામ માત્ર જણાવીએ. એનું વિગતવાર સ્વરૂપ ૧૫૧મી અથાથી શરૂ થાય છે. બાર પૈકી પહેલી આઠ ભાવનાનાં નામ: અનિત્યતા, અશરણ્ય, એકત્વ, અન્યતા, અશુચિતા, સંસારભાવ, આશ્રવભાવના અને સંવરભાવના. એ રીતે બાર પૈકીની પ્રથમ આઠ ભાવનાના નામે આ ગાથામાં જણાવ્યાં. એ દરેક ભાવના શું છે, તે કેમ ભાવી શકાય તે પર વિસ્તારથી વિવેચન મૂળ ગ્રંથકાર જ ૧૫૧મી ગાથાથી કહે છે. (૧૪૯) છેવટની ચાર ભાવના (બાર ભાવના પૈકી) નિર્નો વિસ્તાર ધર્યવાહયાત ચિન્તાય વોડ સુમરૂં જ માવના દ્વારા વિશદ્વાર છે . અર્થ-એકઠા થયેલાં કર્મને એવી રાખવાના માર્ગો વિચારવા તે નવમી નિર્જસભવન, લે–ચૌદ રાજલક કેવા છે તેનું ચિંતન કરવું તે દશમી “લેકભાવ ભાવના, Page #396 -------------------------------------------------------------------------- ________________ ભાવના , ધર્મસંબંધી તત્વને વિચાર કરો તે અગિયારમી ધર્મભાવના અને જિનેશ્વર મહારાજે બતાવેલે ધર્મ મળવો-તેની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે તે વિચારવું એ બારમી અને છેલ્લી બધિદુર્લભત્વ ભાવના (૧૧૦). - વિવેચન આ ગાથામાં નવમીથી બારમી સુધીની ભાવનાનાં નામ આપ્યાં છે. એ ચારનું સ્વરૂપ પણ આગળ આવવાનું છે. તેથી તેમનાં નામ માત્ર આપણે આ ગાથાથી જાણી લઈએ. તે આ પ્રમાણે છે. (૯) નિર્જરાભાવના. અગાઉના લાગેલાં કર્મો દૂર થવાના માર્ગો પર વિચારણા. (૧૦) આ ચૌદ રાજલેક કેવા આકારને અને કેવું છે તે લેકસ્વરૂપ ચિંતન (૧૧) ધર્મ કે હોય, કેને કહે તે સંબંધી વિચારણા કરવી તે અગિયારમી ધર્મ ભાવના. અને (૧૨) તેમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે તે વિચારવું તે બારમી અને છેલ્લી બોધિદુર્લભત્વ ભાવના. આ બારે ભાવનાનું સ્વરૂપ આપણે વિસ્તારથી તદ્યોગ્ય સ્થાને વિચારશું. (૧૫૦). અનિત્ય ભાવનાનું વિસ્તારથી સ્વરૂપ इष्टजनसंप्रयोगद्धिविषयसुखसंपदस्तथाऽऽरोग्यम् । देहश्च यौवनं जीवितं च सर्वाण्यनित्यानि ॥१५१॥ અર્થ–વહાલાઓનાં સંબંધ, સંપત્તિ, વિષયસુખ, દ્ધિ, પરિવાર તથા શરીર, જુવાની અને ટૂંકમાં આખું જીવતર – સર્વ અનિત્ય છે, અસ્થાયી છે. (૧૫૧) વિવેચન—આ પ્રથમ અનિત્યભાવના પર હવે વિવેચન કરવાનું છે. તે આપણે વિસ્તારથી વિચારીએ. શાંતસુધારસ ગ્રંથમાં શ્રીમાન વિનયવિજયજીએ આ અનિત્ય ભાવના પર વિવેચન કર્યું છે અને તે ગ્રંથે પરને મારો વિરતાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ (ભાવનગર) છપાવેલ છે, તેને ધ્યાનમાં લઈને આ નીચેનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણી આસપાસની સર્વ વસ્તુઓ અને ખુદ આપણું જુવાની કે આપણું શરીર એ પણ અનિત્ય છે, આજે નહિ તે ઈપણ કાળે નાશ પામવાનાં છે, હંમેશા ટકી રહેવાના નથી. ઇષ્ટજનસંપ્રયોગ–વહાલા માણસે સાથે સંબંધ, તેઓની સેબત. આમાં ઈષ્ટ વસ્તુનું મળવું તે પણ સમજી લેવું. એ અનિત્ય છે. કાં તે સંગ કરનાર ચાલ્યો જાય, કાં તે વસ્તુ ભાંગી તૂટી ફૂટી જાય, કાં તે આપણે તેમને તે જ સ્થિતિમાં મૂકીને ચાલ્યા જઈએ; પણ સંગ આખરે તે તૂટે જ છે, નિયોગ થાય છે જ, સંગસંબંધ દીર્ધકાળઅનંતકાળ ચાલતું નથી. સંગની સાથે થોડા કાળમાં કે લાંબે અંતરે વિયોગ જરૂર થાય જ છે. એ ઈષ્ટ માણસ સાથે સંબંધ હોય કે ઈષ્ટ વસ્તુ સાથે સંબંધ હોય પણ આખરે તેનાથી જુદા પડવાનું થાય છે અથવા તે માણસ કે વસ્તુ નાશ પામે છે. સંગ લાંબે કાળ રહેતું નથી, ટકી શકતું નથી. અનંતકાળ સુધીને સંબંધ તે એક મેક્ષ સાથે જ થઈ શકે. આ વિચાર કરે તે પ્રથમ અનિત્યભાવના. Page #397 -------------------------------------------------------------------------- ________________ . પ્રશમરતિ વિવેચન સહિત - દ્ધિ-ભરત ચક્રવતીની અદ્ધિ હોય કે રાજામહારાજાની અદ્ધિ હોય વખત જતાં તે હતી ન હતી થઈ જાય છે. તેમાં શ્રેણિક રાજાની કે ચંદ્રગુપ્ત મૌર્ય જેવાની રાજ્યઋદ્ધિ બહુ તો પચીસ કે પચાસ વર્ષ ચાલે, પણ તે ત્રાદ્ધિ બેસી રહેતી નથી. અથવા, એ અદ્ધિને માલિક બેસી રહેતું નથી. અંતે એ ત્રાદ્ધિ, સંપત્તિ સાથે સંબંધ વિનાશમાં પરિણમે છે. પાંડની અદ્ધિ ગઈ, રાજામહારાજા અને શેઠિયાઓની ત્રાદ્ધિ પણ અંતે તેમને મૂકીને જાય છે અને કાં તે તેઓ તેની પહેલાં નાશ પામી જાય છે. આપણે અનેક શેઠિયાઓને મેં ભેગા થતા અને ઋદ્ધિ વગરના થઈ જતા અને એક ભવમાં બે ભવ કરતા જોયા છે. કેઈની ઋદ્ધિ કે સંપત્તિ દીર્ઘકાળ રહી નથી, રહેવાની નથી. આવી જે વિચારણા કરવી તે અનિત્યભાવના છે. આવી રીતે અનિત્યતા ચિંતવવી. સંસાર આવે છે, વસ્તુ આવી છે, સંબંધ અપકાલીન છે. આ પ્રથમ અનિત્ય ભાવનાનું ચિંતન કરવું થયું. * વિષયસુખસંપદ– પાંચે ઈદ્રિયને કઈ પણ વિષય લઈએ તે તે થોડે વખત રહે છે, અંતે એ ભગવાઈને કે ભગવ્યા વગર નાશ પામે છે. તમે સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ કે શ્રોત્ર એ પાચેમાંથી કોઈ પણ જ્ઞાનેંદ્રિયને વિષય લે. એ લાંબે કાળ, અનંતકાળ બેસી રહેતું નથી. તે અંતે જાય છે. અને જતી વખતે કચવાટ મૂકે છે. અથવા, ભગવાય તે તેમાં પણ દમ નથી. ખાધું એટલે ખેચું, સંધ્યું એટલે ગયું, જોયું એટલે ખલાસ થયું. આ સર્વ સંબંધ અનિત્ય છે. આ વિષયસુખના અનિત્ય સંબંધને વિચારે તે પ્રથમ અનિત્યભાવના. આ દેહ–આપણું પિતાનું શરીર પણ અનિત્ય છે. એ ગમે તેટલું જીવે પણ અંતે તેને નાશ થવાનું છે. એ બળીને ખાખ થશે કે એ જમીનમાં દટાશે, પણ એને નાશ તો ચક્કસ છે. સે વર્ષ પહેલાને કોઈ પણ માણસ નથી તે જ બતાવે છે કે શરીર અંતે પૂરું સે વર્ષનું આયુષ્ય હોય તો પણ ટકવાનું નથી. આ પિતાના કે પારકા શરીરની અનિત્યતા ચિંતવવી એ પ્રથમ ભાવનાને વિષય છે. યૌવન–જુવાનીને લટકે દહાડા ચાર જે.” જુવાની થેડે વખત ચાલે છે પણ એને અંતે કાં તો જુવાનીમાં મરણ અથવા જુવાની પછી ઘડપણ જરૂર આવે છે. જુવાનીમાં માણસ જે ઢબે કામ લેતો હતો, કરતો હતો, તે થોડો વખત ચાલે છે, પણ તેને અંતે પુખ્તતા અને ઘડપણું અથવા મરણ તો ઊભા જ છે. જુવાની અનંતકાળ બેસી રહેવાની નથી. અને પછી જે કચવાટ થાય છે તે અનેક માનસિક ગૂંચવણ ઊભી કરે છે. આ રીતે જુવાનીને ચિંતવવી અને તે અનંત કાળ બેસી રહેવાની નથી એમ ચિંતવવું એ પ્રથમની અનિત્ય ભાવનાને વિષય છે. જીવિત-જીવતર, જીવન, જિંદગી. જુવાની લાંબે વખત રહેવાની નથી. એ Page #398 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૭૫ આપણે ઉપર જોયું. જુવાની શું, આખું જીવન જ અનિત્ય છે, તે પૂરું આયુષ્ય ભગવે તે પણ અંતે તે આખરે તે પડવાનું જ છે. જિંદગીને નાશ વિચાર એ અનિત્ય ભાવનાને વિષય છે. જિંદગી સર્વની જાય જ છે, નામ એને નાશ થયા વગર રહેતે નથી. ધમધમાટ ચાલે, પૃથ્વીને પગ ન લગાડે કે છાતી કાઢીને ચાલે કે આખો મચકાવ્યા કરે પણ અંતે ધૂળમાં રગદોળાવાને છે કે સ્મશાનમાં ખાખ થવાને છે. આ જાતની વિચારણા કરવી તે અનિત્ય ભાવનાને વિષય છે. અનિત્ય-સર્વ વસ્તુઓ અનિત્ય છે, નાશવંત છે, નાશને પાત્ર છે અને બેસી રહેવાની નથી. એ વિચારણે નિરંતર હૃદય સમ્મુખ રાખી ચિંતવવી તે પ્રથમ અનિત્યભાવના. આના સંબંધમાં જસમમુનિએ એક સ્વાધ્યાય બનાવી છે, તે ખૂબ મનન કરવા ગ્ય હોઈ તે આખી અહીં ટાંકવા ગ્ય ધારવામાં આવી છે. તે આ પ્રમાણે છે: પહેલી ભાવના એ પરે ભાવીએ , અનિત્યપણું સંસાર; ડભાણ ઉપર જલબિંદુઓ જી, ઇંદ્રધનુષ અનુહાર. સહજ સંવેગી સુંદર આતમા છે, ધર જિનધર્મ શું રંગ; ચંચળ ચપળાની પરે ચિંતવે છે, કૃત્રિમ સવિ હુ સંગ. સહજ ૨ ઇંદ્રજાળ સુહણ શુભ અશુભ શું છે, કૂડે તેષ ને રેષ; તિમ ભ્રમ ભૂલા અથિર પદાથે જી, યે કીજે મન શેષ, સહજ ૩ ઠારહ પામરના નેહ જ જ, એ યૌવન રંગરોળ ધન સંપદ પણ દીસે કારમી છે, જેહવા જળકલેલ. સહજ૦ ૪ મુંજ સરીખે માગી ભીખડી છે, રામ રહ્યા વનવાસ; ઈણ સંસારે એ સુખસંપદા જી, જિમ સંધ્યા રાગવિલાસ. સહજ૦ ૫ સુંદર એ તનુ શોભા કારમી છે, વિણતાં નહીં વાર દેવતણે વચને પ્રતિબૂઝિયે છે, ચક્રી સનતકુમાર. સહુજ ૬ સૂરજ રાહુગ્રહણે સમજીએ જી, શ્રી કીર્તિધર રાય કરક પ્રતિબૂઝયો દેખીને જી, વૃષભ જરાકુલ કાય. સહજ ૭ કિહ લગે ધુંઆ ધવલહરા રહે છે, જલપરપોટો જોય, આઉખું અથિર તિમ મનુષ્યનું છે, ગર્વમ કરશે કેય. જે ક્ષણમાં ખેરુ હોય. સહજ૦ ૮ અતુલ બલ સુરવર જિનવર જિમ્યા , ચક્રી હરિબલ જેડી, ન રહ્યો ઈ જગે કોઈ થિર થઈ જ, સુરનર ભૂપતિ કેડી. સહજ ૯ Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે પ્રથમ અનિત્ય ભાવના ભાવવાની છે. એમાં શરૂઆતના બે દાખલા ખાસ વિચારવા યાગ્ય છે. ડાભ કે કોઈપણ પદાર્થ પર પાણીનું કે ઝાકળનું ટીપું પડેલું હાય તે જેમ અસ્થિર છે તેમ આ સંસારના પદાર્થો સર્વ અસ્થિર છે, અનિત્ય છે, થાર્ડ કે લાંખે વખતે નાશ પામવાના છે. અથવા, આકાશમાં મેઘધનુષ્ય ખીલેલ હાય, તેના રંગ એમાસામાં આકર્ષક દેખાતા હોય પણ તે લાંબે વખત રહેતું નથી, આપણી ઇચ્છા હાય કે ન હાય, તે ગમતું હાય, આકાશને શેાભાવતું હાય, આપણને મન થાય કે એ આકાશમાં રહે અને હુંમેશ રહે, પણ તે તો પાંચસાત મિનિટમાં ખલાસ થઈ જાય છે. આવા સસારના કોઈ પણ પદાર્થ ચિરકાળ ટકતા નથી અને તેથી થતું સુખ પણ લાંબે વખત ચાલતું નથી. આ એ સૂત્રો અનિત્યભાવના ભાવવાના મૂળ સિદ્ધાંત જેવા છે અને ખૂબ વિચાર કરીને ધ્યાવવા ચાગ્ય છે. ત્યાર પછી વીજળી(ચપળા)ના દાખલા આપ્યા છે તે પણ ખૂબ મનન કરવા જેવા છે. એપાંચ મિનિટ વીજળીના ચમકારો લાગે, પણ અંતે ઘેર અંધારું થઈ જાય છે. તેમ અસ્થિર પદાર્થ સાથે સંબધ વીજળીના ચમકારા જેટલા ક્ષણિક વખત સુધી ટકે છે અને પછી ખલાસ થઈ જાય છે. આ પદાર્થો, સગાં સંબધીએ, મિત્રા અને ચી સાથેના સંબધ કૃત્રિમ છે, તે નાશ પામનારા છે, જવાના છે. મસુખ જ કાયમ ટકી શકે તેવું અને સ્થિર છે. ઠાર પડવાથી થાડા વખત માટે પુષ્ટિ થાય છે, પણ તે પામર(ગરીમ)ના સ્નેહની પેઠે લાંબે વખત ટકતી નથી. આ જુવાની પણ પાણીના કલેાલ પેઠે થઈને પાછી ખલાસ થઈ જાય છે અને પછી તે જાણે હતી કે નહિ તેવી શ'કા ઉપજાવે છે, એટલે એના વિશ્વાસ કરવા નહિ. સંધ્યાના રંગની પેઠે થાડા વખત અદ્ભુત સૌંદ ખતાવી એ અતે ચાલી જાય છે અને જાય ત્યારે નકામા કચવાટ કરાવતી જાય છે. સનત્કુમાર ચક્રી સુંદર હતા, પણ ઝેર જેવું શરીર થઈ ગયું અને સવ શેાભા ઝેર બની ગઈ. દેવતાનું આ વચન સાંભળીને મહાન ચક્રવતી એધ પામ્યા. મુંજ જેવા માળવાના રાજાને પણ ઘેર ઘેર ભીખ માગવી પડી. કીર્તિધર રાજા સૂર્યનું ગ્રહુ દેખવાથી એધ પામ્યા અને કરકડુ રાજા ઘરડા બળદને જોઈને બેધ પામ્યા, એ પ્રત્યેકબુદ્ધ થયા. એણે જુવાન બળદને એની જુવાનીની પૂરબહારમાં જોયા હતા તે જ બળદને ઘડપણથી જ રિત હાલ બેહાલ દેખી તેને મેધ થયા. આવા વાસુદેવ અને મળદેવ થયા તેની જોડી પણ આ દુનિયામાં કાયમ રહી નહિ. કોઈ પણ દેવ કે મનુષ્ય આ દુનિયામાં સ્થિર થયા નથી, બધાને આ સવ મૂકી દેારાના ધાગા લીધા સિવાય અંતે ચાલ્યા જવાનું છે અને તારા પણ તે જ હાલ છે. ધોળાં ધરા પણ અંતે તારી સાથે આવવાનાં નથી. અને પાણીના પરપોટા ઉપર કેટલે વિશ્વાસ રખાય? આવી રીતે પ્રથમ અનિત્યભાવના ભાવી. GE નવતત્ત્વના ટખા લખનાર જણાવે છે કે, લક્ષ્મી, કુટુંબ, યૌવન, પરિવાર તથા આઉખા પ્રમુખને વિશે જે અનિત્યતાની ભાવના કરવી, એટલે સંસારના ક્ષ પદાથ તે કુશાગ્રસ્થ જલબિંદુની પેરે અનિત્ય અસ્થિર જાણે તે પ્રથમ અનિત્ય ભાવના.' ટૂંકામાં Page #400 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૯૭ પદાર્થો, ફરનીચર, સગાંસંબંધી, મિત્રો બધાં અસ્થિર છે, સર્વ અનિત્ય છે તે વિચારી સ્થળ સુખ ત્યાગી સર્વકાળને માટે સુખ મળે તે માટે મનુષ્યજન્મને સફળ કર અને આ જીવનપ્રાપ્તિને કે મનુષ્યભવપ્રાપ્તિને લાભ લે. (૧૫૧) , બીજી અશરણભાવનાનું વિસ્તારથી સ્વરૂપ– जन्मजरामरणभौरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ॥१५२॥ અર્થ–જન્મ, ઘડપણ અને મરણના ભયથી ભરેલા અને રોગ અને પીડાથી ભરેલા આ લેકમાં શ્રી જિનેશ્વર મહારાજના વચન સિવાય બીજી કોઈ પણ જગાએ શરણ નથી. (૧૫૨). વિવેચન–હવે બીજી અશરણભાવના વિચારે છે. આ ચારે તરફની ઉપાધિમાં પ્રભુના વચન સિવાય અન્ય કોઈ પણ સ્થાને શરણ નથી. આવી વિચારણા કરવી તે બીજી અશરણભાવના છે. એનું રહસ્ય પ્રથમ આપણે ગ્રંથકર્તા સાથે વિચારીએ, પછી પ્રસ્તુત હકીક્ત બહારથી તપાસીશું. લોક–આ લેક, જે નીચે વર્ણવવામાં આવશે, તેમાં જિનેશ્વર મહારાજના વચન સિવાય બીજો કોઈ પણ સ્થાને શરણું નથી. પ્રથમ તે આ લેકે કે છે તે વિચારીએ. એવા આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા લેકમાં જિનેશ્વર મહારાજના વચન સિવાય - અન્ય કોઈ પણ જગ્યાનું શરણું નથી. આપણે લેકને આધારે રહી શકીએ તેવું નથી. તો લેક કે છે તે પ્રથમ જોઈ જઈએ. જન્મ આજે જન્મ થાય છે, મંગળિક સંભળાય છે, વધામણી વહેંચાય છે. પછી મા જાણે દીકરે માટે થયે પણ આયખામાંથી તે દરેક દિવસે ઓછા થતા જાય છે. જન્મ એની સાથે જવાની વાત સમજી લેવાની છે અને દીકરા-ધીકરીના જન્મથી આનંદ પામવાને નથી. એવા તો અનેક જન્મ લીધા, અને મરણ પાછા આવ્યા ચાલ્યા ગયા. આ લેક જન્મથી ભરેલું છે અને નામ તેને કાશ તે જરૂર થવાને છે, એક ખાડામાંથી બીજામાં પડવાનું છે. એવા જન્મથી રાચવાનું નથી, એમાં વધામણી ખાવા જેવું નથી. જન્મની સાથે જ નાશ નિર્માણ થઈ ગયું છે. તેવી ભવિતવ્યતાએ આપેલ તે ગુટિક છે. આવા જન્મથી લેક ભરેલું છે અને તેની પીડાથી તે ઘેરાયેલું છે. આ દષ્ટિએ જોતાં સ્મણી હર્ષ બેટ છે, નકામે છે, અ ન છે. જરા–અને જન્મેલ પ્રાણ ક્યારે યુવાન મટી જાય છે ત્યારે આયુષ્ય હોય તે ઘર થઈ જાય છે અને ઘડપણમાં તે કોને પૂરું સંભળાય નહિ, આ દેખાય મંહિ, દાંત પડી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રશમરતિ વિવેચન સહિત જાય અને શરીર દોદળું થઈ જાય. એ ઘડપણને ભય તો ભારે આકરે છે. જન્મલ માણસ લાંબુ જીવે તો તેને માથે ઘડપણને ભય તે જરૂર ઝઝૂમી રહેલ છે જ. વહેલે જાય તો મરણુભય અને જીવી જાય તે ઘડપણને ભય તો પ્રાણીને જરૂર ઊભે જ છે. એટલે બને રીતે એ હેરાન થાય છે. જીવે તો પણ ઘડપણને ભય, મરે તો મરણય–આમાં બન્ને પ્રકારે એ ભયથી ભરેલ લેક છે. મરણ-મરવાને ભય તે ઊભે જ છે. કોઈ પ્રાણી કયારે જશે તે પોતે જાણતો નથી, પણ મરવું એક્કસ છે. એટલે નાનપણથી મરણને ભય ઝઝૂમી રહેલ જ છે. કોઈ પણ વખતે જવું એ એકકસ છે. આ લેકમાં મરણ પણ છે અને કયારે તે આવી પડશે તેની અચોક્કસતા તે છે જ. આ લેક આવી રીતે જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણની બીકથી હેરાન હેરાન થઈ ગયેલે છે. વ્યાધિ –આ લેકનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે એમાં રગને પાર નથી. આજે દમ તો કાલે ખૂજલી અને તાવ, ઝાડા અને ત્રિદોષ, મરકી, મહામારી તથા અનેક જાતના તાવ તો અહીં અનેક ફેરા ખાઈ જાય છે અને ટાઈફડ, કે શરીરને નીચાવનાર ટી.બી. અને તેવા અનેક વ્યાધિએ ચારે બાજુ લાગી જ રહેલા છે. એટલે મરણુભય સાથે - આ રોગને ભય છે જ, તેનાથી ગ્રસ્ત થયેલ દુનિયામાં શા સુખે માણસ રચી પચી રહે તે હશે કે સુખના ઘરડકા કાઢતો હશે તે સમજવું કે કપવું પણ મુશ્કેલ છે. આ વસ્તુસ્થિતિ છે. વેદના-કુટુંબી તરફથી થતી વેદના – પીડા, શરીરમાંથી ચસક, વ્યાધિ એટલે રોગની પીડા, સગાંઓના વાંધાવચકાની પીડા, ધનનાશની પીડા તથા ચામડીના રોગ જેવા કે ખસ, લખસ તથા પતે એ સર્વની પીડાથી આ લેક ભરેલું છે. આમાં કેવી પીડા ક્યારે થશે તે કાંઈ કહેવાય નહિ, પણ તે ઊભેલ છે અને તે કોઈ પણ વખતે આવી પડે તેમ છે. એ ભયમાં તે રહેવું જ પડે આવા લેકમાં. - જિનવરવચન–જે એક આધાર હોય, શરણું લેવા ગ્ય સ્થાન હોય તે એક જ છે. જિનેશ્વર મહારાજના વચન ઉપર આધાર રહે. બાકી ગમે તેવા ઉપરી કે શેઠનું શરણું નકામું છે. તેઓ આ જીવનમાં અણુને વખતે કાંઈ કરી શકતા નથી અને તેના પર આધાર રાખવા જતાં ગાંઠનું ગુમાવવાનું કે આધારને અગ્ય હોય તેના પર આધાર રાખવા જેવું થાય તેમ છે. જ્યારે અનાથી મુનિએ જણાવ્યું કે “હે શ્રેણિક! મારે કઈ તાથ ન હોવાથી આ સાધુને વેશ મેં પહેર્યો છે, ત્યારે શ્રેણિક કહે કે “હું નાથ છું અને નાથ થવા તૈયાર છું.” આ સાંભળી જવાબમાં અનાથી મુનિ કહે છે કે “તું પિતે જ અનાથ છે, તે અનાથ હોય તે બીજાને નાથ કેમ થઈ શકે ?” તેની પાસે પછી પિતાની વાત કરે છે. પોતે મોટા લખપતિને છોકરો છે. એક દિવસ તે માંદો પડ્યો, આવી ચયા, તેમણે વ્યાધિને એક ચલાણમાં લીધું અને પીવા માટે સગાંને બેલાવ્યા, તેમની . . Page #402 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૭૯ શરત એ હતી કે પીનારને એ સર્વ વ્યાધિ થાય. સ્ત્રીએ વિચાયુ કે કાલે એ બીજી સ્ત્રી પરણશે અને માએ વિચાયું કે જાતે જીવતા હોઇએ તે અનેક છોકરાં મળશે. આમ કાઈએ ઝેરી ઉતાર પીધે નહુ અને અનાથી મુનિ કહે છે કે મને ખાતરી થઈ ગઈ કે આ દુનિયામાં કોઈ કાર્યનું નથી, જીવ એકલે આવ્યો છે અને તે અંતે એકલે જવાના છે, એને કોઈનું શરણુ નથી અને એને કોઈના આધાર નથી. અન્યત્ર—જિનેશ્વરના વચન અનુસારે એ ચાલે તે એને અંતે ભવના ફેરા અટકે, એ સિવાય અન્ય કોઈ પણુ માણુસ પ્રાણીનું શરણુ નથી. કોઈ તેને બચાવી શકે, કે તેના વ્યાધિ લઈ શકે તેવું નથી. અનાથી મુનિના ઝેર – વ્યાધિના વાટકો પીનાર કોઈ મળ્યું નહિ અને અનાથી મુનિને ખાતરી હતી કે શ્રેણિકરાજા પોતે પણ અનાથ છે. - શરણુ દુનિયામાં તીર્થંકર મહારાજના વચન સિવાય અન્ય કોઈ પણ સ્થાન એને શરણ આપે, એનું મરણુ અટકાવે એવું નથી. કવચિત્—અન્ય કોઈ પણ સ્થાન કે શરણુ આપનાર કચાંય પણ કોઈ નથી. એટલી એણે વિચારણા કરવી જોઇએ. એ ખીજી અશરણુ' ભાવના. એના સંબંધમાં યશસેમ નીચે પ્રમાણે જણાવે છે— - (રાગ રામિગિર. રામ ભણે હરિ ઊઠીએ — એ દેશી ) બીજી અશરણુ ભાવના, ભાવે। હૃદય મઝાર રે; ધરમ વિના પરભવ જતાં, પાપે ન લહીશ પાર રે; જાઇશ નરક દુવાર રે, તિહાં તુજ કવણુ આધાર રે. ૧ લાલ સુરંગા રે પ્રાણીઆ, મૂકને મહુજ જાળ રે; મિથ્યા મતિ સવિ ટાળ રે, માયા આળપંપાળ રે, લાલ૦ ૨ માતા પિતા સુત કામિની, ભાઈ ભચણી સહાય રે; મે' મેં કરતાં રે અજ પરે, કર્મ ગ્રહ્યો છઉ જાય રે; તિહાં આડો કે નવી થાય ?, દુ:ખ ન લીધે વેહેંચાય રે. લાલ૦ ૩ નંદની સેાવન ડુંગરી, આખર નાવી કે કાજ રે; ચક્રી સુભૂમ તે જલધિમાં, હાર્યા ખટ ખડ રાજ રે; ખૂડચો ચરમ જહાજ , દેવ ગયા વિભાજ રે; લેાથે ગઈ તસ લાજ રે, લાલ ૪ દ્વીપાયન દહી દ્વારિકા, અલવંત ગોવિંદ રામ રે; રાખી ન શકયા રે રાજવી, માતપિતા સુત ધામ રે; તિહાં રાખ્યાં જિનનામ રે, શરણ કીએ નેમિસ્વામ રે; વ્રત લેઈ અભિરામ રે, પાહાતા શિવપુર ઠામ રે. લાલ૦ ૫ . Page #403 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રશમરતિ વિવેચન સહિત નિત્યમિત્ર સમ દેહુડી, સયણાં પ સહાય ૨; જિનવર ધર્મ ઉગારશે, જિમ તે વંઢનીક ભાય રે; રાખે મંત્રી ઉપાય ૐ, સ ંતેષ્યા વળી રાય રે; ટાળ્યા તેન્ડુના અપાય રે. જનમ જરા મરણાટ્ઠિકા, વયરી લાગ્યા છે કેડ ૨; અરિહંત શરણ તું આદરી, ભવભ્રમણદુ:ખ ફેડ રે; શિવસુંદરી ઘર તે ૨, નહુ નવલ રસ રેડ ૨; સી'ચ સુકૃત સુપે રે, લાલ છ “તમે ખીજી અશરણભાવના હૃદયમાં ભાવે. તે કેવી રીતે ભાવવી? તેના ઉત્તરમાં કહે છે. પરભવમાં પ્રયાણ કરતાં ધમ વિના અન્ય કોઈ પણ ક્ષરણભૂત થશે નહિ. પાપ વડે તું સંસારને પાર પામીશ નહિ; પરંતુ પાપથી તે નરકમાં જઈશ અને ત્યાં અનેક પ્રકારનાં અસહ્ય દુઃખ ભોગવીશ. ત્યાં તને આધારભૂત, તારું રક્ષણ કરનાર, તને દુઃખમાંથી ભડાવનાર કોણુ થશે ? કોઈ નહિ થાય. માટે હું લાલ સુરંગી પ્રાણી ! હું ઉત્તમ અને ભવભીરુ જીવ! તું આ સંસારની માહુરૂપ જજાળને મૂકી દે, મિથ્યામતિને તજી દે અને માયાની આળપ’પાળ છેાડી દે.” (૧-૨) લાલ ૬ “તું કદી આ સંસારના તારા સંબંધી માતા, પિતા, પુત્ર ને સ્ત્રી વગેરેને તારા શરણભૂત માનતા હાઈશ તા તેમાં તારી ભૂલ થાય છે. તે જણાવે છે કે હે મનુષ્ય ! તે મધાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને ભાઇબહેન વગેરે સબ'ધીએના દેખતાં જેમ કસાઈએ મારવા માટે ખે'ચેલે ખકશ‘મે મે' કરતા વધસ્થાનમાં જાય છે, તેમ કર્મરાજાએ – મૃત્યુએ પકડેલા આ જીવ તેને જ્યાં, જે ગતિમાં કર્મ લઈ જાય ત્યાં ચાલ્યા જાય છે. પૂર્વે કહેલા સંબધીઓમાંથી કેઈ તે વખતે આવતું નથી, આવી શકતું નથી. તેએ મૃત્યુને શું રોકી શકે? પણ તને વ્યાધિ વગેરેથી થતાં આ ભવનાં દુઃખા અને પરભવમાં પ્રાપ્ત થતાં દુર્ગતિજન્ય દુઃખ પણ કોઈ વહે...ચી લેતું નથી; તારે એકલાએ જ સર્વાં દુઃ ખા પૂરેપૂરાં સહેવાં પડે છે.” (૩). “ પછી દાખલા વડે અશરણુતા સિદ્ધ કરે છે. નવ નંદ રાજાઓએ સેાનાની નવ ડુંગરીએ કરી, પરંતુ આખરે મૃત્યુ સમયે તેમને બિલકુલ કામ ન આવી, શરણભૂત ન થઇ. વળી સુભૂમ ચક્રીએ છ ખંડની ઋદ્ધિથી ન ધરાતાં ધાતકીખંડના ભરતના બીજા છ ખ`ડ સાધવા માટે ચરત્ન ઉપર ચતુરંગ સેના લઈને લવણુસમુદ્ર ઉપર પ્રયાણુ કર્યું, પરંતુ ચર્મરત્નને ઉપાડ઼નારા હુજારા દેવતાએ મારા એકલા વિના અટકશે નહિ ’ એવા વિચારથી સમકાળે ચર્મરત્ન છોડી દીધું, સઘળા ચાલ્યા ગયા અને ચર્મરત્ન લવણુસમુદ્રમાં ડૂબી ગયું અને સુભૂમ ચક્રી સવ ઋદ્ધિ સમેત સમુદ્રમાં ડૂબી જઈ મરણુ Page #404 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૮ પામીને સાતમી નરકે ગયે. અતિ લેભ કરવાથી તેની લાજ રહી નહિ, છ ખંડની પ્રાપ્ત થયેલી અદ્ધિ પણ હારી ગયે. તેના અંગરક્ષક દેવ પણ સઘળા ભાગી ગયા, કોઈ શરણભૂત થયું નહિ.” (૪). “બીજા દાખલા આપે છે કે શ્રીપાયન ઋષિ કે જે યાદવકુમારએ કરેલા અપમાનથી નિયાણું કરી મરણ પામીને અનિલકુમાર નિકાયમાં દેવ થયા હતા, તેણે દ્વારકાને સળગાવી તે વખતે ત્રણ ખંડના ધણી હતા છતાં ગોવિંદ તે કૃષ્ણ અને રામ તે બળભદ્ર એ બને પિતાના માતાપિતાને તેમ જ પુત્ર પરિવારને અને પિતાની હવેલીઓને રાખી ન શક્યા, માત્ર બે જણા જ જીવતા નીકળી શક્યા, અને સર્વ ભસ્મીભૂત થઈ ગયું. તે વખતે રક્ષણ માત્ર પ્રભુના નામે કર્યું, એટલે કે જેમણે નેમિનાથનું શરણ સ્વીકાર્યું, ચારિત્ર લેવા કબૂલ કર્યું, તેમને દેવતાએ ઉપાડી ઉપાડીને પ્રભુ પાસે મૂક્યા, તેઓ આ ભવનાં ને પરભવનાં દુઃખથી મૂકાણા, ચારિત્ર અંગીકાર કરી મેક્ષે પહોંચ્યા, જન્મ, જરા અને મરણના દુઃખથી રહિત થયા, શાશ્વત સુખના ભાગી થયા.” (૫) પાંચમી ગાથામાં ત્રણ પ્રકારના મિત્રનું દષ્ટાંત આપે છે. તે ત્રણ મિત્રનાં નામ : નિત્યમિત્ર, પર્વ મિત્ર અને પ્રણામમિત્ર છે. તેમાં નિત્યમિત્ર સમાન તે આ દેહ છે, પર્વ મિત્ર સમાન સ્વજન પરિવાર છે, પરંતુ એ બન્ને પ્રકારના મિત્ર જ્યારે આ પ્રાણીની ઉપર કર્મપરિણામ રાજા કોપાયમાન થાય છે ત્યારે તેનું રક્ષણ કરી શકતા નથી, તે વખતે વંદનિકભાઈ એટલે પ્રણામમિત્ર તુલ્ય જે જૈન ધર્મ તે જ આ પ્રાણીને ઉગારી શકે છે. તે રાજાના કેપનું નિવારણ કરવાને ઉપાય વિચારીને તદ્રુપ ઉપાયે વડે રાજાને સંતોષ પમાડી, પ્રસન્ન કરી આ પ્રાણીનાં કષ્ટ દૂર કરે છે. અર્થાત્, ધર્મનું આરાધન કરવા વડે આ પ્રાણી પૂર્વકર્મને ક્ષય કરી પુણ્ય ઉપાર્જન કરે છે અને તેની સહાય વડે સદ્ગતિનું ભાજન થાય છે કે જેથી તેનાં દુઃખ માત્ર નાશ પામે છે અને પ્રાંતે સ્વર્ગનું સુખ તે મેળવે છે.” (૬) “પ્રાંતે કર્તા ઉપદેશ આપે છે કે હે ભવ્યાત્મા ! જન્મ, જરા, મરણ, વગેરે શત્રુઓ તારી પાછળ લાગ્યા છે. તેથી તેમનાથી બચવા માટે તું અરિહંતનું શરણું અંગીકાર કરી અને ભવભ્રમણનાં દુઃખને નાશ કર, શિવસુંદરીને ઘરે તેડ, તેની સાથે અત્યંત નેહ કર, . સ્નેહરૂપ રસનું સિંચન કર અને સુકૃતરૂપ જે કલ્પવૃક્ષ તેને નવપલ્લવ કર. અર્થાત્, અરિહંતનું શરણું અંગીકાર કર્યું ક્યારે કહેવાય? કે જ્યારે તેમની આજ્ઞાને અનુસરવામાં આવે, તેમના પ્રરૂપેલા ધર્મનું આરાધન કરવામાં આવે તે પ્રમાણે કરવાથી સુકૃતની(પુણ્યની) વૃદ્ધિ થાય, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સતત ઉઘમ થાય અને તેમ કરવાથી ભવભ્રમણનાં દુઃખ નાશ પામે, એટલે મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રમાણે અરિહંતનું શરણુ કરવાથી ઉત્તરોત્તર લાભની પ્રાપ્તિ થાય એમ સમજવું.” (૭) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે યશસેમત બીજી ભાવનાને અર્થ કર્યો અને તે મુદ્રિત ગ્રંથાનુસાર જણાવ્યું. નવતત્વના ટબામાં જણાવ્યું છે કે “મરણ આવ્યાના સમયે ચક્રવર્તી, ઇંદ્ર અથવા તીર્થકર પ્રમુખ ગમે તેવો મોટો પુરુષ હોય તેને પણ ધનકુટુંબાદિક કોઈનું શરણ મળતું નથી. સંસારમાંહે જન્મ, જરા અને મરણના ભયથી બચવાને એક ધર્મ વિના બીજું કોઈ શરણ નથી. એવી ભાવના જે કરવી તે બીજી અશરણભાવના. આ બીજી અશરણભાવનાનો વિસ્તાર ‘શાંતસુધારસ નામના વિનયવિજયજી ઉપાધ્યાયના ગ્રંથમાં આપે છે. ત્યાં ઘણે વિસ્તાર કર્યો છે. સંસારમાં એક ચિંતા મટે ત્યાં બીજી ઊભી થાય છે. બાહ્ય સુખમાં વસ્તુતઃ કાંઈ દમ નથી. હીરાજડિત પાંજરામાં પિપટ હોય તો તેને હીરાનું મૂલ્ય નથી, એ પણ એને તો વાસ્તવિક કેદખાનું જ છે. આવા અપાર સંસારમાં તારું સ્થાન ક્યાં છે? તારી પિતાની શરમકથા વિચારવા ગ્ય છે. મેહરાજાએ દારૂ પાયે છે, એના બંધને વિચારવા યોગ્ય છે. તું તો કર્મ નચાવે તેમ નાચનારે છે. બાળપણ પરાધીનતાથી ભરપૂર છે. દીકરે બાપ થાય છે. દારૂડિયા જેવી તારી દશા થયેલ છે. આવા આવા અનેક મુદ્દા પર ત્યાં વિચાર કરેલ માલમ પડશે. તે માટે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ શાંતસુધારસ બે ભાગે છપાવી પ્રસિદ્ધ કરેલ છે, તે જોવાની અત્ર ભલામણ કરવામાં આવે છે. જ્યારે જીવ જાય છે, મરણ પામે છે તે વખતે ભાઈ કે મા કે બહેન કે પુત્રપરિવાર કે સગાંસંબંધી કોઈ આડો હાથ દેતા નથી અને કોઈ આધાર આપતું નથી, આપશે તેવી કલ્પના પણ અશકય છે. આ સંસાર જન્મમરણ અને રખડામણથી ભરેલ છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં પડવું તે તારે માટે ઉચિત નથી. મરણ વખતે કેઈનું શરણ હોય તો તે જિનવરવચનનું કે ધર્મનું છે, એમ સમજી અત્યારથી જ એનું શરણ શોધી લે અને સ્નેહસંબંધી કે સગપણને વિચાર કર, એ બીજી અશરણભાવના થઈ. (૧પર) ત્રીજી એકત્વભાવનાનું વિસ્તારથી સ્વરૂપ एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥१५३॥ અર્થ–સંસારમાં ફરતાં એકલા જ જન્મ તેમ જ મરણ કરવાં પડે છે અને સારી અથવા માઠી ગતિમાં એકલા જ જવું પડે છે તેથી આત્માએ પિતે એકલા જ સર્વકાળ ચાલે તેવું આત્મહિત કરવું, શોધવું એ યંગ્ય છે. (૧૩) - વિવેચન—આ જીવ એકલે આવ્યા છે અને સંસારમાં એળે જાય આવે છે અને સારી ખરાબ ગતિમાં પણ એકલે જ રખડે છે, તેની સાથે કોઈ જતું નથી અને જવાનું Page #406 -------------------------------------------------------------------------- ________________ ભાવના - ૩૮૩ નથી. માટે, સર્વકાળ ચાલે તેવું આત્માને લાભકારી થાય તેવું હિત પિતે જ જાતે સાધી લેવું જોઈએ. આ એકત્વભાવના છે અને ત્રીજી ભાવના છે. આપણે અહીં તેને ભાવ વિચારીએ. પ્રથમ ગ્રંથકર્તા(શ્રી ઉમાસ્વાતિવાચકોને સમજવા પ્રયત્ન કરીએ. જન્મ–આ જીવ જન્મે છે એક્લે, તે વખતે કોઈ સંગાસંબંધી તેની સાથે હતું નથી, આવતું નથી. તે વખતે તે નવ માસ ને લગભગ દશ દિવસ સુધી માતાના ઉદરમાં એકલે હોય છે અને ચારે બાજુએથી ભીંસાય છે અને જન્મતી વખતે તેની સાથે કઈ આવતું નથી, આ જીવનમાં તે એકલે જ આવે છે. મરણ આ જીવ જ્યારે પરભવમાં જાય છે ત્યારે એકલે જ મરી જાય છે. તેની સાથે કઈ જતું નથી. આગળ અનાથી મુનિની કથા આપણે વિચારી. દુઃખને કઈ વહેંચી લેતું નથી અને મરવા વખતે કઈ સેડમાં સૂતું નથી. આ જીવ એકલે આવેલ છે અને એકલે જાય છે. અસલ કઈ સતી હતી, પણ તે તે જ ગતિમાં જાય એવું કાંઈ ચોક્કસ નથી. જીવ તો એકલે આવ્યું છે અને એક જવાને છે. એનાં જન્મમરણ એકલાં જ થાય છે. ગતિ–આ પ્રાણી સારી કે ખરાબ ગતિમાં પિતાનાં કર્મોનાં ફળ ભેગવવા એકલો જ જાય છે. સગાંઓ બે આંસુ પાડે છે, પણ પિતાનાં કર્મનું ફળ ભેગવવા જીવને સારી કે ખરાબ ગતિમાં એકલાં જ જવું પડે છે. ત્યાં તેને કેઈ સંગતસેબત કરાવતું નથી અને જેમ પિતાનાં શરીરને શસ્ત્ર વાગે, છરી કે કોઈ વસ્તુ વાગી બેસે તેનું ફળ તે એકલા જીવને પિતાને જ ભેગવવું પડે છે, એ પીડા કોઈ અન્ય સહતું નથી, તેમ સારી માઠી ગતિમાં આ જીવ એકલે જ જાય છે અને ત્યાં એકલો જ સારા કે ખરાબ કર્મોનાં ફળ તે ભોગવે છે. તેમાં પત્ની, દીકરી કે દીકરા, સગાં કે સંબંધી કેઈ ભાગ પડાવતું નથી. પિતાની કમાઈમાં ભાગ પડાવનાર પણ અહીં રહી જાય છે અને કરેલાં કર્મ તે કરનારને એકલાં જ ભોગવવા પડે છે. શુભ સામાન્ય રીતે દેવતા અને મનુષ્યની ગતિ સારી શુભ ગણાય છે. તે ગતિમાં પરભવને અંગે એકલાં જ જવું પડે છે. અને ભાગીદાર કે પત્ની કે કોઈ પણ સાથ આપતા નથી, સાથ આપશે એમ માનવું એ વસ્તુસ્થિતિથી ઊલટું છે. આપણે દરરોજ અનેક પ્રાણીને પરભવ જતાં જોઈએ છીએ. કઈ ગતિમાં એ પ્રાણું ગમે તે આપણે જાણતા નથી. પણ એ એકલે ગયે અને વહાલામાં વહાલી એની પત્ની પણ સાથે જતી નથી અને ભાગ પડાવનાર ભાઈ પણ જતું નથી. આ શુભગતિમાં પ્રાણ પિતાનાં કરેલાં કર્મોનાં ફળ ભેગવવા એકલે જ જાય છે. અશુભ-નરકગતિ ખરાબ-અશુભ ગતિ ગણાય છે. પાપી છે ત્યાં કર્મનું ફળ ભેગવવાં એકલાં જ જાય છે અને સગે ભાઈ પણ ત્યાં આવતું નથી. પ્રાણ કરેલ કર્મો Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રશમરતિ વિવેચન સહિત ભગવવાં અશુભ ગતિમાં પણ એકલે જ જાય છે અને કરેલાં કર્મે ત્યાં ભગવે છે, તેમનાં ફળ અનુભવે છે. ભવાવત—સંસાર. કરેલાં કર્મોનાં ફળ ભોગવવાં પ્રાણી સંસારમાં એકલા જાય છે અને તે વખતે તેને કોઇ સાથ આપતું નથી, સાથ આપે તેમ માનવું તે પણ ચેગ્ય નથી. આકાલિક— —સદાકાળ. સર્વદાને માટે આત્માનું ર્હિત થાય તેવું કરશે. અંતે પ્રેમ ગમે તેવા હેાય તે પણ મરવું તે એકલા જ પડે છે અને મરણુપથારી વખતે કોઈ સાથ આપતું નથી. ભાગ લેવા માટે તકરાર કરનારા પણ અંતે અહીં જ રહી જાય છે અને આ જીવને એકલાં જ જવું પડે છે. આત્માને હમેશને લાલ થાય એવું કાંઈ કરવું અને તાત્કાલિક લાભને ધ્યાનમાં ન લેવે. આત્મનઃ હિતસ્—આમહિત સર્વદા માટે થાય તેવું કરવું અને તેમાં આપણે સ્વાથી (selfish) છીએ એમ કાઈ કહે તે તેની ગણના ન કરવી. આ બધા પ્રયાસ શાશ્વત શાંતિસુખ સદા મળે તે માટે છે. તેમાં પરમાથ છે, તેને કોઈ સ્વાર્થ કહે તે તેથી લેવાઈ ન જવું. યશસેમમુનિ આ એકત્વભાવનાને અંગે જે કહે છે તે આપણે વિચારીએ (રાગ ગાડી. પૂત ન કીજે હૅા સાધુ નિસાસ—એ દેશી) ચેાથી ભાવના ભવિજન મન ધરા, ચેતન તું એકાકી આવ્યો તિમ જાઈશ પરભવ વળી, ઇંદ્ધાં મૂકી સવિ બાકી રે; મમ કરી મમતા ૨ સમતા આદરા. સ્વારથિયાં સ્વજન સહુએ મલ્યાં; આણુા ચિત્ત વિવેકે રે, સુખ દુઃખ સહેરો એક રે વિત્ત વહે'ચણુ આવી સહુયે મલે, વિપતિ સમય જાય નાસી ૨ દવ ખળતા દેખી દશ દિશે પુલે, જિમ ૫'ખી તરુવાસી રે..... ખટ ખંડ નવ નિધિ ચૌદ રયણુ ધણી, ચૌસઠ સહસ્ર સુનારી રે; છેડુડા છેડી તે ચાલ્યા એકલા, હાર્યા જેમ જૂઆરી ............ ત્રિભુવનક ટક ખિરુદ્ઘ ધરાવતા, કરતે ગવ ગુમાને ૨; ત્રાગા વિષ્ણુ નાગા તેહું ચાલ્યા, રાવણુ સરિખા રાજાને ૨ માલ રહે ઘર શ્રી વિશ્રામિતા, પ્રેતના વળે ઢાકા રે; ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણી ચઢે પરલકો ૨ નિત્ય કલહે। ખિહું મેલીએ દેખી, ખિહુંપણે ખટપટ થાય રે; વલયાની પરે વિદ્યુરિસ એકલેા, એમ સ્મૂથો મિરાયા રે.... .... મમ૦ સમ મમ મમ સમ મમ ૧ ૨ ૩ ૪ ૫ ७ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ આના ભાવાર્થ વિચારીએ. હે જીવ! તું એકાકી છે. એકલા આવ્યા અને એકલા જ જવાના છે. મરીશ ત્યારે સાથે કઈ આવવાનું નથી. સ્ત્રી, પુત્ર, સ્વજના, ઘરખાર, ધનદોલત સઘળું અહીં મૂકી તારે એકલા જ જવાનું છે. માટે રાગ ન કરો. સમતા કેળવેા. (૧) સ્વ અને પરના વિવેક કરો. પેાતાના આત્મા સિવાય બાકી બધું પર છે. સ્વજને પણ સ્વાથી છે. પોતાનાં કર્મનાં ફળરૂપ સુખ કે દુઃખ પોતે જ ભાગવવાનાં છે. પોતાનું દુ:ખ ખીજા લઈ શકતાં નથી. (૨) તમારી પાસે ધન હાય અને તમે ધન વડે'ચતા હૈ। તા તે લેવા ઘણા તમને વીંટળાઈ વળે છે. તમારી વાહ વાહ કરે છે. તમને સારું લગાડવા અનેક પ્રયત્ના કરે છે. પરંતુ તમારી પાસેથી લક્ષ્મી ચાલી જાય, તમે વિપત્તિમાં આવી પડા ત્યારે સૌ તમને છેડી જાય છે, જેમ દવ લાગતાં ૫'ખીએ પેાતાના આશ્રયરૂપ વૃક્ષાને ઊડી જાય છે તેમ. (૩) છ ખંડ, નવ નિધિ અને ચૌદ રત્નાના ધણી અને ચાસઠ હજાર સ્ત્રીઓના નાથ પણ તે અધું છોડી એકલા મૃત્યુ વેળાએ ચાલી નીકળે છે, જેમ હારેલા જુગારી એકલે —કોઈ સાથી વિના——ચાલી નીકળે છે તેમ. (૪) ત્રણે ભુવનને કટક સમાન” અર્થાત્ ‘ત્રણે ભુવનામાં સૌથી અળિયા' એવું બિરુદ પામેલા પેાતાના બળનું અભિમાન કરતા છેવટે તે એકેય તાંતણા વિનાના નાગે થઈ દુનિયા છેાડી જાય છે, જેમ રાવણુ દુનિયા છે।ડી ગયા હતા તેમ. (૫) તું મરી જઈશ ત્યારે તારી સ્રી તેા ઘેર જ રહેશે, લાકો સ્મશાન સુધી આવશે અને તારી કાયા ચિતા સુધી જ આવશે, પછી આખરે તે તારે એકલાએ જ પરલેક જવાનું છે. સ્ત્રી, સ્વજના અને તારી કાયા પણ તારી સાથે આવવાનાં નથી. (૬) ભાવના છેલ્લે કર્તો નમિરાજાનું દૃષ્ટાંત આપે છે. નમિરાજાને ઉગ્ર દાહજ્વર થયેલા. તેમને પાંચસા સ્ત્રીઓ હતી. તે બધી તેમના માટે ચંદનના લેપ તૈયાર કરતી હતી. પાંચસે શ્રી સુખડ ધસતી હતી ત્યારે તેમના હાથે પહેરેલાં કકણાના મેટો અવાજ થતા હતા. આ અવાજ બિમાર નમિરાજા સહન ન કરી શકયા. તેમણે અવાજ બંધ કરવા કહ્યુ, શ્રી ચતુર હતી. તેમણે વધારાના કાંકણુ ઉતારી માત્ર એક સૌભાગ્યય'કણુ જ રાખ્યું. તેથી ચ'દનને તે ઘસતી હોવા છતાં અવાજ થતા ન હતા. અવાજ બંધ થવાથી રાજાએ વૈદ્યને પૂછ્યુ` કે શું સ્ત્રીઓએ ચંદન ઘસવું બંધ કરી દીધું ? વૈદ્યરાજે કહ્યું, ‘ના મહારાજ, તે ઘસે છે, પણ તેમણે કંકણા સર્વાં કાઢી દૂર મૂકયાં છે. માત્ર એક સૌભાગ્યસૂચક કકણુ જ દરેકે રાખ્યું છે. તેથી અવાજ થતો નથી.' મિરાજાને થયું, ‘અહા! ત્યારે અનેકના કારણે જ કલહ છે, ઘાંઘાટ છે, ખટપટ છે. એકમાં જ ખરી શાંતિ છે. મજા, આન તો એકમાં જ છે.' તેમને એકત્વના સાક્ષાત્કાર થયા. એ પ્રત્યેકબુદ્ધ થયા અને ‘રાજર્ષિ’ કહેવાયા. (૭) ૫. ૪૯ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે બીજી ભાવના એકત્વની ચિંતવવાની છે. તે સંબંધમાં નવતત્વના અર્થમાં લખે છે કે “આ જીવ સંસારમાં એકલે આવ્યો છે, એકલે જશે અને એકલે સુખ અને દુઃખ ભેગવશે, પરંતુ કોઈ સાથી થવાનું નથી એવી જે ભાવના કરવી તે એક્તાભાવના” કેટલેક સ્થાને આ ભાવનાને થી ભાવના ગણું છે. નવતત્ત્વકાર એને એથી ગણ સંસારભાવનાને ત્રીજી ભાવના ગણે છે. વિનયવિજયજી આ એકત્વભાવનાને ખૂબ ઝળકાવે છે, તે શાંતસુધારસ નામના મારા પુસ્તકમાં વિસ્તારેલ છે. ત્યાં સ્પષ્ટ જણાવેલ છે કે પુનરાવર્તન ભાવમાં દેષ નથી. બાકી શુદ્ધ આત્મા અત્યારે પરસંગથી પરભાવમાં પડી ગયો છે. તને મળેલી અત્યારની આ ભવની સગવડો વિચાર, આ પરભાવના પડદા ફેંકી દે, આત્મલહરીની શીતળ લહેર ભોગવ અને સમતા વગરનાં કામોની ૫ છોડી દે. તારું આ દુનિયામાં શું છે? એકલે જન્મે છે અને મરે છે, કરેલાં કર્મનાં ફળ તારે એકલાને જ ભોગવવા પડે છે, વરરાજા તું એકલો જ છે, બધા જવાબ તારે આપવા પડવાના છે. માટે, શુદ્ધ કાંચનરૂપ ભગવાનને ઓળખ, અનુભવમંદિરે એને સ્થા૫ અને એની સાથે આનંદ કર, અથવા શમરસમાં મજા કર. તું એકલૈં જ હતું, એક જ છે, અને એક જ જવાને-રહેવાને છે તે વિચાર કરી, અવલોકન કરીને ચિંતવ. આ પ્રમાણે ત્રીજી એકત્વવિચારણાની ભાવના થઈ (૧પ૩). ચેથી અન્ય સ્વભાવનાનું વિસ્તારથી સ્વરૂપ– अन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियन बाधते तं हि शोककलिः ॥१५४॥ અર્થ– હું પિતાનાં સગાંસંબંધીથી, નોકરચાકરેથી અને માતાપિતાદિથી તેમ જ વૈભવથી અને ખુદ શરીરથી પણ તદ્દન જુદો જ છું, એ જેને બુદ્ધિપૂર્વક, સમજણ પૂર્વક નિર્ણય છે તેને દિલગીરીરૂપ રાક્ષસ કઈ પ્રકારની બાધા પીડા કરી શકતું નથી. (૧૫) વિવરણ–આ પ્રાણી પિતાનાં સગાંસંબંધી કે દાસદાસીઓથી, કે કોઈ પ્રકારના વૈભવથી તદ્દન અન્ય છે, જુદે છે એવો જેને મનમાં વિચારણાપૂર્વક નિર્ણય થાય છે તેને કોઈ કારણ નિમિત્તે પણ શેકરૂપ રાક્ષસ પીડા ઉપજાવી શકતું નથી. આ નિર્ણય વિચારણાપૂર્વક થવો જોઈએ અને તે સંસારસ્વરૂપને અંગે જ કરવા ગ્ય છે. એથી શોક કઈ પ્રકારનો થતું નથી અને શેક કોઈ જાતની બાધા પીડા કે કશી ઉપાધિ નીપજાવી શકતું નથી. આ અન્યત્વ નામની ચેથી ભાવનાને આપણે પ્રથમ તો ગ્રંથકાર અનુસાર વિસ્તારથી વિચારી જઈએ. ઉમાસ્વાતિના મતે આ ચેથી ભાવના છે. અન્યત્વ વિચારણાને અને તે ભાવના સ્થિત થયેલી છે, અને વસ્તુસ્થિતિ પણ તેવી જ છે. અન્ય–આ સગાંસંબંધી કે કરચાકર કે વૈભવ કે ખુદ શરીરથી હું તદ્દન અલગ છે એવી વિચારણા કરવી તે અન્યત્વભાવના છે. મારું કઈ નથી, મારી સાથે કોઈ Page #410 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૭ આવવાનું નથી, મારે કોઇના ટેકે નથી અને હું તે સથી ન્યારો છું, અલગ છું. મારી સાથે ધર્મ કે પાપપુણ્ય જ આવનાર છે અને તે સિવાય સર્વથી હું અલગ છું આવી વિચારણા વસ્તુગતે સાચી સ્થિતિમાં પ્રાણીએ કરવી ચેાથી અન્યત્વભાવના છે. સ્વજન—બૈરી કે માખાપ કે દીકચ એ સવથી હું અલગ છું, એએ કોઈ મારાં નથી, અંતે સવાઁ અહીં રહી જનારા છે. મારા હાય તે મારી સાથે આવે, પણ વસ્તુગતે તેમ નથી. આ જીવ તા અનેક ગતિમાં જઈ આવ્યા છે અને ત્યાં કૈંકને માબાપ કે પત્ની તરીકે મૂકીને આવ્યા છે, તેઓ અહીં આવ્યા નથી અને પરભવમાં તે માબાપ કે ભાર્યો થવાનાં નથી. પરભવમાં હું પત્નીની કૂખે જઉં કે માતાના પતિ બનું એ સ મનવાોગ છે. હું તેના પતિ કે છેકરા કહેવાઉં છું તે તે માત્ર આ ભવને અંગે મર્યાદિત છે. પણ હું તેથી જુદો જ છું અને મારે મારું ફોડી લેવાનું છે એવી આ ભાવનામાં અન્યપણે-પરપણે વિચારણા કરવી. પરિજન—નાકરચાકર, રામા, ઘાટી, કે દાસદાસી એ અહીં જ રહી જવાના છે, તેથી હું તદ્ન અલગ છું, અલગ હતેા અને અલગ રહેવાને છું. તેઓ ઇચ્છે કે ધારે તો પણ મારાં નથી, મારી સાથે આવવાનાં નથી અને મારે તે તેમને મૂકીને તદ્ન અલગ તરીકે જવાનું છે. વૈભવ—એક નાની વાતને પણ મે' મેટુ' રૂપ આપ્યું, ઘરનું નાનું ફરનીચર જાણે તે હુંમેશ મારું રહેવાનું હશે એમ ધારી અને વસાવ્યું, ઘરનાં ઘર કરાવ્યાં કે એક નાના સરખા મટનને ફેમ લગાડવું તેની ચિંતા કરી, પશુ અંતે આખરે તે મારાં નથી. તે સર્વ વસ્તુઓ અને વૈભવ તે અહીં રહી જવાનાં છે. જે મારાં થશે એમ હું માનત હતા તેમનાથી હું તે તદ્દન જુદો જ છું. સવાઁ અહીં રાખવાનું છે, રહેવાનું છે અને એનાં નાળિયેર પણ સાથે આવવાનાં નથી. મારે મારું બધી રીતે સંભાળવું રહ્યું. એ વાત ખીજા ઘણા દાખલાઓ જોઈને મને બેસે છે, આમારું છે' ‘આ મારુ છે' એવી કરેલી હાય હાય પણ ખાટી હતી એમ ઘણા માણસો ને મિત્રાના દાખલાથી જાય છે. શરીરર—આ શરીર જેને અનેક ભારે પદાર્થોથી પાળ્યું, જેને ફોડલીવર આઈલ જેવી અખાદ્ય વસ્તુ પાણ માટે ખવરાવી, જેને દૂધ દહીંથી નભાવ્યું અને પુષ્ટ કર્યુ તે પણ અંતે રહી જવાનું છે. તે સાથે આવવાનું નથી. તેને લઈ જઈ શકાતું નથી. જે શરીરને સાબુ લગાવ્યા, અત્તર ચાપડમાં અને જેને ઠંડી કે તડકો ન લાગે તે માટે છત્ર નીચે ધર્યું અને જેની આળપ'પાળ કરી તે પણ સાથે આવવાનું નથી. એ શરીરથી હું (આત્મા) તેા તદ્દન જુદો છું, તે શરીર પણ મારું નથી, અને મારુ' થવાનું નથી. હું તેનાથી સાવ જુદ્દો છું. શાલિ—શાકરૂપ રાક્ષસ. આ રીતે જે વિચાર કરી વસ્તુસ્વરૂપ સમજે અને Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રથમતિ વિવેચન સહિત પોતાની જાતને તદ્ન અલગ અને જુદી માને તેને કોઈ પણ કારણે તે વસ્તુના વિયેગ થાય તે પણ શાકરૂપ રાક્ષસ તેને ગ્રહણ કરતે નથી. માણસ સ્નેહ અને પ્રેમ ખાતર કાંઈક ધમપછાડા કરે છે, પણ એ સ્નેહ કે પ્રેમ જ ખાટા છે, એમ જાણે તા અને પેાતાને એમનાથી જુદો જાણે તે પછી એને કોઇ પ્રસંગે શાક થતા નથી. શાક થવાનું કારણ પેાતાનું છે કે પેાતાના છે એવી ખેાટી માન્યતા છે. એમનાથી પોતે અલગ છે એમ જાણ્યા પછી પ્રાણીને શાક થાય નહિ. શાક તે પોતાના છે એવી માન્યતા પર રચાય છે અને એ માન્યતા ગઈ એટલે પછી શાક થતા નથી, વસ્તુસ્થિતિ આળખાય છે અને તેથી દિલગીરીનું કારણ રહેતુ નથી. આ અન્યત્વ ભાવના જિંદગીના અભ્યાસને અંતે અનુભવસિદ્ધ થયેલી છે. જસસામમુનિએ આ અન્યત્વ ભાવનાને પાંચમી ભાવના ગણી છે. તે જે કહે છે તે ખાસ વિચારણીય છે. આપણે તે હુવે જરા પ્રસ્તુત હાઈ જોઈ જઈએ. (રાગ કેદારા ગાડી. કપૂર હાયે અતિ ઉજળા રે—એ દેશી ) જીવ ! અન્યત્વ વિચાર; મળીયા તુજ પરિવાર. હૈ, પાંચમી ભાવના ભાવીએ રે, આપસવારથી એ સહુ સ.વેગી સુંદર બુઝ, મા સૂઝ ગમાર; તારું કે નહિં ઈણિ સંસાર, તુ કેહને નહીં નિરધાર. સવેગી કીજે કાણુહી શું પ્રેમ, પંથશિરે ૫થી મળ્યા રે, રાતી વસે પ્રહુ ઊઠી ચલે હૈ, નેહ નિવાહે કેમ ? સવેગી જિમ મેળે તીરથ મળે જન વણુજની ચાહ; * તાટો કે ફાયદો રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સ`વેગી જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં તે દાખે નેહ; સૂરિકાન્તાની પરે રે, છટકી દેખાડે છેહુ. સ`વેગી ૨ 3 ૪ કરી જતુગેહું; જે નિજનાં નેહ, સવેગી ૬ વહેંચી રાજ્ય; ચૂલણી અંગજ મારવા રે, કૂંડું ભરત બાહુબળ જુઝીઆ રે, શ્રેણિક પુત્રે ખાંધિયા રે, લીધું દુઃખ દીધું બહુ. તાતને રે, દેખા સુતનાં કાજ. સ`વેગી ઇણ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મરુદેવા માય; વીરશિષ્ય કેવળ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય. સવેગી ૮ “ આ જીવ સંસારના પદાર્થોથી અને સ્વજન પરિવારથી જુદો છે, તે પાંચમી અન્યવભાવના છે. તે ભાવના હે જીવ ! એવી રીતે ભાવીએ, વિચારીએ કે તારા પરિવાર ७ Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૮૯ આપવાથી – પિતાને સ્વાર્થ સાધનાર મળે છે. હે સંગી! એટલે વૈરાગી અથવા મેક્ષાભિલાષવાળા આત્મા ! તું તેમાં, તે કુટુંબ પરિવારમાં અથવા આ સંસારમાં મૂંઝા નહિ, પણ બુઝ અર્થાત્ સમજ પામ, સમજ, શું સમજ? આ વાત સમજ કે “આ સંસારમાં તારું કઈ નથી અને તું કેઈને નથી. આ વાત નિરધાર છે, નક્કી છે, સંદેહવાળી નથી.”. (૧-૨) ત્યારે આ સ્વજન પરિવાર કેવી રીતે મળે છે? તેની ઉપર દષ્ટાંત આપે છે કે પંથને મસ્તકે અર્થાત્ પંથે કરતાં રાત્રિવાસે રહેવાને ઠેકાણે જુદાં જુદાં સ્થળોએથી આવેલા પથીઓ એકઠા થાય છે, તેમાં સ્નેહ કોની સાથે કરીએ? તેનું કારણ કહે છે કે, પંથીઓ રાત્રિવાસે રહે છે અને સવાર થાય એટલે પિતાને માર્ગે ચાલ્યા જાય છે, એટલે પછી સ્નેહને નિર્વાહ, તેનું ટકવું શી રીતે થાય? ન થાય. એ જ પ્રમાણે આ સ્વજનપરિવાર સ્ત્રીપુત્રાદિક પણ જુદી જુદી ગતિમાંથી આવીને એકઠાં થયાં છે. તે પાછાં પિતપિતાનું આયુષ્ય પૂર્ણ થયે પાછાં ચાલ્યા જવાનાં છે, તેમાં તેની સાથે સ્નેહ કરીએ ? કોઈની સાથે સ્નેહ કરે એગ્ય નથી, કેમ કે તે સ્નેહને નિર્વાહ થઈ શકે એમ નથી. એ તાત્પર્યાર્થ સમજે.” (૩) બીજુ દષ્ટાંત આપે છે કે જેમ કેઈ તીથે મેળ મળે ત્યારે તેમાં અનેક વેપારીઓ વેપાર કરવા પિતાને માલ વેચવા અને બીજે માલ ખરીદ કરવા આવે છે, તેમાં પરિણામે કોઈ ફાયદો મેળવીને પિતાનાં ઘરે પાછા જાય છે અને કેઈ ત્રો મેળવીને જાય છે. તેમ આ મનુષ્યભવમાં સર્વ જીવ પૂર્વકર્માનુસાર સુખદુઃખ ભોગવવા આવ્યા છીએ, તેને પરિણામે કોઈ જીવ સત્કાર્ય કરી પુણ્યને સંચય કરે છે, તે ફાયદો મેળવીને પરભવમાં દેવાદિ ગતિમાં જાય છે અને કેઈ જીવ દુષ્કર્મ કરીને પાપને સંચય કરે છે, તે ત્રાટો મેળવીને, નુકસાન મેળવીને, નરકતિર્યંચાદિ દુર્ગતિમાં જાય છે.” (૪) “આ સંસારમાં જીવે જ્યાં સુધી પિતાનું કાર્ય સરે છે ત્યાં સુધી સ્નેહ બતાવે છે, પરંતુ જ્યારે સ્વાર્થ સર બંધ થાય છે ત્યારે સૂરિકાન્તાની જેમ સ્નેહમાંથી છટકે છે અને છેહ દેખાડે છે. તેનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે છે–પરદેશી નામના રાજાને સૂરિકાન્તા નામની રાણી હતી. રાજા પ્રથમ મિથ્યાષ્ટિ હતું એટલે રાણી ઉપર તેને ઘણો રાગ હતું. રાજા પિતે વિષયાસક્ત હતા. તેના પ્રધાન મિત્ર સારથિની પ્રેરણાથી કેશી ગણધર (પાર્શ્વનાથના અનુયાયી આચાર્ય) પાસે જવું થયું અને તેમની સાથે પ્રશ્નોત્તર કરતાં પરિણામે બંધ થયે, એટલે સમકિત પામે; તેથી રાણી પ્રત્યેની રાગદશા ઘટી ગઈ અને વિષયાસકતપણું નાશ પામ્યું. રાણની કામવાસના પૂર્ણ ન થવાથી તે અન્ય પુરૂષ સાથે લંપટ થઈ. તે વાતની રાજાને ખબર પડતાં તે કોઈને કહેશે અથવા હેરાન કરશે એમ જાણી રાણીએ તેને ઝેર દીધું અને તેને ઉપચાર થ શરૂ થતાં રખે એ જીવી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પ્રશમરતિ વિવેચન સહિત જશે એમ જાણી રેતી રેતી આવી તેની ઉપર પડીને ગળે નખ દઈ દીધે, જેથી તે રાજા મરણ પામે.” સ્ત્રીને સ્નેહ આ પ્રમાણે પિતાના સ્વાર્થ સરતા સુધી છે, એમ સમજવું. આ ગાથાને એ તાત્પર્યાર્થ છે.” (૫) હવે માતા પુત્રના સંબંધના અંગે કહે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા ચૂલણ વિધવાવસ્થામાં અન્ય રાજા સાથે લંપટ થઈ, પછી તેના કહેવાથી પિતાના ચક્રવતી થવા યોગ્ય પુત્રને પણ મારવા તૈયાર થઈ અને તેને બાળી મૂકવા માટે મોટું નાશકારક જતુગેહ (લાખનું ઘર) બનાવ્યું અને તેની અંદર બ્રહ્મદત્તને સૂવા મોકલી પિતે જ તે ઘરને આગ લગાડી. જુઓ, માતાને સ્નેહ પણ આ પ્રકારને સ્વાથી છે. વળી, ભરતબાહુબલ જેવા બે ભાઈઓ અષભદેવના પુત્ર હોવા છતાં રાજ્યને માટે, આજ્ઞા મનાવવા માટે પરસ્પર લડ્યા અને અનેક મનુષ્યને ક્ષય કર્યો. જુઓ ! ભાઈઓને નેહ પણ એ સ્વાથી “હવે પુત્રના સ્નેહને અંગે દૃષ્ટાંત આપે છે. જુઓ ! શ્રેણિક રાજાને તેમના કુણિક નામના પુત્રે કેદમાં નાખ્યા, પાંજરામાં પૂર્યા, રાજ્ય વહેંચી લીધું, પિતાને તાબે કર્યું, એટલું જ નહિ પણ કેદખાનાની અંદર જઈને પણ પિતાના સગા બાપને ઘણું દુઃખ દીધું, દરરોજ પુષ્કળ ચાબુકના પ્રહાર પિતાને હાથે તેમની ઉપર કર્યા. પુત્રનું પણ કામ જુઓ! પુત્રને સનેહ પણ આવો સ્વાર્થી છે”. ૭) “આ ભાવના વડે જ, અન્યત્વભાવના ભાવતાં જ મરુદેવામાતાએ એક્ષપદ પ્રાપ્ત કર્યું. અને વીરપરમાત્માના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરે પણ આ ભાવના વડે જ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આ બને છતે પ્રસિદ્ધ છે તેથી અહીં લખ્યાં નથી.” (૮) આ ભાવનાને નવતત્ત્વકારે પાંચમી ભાવના ગણી છે. તેને બે કરનાર આ ભાવનાનું સ્વરૂપ બતાવતાં લખે છે કેઃ “આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને શરીર જડ છે, માટે પરસ્પર ભિન્ન છે, આત્મા તે શરીર નથી ને શરીર તે આત્મા નથી. આત્માથી શરીર અન્ય છે, તેમ જ ધન અને સ્વજનાદિથી અન્ય છે, એવી જે ભાવના કરવી તે પાંચમી અન્યત્વભાવના.” શાંતસુધારસના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી આ ભાવનાને બહુ ઝળકાવે છે. તેઓ જણાવે છે કે આ અન્યત્વભાવના બહારની વસ્તુ સાથેને પિતાને સંબંધ કે છે તે જણાવે છે. એકત્વભાવના જ્યારે અંદર પિત્તને વરાવે છે ત્યારે આ અન્યત્વભાવના બહારના સર્વ સગાંસંબંધીઓ અને વસ્તુને જેવા અને તેમને આત્મા સાથે સંબંધ વિચારવા પ્રેરણા કરે છે. ત્યાં મારા વિવેચનમાં ઘણું દષ્ટિબિંદુથી આ આત્મા સર્વથી જુદો છે અને તેને કોઈ સાથે હંમેશની લેવાદેવા નથી તે વિગતવાર અભ્યાસ કરીને જણાવી દીધું છે આ ભાવના વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ શાંત સુધારસ ગ્રંથ (પ્રકરણ પાંચમું). ત્યાં જણાવ્યું છે કે પારકી, લેવાદેવા વગરની, કઈ પ્રકારની પંચાતમાં આ જીવ બહુ મહત્વને સમય ગાળે છે, પરકીય શું છે તેની તેણે Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ સાના ગણના કરવા ચેગ્ય અને સ` પારસી ચીજમાં ચેતન ફસાઈ ગયા છે તે ત્યાં બતાવ્યું છે. આત્માની થયેલી અને થતી પાર વગરની પીડાએની ત્યાં ગણતરી કરી છે અને એની પરભાવની મજા એ કેવી છે તે પશુ ત્યાં બતાવ્યું છે. આ વસાવેલ ઘર અંતે અહી રહી જશે એ ત્યાં બતાવ્યું છે અને આત્માને થયેલા વ્યાધિનું ત્યાં નિદાન બતાવ્યું છે. એના ઉપાયમાં પથ્ય પાળવાનું ાવ્યું છે અને અનુભવરસથી પુષ્ટિ કેવી થાય છે તે ખુલાસાવાર જશુાવ્યું છે. બાકી, આ પથીના મેળે છે, મુસાફરખાનાના બે ઘડીના મેળે છે અને પ્રેમમાં નર્યા સંતાપ છે. લક્ષ્મી કાઈની થઈ નથી અને થવાની નથી. સ્વય' ત્યાગના મહિમા બતાવ્ય છે. મરુદેવાનું અંબાડી પર કેવળજ્ઞાન ત્યાં વર્ણવ્યું છે અને સ્ત્રી તથા માતાનું અન્યત્વ વણુંચું છે. મધાં સગાંઓ અને સંબંધી પર છે તે વિગતે ત્યાં જણાવ્યું અને આ સર્વ પૌદ્ગલિક સંબધ પર છે તે વાત પણ વિસ્તારથી જણાવી છે. એ અન્યત્વભાવનાનું શાંતસુધારસનું સદર વિવરણ જુએ. કહેવાની વાત એ છે કે ધનદોલત, ઘરબાર કે સગાસંબંધી અને આપણું પોતાનું માનેલું અને પાયેલું શરીર પણ પારકું છે, પર છે અને તેને પેાતાનું માનીને જે જે કાર્યો કરવામાં આવે છે તે નકામા જાય છે. આ દૃષ્ટિિંદુથી સ'સારને 'વિચારવા. (૧૫૪) પાંચમી અશુચિભાવનાનુ નિતાથી સ્વરૂપ अशुचिकरणसामर्थ्यादाद्युत्तरकारणाशुचित्वाच्च । देहस्याशुचिभाष: स्थाने स्थाने भवति चिन्त्यः ॥ १५५ ॥ મથ—અપવિત્રતામાં એની શરૂઆત થયેલી હાવાથી અને ત્યાર પછી એ વધારે વધારે અપવિત્રતા(અશુચિ) કરનાર હેાવાથી અને એના સામર્થ્ય(બળ)ના ઉપયાગ એ અશુચિમાં કરનાર હેાાંથી શરીરની અપવિત્રતાના ભાવ શરીરના પ્રત્યેક અવયવને અંગે થાય છે એવું વિચારવું. (૧૫૫) વિષ્ણુમા ગાથામાં અશુચિભાવનાની વધારે વિગતવાર સમજણ આપી છે. ગ્રંથકાર પોતે અપવિત્રતાને અંગે શું કહે છે તે આપણે પ્રથમ વિગતવાર સમજીએ. આદિકારણ—શરીરની ઉત્પત્તિ પ્રથમ ત શુક્રાંતિથી થાય છે. પિતાના વીર્ય અને માતાના શાણિતથી આ શરીર જન્મ પામે છે. પ્રથમ તે એ શરીરની ઉત્પત્તિ જ અપવિત્ર રીતે થયેલી છે. શુક્ર અને શાણિત એ છે, જેમાંથી આ જીવ ઉપજે છે તે બન્ને વસ્તુએ અપવિત્ર છે. એની સામે જોવું કે એના પર થૂંકવું ન ગમે એવી એ ખરાખ ષ્ટિ વસ્તુએ છે. આ રીતે આ શરીરની ઉત્પત્તિ પણ અતિ અધમ છે. ઉત્તરકારણ-મને ઉપત્તિ થયા પછી માતાના ઉદરમાં આ જીવ નવ ભાસ અને દશ દિવસ લગભગ રહે છે. એ ઉદર પણ અશુચિથી ભરપૂર છે. એમાં લેાહી, માંસ, Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩ર પ્રશમરતિ વિવેચન સહિત હાડકાં અને ચરબી એ જરા પણ ન ગમે તેવી વસ્તુની વચ્ચે આ શરીર રહી અપવિત્ર ઓછું હોય તે પૂરેપૂરું અપવિત્ર બને છે. એની ફરતી એર ફરી વળે છે. અને એની અશુચિતામાં કાંઈ ઓછું રહ્યું હોય તે તે પૂર્ણ થાય છે. આ રીતે આ જીવની ઉત્પત્તિ અપવિત્ર છે. અને એની આસપાસ પછી પણ અપવિત્ર (અશુચિ) ચીજો હોય છે. એટલે એ અપવિત્ર છે અને વધારે થાય છે. આવા શરીરને પાળવાનું કે પિષવાનું ન જ હોય, એને વાળ ઓળવાના હોય નહિ, એને સાબુ લગાડ ઘટે નહિ અને ન ખાવા ગ્ય વસ્તુથી એનું પિષણ ન ઘટે. એ તે ધર્મનું સાધન હોવાથી એનાથી કામ લેવાય, પણ એ અપવિત્ર છે એ વાત નિરંતર યાદ રહે, વિચારમાં લેવાય. સ્થાને સ્થાને–આ શરીર મૂળથી અપવિત્ર છે અને એ અપવિત્ર વસ્તુઓની વચ્ચે બંધાયેલું અને ઉછરેલું છે. એનું શિર કે કપાળ કે એને કઈ પણ અવયવ આ અશુચિમય પદાર્થોથી ભરેલે છે. શરીરને પ્રત્યેક વિભાગ માત્ર અશુચિમય છે, માત્ર ચામડીએ મઢેલ છે તેથી સારો દેખાય છે. બાકી એની ચામડી કાઢી લેવામાં આવે કે અંદરને ભાગ બહાર પાડવામાં આવે, ઉથલાવવામાં આવે તે એની સામે થુંકવું પણ ગમે નહિ એવું એ અશુચિમય છે. પુરુષનાં નવ દ્વારે તે નિરંતર ચાલ્યા જ કરે છે અને સ્ત્રીઓનાં બાર દ્વાર ખુલ્લાં છે, એમાં ચાહવા ગ્ય કે ગમે તેવી કોઈ પણ ચીજ નથી. એના હાથપગ, માથું કે મોટું, એનાં હાડકાં કે માંસ કે કોઈ પણ અવયવ ગમે તેવું નથી. સામર્થ્ય–આ શરીર સારી વસ્તુને ખરાબ કરે, અશુચિમય બનાવે તેવી તેનામાં શક્તિ છે. સારી કપૂર વગેરે ચીજ પણ એની પાસે મૂકી હોય તે તે તેને દુર્ગમય બનાવી દે એવી એનામાં શક્તિ છે. એ શરીરને એવી શક્તિ કુદરતી મળેલી છે કે સારી વસ્તુને એ ખરાબ કરે. આવા અશુચિથી ઉત્પન્ન થયેલા અને વધેલા તથા વસ્તુને ખરાબ કરવાની શક્તિવાળા શરીરમાં અપવિત્ર ચીજો ભરેલી જ છે. દેહને અશુચિભાવ–આ શરીરને અપવિત્ર ભાવ વારંવાર વિચાર અને શરીરની ઉત્પત્તિ, તેને ઉછેર અને વસ્તુ ખરાબ કરવાની તેની શક્તિ વિચારતાં આ શરીર માત્ર ધર્મસાધન હોવાથી તેનાથી કામ લેવું, પણ સાથે વિચારવું કે એ અપવિત્ર છે અને અપવિત્રતાથી ભરેલું છે અને સારી વસ્તુને પણ ખરાબ કરનાર છે. પિતે અપવિત્ર હોઈ એ એના સંબંધમાં આવનારી વસ્તુઓ ગમે તેવી સારી હોય તેને પણ પિતાની જેમ અપવિત્રઅશુચિ કરનાર છે. શરીરના સંબંધમાં ચંદન જેવી નિર્મળ વસ્તુ આવે તે તે પણ ગંધાતી, દુર્ગધ મારતી થઈ જાય છે અને સારાં ફળફળાદિ પણ વિષ્ટામય થઈ જાય છે. એ ખરાબ છે અને બીજાને ખરાબ કરનાર થઈ પડે છે. એટલે એને બરાબર ઓળખી એની પાસેથી કામ કાઢી લેવા જેવું છે, પણ એ કેવું અપવિત્ર છે તે આ વખત નજર સન્મુખ રાખવા જેવું છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ભાવના આ સંબંધમાં જસસેમ મુનિ શું કહે તે આપણે વિચારીએ :(રાગસિંધુ સામેરી) છઠ્ઠી ભાવના મન ધરા, જીઉ અશુચિભરી એ કાયા રે; શી માયા રે, માંડે કાચા પડશું એ.... પણ નગરખાળ પરે નિતુ વહે, કમળમૂત્રભડારા રે; તિમ દ્વારા રે, નર નવ દ્વાદશ નારીનાં એ.... દેખી દુંધ દૂરથી, તે મુહ મચકોડે માણે નવિ જાણે રે, તિક્ષ્ણ પુગળ તુજ તનુ ભર્યુ. એ.... માંસ રુધિર મેઢારસે, અસ્થિ મજજા નરખીજે રે; શું રીઝે રે, રૂપ, દેખી દેખી આપણું એ..... કૃમિવાળાદિક કથળી, મેહુરાયની ચેટી એ પેટી રે, ચર્મજડી ઘણા રાગની એ.... ગર્ભવાસ નવ માસમાં, કૃમિ પેરે મળમાં વસિયેા રે; તું રસિયા રે, ઊંધે માથે ઇમ રહ્યો એ.... કનકકુઅરી ભાજન ભરી, તિહાં દેખી દુર્ગંધ પુરુષા રે; અતિ ઝૂઝથા રે, મલ્લિમિત્ર નિર્જ કર્મશું રે.... ७ આ પ્રમાણે જસસે મના સ્વાધ્યાય છે, આપણે તેને આધારભૂત ભાવાર્થ પણ સમજી જીવવા પ્રયત્ન કરીએ. “અહા! ભવ્યજને! આ છઠ્ઠી ભાવના (ઉમાસ્વાતિએ એને પાંચમી ભાવના ગણી છે) તમે આ પ્રમાણે ભાવેા. શી રીતે ભાવે? તમે વિચારો કે, આ કાયા અશુચિની ભરેલી, અપવિત્ર પદાર્થોથી ભરેલી છે; તે તેવા કાચા પિંડની સાથે, કાચી માટીના પાત્રના જેવા વિનાશી શરીરની સાથે શી માયા માંડે છે, શુ' પ્રીતિ કરે છે? એમાં પ્રીતિ કરવાલાયક પદાર્થો જ શું છે ?” ૧. પ્ર. ૫૦ જરા આંખો ઉઘાડીને જો કે જેમ નગરની ખાળ નિરંતર વહ્યા કરે તેમ આ શરીર કે જે કફ, મળ અને મૂત્રાદિના ભંડાર છે, તેમની ખાણ છે તે પણ નિર'તર વહ્યા જ કરે છે, તેને માટે આ શરીરરૂપી નગરમાં પુરુષને માટે નવ દ્વાર છે અને સ્ત્રીને માટે ખાર દ્વાર છે.” ૨. -: ૩૯૩ “અરે મુગ્ધ પ્રાણી ! તું દુર્ગંધને દૂરથી જ જોઈને મ્હાં વાંકુ કરે છે, મચોડે છે, વિચારતા નથી કે તેવા દુર્ગંધી પદાર્થ વડે જ આ તારું શરીર ભરેલું છે; અને Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત ૪ આ માંસ, રુધિર, મેદ, રસ, હાડકાં અને મજજા તથા વીર્યાદ્ઘ વડે ભરેલું છે; તે તેને જોઇને અથવા તેવા અપવિત્ર પદાર્થોથી ભરેલા તારા પોતાના શરીરને જોઈને તેના ઉપરના રૂપથી શું રીઝે છે? કેમ આનંદ પામે છે? કેમ કે આ શરીરરૂપી કોથળી કરમિયા અને વાળા વગેરે અનેક ત્રસજતુએથી પણ ભરેલી છે; માહુરાજાની તે તે દાસી છે અને ઘણા રાગથી ભરેલી છતાં ઉપર ચામડાથી મઢી દીધેલી છે.” ૩૪૫. “અરે સુજ્ઞ જીવ! જરા યાદ કર કે તું નવ મહિના પર્યંત ગર્ભવાસમાં મળમૂત્રની વચમાં, કૃમિની જેમ ઊંધે માથે વસ્યા હતો, રહ્યો હતો અને વળી તેમાં રસિક થયે હતો. આ હકીકતને પુષ્ટ કરવા માટે કર્તા દૃષ્ટાંત આપે છે કે, મલિ કુંવરીએ બનાવેલી સેનાની પૂતળી કે જેમાં દરરોજ એકેક કોળિયેા અનાજના નાખવામાં આવતો હતો તેમાં ઉત્પન્ન થયેલ દુર્ગંધ જોઇને આ શરીર કે જેમાં દરરોજ મંત્રીશ કાળિયા અનાજ નાખવામાં આવે છે તેની અંદર કેવી દુગંધ હાવી ોઈએ, તે ખતાવી તેની પેાતાની ઉપર મહીને આવેલા છ રાજાએ કે જે પૂર્વભવે તેના મિત્રો હતા તેમને પ્રતિબંધ પમાડયા. તેઓ પ્રતિખાધ પામ્યા એટલે તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું અને પછી પેાતાનાં કર્મોની સંગાથે મહાન યુદ્ધ કરી તેમને પરાસ્ત કર્યાં, પરિણામે કમ વિમુક્ત થઈ પરમાત્મપદને પામ્યા.”૧૭. આ પ્રમાણે આ શરીર અશુચિ ભરેલું છે એમ દાખલાદલીલ સાથે સમજી તેના ઉપર મેઢુ ન કરવા, પણ તેનાથી બને તેટલું કામ કાઢી લેવું. બાકી શરીરમાં તે અશુચિ જ ભરેલી છે, એના પ્રત્યેક સ્થાનમાં અપવિત્રતા છે અને એ ચામડીથી મઢેલી કોથળીથી છવાયેલ ન હેાય તો તેની સામે જોવું પણ ગમે તેવું નથી, સૂગ આવે તેવા પદાર્થોથી શરીર ભરેલું છે. નવતત્ત્વ ગ્રંથના ટંબાકાર આ અશુચિભાવનાનું સ્વરૂપ જણાવતાં લખે છે કે, “રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીય, પરુ તથા આંતરડા ઇત્યાદિ અપવિત્ર (અમેધ્ય) વસ્તુઆથી શરીર ભરેલું છે, અને જેના નવ દ્વારા સદા ઘરની ખાળની પેઠે વહેતા રહે છે, એ શરીર કોઇ કાળે પણ પવિત્ર હાતું નથી, એવી જે ભાવના કરવી તે છઠ્ઠી (ઉમાસ્વાતિ મતે પાંચમી) અશુચિભાવના.” આ પ્રમાણે અશુચિભાવના શાસ્ત્રકારે વણવી છે. શાંતસુધારસ ગ્રંથમાં આ અશુચિભાવનાને વિનયવિજય મહારાજે છઠ્ઠી ભાવના ગી છે. આ લેખકે તેના પર પૃષ્ટ ૩૧૬ થી ૩૫૭ પર વિવેચન વિસ્તારથી કરેલ છે. તે જણાવે છે કે શરીરમાં આ પ્રાણી ગ્રંથાઈ ગયા છે, પણ શરીરમાં શું ભરેલું છે કોથળી (શરીર) ધાડી મૂકે કેવી લાગે? એ તો દારૂ ભરેલ માટીના ઘડો છે, એ ઘડા સાફ થાય ખરી ? એવા શરીરની જતના કેટલી? અને તેને સ્નાન અને વિલેપન હાય? એને કાચમાં જોઈ માણસ ચેડાં કાઢે છે પણ ઉકરડા કી સાફ થયા સાંભળ્યા છે ? લસણને સુગધીમાં રાખવામાં ભાવે કે નાદાન પર ઉપઢાર કરવામાં આવે પણ એ પાતાને સ્વભાવ છેડતું નથી. એનું ઉત્પત્તિસ્થાન જ અપવિત્ર છે. એની પવિત્રતાના દાવામાં માહુ છે. શૌચવાદ અયથાર્થ છે. આત્મશૌચ આત્મકતવ્ય. શરીરને મલિન ગણવાનાં કારણેા છે. શરીરને પ્રેરનાર Page #418 -------------------------------------------------------------------------- ________________ ભાવના આંતરવિભૂતિ છે. એનામાં વિચાર અને વિવેક બને છે. મળથી ભરેલા શરીરમાં સારા વાનાં જ ન હોય. એને ઢાંકવામાં આવે તો પણ એ કમ્યા જ કરે છે. આખરે એ કચરાને કુવે છે, એ સારી વસ્તુને પણ ખરાબ કરે છે. એક મુખને જ દાખલે વિચારીએ તે તે કેટલું ગંધાતું અને અશુચિમય છે તે બરાબર સમજાય. એને સુંદર દેખાડવાના પ્રયત્ન અસ્થાને છે. પુરુષનાં નવ અને સ્ત્રીનાં બાર દ્વારે નિરંતર વહ્યા જ કરે છે. શરીર સુંદર ખોરાકને વિષ્ટા બનાવે છે. કાયના સરસ દૂધને વિષ્ટ બનાવે છે. ભાગ્યાના વટાવ કરીને એનાથી શિવસાધન કરવા જેવું છે, કારણ આ કાયા મોક્ષદ્વાર છે. એ જળાશયમાંથી શાંત- . રસ પીવા યોગ્ય છે, એટલે ભાંગ્યાના વટાવ થશે. મહિલ કુંવરીને ત્યાર પછી વિનયવિજય દાખલે આપે છે. પરણવા આવનાર દીક્ષિત થયા તે પિતાની પ્રૌઢ ભાષામાં જણાવે છે. શરીર વ્યાધિથી ભરેલું છે. કપડાં કેમ છેવાં પડે છે? એ શરીરની અપવિત્રતાનું જ પ્રદર્શન છે. પણ આપણે પનારે એની સાથે છે, એથી એને લાભ લેવાય તેટલે વસૂલ કરે. અત્યારે ઊલટા રસ્તા લીધા છે. સરેવર મળ્યું છે, પી લેવાની આ તક છે. ખાસ કરીને ધર્મસાધન હોવાથી શરીરને બને તેટલે લાભ લેવા જેવું છે અને તેટલા પૂરતું ઉપેક્ષા કરવા લાયક નથી. બાકી એને પંપાળવામાં આવે કે આ વખત તેની તબિયત વિચારવામાં અને જોવામાં આવે તો એનાથી નકામી ચિંતા થાય છે અને એને ધારેલ લાભ લેવાતું નથી. આ દૃષ્ટિથી વિચારણા કરી શરીરને બહુ પંપાળવું નહિ અને ઉપેક્ષવું નહિ. એ રીતે શરીર સંબંધી વિચારણા કરવી યોગ્ય છે. એ આ અશુચિભાવનાને વિષય છે. ભાવના હંમેશા માનસિક જ હોય છે અને એ બારેબાર ભાવના ગેટ વાળ્યા વગર આ દુનિયાદારીના સંબંધમાં આપણામાં વિચાર જાગૃતિ કરે છે. એ જ ભાવનાનું કામ છે અને વિચાર જગાડે એટલામાં એની પરિસમાપ્તિ થાય છે. આ બારે ભાવનાનું કાર્ય શું છે અને તે વિચાર જાગૃતિમાં કેટલું મહત્વને ભાગ ભજવે છે તે શાંતસુધારસ ગ્રંથમાં આપણે વિચારી ગયા. વિષય-કષાયને નિગ્રહ કરી વૈરાગ્યમાર્ગે ચાલે અને વસ્તુસ્થિતિ બરાબર સમજવા માટે ભાવનાના પ્રદેશમાં ચિંતન કરે એટલે આ પ્રાણી આગળ વધે છે. એટલે, આ વિચારણાને ઘણું મહત્ત્વનું સ્થાન છે. આ દષ્ટિથી અશુચિભાવના વિચારવી. (૧૫૫). છઠ્ઠી સંસારભાવનાનું વિસ્તારથી સ્વરૂપ माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ॥१५६॥ અથ–માતા થઈને આ સંસારમાં તે જ બહેન અને પત્ની થાય છે, દીકરો હેય તે પિતાપણું પામે છે અને વળી ભાઈ થાય છે અને શત્રુ (દુશ્મન) થઈ જાય છે. આવું આવું આ સંસારમાં બને છે. (૧૫૬). Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિવરણ—અ !—આ ગાથા છઠ્ઠી . સંસારભાવનાને માટે છે. તે જણાવે છે કે જે માતા થઈ હેાય તે જ પાછી ખીજા જન્મમાં બહેન અને પત્ની થાય છે. આવે મેળે કમેળા આ સંસારમાં બન્યા જ કરે છે. અને દ્વીકરો બાપ થાય છે અને વળી તે ભાઈ થાય છે અને આવતે ભવે દુશ્મન થઈ જાય છે. આ સંસારની સ્થિતિ વિચારતાં એના પર પ્રેમ આવી જાય તેવું નથી, અને બને તેટલું તેનાથી દૂર ભગાય ! સારું એવું ચિંતવન થાય છે. આ પ્રમાણે પ્રથમ ગ્રંથકર્તા સાથે ચિતવન કરી સંસારનું સ્વરૂપ વિચારીએ. ૩૯૬ માતા થઈને તે જ મહેન થાય છે—આ સંસાર ખરાખર એળખવા જેવેા છે અને આળખીને તેના પરના પ્રેમ ખરાબર સમજવા યાગ્ય છે. આ દુનિયામાં—સંસારમાં માતાના પ્રેમ સર્વથી વધારે ગણાય છે. જે આ ભવમાં માતા થઈ તે આવતા ભવમાં મહેન કે પત્ની થાય છે, એવી વિશિષ્ટ દૃષ્ટિવાળાની સમજણુ છે. જ્યારે આવતા ભવમાં માતાં પત્ની થાય ત્યારે શું ખાકી રહે ? વળી તે આગલા ભવની મા હતી એવું પણ પ્રાણીને યાદ રહેતું નથી, યાદ આવતું નથી. ત્યાં તે પાળે વહાલ કરવા અને શૃંગાર તેની સાથે રમવા પ્રાણી મંડી જાય છે અને તેની સાથે હસ્તમિલન કરી તેને ખભે ચઢાવે છે અને સારા માણુસનાં મુખમાં પણ ન શેલે તેવા ચાળાએ કરે છે અથવા બહેનને કરિયાવર કરે છે, અને તેના વરના વાંધા કાઢી આપે છે કે બહેન સાથે લડે છે. આ પ્રાણીના અનેક થયેલા અને થવાના સબધ વિચારતાં, ઘેર સ'સારને લાંબે ગાળે વિચારતાં, માતા આવતા ભવે મહેન કે પત્ની થાય એ તદ્ન મનવાજોગ છે. આવા વિચિત્ર સૌંસાર છે. અને સમજ્યા વિચાર્યા વગર પ્રાણી સંસારને ચાટતા જાય છે. દીકરા બાપ થઈ ને બેસે છે—આ ભવમાં દીકરા હાય તે આવતે ભવે માપ થઈને હુકમ ચલાવે છે. દીકરો બાપ થાય એટલે બાપ તરીકેના સં કે તેને મળે છે. ભાઈ હોય તે દુશ્મન થાય—આ સસાર એવે વિચિત્ર છે કે આ ભવના સગા ભાઈ હાય, એકબીજાને સારે ખરાબ અવસરે મદદ કરતા હોય તે આવતા ભવમાં વૈરી–દુશ્મન થઈ જાય છે. સહસારની તા બધી યાનિઓમાં અને સર્વે સ્થાનકમાં આ જીવ ઘણે ભાગે ગયા છે અને બધી જાતના સબંધ કર્યાં છે. તેવા સંસારને ખરાખર વિચારવે, ચિંતવવા એ આ સંસારભાવનાનું કામ છે. અથવા દીકરા દુશ્મન થાય તે તે ઘણીવાર આ ભવમાં પશુ અને છે. કાટ—ન્યાયાસનમાં આવતા સગા ભાઈઓના કેસે વિચારીએ છીએ ત્યારે આ ભવમાં પણ ભાઈને દુશ્મન થતાં અને અયાગ્ય શબ્દો વાપરતાં જોઈએ છીએ, સાંભળીએ છીએ. પરભવમાં ભાઇઓને દુશ્મન થતાં જ્ઞાનદૃષ્ટિએ જ્ઞાનીએ જોયા છે. એટલે આજના ભાઈભાંડું હાય તે જ પરભવે દુશ્મન થઇને બેસે એવા આ સંસાર વિચારણા માગે છે. અથવા આપણા ભાઈ જેવા સગા હાય તે આ ભવે કે પરભવે આપણા દુશ્મન થઈ જાય છે. આ સર્વ વાત સંસારભાવનામાં વિચારવા ચેાગ્ય છે, પણ અતિશયાક્તિ કર્યો Page #420 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૩૭ વગરનું આ જેવું દીઠું તેવું તેનું સ્વરૂપ આળેખ્યું છે અને તેને તે રીતે ચિંતવવાથી પ્રાણી પ્રગતિને પંથે ચઢે છે. આ રીતે આ સંસારભાવના ચિંતવવી, વિચારવી. એ ખરાખર વિચારવામાં આવશે તે પછી સંસાર પર કે સાંસારિક કોઈ પદાર્થ પર તમને પ્રેમ નહિ આવે, તમે મળતા ઘરને જોઇને સળગી નહિ ઊઠો અને ચિતામાં પિતાના શબને કે ભાઈનાં શખને જોઈને પાક માંડીને રેશેા નહિ, તમે સંસારને યથાસ્વરૂપે આળખા અને એળખીને તે તરીકે વિચારો. જસસેામ મુનિએ આ સસારભાવનાને પોતાની ગણતરી પ્રમાણે ત્રીજી ભાવના ગણી છે. આ સંસારભાવના પરત્વે જસસેામ મુનિ કેવી વાત કરે છે તે આપણે તેમની સજ્ઝાય (સ્વાધ્યાય) દ્વારા જરા જોઈ જઇએ અને નજર ઉઘાડી રાખી ચિંતવીએ. (રાગ મારુણી.) ત્રીજી ભાવના શ્રેણીપરે ભાવીએ રે, એહ સ્વરૂપ સંસાર; કવશે જીવ નાચે નવનવ રંગશું રે, ઐઐ વિવિધ પ્રકાર. ચેતન ચેતીએ રે, લહી માનવ અવતાર. ભવનાટકથી જો હુ ભગા હૈ, તે છાંડો વિષયવિકાર. ચેતન૦ ૨ કહી ભૂ જલ જલણાનિલ તરુમાં ભમ્યા રે, કમહી નરક નિગેાદ; મિતિચરિંદ્રિયમાંડે કેઈ દિન વચ્ચે રે, કબહીક દેવવિવનાદ. ચેતન૦ ૩ કીડીપત ગરિમાત’ગપણું ભજે રે, કબડ્ડી સર્પ શિયાળ; બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય કહાવતા રે, હવે શૂદ્ર ચડાલ. લખ ચઉરાશી ચટે રમતા રંગણું રે, કરી કરી નવ નવ વેશ; રૂપ કુરૂપ ધની નિદ્રવ્ય સાભાગી ૨, દુર્ભાગી દુરવેશ. ચૈતન૦ ૫ દ્રવ્ય ક્ષેત્ર સૂક્ષમ ને ખાદર ભેદ શું રે, કાળ ભાવ પણ તેમ; અનંતાન'ત પુગળપરાવર્તન કર્યા રે, કહ્યા પન્નત્રણા એમ. ચેતન૦ ૬ ભાઇબહિન નારીતાતપણું ભજે રે, માતપિતા હાયે તેહી જ નારી ઘેરી ને વળી વાલહી રે, એહુ સ'સારહુ સૂત્ર. ભુવનભાનુ જિન ભાખ્યાં ચરિત્ર સૂણી ઘણાં રે, સમજ્યા ચતુર સુજાણ; કવિવર વશ મૂકી મેહવિટબના રે, મળ્યા મુગતિ જિનભાણુ. ચૈતન૦ ૮ પુત્ર; ચેતન૦ ૪ એનેા ભાવાર્થ લખતાં જણાવે છે કે “ત્રીજી ભાવનાની અંદર કર્તા કહે છે કે આ સૉંસારનું સ્વરૂપ વિચારીએ કે અહે ! કના વશે કરીને આ જીવ સંસારમાં નવા નવાં વેશ લે છે અને વિવિધ પ્રકારે નાચી નવા નવા રંગ બતાવે છે. તેથી હું ચેતન ! . ચેતન૦ ૭ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રશમરતિ વિવેચન સહિત મનુષ્યને ભવ પામીને ચેતવું યોગ્ય છે. જો આ ભવનાટકથી તું ઉભો છે, અર્થાત્ આ સંસારમાં નવા નવા વેશ લઈને નાચ કરવાથી થા , ઉદ્વિગ્ન થયે હે, અકળાણે હે, તે વિષયવિકારને તજી દે અને શુદ્ધ ચારિત્રને સ્વીકાર કર.” (૧-૨) હવે આ સંસારમાં આ જીવે કેવાં કેવાં રૂપ લીધાં છે તે યાદ આપે છે. હે ચેતન ! કઈ વાર પૃથ્વીમાં, કોઈ વાર જળમાં, કેઈ વાર અગ્નિમાં, કોઈ વાર પવનમાં, કઈ વાર વનસ્પતિમાં, કેઈ વાર નરકમાં, કઈ વાર નિગોદમાં, કઈ વાર બેઇદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયમાં, એમ પૃથક પૃથક જાતિમાં કેટલો વખત અર્થાત્ ઘણે કાળ તું વસ્યો છે, તે તે રૂપ ઉત્પન્ન થયેલ છે. કેઈ વાર દેવતા થઈ ત્યાં વિનેદ કર્યો છે, કોઈ વાર કીડી, પંતગિયું, સિંહ અને હસ્તી થયે છે. કોઈ વખત સર્ષ અને શિયાળ પણ થયા છે, વળી કોઈ વાર મનુષ્ય થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તેમ જ ચંડાળ પણ કહેવાણે છે. આ પ્રમાણે રાશી લાખ જીવનિમાં નવા નવા વેશ ધારણ કરીને રંગભર રમે છે. તેમાં કઈ વખત રૂપવંત થયું છે, કેઈ વખત કુરૂપ(કદરૂપ) થયેલ છે. કોઈ વાર ધની (તાલેવંત) થયે છે અને કોઈ વાર નિર્ધન(રિદ્રી) થયે છે, કોઈ વાર સુભાગી થયે છે અને કોઈ વાર દુર્ભાગી થયે છે. કોઈ વાર ફકીર(દરવેશ) પણ થયું છે.” (૩-૪-૫) - “આ પ્રમાણે જુદાં જુદાં રૂપ લઈને સંસારમાં પરિભ્રમણ કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂક્ષમ અને બાદર એમ આઠ પ્રકારનાં પુદ્ગળ પરાવર્તન થાય છે તેવાં અનંત પુદ્ગળપરાવર્તને તે કર્યા છે. આ પ્રમાણે પન્નવણાસૂત્રમાં સવિસ્તર કહેલ છે.” (૬) આ સંસારમાં દરેક જીવની સાથે મનુષ્યપણામાં પણ અનેક સંબંધ થાય છે. ભાઈબહેન થયાં હોય તે પાછાં સ્ત્રી અને પિતા થાય છે. માતાપિતા થયેલા તે પુત્ર થાય છે. તે જ સ્ત્રી વેરી થાય છે ને પાછી વલભ થાય છે. આ પ્રમાણે આ સંસારનું સૂત્ર અત્યંત વિચિત્ર છે.” (૭) આ “શ્રી ભુવનભાનુકેવળીએ કહેલું પિતાનું ચરિત્ર, પિતે આ સંસારમાં કરેલા અનેક ભવનું વૃતાંત સાંભળીને ઘણું ચતુર સુજાણ પુરુષ-મનુષ્ય પ્રતિબંધ પામ્યા છે અને કર્મવશપ્રાપ્ત થયેલી મહરાજાની વિડંબણને તજી દઈને જિનભાણ (કેવળી) થઈ, મુક્તિમાં જઈ એક સાથે મળી ગયા છે.” (૮) આવી રીતે આ સંસારનું સ્વરૂપ ચિંતવવું. નવતત્વકાર આ સંસારભાવનાને કેવી રીતે ભાવવી તે સંબંધમાં જણાવે છે કેઃ માતા તે સ્ત્રી થાય, સ્ત્રી તે માતા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઇત્યાદિક આ જીવે સર્વ ભાવને અનુભવ કર્યો છે, એવી જે ભાવના કરવી તે ત્રીજી સંસારભાવના.” આના સંબંધમાં વિનયવિજય ઉપાધ્યાય તેઓના શાંતસુધારસ ગ્રંથમાં, જેમાં તેઓ સંસારભાવનાને ત્રીજી ભાવના ગણે છે, જે કહે છે તેના ઉપર આ લેખકે વિસ્તારથી વિવેચન કરી પ્રકટ કર્યું છે, તે પૃષ્ટ ૧૬૦-૨૧૭માં છે. ત્યાં તેઓ Page #422 -------------------------------------------------------------------------- ________________ ભાવના જણાવે છે કે આ સંસારનાટકના પાત્રો ઓળખવા યોગ્ય છે. એમાં ખાસ કરીને મને વિકારનું જોર હોય છે. અને એવા અંતરવિકાર અનેક છે. પછી એક લેભ નામને વિકાર પ્રાણને શું શું કરે છે તે સમજવાથી વિકારની મહત્તા સમજાઈ જશે. તે જણાવે છે કે તૃષ્ણાબાઈ આ લેભથી પણ વધારે આકરે આંતર મને વિકાર છે. એવા વિકારે કેવી કેવી વિડંબના કરે છે તે ત્યાં અનેક દાખલાઓ આપી બતાવી આપ્યું છે. તે જણાવે છે કે દુનિયામાં એક ચિતા મટે છે ત્યાં બીજી ઉત્પન્ન થાય છે, અને સર્વ એને (જીવને) કમરજથી ભારે કરે છે. આ ચિંતાને વિષય બરાબર વિચારવા યોગ્ય છે. વેપાર કરનારની ચિંતા નમૂનારૂપે બતાવી છે. ઘડપણની પરાધીનતા પણ ત્યાં વર્ણવી છે. આ સંસારનાટક તે નિરંતર ચાલ્યા કરે છે. આદરેલાં અધવચ રહી જાય છે. આ હીરાજડિત પાંજરામાં પડેલે પિપટ અંતે એને કેદખાનું જ સમજે છે, પણ એ કેદખાનું પછી એને સ્વાભાવિક લાગે છે. આ સંસારમાં પ્રાણુનું સ્થાન શું છે તે વિચારવા લાગ્યા છે. મહારાજાએ દારૂ પાઈ આ દારુણ સંસાર જમાવ્યો છે અને અનેક ફસામણે તેણે કરી છે. એના શાસનમાં તમારાથી રહેવાય જ કેમ? તું તે ખાલી કર્મ નચાવે તેમ નાચનારે છે, પણ તારે પૂર્વ ઇતિહાસ તું જ યાદ રાખીશ તે ખરું સ્વરૂપ સમજીશ. આ ભવમાં બાળક પરાધીન છે, જુવાનીમાં મસ્તમદમસ્ત છે અને ઘડપણમાં પરવશ છે. સંસારમાં દીકરે બાપ થાય છે અને બાપ દીકરે થાય છે. કુબેરદત્તાના સંબંધે ત્યાં વર્ણવ્યા છે. તારી દશા તે ખરેખર દારૂડિયા જેવી છે. સંસારને બરાબર ઓળખીશ તે તને તે ગમશે નહિ. તને લાગશે કે આ બધું શેની ખાતર? સાચે સુખી કઈ નથી. છેવટે તે સર્વ મૂકી જવાનું છે. સમરાદિત્ય જેવાં ચરિત્રો વિચારવાં. અવસર ગયા પછી પસ્તાવો નકામે નીવડશે. આવા અનેક મુદ્દા એ સંસારભાવનાના વિવેચનમાં રજૂ કર્યા છે. - આ રીતે સંસારભાવના ભાવવી. સંસારમાં પ્રાણી કે આવે છે, કે ચાલ્યા જાય છે, કેવી રીતે છાતી કાઢીને ચાલે છે, કે નમ્ર બની બધા સંબંધ છેડી ચાલ્યા જાય છે, અને માતાને પત્ની તરીકે કેમ ભોગવે છે, પિતા ઉપર પુત્ર એ પિતા થાય ત્યારે કેવા હુકમ કરે છે, સ્ત્રીપુત્રાદિના સંબંધે કેવા સ્વાર્થ ઉપર રચાયેલા છે, એ સંબંધને ગુટતા વાર લાગતી નથી, અનાદિ કાળથી ચાલતા સંસારમાં અનેક જાતના સંબંધ થયા, આ જીવ બધે જઈ આવ્યું છે, એણે ઘણા સંબંધ બાંધ્યો છે અને અનંત સંબંધ એ છેડી ત્રોડી આવ્યું છે. આ સર્વ સંસારનું સ્વરૂપ વિચારતાં દેખાઈ આવે છે. તે તેના સાચા સ્વરૂપમાં ચિંતવવું એ સંસારભાવના છે. સંસારનું આવું સ્વરૂપ વિચારી આ સંસાર કેમ જાય અને પિતે જબ્રજરામરણ વગરનું અવિચળ સ્થાન કેમ પ્રાપ્ત કરી શકે એ ચિંતવવું. જીવ સંબંધની વિચિત્રતાઓ વિચારે તે જાણે કે આ સંબંધમાં પાંસરું પડે તે પણ કંઈ ઈષ્ટ નથી, એ દીવા જેવી વાત છે. આવી રીતે સંસારભાવના વિચારવી. (૧૫૬). Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ છે પ્રશમરતિ વિવેચન સહિત - સાતમી આવભાવનાનું વિસ્તારથી સ્વરૂપ मिथ्यादृष्टिरविरतः प्रमादवान् यः कषायदण्डरुचिः । तस्य तथाऽऽस्रवकर्मणि यतेत तन्निग्रहे तस्मात् ॥१५७॥ અથ–મિથ્યાષ્ટિવાળ પ્રાણી અને અવિરત પ્રાણી અને પ્રમાદી પ્રાણ તથા જેને કષામાં અને મન, વચન, કાયાના દંડમાં હશ થાય છે તે પ્રાણીને જે આસવકાર્ય થાય છે તેને સમજીને પ્રયત્નપૂર્વક નિગ્રહ કરવામાં પ્રયત્ન કરે. (૧૫૭) વિવેચન–અત્યાર સુધી પિતાની જાતને જીવન સાથે શું સંબંધ છે તે સમજ્યા, તેનું અવલેકન, ચિંતવન કર્યું. હવે આત્માને કર્મ આવવાના ગરનાળાનું નામ આસવ કહેવાય છે. જેમ તળાવમાં પાણું ગરનાળામાંથી ભરાય છે તેમ આત્મારૂપ સરોવરમાં કર્મ, રૂપ પાછું આ આસથી ભરાય છે. આ સંબંધમાં ગ્રંથકર્તા શું કહે છે તે પ્રથમ આપણે સમજીએ. પછી એમ લાગશે કે કર્મને અને આસવને આટલે મજબૂત સંબંધ છે અને એ ગરનાળા દ્વારા થતી કર્મરૂપ પાણીની ભરતીને અટકાવવી જોઈએ. તે ગરનાળાં કયાં છે અને કેવાં આકરાં છે તે પ્રથમ સમજી લઈએ. આ આસવ પાંચમું તત્ત્વ છે અને જીવની સાથે કર્મને મેળાપ થવામાં બહુ અગત્યને ભાગ ભજવે છે. મિદષ્ટિ–કર્મ આત્માને જોડાવાનું પ્રથમ કારણ મિથ્યાદર્શન છે. એમાં વસ્તુને યથાસ્થિત બંધ થતું નથી, શુદ્ધ સહણ થતી નથી અને વિશુદ્ધ ધર્મ પર સારો પ્રેમ થતું નથી. આ મિથ્યાદર્શન અને મિથ્યાત્વના પ્રકારે પર આગળ વિવેચન થઈ ગયું છે એટલે એને ફરી વર્ણવવાની જરૂર રહેતી નથી. આ સર્વ પ્રકારના મિથ્યા આત્માને કર્મથી ભરી દે છે, તેથી તે કર્મપ્તિનું ખરેખરું દ્વાર છે. કર્મ અને આત્માને સંગ કરાવનાર આ મિથ્યાત્વ છે. તેને સમજી પ્રાણીએ તેને અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાર આકરે લાગતું હોય, આ રખડપટ્ટી અટકાવવી હોય તે તેણે વસ્તુના સમ્યમ્ બધ ઉપર ધ્યાન આપવું અને મિથ્યાત્વપણાની સ્થિતિમાંથી બચવા પ્રયત્ન કરે. કર્મ અને આત્માના મેળાપને અંગે અને પ્રાપ્તિને અંગે આ અગત્યનું કારણ છે. અવિરત–પ્રમાદી પ્રાણ. તે આળસમાં, બેદરકારીમાં અનેક કર્મોને પિતાના આત્મા સાથે જોડી દે છે. તેથી અવિરત – પ્રમાદી પ્રાણીને પણ કર્મનું નાળું ગણવામાં આવ્યું છે. અથવા વિરતિભાવને ત્યાગ એટલે બાર વ્રત ન લેવાં તે અવિરતિભાવ કહેવાય. કર્મ બંધનમાં આ અવિરતિભાવ ઘણું મહત્વને ભાગ ભજવે છે. આપણે આટલાંટિક તથા પિસિ. ફિકને પાણી વાપરતા નથી, પણ તેને ત્યાગ ન હોવાથી આપણને તે પાણીના વપરાશને પણુ દેષ લાગે છે. કર્મ જે ચાર કારણે બંધાય છે તે ચાર કારણે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને ગ; તેના પર અગાઉ વિવેચન થઈ ગયું છે. આ પ્રમાદી સ્થિતિને ત્યાગ કરી અવિરતિભાવને ત્યાગ કરવાથી ઘણાં કર્મો ઓછાં બંધાય છે. તેથી આ કર્મ આવવાનું Page #424 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૦૧ નાળું પણ સાવધાનીથી વિચારપૂર્વક બંધ કરવું. અને કર્મ આવતાં બંધ કરવા તે ખાસ સમજણને વિષય છે. એક વાર કર્મની આવક બંધ થઈ જાય, પછી સવાલ માત્ર એટલે જ હોય કે લાગી ગયેલાં હોય તે કર્મોનું શું કરવું? પ્રથમ તે નવી આવક, આયાત, વધારે થવા ન દેવાને આ પ્રયત્ન છે. આ રીતે આશ્રવને ઓળખી તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. આ પ્રમાદવાનું–આળસુ, પ્રમાદી. આને આસવના કારણ તરીકે શા માટે ગણવામાં આવેલ છે તે સ્પષ્ટ થતું નથી. મઘ, વિષય, કષાય, વિકથા અને નિદ્રાને કઈ કઈ ગ્રંથકારેએ પ્રમાદ તરીકે વર્ણવ્યાં છે. તેઓમાંનું પ્રત્યેક, કર્મને આત્મા સાથે જોડી આપનાર છે તે ઉઘાડી વાત છે અને તેથી તે પાંચ પ્રકારના પ્રમાદને નિગ્રહ કરવા ઉદ્યમ કરે એવો એને સંબંધ ઉપરથી અર્થ થઈ શકે. કષાય–આગલા પ્રકરણમાં આપણે ક્રોધ, માન, માયા અને લેભના દરેકના ચાર ભેદ કરી સેળ પ્રકારના કષા સમજી ગયા. એ કષાય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પ્રાણી અનેક કર્મો બાંધે છે, તેથી મિથ્યાત્વ અને અવિરતિ સાથે તેની કર્મ એકઠાં કરવાનાં નાળાં તરીકે ગણતરી કરવામાં આવી છે. આ કષાય કેવી ખરાબ ચીજ છે તે આપણે જોઈ ગયા છીએ. (જુઓ આ જ ગ્રંથનું કષાય સંબંધી પ્રકરણ) દંડ-મન, વચન, કાયાના યુગની પ્રવૃત્તિ કર્મ બંધાવે છે. તે દ્વારા આત્મા સાથે કર્મો જોડાય છે. તેથી આ યુગને અર્થાત્ પ્રવૃત્તિને પણ કર્મનું એક નાળું ગણવામાં આવેલ છે. આ પ્રાણી જે ગે ઉપર વિજય મેળવે તે નવાં આવતાં કર્મો રોકાય છે. અને નવાં આવતાં કર્મોને પ્રયત્નપૂર્વક અટકાવવાં એ આ જીવનને ઉદ્દેશ હોવો જોઈએ. યત–મને પત્નને પાઠ કરતાં તે પાઠ વધારે સારું લાગે છે. એક તે એ અધૂરા રહેતા વાક્યને પૂરું કરે છે અને આખે અર્થ બરાબર થાય છે. તેથી મેં તેને પાઠ સ્વીકાર્યો છે. - તબ્રિગ્રહ–આસવને નિગ્રહ કરવામાં. અહીં “યતિ એટલે શબ્દ અધ્યાહાર સમજો એમ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે. આપણે શ્રાવક એવો શબ્દ પણ અધ્યાહાર ગણી શકીએ, કારણ કે આ આ ગ્રંથ પ્રગતિશીલ શ્રાવકને પણ એકસરખી રીતે લાગુ આવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેગોને વિચારી એ નિર્ણય કરવો કે નવા આવતા કર્મસમૂહ તે દૂર જ અટકી જાય. આ સાતમી આશ્રવભાવના છે. એના સંબંધમાં અન્ય શું કહે છે તે વિચારતાં પ્રથમ આપણે જસમની આAવભાવના વિચારીએ Page #425 -------------------------------------------------------------------------- ________________ રે પ્રશમરતિ વિવેચન સહિત (રાગ ઘેરણી) આવભાવના સાતમી રે, સમજે સુગુરુ સમીપ; ક્રોધાદિક કાંઈ કરે રે, પામી શ્રી નિદી રે. સુણ સુણ પ્રાણુઓ! પરિહર આસવપ્રપંચે રે, દશમે અંગે કહ્યા, જેહના દુષ્ટ પ્રપ રે. સુણ... હશે જે હિંસા કરે છે, તે લહે કટુક વિપાક પરિ હશે ત્રાસની રે, જે જ અંગ વિપાક છે. સુણ... મિથ્યાવયણે વસુ નક્યો રે, મંઠિક પરધન લેઈ, ઈણે અબ્રક્ષે રળવ્યા રે, ઇંદ્રાદિક સુર કેઈ રે. સુણ. મહા આરંભ પરિગ્રહે રે, બ્રહ્મદત્ત નરય પહુ, 1; સેવ્યાં શત્રુપણું ભજે રે, પાંચે દૂરગતિ રે. સુણ... ૪ છિદ્ર સહિત નાવા જળે રે, બૂડે નીર ભરાય તિમ હિંસાદિક આશ્રવે રે, પાપે પિંડ ભરાય છે. સુણ ૫ અવિરતિ લાગે એઢિયા રે, પાપસ્થાન અઢાર; લાગે પાંચેહિ ક્રિયા રે, પંચમ અંગે વિચારે છે. સુ... ૬ કટક ક્રિયા થાનક ફળ્યાં રે, બેલ્યા જે અંગ; કહેતાં હોયડું કમકમે રે, વિરૂઓ તાસ પ્રસંગે રે. સુણ. ૭ મૃગ પતંગ અલિ માછલું રે, કરી એક વિષય પ્રપંચ, દુખિયા તે કેમ સુખ લાહે રે, જસ અસ્વસ એહ પચે છે. સુણ – ૮ હાસ્ય નિંદ વિકથા વિશે રે, નરક નિગોદે રે જાત, પૂરવધર કૃત હારીયાં રે, અવરાની શી વાત છે. સુણ. ૯ સાતમી આશ્રવભાવના સદ્દગુરુની સમીપે સમજે અને હે ભવ્ય પ્રાણી.! તમે જિનેશ્વર રૂપ દીપકને અથવા જિનવાણીરૂપ દીપકને પામીને દેશદિ કા– જા માટે કરે છે? તે કરવા ગ્ય નથી. હે ભવ્ય પ્રાણુઓ! તમે જિનશાણી સાંભળો અને આશ્રવના પ્રપંચને – તેનાં વિસ્તારને પરિહરે. તે આશ્રાના દુષ્ટ પ્રપંચને શ્રી પ્રશવ્યાકરણ નામના દશમ અંગમાં વિસ્તારથી વર્ણવેલ છે. ૧ “જે પ્રાણ હશે હિંસા કરે છે, તે તેના કડવા વિપાકને અનુભવે છે, પામે છે, માત્રાશની જેમ. તેની હકીક્ત શ્રી વિપાકસૂત્રમાં એ જે. પાંચ અવરૂપ પાંખ્ય આશ્રય પૈકી પહેલા હિંસા આસવ ઉપર આ દષ્ટાંત સમજવું. બીજા અસત્ય આશ્રવ ઉપર “વાસુ રાજા'નું દષ્ટાંત છે. મિથ્યાવચન બોલવાથી તે દુર્ગતિએ ગયે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ભાવનો મંડિક પારકું ધન (અદત્ત) લેવાથી હેરાન થયે. અને અબ્રો ઇંદ્રાદિક અનેક દેવને વ્યા – હેરાન કર્યા છે. મહાઆરંભ અને મહાપરિગ્રહથી બ્રહ્મદત્ત ચક્રી નરકે પહએ. આ પ્રમાણે પાંચ આસાને સેવવાથી તે આસો બરાબર શત્રુપણું ભજે છે. એ પાંચે દુર્ગતિના દૂત જેવા છે, દુર્ગતિમાં લઈ જનારા છે.” ૨-૩-૪ છિદ્ર સહિત નાવ જેમ જળમાં (સમુદ્રમાં) અંદર પાણી ભરાઈ જવાથી બૂડે છે, તેમ હિંસાદિક આશ્ર વડે પિંડ પાપે ભરાય છે એટલે પ્રાણું સંસારમાં બૂડે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. પ એકેદ્રિય ઈને પણ અવિરતિ ક્રિયા લાગે છે, અઢાર પપસ્થાન લાગે છે અને પાંચે ક્રિયા (પાંચે આસવ) લાગે છે, એમ પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે.' કટુક ક્રિયાનાં સ્થાનકે જેને જેને ફળ્યાં છે તેમને બીજા અંગ શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં કહેલ છે, જેનું વર્ણન કરતાં હૃદય કમકમે છે, ધ્રુજે છે, તેને પ્રસંગ મહાવિરૂએ-માઠે છે, અર્થાત્ તેને પ્રસંગ જ કરવા લાયક નથી.” ૬-૭. હરણ, પતંગિયું, ભ્રમર, માછલું અને હાથી એ પાંચ જાતિના પ્રાણીઓ ક્રમસર ચૈત્ર ઈદ્રિય, ચક્ષુ દ્રિય, ઘણુ (બંધ) ઈંદ્રિય, રસના ઇદ્રિય અને સ્પર્શેન્દ્રિય પૈકી એકેક ઈદ્રિયના પરવશપણાથી દુઃખી થયા છે, તે સૌને જાણીતી વાત છે. તે જે મનુષ્યની પાંચે ઇંદ્રિય પરવશ છે અર્થાત્ પિતાને વશ નથી, પિતે તેમને વશ છે તે મનુષ્ય સુખ શી રીતે પામે?” ૮ એ સિવાય હાસ્ય, નિંદા (અથવા નિદ્રા) અને વિકથાના વશથી પણ પ્રાણી નરક ને નિગેદમાં જાય છે. ચૌદ પૂર્વધર પણ નિદ્રાના વશવતીપણાથી શ્રત હારી જઈને દુર્ગતિમાં ચાલ્યા જાય છે, તે બીજા પામરની શી વાત? બીજા પામર જીવે તે તેના વશવતીપણાથી દુર્ગતિમાં જાય જ એ નિઃસંદેહ વાત છે.” ૯. ' આ આસવભાવના કેવી રીતે ભાવવી તે જસમ મુનિએ ઠીક રીતે બતાવ્યું છે. અજ્ઞાની એકેન્દ્રિય પ્રાણીને પાંચ ક્રિયા લાગે છે, તેથી આ મનુષ્યભવ પામીને એ ક્રિએ ન લાગે તેને પ્રયત્ન કરે. આપણે સ્વતંત્ર વિચાર બતાવવા અગાઉ નવતત્વના ટબાકાર આ સાતમી આસવભાવનાને અંગે શું કહે છે તે સમજી લઈએ. તેઓશ્રી જણાવે છે કે “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ એ પાંચ પ્રકારના આસવે કરીને કર્મ બંધાય છે અથવા દયાદાનાદિકે કરી શુભ કર્મ બંધાય છે અને વિષયાકષાયાદિકે કરી અશુભ કર્મ બંધાય છે, એવી જે ભાવના કરવી તે સાતમી આસવભાવના.” - આ રીતે આસભાવના ભાવવાની છે. આ સાતમી ભાવનાથી આપણે તત્વચિંતનમાં પડીએ છીએ. અત્યાર સુધી પોતાની જાત તરફ અથવા પિતાનાં સગાંસંબંધી તરફ જોતા હતા અને તેના પિતાની સાથેના સંબંધ પર વિચાર કરતા હતા, તે છેડી આત્મા અને Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪જ પ્રશમરતિ વિવેચન સહિત કર્મનો સંબંધ કેમ થાય છે, કેમ અટકે અને થઈ ગયેલે સંબંધ કેમ છૂટે તે હવે વિચારવામાં આવે છે. કર્મ જે માર્ગ આવે છે તેને રોકી નવાં કર્મ બાંધતાં કેમ અટકીએ તે માટે હવે અહીં આવ્યવદ્વાની વિચારણા કરીએ છીએ. કર્મ આત્મા સાથે લાગવાનાં બેતાલીસ (૪૨) પ્રકાર છે. તેનું સૂક્ષ્મ અવકન સંક્ષેપમાં કરી જઈએ. પાંચ ઇન્દ્રિય, ' ચાર કષાય, પાંચ અગ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ), મનવચન-કાયાના ત્રણ મેગે અને પચીશ ક્રિયા ઃ આ રીતે બેતાલીસ નાળા દ્વારા આત્માને કર્મ લાગે છે. પાંચ ઇંદ્રિયેથી, ક્રોધ, માન, માયા અને લેભ કષાયથી, પ્રાણાતિપાતાદિ પાંચ અવ્રતથી, મન-વચન-કાયાના પેગોથી અને પચીશ ક્રિયાઓ દ્વારા કર્મ આત્મા સાથે - લાગેલાં છે. એમાં પચીશ ક્રિયાઓ ખાસ સમજવા જેવી છે: (૧) શરીરને અજયણુએ પ્રવર્તાવતાં જે ક્રિયા લાગે તે કાયિકી ક્રિયા, (૨) ખગ્રાદિક અધિકરણે કરી જીવને મારી નાંખવા, હનન કરવું તે આધિકરણિકી ક્રિયા, (૩) જીવ કે અજીવ ઉપર દ્વેષથી વિચારણા કરવી તે પ્રાપ્લેષિકી ક્રિયા, (૪) પિતાને કે પરને પરિતા ૫ (ખેદ) કંટાળો ઉપજાવે તે પારિતાપનિકી ક્રિયા, (૫) એકે ક્રિયાદિક જીવને હણ કે હવે તે પ્રાણાતિપાલિકી કિયા, (૬) ખેતર ખેડવું વગેરે જેમાં છકાય જીવને વધ થાય તેવી પ્રવૃત્તિ કરવી અથવા કરાવવી તે આરંભિકી ક્રિયા, (૭) ધન ધાન્યાદિ નવ પ્રકારનાં પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર મેહ કરતાં જે ક્રિયા લાગે તે પારિગ્રહિક ક્રિયા, (૮) માયા કપટથી બીજાને ઠગવું. તે માયાપ્રત્યયિકી ક્રિયા, (૯) જિનવચન અણુસદ્દલતાં, વિપરિત પ્રરૂપણ કરતાં જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, (૧૦) અવિરતિને લીધે પચ્ચખાણ કર્યા વગર સર્વ વસ્તની જે ક્રિયા લાગે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, (૧૧) કૌતુકે કરીને અશ્વ પ્રમુખને જેવાં તે દષ્ટિકી ક્રિયા, (૧૨) રાગને વશ કરીને પુરુષ, સ્ત્રી, ગાય, બળદ, વસ્ત્ર વગેરે સુકુમાર વસ્તુને સ્પર્શ કરવાથી જે ક્રિયા લાગે અથવા કોઈ સંદેહ ઉત્પન્ન થયાથી પૂછવાથી જે ક્રિયા લાગે તે પૃષ્ટિકી અથવા પૃથ્વિકી ક્રિયા, (૧૩) જીવ તથા અજીવ આશ્રયી જે રાગ છેષ થાય, એટલે બીજાને ઘરે હાથી, ઘેડા, વસ્ત્ર પ્રમુખ ઘરેણું દેખી એ વસ્તુ એની પાસે કેમ એવું ચિંતવી કર્મબંધ કરે, તે પ્રાત્યવિકી ક્રિયા, (૧૪) પિતાના ઘડા પ્રમુખને જેવા આવેલા લોકોને પ્રશંસા કરતા જોઈને કે સાંભળીને જે હર્ષ ધર અથવા દૂધ, દહિં, ઘી, તેલ વગેરેનું ભાજન-વાસણ ઉઘાડું મૂક્યાથી તેમાં ત્રસ જીવ આવી પડે તે સામંતાનુપાતનિકી ક્રિયા, (૧૫) રાજાદિકના આદેશથી યંત્રશસ્ત્રાદિકનું જે આકર્ષણ કરવું અથવા શસ્ત્ર ઘડાવવું, વાવકૂવાને ખણાવવા તે નૈશસ્ત્રકી ક્રિયા, (૧૬) પોતાના હાથે અથવા શ્વાનાદિક જીવથી તથા શસ્ત્રાદિક અજીવથી શશકાદિક જીવને મારવા અથવા કોઈ અત્યંત અભિમાના કરીને, ક્રોધિત મનવાળે થઈને, જે કામ પિતાના નોકરે કરી શકે તે કામ પિતાના હાથથી કરે તે વહુસ્તકી ક્રિયા, (૧૭) જીવ તથા અજીવને કાંઈ આજ્ઞા કરવી અથવા તેઓ મારફત Page #428 -------------------------------------------------------------------------- ________________ ભાવનો ૪૫ કાંઈ અણાવવું અને તેથી જે ક્રિયા લાગે તે આજ્ઞાપનિકા-આયનિકી ક્રિયા, (૧૮) જવા તથા અજીવનું વિદારણ કરવું, ભાંગવું તે વિદારણિકા કિયા, (૧૯) ઉપગશૂન્યચિત્તે કોઈ વસ્તુ લેવી અથવા મૂકવી અથવા ઊઠવું, બેસવું, કામાદિક કરવું તે અનાગિકી ક્રિયા, (૨૦) આ લેક-પરલેકથી વિરુદ્ધ કાર્યનું જે આચરણ કરવું તે અનવકાંક્ષા પ્રત્યયિકી ક્રિયા, (૨૧) મનવચનકાયાના યેગોનું દુબણિધાન, તેમાં પ્રવર્તન કરવું પણ નિર્વતન કરવું નહિ તે પ્રાયગિકી ક્રિયા, (૨૨) કોઈ એવું મોટું પાપ કરવું કે જેથી આઠે કર્મોનું સમુદાયપણે ગ્રહણું થઈ જાય તે સામાદાનિકી ક્રિયા, (૨૩) માયા તથા લેભવડે જે કાંઈ કરવું એટલે પ્રેમનાં વચન એવાં બેલાય કે જેથી રાગની અધિક વૃદ્ધિ થાય તે પ્રેમિકી ક્રિયા, (૨૪) ક્રોધ તથા માન વડે એવાં ગતિ વચન બોલે કે જેથી આગલાને દ્વેષ ઉપજે તે હેલિકી ક્રિયા, (૨૫) કેવળ કાયાગને જ પ્રવર્તાવવાથી જે ક્રિયા લાગે તે ઈર્યા પથિકી ક્રિયા. અપ્રમત્ત સાધુને તથા કેવળીને પણ આ ક્રિયા હેય. આ રીતે આસવના બેતાલીસ પ્રકાર જૈન સૂત્રોમાં તથા પ્રકરણ આદિક ગ્રંથમાં બતાવ્યા છે. પચીશ કિયા જીવહિંસાને અંગે સીધી કે આડકતરી રીતે લાગે છે. એથી જૈન દર્શનાનુસાર જીવહિંસાનું કેટલું મહત્ત્વ છે તે સમજાયું હશે. આ સિવ વાતે વિસ્તારથી લખવાને હેતુ તેનું ચિંતવન કરવાનું છે. દોષને ટાળવા માટે પ્રથમ તેને ઓળખવો જોઈએ. ઓળખ્યા વગર તેનું ચિંતવન, તે સંબંધી ઉપયોગ અને તેને ત્યાગ થઈ શકે નહિ અને ભાવનાને હેતુ પ્રથમ તેને ત્યાગ કરવા માટે તે સંબંધી વિચાર કરવાને છે, તેને ઓળખવાને છે. આ કર્મના આત્મા સાથે જોડાણનાં અને ભરાવાનાં કારણે જણાવવામાં આવે છે. તેમને બરાબર ઓળખી કર્મ આવતાં કેમ અટકે તે વિચાર કરવાને છે. કર્મને આવતાં અટકાવવાના માર્ગો આપણે આવતી ભાવનામાં જોઈશું. આ આસવ જે નવ તત્વમાંથી એક તત્ત્વ છે તેમને બરાબર જાણું સમજી વિચારવા અને ટાળવા જોઈએ. તેથી આત્મા સંસારમાં પરિભ્રમણ કરતે અટકે છે અને જ્યાં અનંત સુખ થાય છે તેવા મેક્ષે પહોંચી જાય છે આથવભાવનાને અંગે વિનયવિજયજી શાંતસુધારસ ગ્રંથમાં કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબંધના હેતુઓ છે. પછી આશ્રવને ભાવાર્થ સમજાવીને તેઓ ઇંદ્રિયે, કષા અને પચીશ ક્રિયાઓ વર્ણવી તે સર્વ કર્મપ્રાપ્તિનાં ગરનાળાં છે એમ બતાવે છે. કર્મ પ્રાણીને વ્યાકુળ કરે છે, ચંચળ બનાવે છે અને આસોથી આત્મા મેલે થાય છે. પ્રત્યેક સમયે કર્મ બંધાય છે એટલે સરવાળે આવક વધે છે. ત્યારે આ ગરનાળા અટકાવવાનો ઉપાય શોધ જોઈએ. એને જવાબ આવતી આઠમી સંવરભાવનામાં મળશે. સત્તાવન બંધહેતુ પર વિવેચન કરી એ આસને ઓળખી લેવાની જરૂરિયાત પર તેઓશ્રી ભાર મૂકે છે. એમના પરના વિજયની મહત્તા મોટી છે. સમજુ માણસ આ આસન Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રશમરતિ વિવેચન સહિત વેને તજી દે એ સમજાવે છે. મિથ્યાત્વ કેવી રીતે કામ કરે છે તે જણાવી પછી તેઓ અવિરતિને સમજાવે છે. સાથે વિરતિભાવ, ત્યાગભાવ અને પચ્ચખાણનું મહત્વ રજૂ કરે છે; ત્યાર પછી ઇન્દ્રિયના વિષયેને તેઓ વર્ણવે છે અને છેવટે મન, વચન, કાયાના યે તે વર્ણવે છે. સારા આશ્ર સેનાની બેડીરૂપ છે. મેં તેના પર વિવેચન કર્યું છે, તે પૃ. ૩૫૮-૩૯૮ સુધી શાંતસુધારસ પ્રથમ ભાગમાં વર્ણવ્યું છે. તે જોઈ જવા અત્ર સૂચના કરવી પ્રાસંગિક છે. વાત એમ છે કે આઝવભાવના ચિંતવતાં એ કર્મોને અને આત્માને સંબંધ કેવી રીતે થાય છે તે ચિંતવવું અને તે કમબંધ શાં શાં કારણેથી થાય છે તે સમજી તેમને અટકાવવાં. આ કારણે અટકશે એટલે કર્મની નવી આવક ઘટશે અને તે ઘટવાના રસ્તાઓ આવતી આઠમી સંવરભાવનામાં બતાવશે. આ રીતે સમજણપૂર્વક કર્મોને ઓળખવાં, તેમને આત્મા સાથે સંબંધ વિચારે તે આ આશ્રવભાવનામાં આપણે મુખ્યત્વે વિચાર્યું. વિચારપથમાં ચિંતવેલી બાબત પછી અમલમાં આવે છે, એટલા માટે પ્રથમ ભાવના કરવી જોઈએ. આ રીતે સાતમી આશ્રવભાવના ભાવવી. (૧૫૭). આઠમી સંવરભાવનાનું વિસ્તારથી સ્વરૂપ या पुण्यपापयोरग्रहणे वाकायमानसी वृत्तिः । सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ॥१५८॥ - અથ–પુણ્યને અને પાપને બન્નેને ન લેવાની મન, વચન અને કાયાની વૃત્તિ હેવી તે આધારભૂત પુરએ કહેલે અને બતાવેલે રસ્તે હિત કરનાર – લાભ કરનાર છે. એ રીતે સંવર વિચારવા લાગે છે, તેથી તેને વિચારો, ભાવ. (૧૫) વિવેચન હવે આપણે આઠમી સંવરભાવનાને ઓળખીએ, સમજીએ. જે ગરના બાની ઉપર વાત કરી ગયા તેનાં દ્વાર – બાણુઓ બંધ કરવાં એટલે સંવર. બીજા શબ્દોમાં, સંવર એટલે કર્મોને આત્મા સાથે મળતા અટકાવવા, બંધ કરવા. તે આ આઠમી ચિંતવવા યોગ્ય ભાવના છે. પ્રથમ સંવરભાવના કરવાની કેટલી બધી જરૂરિયાત છે તે ગ્રંથકર્તાની સાથે વિચારી જઈએ. પુણ્ય–પુણ્યના બેતાલીસ પ્રકાર છે. એ સારા લાગે છે, પણ એ સેનાની બેડી જેવા છે. સોનાની બેડી સારી એમ લેઢાની બેડીની સરખામણીમાં લાગે, પણ સોનાની પણ આખરે બેડી જ છે અને તેને બેડી તરીકે સમજવી જોઈએ. શાતવેદનીય, ઉચ્ચગોત્ર વગેરે એના બેતાલીસ પ્રકાર છે. એને નવ તત્વમાં ત્રીજુ તત્ત્વ કેટલાક આચાર્યો ગણે છે. આવું પુણ્યકર્મ પણ સેનાની બેડીરૂપ હેઈ ન જોઈએ એવી ચિંતવના કરવી તે સંવરભાવના છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ભાવના (૪૭ પાપ–એના ખ્યાશી (૮૨) પ્રકાર છે, તે શું તત્વ છે. પુણ્ય તે હજુ કઈ કઈને ગમે, પણ પાપ તે જરા યે ગમે તેવું નથી. તેને તે સ્વરૂપે ઓળખી તેનું સર્વથા અગ્રહણ કરવું તે આ કર્મ આવવાનાં રસ્તા બંધ કરવા માટે જરૂરી છે. આવી જાતના વિચાર સંવરભાવનાવાળો જીવ કરે. એની નજરમાં તે પુણ્ય અને પાપ બંને સરખાં છે અને તે તેમનાથી દૂર રહે છે. ભાવિતાત્મા પ્રથમ તે કર્મને ઓળખે છે અને પછી તેની સામે બારણું બંધ કરી તેની આય અટકાવે છે. આ સંવરભાવનાનું રહસ્ય છે. પુણ્યને પણ તે અડે નહિ અને પાપને પણ તે અડે નહિ, કોઈ પણ જાતનાં કર્મને એ ગ્રહણ કરે નહિ. અગ્રહણ-અનુપાદાન, ન લેવું, ન સ્વીકારવું. એટલે એ પુણ્યકર્મ બંધાય એવું કામ પણ ન કરે અને પાપકર્મ બંધાય એવું કામ પણ ન કરે, કઈ પણ પ્રકારનું કર્મ બંધાય તેની સામે તે બારણું જ બંધ કરી દે. જે પાણીની આવક તળાવમાં આશ્રવ દ્વારા થતી હોય તેની અટકાયતના સર્વ ઉપાય તે લે. કર્મ નવાં ન આવે તે માટે આશ્રદ્વારની સામે હડતાળ પાડવી અને સંવર દ્વારા તે કર્મને આવતાં અટકાવવા. તે સમજુ વિવેકી વિચારક જરૂર કરે. મન-વચન-કાયાની વૃત્તિ–મનથી, વચનથી અને કાયાથી કબંધ થાય છે. તેવા પ્રકારને વ્યાપાર એ સંવરભાવનાને અંગે પ્રાણી ન કરે. કર્મ આવવાના આશ્રને અંગે આપણે જોયું છે કે મનગ, વચન અને કાયયેગ નવીન કર્મને આત્મા સાથે જોડે છે. એ કર્ભગ્રહણના કારણભૂત આ વ્યાપારને અટકાવી દે એટલે નવાં કર્મી પ્રાણી ગ્રહણ ન કરે. આ રીતે તેને વ્યવસાય જ એવા પ્રકારને થઈ જાય કે એ નવાં કર્મોને ગ્રહણ ન કરે. આ સંવરભાવનાથી નવીન કમની અટકાયત કેમ થતી હશે તે આપણે આગળ ઉપર જઈશું. સુસમાહિત–આ સંવરનું વિશેષણ છે. સારી રીતે આત્મામાં આપણુ કરેલ સંવર નવીન કર્મબંધને અટકાવે. એટલા માટે સંવરની ભાવના કરવી, સંવરને ઓળખ અને એ રીતે કર્મની નવી આવક અટકાવવાની વિચારણા કરીને તેના અમલને અને વિચાર કરે. આ સંવરભાવના નવી આવક કર્મની જે થાય છે તેને અટવવાને અંગે અને નવા કર્મની આયનાં દ્વાર બંધ કરવા અંગે છે. - હિત–હિતકારી સંવર છે. ભવિષ્યને માટે તે ખરેઅસ લાભ કરી આપનાર કે એ. પશુ સંવરનું વિશેષણ છે. આપણે સંવર કેમ થાય તેને થે થડ પરિચય આગલ. ઉપર કરીશું, પણ તે અત્યંત આત્મિક લાભ કરનાર છે એટલું આપણે અત્યારે ના લઈએ, સમજી લઈએ. વરદ–તીર્થકર જેવા ઉત્તમ જનેએ તેને બતાવ્યું છે. જેને તીર્થકરના વચનમાં શ્રદ્ધા છે તેણે વણિવું કે આ સંવરના સર્વ પ્રકારે ખુદ તીર્થકર મહારાજે બતાવેલ છે Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તેથી જરૂર વિચારવા યોગ્ય છે. દેશિત–દેખાડયો છે, કહ્યો છે, બતાવ્યું છે. આ આસવના સર્વે માર્ગોનાં દ્વાર બંધ કરી આવક બંધ કરવાના રસ્તા તીર્થકર મહારાજે બતાવ્યા છે, સૂચવ્યા છે એટલે એ રસ્તા જરૂર સારા જ હોય, અસરકારક જ હોય એમ વિચારવું. આ પ્રમાણે ભાવના કરવી. આ રસ્તા કયા કયા છે તે આપણે વિચારવું. તીર્થકરને વચ્ચે લાવવાનું કારણ એ છે કે એમનું જ્ઞાન પરિપકવ ોઈ તેઓ જે રસ્તાઓ બતાવે તે સારા જ હોય, આદરવા યોગ્ય હોય. તેથી સંવરભાવના તેમની પ્રણીત હોઈ આદરવા ગ્ય છે, એવું પ્રમાણપત્ર છે. આવી રીતે સંવરભાવના ચિંતવવી, વિચારવી અને પિતાને સંસાર ઘટાડવે. તેથી પ્રથમ આપણે સંવરતત્વને ઓળખી લઈએ. સંવરના સત્તાવન ભેદ છે, એમ નવતત્વની શરૂઆતમાં કહ્યું છે. એ પ્રત્યેક ભેદને અનુસરવાથી નવાં કર્મોને આવવાનાં બારણાં બંધ થાય છે. એ સત્તાવન પ્રકાર આ પ્રમાણે છે: પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મો, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સત્તાવન ભેદ થાય છે. તે પ્રથમ આપણે સમજી લઈએ. એ પણ સમજી લઈએ કે મન, વચન, કાયાના પેગોને એમાં પ્રવર્તાવવાથી નવાં કર્મો આવતાં રોકાય છે. પ્રથમ ઇસમિતિ એટલે જયણ રાખી સાડાત્રણ હાથ ભૂમિ આગળથી જોઈને ચાલવાની પદ્ધતિ. સમ્યક પ્રકારે નિરવદ્ય ભાષા બોલવી તે બીજી ભાષાસમિતિ. નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર તથા વસતીની શોધખોળ કરવી તે ત્રીજી એષણા સમિતિ. સમ્યક પ્રકારે પંછ પ્રમાઈ આસન વગેરે ગ્રહણ કરવા અને તેને માટે જે ચેષ્ટા કરવી તેને ચેથી આદાનનિક્ષેપણા સમિતિ કહેવામાં આવે છે. પરઠવવા ગ્ય મળમૂત્રાદિક વસ્તુઓને સ્થડિલભૂમિમાં ઉપગપૂર્વક મૂકવાની જે ચેષ્ટા કરવી તેમ જ સદોષ ઉપકરણ વગેરેને પરઠવવાની જે ચેષ્ટા કરવી તે ઉત્સર્ગસમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ). આ રીતે પ્રવૃત્તિ અથવા ચેષ્ટા કરવાથી જીવહાનિ અટકે, તેથી તે પાંચે સમિતિ મુનિએ હંમેશા પાળવી જોઈએ. મનમાં કલ્પનાજાળને વિયેગ કરે અને ધર્મધ્યાનની વિચારણા કરવી અને સર્વથા મનેગને રેક તે મને ગુપ્રિ. સર્વથા વચનને રધવું, અથવા મૌનને અભિગ્રહ ધારણ કરી હાથપગની સંજ્ઞા વડે કામ કરવું અને જયણાપૂર્વક વહેરતી વખતે બલવું તે વચનગુપ્તિ. કાયા-શરીરનું ગેપન કરી ઉપસર્ગ-પરિસહ આદિ સહન કરવાં અને કાયાની ચેષ્ટાને સર્વથા ત્યાગ કરો અને શયન, આસન પ્રમુખને વિશે ચેષ્ટાને નિયમ કરે તે કાયગુપ્તિના નામથી ઓળખાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ પ્રકાર થયા. એ આઠે મળીને પ્રવચનમાતા કહેવાય છે. - હવે આપણે બાવીશ પરિષહને (અથવા પરિસહીને) જોઈ જઈએ. પરિષહ સહન કરવાથી પાપને આવતું અટકાવી શકાય છે અને અનુકૂળ પરિષહ ખમવાથી પણ પાપને Page #432 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૦૯ આવવાનાં દ્વાર બંધ કરી શકાય છે. આપણે આ સાધુએ સહેવાના ખાવીશ પરિષહેા વિચારીએ. ૧. ક્ષુધા એટલે ભૂખ. ગમે તેવી ભૂખ લાગે તે પણ અનેષણીય આહાર સાધુ ન જ લે. આ ધ્યાન પણ ન કરે. ગમે તેવી ભૂખને પણ સહન કરે એ પ્રથમ પરિષદ્ધ. ૨. પિપાસા એટલે તરસ. ગમે તેવી તરસ લાગે, આહુાર માટે ભમવામાં વધારે લાગે, તે વખતે એષણીય જળ જ સાધુ લે, અન્યથા તરસ સહન કરે. ૩. શીતપરિષદ્ધ. ઠંડીને સહન કરતી વખતે પણ ખપે તેટલાં જ વસ્ત્ર લે અને શીતની પીડા સહન કરે. ૪. ઉષ્ણુપરિષદ્ધ. જ્યારે ઉનાળા તપે કે પાતે ઉષ્ણ શીલા પાસે આવી ચઢે તે ગરમી સહન કરે, છત્ર કે કપડાંના છાંયડો ન કરે, વીંજણા વગેરેના ઉપયોગ ન કરે, પ. ડાંસ. ડાંસ કે મચ્છરના ડ’ખ લાગે, જૂ-માંકડ કરડે ત્યારે તેના નિવારણ માટે સ્થાનક તજે નહિ, અને જુ, માંકડના ડંખ નિવારવાના ઉપાય પણ ન કરે. ૬. અચેલ. વસ્ત્રોને વાંછે નહિ. આગમમાં જેટલાં વસ્ત્ર રાખવાનું કહ્યુ છે તેટલાં જ રાખે. અચેલ એટલે વસ્ત્ર નહિ એમ નહિ પણ અલ્પમૂલ્યવાળું કે ફાટેલું વસ્ત્ર સાધુ ખુશીથી લે. મૂર્છાને પરિગ્રહ બતાવ્યા છે. કપડાં તરફ પણ એને મૂર્છા ન થાય, છ. અતિપરિષદ્ધ. ગમે તેટલા વિહાર કરે તે પણ એને અજપે ન થાય. અરિત એટલે કટાળા—અણુગમે. શુભ ધ્યાન ધરવું તે અતિને દૂર કરવાનું સાધન છે. ૮. સ્ત્રીપરિષદ્ધ. એને જોઇ તેમનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરત, હાસ્ય, મનેાહરપણું, લલિતવિભ્રમ, વિલાસ વગેરે ચેષ્ટાઓ ન ઇચ્છે અને સ્ત્રી સાથે દૃષ્ટિએ દૃષ્ટિના મેળાપ ન કરે. ૯. ચર્ચાપરિષદ્ધ. ચર્ચો એટલે ચાલવું. ગ્રામ, નગર, કુળાદિને વિશે વિહાર કરે–ચાલે અને એક ને એક સ્થાનકે ન રહે. ૧૦. ઔષધિકી પરિષદ્ધ, પાપકમ અને ગમનાગમનનો નિષેધ કરે. શુન્ય ઘર, સ્મશાન, સખિલ, સિ'હુગુફા વગેરેમાં કાયાસત્યે રહ્યા થકા ત્યાં અનેક પ્રકારના ઉપસર્ગો થાય તે પણ અશિષ્ટ ચેષ્ટના નિષેધ કરવા. શ્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં જો અનિષ્ટ કે ઇષ્ટ ઉપસર્ગાં થાય તે પણ તેથી ચિત્તમાં પણ ચલાયમાન ન થાય, પણ તે ઉપસર્ગાને સહન કરે. ૧૧. શય્યાપરિષદ્ધ, વસતીમાં ઘણી ધૂળ હાય, ઘણી ઠંડી હાય, જમીન ગરમ હોય, કાંકરાવાળી હોય તે પણ વસતીને (રહેવાનાં સ્થાનને) સારી માડી કહે નહિ, ઉદ્વેગ કરે નહિ. ૧૨. ક્રેશપરિષદ્ધ. શય્યાના આપનાર ક્રાધ કરે, આક્રોશ કરે અથવા કોઈ સાધુને દેખી તિરસ્કાર કરે, છતાં તેના તરફ ક્રાધ ન કરે, પણ ઊલટા તેવા પુરુષને ઉપકારી જાણે, હિતકારી માને અને તેના તરફ પણ શાંતિ રાખે. ૧૩. વધપરિષહું. શય્યા આપનાર, વસતી આપનાર ખૂન પણ કરે, કોઈ ઢીકા, પાડુ, ચાબૂક વગેરેથી મારવાના, પ્રહાર કરવાના માર્ગ લે અથવા મારી નાખવા માટે પ્રહાર કરે છતાં તેના ઉપર પણ જરાયે રાષ ન લાવે. ૧૪. યાચનાપષિદ્ધ, માંગતાં યતિ શરમાય નહિ, જરૂરી વસ્તુ માંગે, કારણ કે આપ્યા વગરની સળી પણુ સાધુને ખપતી નથી. જેની પાસે યાચના કરવામાં આવે તે આપશે કે નહિ તેના વિચાર પ્ર. પુર Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રશમરતિ વિવેચન સહિત ન કરે. ૧૫. અલાભપરિષહ, માગ્યા છતાં વસ્તુની પ્રાપ્તિ ન થાય તે તેનાથી મનમાં બે પામે નહિ, વિષાદ ન લાવે, અને મુખરાગ પણ પલટે નહિ. ૧૬. રેગપરિષહ, ગમે તે વ્યાધિ થાય છતાં અતિસાર, ભગંદર વગેરે રોગોને ઉપાય ન ચિંતવે, પણ વિધિ અનુસાર નિરવ ચિકિત્સા કરે, કરાવે. મનમાં કર્મને વિપાક વિચારે, કેઈ. જાતની હાયેય ન કરે. ૧૭. તૃણુપર્શ પરિષહ. શય્યાનાં તરણું વાગે તે પીડા સહન કરી લે અને પીડા સહનને પીડા ન ગણે. ૧૮. મલપરિષહ. સાધુ સ્નાન ન કરે, તેથી શરીરે મેલ થાય, દુર્ગધ થાય, પર થાય તેને દૂર કરવા સ્નાનાદિકની વાંછા ન કરે. ૧૯, સત્કાર પરિષહ. સાધુને કોઈ નામે, કોઈ રસ્ત, ચરણસ્પર્શ કરે, સામૈયું કરે, ઊભા થઈ આદર કરે, પણ સાધુને એની વાંછા ન હોય. કરે તે ઠીક છે, ન કરે તે તેને આત્મા જાણે. ૨૦. પ્રજ્ઞા પરિષહર બુદ્ધિબાહુલ્ય તેને ગર્વ ન કર અને ન હોય તે તેને ખેદ પણું ન કરે. ૨૧. અજ્ઞાનપરિહ. જેમ બુદ્ધિને સહેવી તેમ અજ્ઞાનને પણ સહન કરવું. સાધુ જ્ઞાનવાન હોય, અને સર્વ પ્રકારે જાણકાર હોય એવું ન પણ બને, તેથી થતે પરાભવ પણ સાધુ શાંતિથી સહન કરે. ૨૨. સમ્યકત્વ પરિષહ : કેઈ ઇંદ્ર વગેરે ફળીભૂત ન થાય તેથી શ્રદ્ધામાં પાછા ન પડે અને અન્યદર્શનીની અદ્ધિ દેખી એના તરફ રાગ ન કરે. આ બાવીશ પરિષહ ખાસ ઇરાદાપૂર્વક અત્ર આલેખ્યા છે, સમજીને તેમને સહન કરવા. એથી આવતાં કર્યો અટકે છે, આપણે હવે સંવરના ઉપાયે વિચારીએ. અત્યાર સુધીમાં આઠ પ્રવચનમાતા અને બાવીશ પરિષહ મળીને ત્રીશ સંવપાયે વિચાર્યા. ત્યાર પછી દશ યતિધર્મ આવે છે, તે આવતા પ્રકરણને વિષય છે તેથી અત્ર તેમનાં નામમાત્ર જ આપીશું. એ યતિધર્મના પાલનથી પણ નવાં આવતાં કર્મો સામે બારણું બંધ થાય છે. તે યતિધર્મો આ રહ્યાં ૧. ક્ષમાધર્મ, ૨. માઈવધર્મ, ૭. આજે વધર્મ, ૪. મુક્તિધર્મ, ૫. તધિર્મ, ૬. સંયમધર્મ, ૭. સત્યધર્મ, ૮. શૌચધર્મ, ૯. અકિંચનધર્મ અને ૧૦. બ્રહાચર્યધર્મ. આમાં પાંચ મહાવતને પણ સમાવેશ થાય છે. આ યતિધર્મને મેળવતાં ૪૦ (ચાળીશ) પ્રકારનાં સંવર થયાં. પછી બાર ભાવના આવે છે. તેની વિગતવાર વિવેચના આ પ્રકરણમાં જ ચાલે છે. તેમનાં પણ નામ માત્ર આપીએ. ૧. અનિત્મભાવના, ૨. અશરણભાવના, ૩. સંસારભાવતા, ૪. એકત્વભાવના, ૫. અન્યત્વભાવના, ૬. અશુચિભાવના, ૭, આસવભાવના, ૮, સંવર ભાવના, (ચાલે છે), ૨. નિજાભાવના, ૧૦. લેકસ્વભાવભાવના, ૧૧. બેધિદુર્લભભાવના અને ૧૨. અરિહંતસહાયભાવના. આ પ્રત્યેક ભાવના આવતા કર્મોને રોકે છે. તેથી તેને સંબભાવનાને વિભાગ ગણવામાં આવે છે. એ રીતે ત્રીશમાં દશ અને બાર સંવરે વધતાં પર (બાવન) સંવરે થયાં. - હવે પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન કરીએ. ૧. સામાયિક ચારિત્ર-સમતાને જેમાં લાભ થાય તે અથવા સમતાને અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને જેમાં લાભ થાય તેને Page #434 -------------------------------------------------------------------------- ________________ ગડા થાય અને ભાવના : પણ સામાયિક ચારિત્ર કહેવાય. ૨. છેદો પસ્થાપનીય ચારિત્ર-ચારિત્રના પર્યાય છેદ થાય. છેદ એટલે પૂર્વપર્યાયને છેદ અને ઉપસ્થાપના એટલે ગણાધિપે આપેલ નવા પર્યાયની સ્થાપના. આમાં પંચ મહાવ્રતને ઉચ્ચાર થાય છે. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર–જેમાં કર્મની નિર્જરા , થાય છે. આ ચારિત્રમાં વિશિષ્ટ પ્રકારના તપથી યુક્ત આચાર હોય છે. નવ મનુષ્યને ગચ્છ જુદો નીકળે તે તીર્થકર કે તેના દીક્ષિત શિષ્ય પાસે ચારિત્ર પડિવાજે. એમાં ચાર જણ પરિહારક એટલે તપના કરનારા થાય અને ચાર તેમની વૈયાવચ્ચ કરનારા થાય અને એકને ગુરુસ્થાનકે કરાવે. પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે. તેમાં ઉણુકાળે જઘન્યથી એથ, મધ્યમથી છઠ અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમ એવાં તપ કરે અને શીતકાળે જઘ ન્યથી છઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી દશમ કરે તથા વર્ષાકાળે જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી દશમ અને ઉત્કૃષ્ટથી દુવાલસ (૫ ઉપવાસ) તપ કરે, પારણે આંબિલ કરે, એમ છ મહિના તપ કરે. પછી ચાર તપસ્યા કરનારા વૈયાવચ્ચ કરનાર થાય અને વૈયાવચ્ચ કરનારા તપસ્વી થાય. તે પણ છ માસ સુધી તપ કરે. તે પૂર્ણ થયા પછી જે ગુરુ થયા હેય તે છ મહિના તપ કરે, તે વખતે તે આઠમને એક ગુરુ થાય, શેષ બીજા વૈયાવચ્ચે કરે. એમ અઢાર મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં પણ આવે. ૪. સૂમસં૫રાય ચારિત્ર-સંપાય એટલે કષાય. શ્રેણએ કર્મ ખપાવતાં નવમે ગુણસ્થાનકે લેભના સંખ્યાત ખંડ કરી જ્યારે છેલ્લે ખંડ બાકી રહે ત્યારે તેના અસંખ્યાત સૂમ ખંડ કરીને દશમે ગુણઠાણે ઉપશમાવે, અથવા ક્ષપકશ્રેણું માંડી હોય તે ત્યાં ખપાવે, તે દશમ ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મસંપરાય છે. અને ચારિત્રનું નામ પણ સૂફમપરાય છે. પ. યથાખ્યાત ચારિત્ર-યથાવિધિએ કરીને અકષાયપણું અર્થાત્ સંજવલન- કષાયે કરી સર્વથા કષાયરહિતપણું જેને કહીએ તે યથાખ્યાત ચારિત્ર જાણવું. છાત્મસ્થિક અને કૈવલિક એવા એના બે પ્રકાર છે. અગિયારમે ગુણઠાણે એ છદ્મસ્થને થાય અને તેરમે ગુણસ્થાનકે તે કૈવલિકને જાણવું. આ ચારિત્રથી પ્રાણીને મિક્ષ થાય છે. આ પ્રમાણે સંવરના સત્તાવન પ્રકાર થયા એમાંને કેઈ એક કે વધારે પ્રકાર આદરવાથી આવતાં કર્મોનાં બારણું દેવાઈ જાય છે. પ્રત્યેક સત્તાવન પ્રકૃતિ વિચારવાગ્ય છે, અને એ રીતે નવીન કર્મબંધની સામે બારણું બંધ કરવા જેવું છે. આ નવીન આય બંધ થઈ જાય પછી હોય તેવા કર્મોને દૂર કરવાને માટે આવતી નવમી નિર્જરાભાવના છે. આઠમી સંવરભાવના જસસોમે નીચે પ્રમાણે વર્ણવી છે, તે હવે આપણે વિચારી લઈએ – આઠમી સંવરભાવના જ, ધરી ચિત્તશું એક્તાર; સમિતિ ગુપ્તિ સુધી ધરે જી, આપ આપ વિચાર. . Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨ 66 સલૂણા ! શાંતસુધારસ વિસ વિષય લફૂલડે જી, લાભઅલાભે સુખદુ:ખે જી, શત્રુમિત્ર સમ ભાવતા જી, કદીએ પરિગ્રહ છાંડશું જી, લેશુ સ યમભાર) શ્રાવક ચિંતે હું કદા જી, કરીશ સંથારા સાર, સાધુ આશંસા એમ કરે છ, સૂત્ર ભણીશ ગુરુ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી જી, કરીશ સલેખણ ખાસ, સજીવહિત ચિતવેા જી, વયર મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએ જી, પરિહર પરનું વિત્ત. સલૂણા॰ સલૂણા કામકટક ભેદણુ ભણી ૭, નવવિધ પરિગ્રહ મૂકતાં જી, દેવમણુગ્મ ઉપસર્ગ શુ. જી, ખાવીશ પરિષદ્ધ જીતીએ રે, . Jain Education.International પ્રશમતિ વિવેચન સહિત ચાખ—એ આંકણી. અટતે મનઅલિ રાખ. સલૂણા૦ ૧ જીવિતમરણ સમાન; માન અને અપમાન. સલૂણાવ સલૂણા ધર તું શીલ સન્ના; લડ્ડીએ સુખ અથાહુ. નિશ્ચલ હાય સધીર; જિમ જીત્યા શ્રીવીર. સલૂણુા॰ સલૂણા મ “ આઠમી સ‘વરભાવના ચિત્તમાં એકતાર કરી ખરાખર ધારણ કરવી, ભાવવી. તેમાં આપેાઆપ વિચાર કરીને પ્રથમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરવી અને શાંત સુધારસનું આસ્વાદન કરવું. કર્તા કહે છે જ્યારે વિરસ એટલે માઠા રસવાળાં ફળફૂલમાં ભમતા મનરૂપ અલિને-ભમરાને રોકીશ, તેમાં ફરવા નહિ દે ત્યારે તે શાંતસુધારસનું, શાંતિરૂપ અમૃતનું, આસ્વાદન કરશે.” (૧) દ સ`વરભાવનાના પ્રાર'ભમાં સમાન ભાવની અત્યંત આવશ્યકતા હેાત્રાથી કર્તા કહે છે કે સવરના અભિલાષી જીવે લાભ અને અલાભમાં, સુખમાં અને દુઃખમાં, જીવિત અને મરણુમાં, શત્રુ અને મિત્રમાં અને માન અને અપમાનમાં સમભાવ રાખનારા હાય છે.” (૨) 66 શ્રાવક દરાજ મનમાં ચિંતવે છે કે, હું આ પરિગ્રહ કયારે છાંડીશ, કયારે સંયમના ભાર (ચારિત્ર) ગ્રહણ કરીશ અને કયારે અણુશણુ કરીને, સથારા કરીને, શુભ ભાવના ભાવતા આ દેહને તજીશ?’ શ્રાવકને કરવા યાગ્ય આ ત્રણ મનારથ કહ્યા છે. સાધુ એવી આશ’સાઇચ્છા કરે કે ‘હું ગુરુ પાસે કયારે સ સૂત્રોના અભ્યાસ કરીશ ? કયારે વિદ્વારી થઈ, એકલમલ્લ પ્રતિમા ધારણ કરી કાયાત્સગ માં રહીશ ? અને કયારે શાસ્ત્રવિધિપૂર્ણાંક સ ́લેખણા કરી આ શરીરને તજી દઈશ ?' આ સાધુને કરવાના ત્રણ મનારથ છે.” (૩-૪) ७ Page #436 -------------------------------------------------------------------------- ________________ ભાવના ' ૪૧૩. હવે સંવરના ભેદ વર્ણવે છે. ઉત્તમ છો સર્વ જીવનું હિત ચિંતવે. કર્તા કહે છે કે, હે જગતના મિત્ર! તું કેઈની સાથે વેર ન કરીશ, મુખે સત્યવચન બેલજે, પારકું દ્રવ્ય પરિહરજે, કિશિત પણ અદત્ત ન ગ્રહણ કરીશ. કામદેવના સૈન્યને ભેદવા માટે, જીતી લેવા માટે શીલરૂપ સન્નાહને એટલે કે બખ્તરને ધારણ કરજે અને નવવિધ પરિગ્રહને સર્વથા તજી દેજે કે જેથી પારાવાર સુખની પ્રાપ્તિ થાય.” (૫-૬) દેવસંબંધી અને મનુષ્ય સંબંધી, ઉપલક્ષણથી તિર્યંચ સંબંધી પણ જે જે ઉપસર્ગો -ઉપદ્રવ થાય તેને ધૈર્યથી નિશ્ચળ થઈને સહન કરવા, અને જેમ મહાવીર પ્રભુએ સર્વ પરિષહને જીતી લીધા તેમ તારે પણ બાવીશે પરિષહને સહન કરવા, જીતી લેવા. આ અંતિમ ઉપદેશ છે.” (૭) આ પ્રકારની જસમની આઠમી ભાવના છે. એમાં સંવરનાં ચેડાં થોડાં નામે આપ્યાં છે. નવતત્ત્વકાર પિતાના ટબામાં લખે છે કે “જે જે સંવર થકી આશ્રવ રોકાય તે આશ્રવનું રેકવું, અને તે તે સંવરનું જે આદરવું, એટલે જેમ ક્ષમાદિક સંવર વડે ક્રોધાદિ આશ્રવ રોકાય છે, ઈત્યાદિક જે ભાવના કરવી તે આઠમી સંવરભાવના.” શ્રીમાન વિનયવિજયજીના શાંતસુધારસના વિવેચનમાં લખેલ છે કે પ્રથમ તે સંવરને અર્થ સમજ; પાંચ સમિતિ શું છે, ત્રણ ગુપ્તિ શું છે, દશ યતિધર્મો કયા કયા છે, બાર ભાવના કેમ ભાવવી, બાવીશ પરિષહ કેમ જીતવા અને પાંચ ચારિત્રને પરિચય કેવી રીતે કરવો એ વિચારવું તે સંવરભાવના છે. આ થી ગભરાવાનું જરા પણ કારણ નથી. એ આશ્રને ઉપાય સંવરભાવ છે અને એ પ્રયાસસિદ્ધ છે અને એ પ્રયાસ જરૂર કર્તવ્ય છે. અવિરતિને ઉપાય સંયમ છે. સંયમના સત્તર પ્રકાર છે. મિથ્યાત્વને ઉપાય સમ્યકત્વ છે. અને આર્તધ્યાનને ઉપાય મનઃસ્થિરતા છે, જ્યારે ક્રોધને ઉપાય ક્ષમા છે, માનને ઉપાય નમ્રતા છે, માયાને ઉપાય સરળતા છે અને લેભને ઉપાય સંતેષ છે. રોધ હૃદયથી કરવાનું છે. આત્મવહાણની ત્રણ જરૂરિયાત છે, તે હોય તે લક્ષ્યસ્થાને પહોંચવામાં વખત લાગતું નથી. આત્મવિકાસને માર્ગ ત્યાં બતાવ્યો છે. પ્રથમ તે નવાં કર્મોને રોકવા, સંવર આવતાં કર્મોને અટકાવે છે. અહીં જે માર્ગ બતાવવામાં આવ્યા છે તે સિદ્ધ માર્ગો છે. વિષયકષાયને દૂર કરવા અને સમરસને વરસાદ વરસાવ. તારી ફિકર નકામી છે, એ એક વનિ છે. મનોગુપ્તિની ચાવી પછી બતાવી છે. કાયાની માયા કરવા જેવી નથી. સંયમયેગમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી, મતમતાંતરમાં ન મૂંઝાવું પણ સત્યની પરીક્ષા બરાબર કરવી. બ્રહ્મચર્ય એ આત્મવિકાસની બારાખડી છે. એમાં અનેક બાબતે સમાય છે. સર્વને આધાર પરિણતિ પર છે. આત્મસ્વરૂપ એળખવા જેવું છે. તારો ઉદ્ધાર તારા હાથમાં છે. શાંતરસનું પાન કરવા જેવું છે. આવા અનેક ઉપયોગી વિષયે એ ગ્રંથમાં નિરૂપવામાં આવ્યા છે. તે તરફ સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચવામાં આવે Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત છે. આ સંવરભાવનામાં સમિતિ, ગુપ્તિ, પરિષહજય, ચારિત્ર, ભાવના વગેરે જે રજૂ કરવામાં આવ્યાં તે કર્મની આવક સામે બારણું બંધ કરનાર છે અને પછી જેમ તળાવમાં નવું પાણી ન આવે ને અટકી જાય તેમ સંવરનું કાર્ય છે. એ ભાવના વારંવાર ભાવવી. એ રીતે વિચારપથ સુધર્યા પછી તેને અમલ થશે અને આત્મા આત્મિક ભાવમાં લાગી જશે. હવે તે વખતે જે કર્મો લાગેલાં હોય, આત્મા સાથે મળેલાં હોય તેને કેમ દૂર કરવાં તે આવતી નવમી ભાવનામાં વિચારાશે. એ રીતે નવાં કર્મોને રેકવા પૂરતી આ આઠમી ભાવના ચિંતવવી અને તે સારી લાગે, જચે તે તેને અમલ કરે. એ વિચારણથી હંમેશ માટેનું સુખ મળે છે. (૧૫૮) નવમી નિજરાભાવનાનું વિસ્તારથી સ્વરૂપ यद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः । तद्वत् कर्मोपचितं निर्जरयति संवृतस्तपसा ॥१५९॥ અથ–જેમ શરીરમાં થયેલે દોષ લાંઘણથી ન ખાવાથી) પ્રયત્નપૂર્વક નાશ પામી જાય છે, તે પ્રકારે આત્મા સાથે મળી ગયેલ કર્મને પણ સંવરયુક્ત પ્રાણી તપ દ્વારા દૂર કરી દે છે, નાશ પમાડે છે. (૧૫૯). ' વિવરણ–આ લોકમાં નવમી નિજરાભાવનાનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. કર્તા પોતે જ એક દાખલે આપી નિજાની મહત્તા સમજાવે છે. નિર્જરા અગાઉ લાગેલાં કર્મોને ઉશે છે. સંવર તે કર્મને આવતાં બંધ કરે, પણ તે વખતે જે કર્મો લાગેલાં હોય, આત્મા સાથે મળી ગયેલાં હોય તેનું શું? નવીન આવક તે સંવર દ્વારા બંધ થાય છે, પણ અગાઉ આત્માએ કરેલાં કર્મોનું શું કરવું? તેને વિચાર આ ભાવનામાં કર્યો છે. તેથી પુરાણું કર્મોનો ક્ષય માટેની એ ભાવના પણ વિચારણીય છે. - વિશોષણ–સુકાવવું તે. લાંઘણ કરવાથી, ન ખાવાથી. લેકમાં કહેવત છે કે રોr જયન્ત ઇંઘનાત–લાંઘણ રોગને પચાવી દે છે. આપણે ગમે તેવા દેશે કર્યા હોય, વધારે પડતું ખાઈ નાંખ્યું હોય, અપચે કે અનેક પ્રકારના વ્યાધિઓ થયેલા હોય તે. તે બધાનો ઉપાય લાંઘણ છે. લાંઘણના હજારે લાભ છે, તેમાં સર્વથી મોટો લાભ એ સર્વ દેનું શોષણ કરે છે તે છે. લાંઘણ જેમ સર્વ રોગોને દૂર કરે છે, તેના મૂળમાં જઈ તે રેગેને ઉખેડી નાખે છે, તે પ્રમાણે, ઉ૫ચિત–પુષ્ટ, જવરાદિ દોષ, અપ વગેરે એકઠા કરેલા છે. આવા અનેક દેને ઉપાય લાંઘણ છે. ગમે તે અપચે થયેલ હોય તેને લાંઘણ દૂર કરી દે છે. આ 'તે અનેક વર્ષોને – યુગને અનુભવ છે કે ન ખાવાથી સર્વ દે દૂર થાય છે. ગામગામનું પાણું પીધેલ હોય કે વધારે પડતું જમાઈ ગયું હોય, તેને ઉપાય લાંઘણ છે. તમારણ કરવાથીને ખાવાથી કાંઈ મરી જવાતું નથી, પણું ખાધેલ વસ્તુને પચવાને વખત Page #438 -------------------------------------------------------------------------- ________________ ભાવના મળે છે, તે સ્વય' ઘણા લાભ કરે છે અને ન પચેલાને પચાવે છે. જીય તે દોષઃ—દોષ ઘટી જાય છે. જેવી રીતે લાંઘણ કરવાથી, ભૂખ્યા રહેવાથી અપર્ચા, અજીણુ, તાવ વગેરે અનેક દોષો નાશ પામે છે તેમ. જામ સ'વ્રુત—જેણે આશ્રવનાં ખારણાં બંધ કર્યાં છે તેવા માણસ. આશ્રવના દ્વાર બંધ ફરવા એટલે તે આવતાં કર્મનો સંવર કરવેા. એટલે આ નિર્જરા કરનાર સવરવાળા હાવા જોઇએ એ જરૂરી છે અને સવરપૂર્વક નિરાની શકયતા અત્ર ઠસાવવામાં આવી છે. તપસા—બાર પ્રકારના તપ કરીને, બાંધેલાં અને સાથે માણેલાં કર્મોના પ્રાણી ક્ષય કરે છે. જેમ ગમે તેવું ખાધુ હોય, અપચા કે તાવ આવેલ હાય, શરીર મડતું ન હોય, કાયા કૃશ થઈ ગઈ હોય, અનેક વ્યાધિ શરીરને લાગેલા હોય તેના નાશ લાંઘણ કરે છે તેમ પૂર્વે એકઠાં કરેલાં કર્મોને બારાખાર ક્ષય તપસ્યા કરે છે. એ તપસ્યા કેવી રીતે થાય અને કેવી છે તે આપણે હમણાં જોઈશું. નિજયંતિ—નાશ કરે છે, ક્ષય કરે છે. લાંઘણુ જેમ ગમે તેવા દોષને દૂર કર છે, તેમ આત્માને લાગેલાં અનેક કર્મીના ઉપાય તપ છે. માટે આ નિજ રાની ભાવના કરી તેના અમલ કરવેા. તપના ખાર પ્રકાર છે. તે જ નિર્જરાભાવનાના ખાર ભેદ છે. છ ખાદ્ય તપ અને છ આભ્યંતર તપ એમ મળીને નિરાના ખાર પ્રકાર થાય છે. આપણે પ્રથમ છ માહ્ય તપને સમજીએ ૧. અનશન-એના બે પ્રકાર છે, એક ઇત્વર અને બીજો યાવકથિક, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, વગેરે છ માસ સુધી ન ખાવું, અશનના ત્યાગ કરવે! તે ઇત્થર અનશન કહેવાય. યાવત્કથિક અણુસણુ યાવજિવિત માટેનું થાય છે. આ બન્ને પ્રકારનાં અણુસણુને વિચારવાં. ૨. અશન પ્રમુખની ન્યૂનતા કરવી, પેાતાની ભૂખ માંગે તે કરતાં એ પાંચ કે વધારે કાળિયા આછું ખાવું. અત્યારે Austerityને નામે આ ઊણાદરિકા તપસ્યાના પ્રચાર થાય છે. એકાદ ટક ભાજન ન કરવું તે પણ આમાં સમાવેશ પામે છે. ઊારિકા બાહ્ય તપમાં આવે છે. ૩. વૃત્તિસક્ષેપ તપ – નિયમ ધારવા, આજીવિકા જેમ બને તેમ ઓછી કરવી, એછી વસ્તુથી ચલાવી લેવું અને અમુક વસ્તુના ત્યાગ કરવે, તે ત્રીજો વૃત્તિસક્ષેપ બાહ્ય તપ. ૪. રસત્યાગ તપ – તે નીવી આંખેલ પ્રમુખનું તપ છે, તે વિગયને (ઘી, તેલ, ગાળ, સાકર વગેરે ચીજૂના) ત્યાગ છે. જેમ અને તેમ રસ આછા વાપરવા. ૫. કામકલેશ માહ્ય તપ – માથાના વાળના વેચ કરવા, કાયાત્સગ કરવા અને ચેારાશી માસનમાંથી કોઈ શરીરને ક્લેશ નીપજાવે તેવું ગમે તે આસન કરવું, ૬, સંત્રીનતા માહ્ય તપ – • શરીરનાં અંગ્રેાપાંગને સવરવું, ગેાપન કરવું. આ છએ પ્રકારનાં બાહ્ય તપ છે. મા તપસ્યા દ્વારા કર્મીને ખપાવવાના એક માર્ગ છે. હવે આપણે છ આભ્ય'તર તપ વિચારીએ, Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - આત્યંતર તપમાં પ્રથમ આવે છે પ્રાયશ્ચિત તપ કપટરહિતપણે ગુરુ પાસે પિતાના દોષને પ્રકટ કરી તેની આયણ લેવી; તેના (પ્રાયશ્ચિત્તના) દશ પ્રકાર છે. ગુરુ પાસે ગોચરી પ્રમુખનું આલેચવું તે પ્રથમ આલેચન પ્રાયશ્ચિત્ત. માતરૂં પુજ્યા વિના પરઠવવું અને તેને મિચ્છામિ દુક્કડમ્ દેવ તે બીજું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત. શબ્દાદિ વિષય ઉપર રાગ કર્યો હોય તેનું આલેચન પણ કરવું અને મિચ્છામિ દુક્કડે પણ દે તે ત્રીજુ મિશ્ર પ્રાયશ્ચિત્ત. અશુદ્ધ આહારપાણીને ત્યાગ કરે તે શું વિવેક પ્રાયશ્ચિત્ત. ખરાબ સ્વપ્નાદિકને અંગે કાર્યોત્સર્ગ કરવું તે પાંચમું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. પૃથ્વીકાય વગેરેને સંઘટ્ટ થઈ જવાથી તપ કરવો તે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત. પૃથ્વી આદિકને સંઘટ્ટ થવાથી કાંઈક દીક્ષા પર્યાયની ન્યૂનતા થઈ હોય તે સાતમું છેદ પ્રાયશ્ચિત્ત. મૂળગુણભંગ થવાને કારણે સર્વથા વ્રતપર્યાયનું છેદન થવાથી દીક્ષા પર્યાયની ન્યૂનતા થઈ હોય તે આઠમું મૂલ પ્રાયશ્ચિત્ત. કેઈને ઘાતપાત થઈ ગયું હોય તે વિધિપૂર્વક તપ કરવું અને ત્યારપછી મહાવ્રતને આપ કરે તે નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. રાજાની રાણું અથવા સાધ્વી પ્રમુખ સાથે સંગ થઈ ગયાથી બારવર્ષ પર્યત તીર્થપ્રભાવના કરી ગચ્છમાં આવવું તે દશમું પારાંચિત પ્રાયશ્ચિત્ત. આ એક પ્રકારનું આત્યંતર તપ થયું. બીજે વિનયતા. એટલે ગુણવંત વગેરેની ભક્તિ કરવી, આશાતના ટાળવી. જ્ઞાનને વિનય પાંચ પ્રકારે છે. અત્યાદિ પાંચ પ્રકારના જ્ઞાનની સેવા કરવી, તે પ્રથમ ભક્તિવિનય. પાંચ જ્ઞાનનું અંતરંગ પ્રીતિ સહિત બહુમાન કરવું તે બીજો બહુમાનવિનય. દીઠેલા જાણેલા પદાર્થોની સમ્યગ પ્રકારે ભાવના કરવી તે ત્રીજો ભાવનાવિનય. પાંચે જ્ઞાનનું વિધિપૂર્વક ગ્રહણ કરવું તે એથે વિધિગ્રહણવિનય અને એ પાંચ જ્ઞાનને અભ્યાસ કરે તે પાંચમ અભ્યાસવિનય. દર્શનને વિનય બે પ્રકારે છે. ઉચિત ક્રિયાને સાચવવી તે શુષાવિનય અને બીજો અનાશાતનાવિનય એટલે અનુચિત ક્રિયાથી વિરમવું. અનાશાતનાવિનયના પિસ્તાળીશ પ્રકાર છે. તેમાં તીર્થકર, ધર્મ, ધર્માચાર્ય, વ્યાખ્યાતા, સ્થવિર, કુળ, ગણ, સંઘ, મંડળી, સમાન ક્રિયા કરનાર એની સાથે પાંચ મેળવતાં પંદર થયા, તેમની આશાતના ન કરવી, ભક્તિ સહિત બહુમાન કરવું અને તેમના છતા ગુણ વર્ણવી યશ કીર્તિ કરવી. એટલે વિનયન પિસ્તાળીશ ભેદ થયા. આ બીજ અભ્યતર તપ. ચારિત્રને વિનય પાંચ પ્રકારને છે. પાંચ ચારિત્રોની સદુહણા કરવી. ચારિત્રવિનય ત્રણ પ્રકારના વેગને વિષય છે. આચાર્ય વગેરેને મન, વચન, કાયાથી વિનય કરે. લકોપચાર વિનય સાત પ્રકાર છે. ગુરુ વગેરે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેઓની સમીપ બેસવું, આરાધવા યોગ્ય પુરુષની ઈચ્છાએ પ્રવર્તવું, ઉપકારને પ્રત્યુપકાર કરે, ગુરુ જ્ઞાન આપે તે માટે તેમને ભાત પાણી લાવી આપી તેમને વિનય કરે, ગ્લાનને દવાદારૂ લાવી આપી વિયન કરે, તેમ જ દેશ તથા કાળ જાને અવસરચિત કરવું અને વડીલનાં Page #440 -------------------------------------------------------------------------- ________________ ભાવના સર્વ કાર્ય કરવામાં ઉજમાળપણું રાખવું. આવી રીતે સાત પ્રકારે વિનય કરવાનું છે. આ બીજે વિનયતપ આવ્યંતર તપમાં આવે છે. ત્રીજે આત્યંતર તપ તે વૈયાવચ્ચ તપના નામથી ઓળખાય છે. મુખ્ય પાત્રોની (આચાર્ય, ઉપાધ્યાય વગેરે દસની) અશન, પાન, વસ્ત્ર, પાત્ર તથા ઔષધે કરીને યથાગ્ય સેવા કરવી તે ત્રીજો વૈયાવચ્ચ આત્યંતર તપ.. થે સ્વાધ્યાય આત્યંતર તપ પાંચ પ્રકારને છે-વાચMા, પૃચ્છના, પરિવર્તન, અનુ. પ્રેક્ષા અને ધર્મકથા. વાચના એટલે પિતે ભણવું, ભણાવવું અને સૂત્રને અંગે સંદેહ પડે તે પૂછવું તે પૃષ્ઠના. પૂર્વે શીખેલાને ફરીવાર સંભારવું તે પરિવર્તન. પૂર્વે ધારેલા અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા કહેવી કે ઉપદેશ દેવો તે પાંચમ વિભાગ ધર્મકથા. આ સ્વાધ્યાય આત્યંતર તપ આ રીતે પાંચ પ્રકારને થાય છે. પાંચમે આવ્યંતર તપ તે ધ્યાનતપ છે. મનની એકાગ્રતા એ ધ્યાન છે. એના આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા ચાર ભેદ છે. એને વિસ્તાર અને એ પ્રત્યેકના પેટા ભેદ માટે જુઓ મારે ગ્રંથ “જૈન દષ્ટિએ યોગ. છઠ્ઠો આત્યંતર તપ એ કાર્યોત્સર્ગ છે. દ્રવ્યથી કાયાને ઉત્સર્ગ કરો તે . કાયેત્સર્ગ છે. આગળ જે કર્મો બાંધ્યાં હોય, આત્મા સાથે જે લાગેલાં હોય તે આ રીતે બાર પ્રકારના બાહ્ય અને આત્યંતર તપથી દૂર થાય છે. એટલે સવારથી નવાં આવતાં કર્મો અટકે અને નિરાથી અગાઉ લાગેલાં કર્મોને આત્મા સાથે સંબંધ દૂર થાય. આવી રીતે નિરાભાવના ભાવવી. તેના સંબંધમાં નવતત્વના ટબાકાર રાખે છે કે “સંકીર્ણ સ્થાનકને ગે જેમ આમ્રફળ (કેરી) પાકે છે તેમ જ બાર પ્રકારના તપે કરીને કમને પચાવવું, અર્થાત્ પૂર્વે સંચેલા કર્મનું પાકવું તે રૂપ નિજેરા, સકામ અને અકામ એ બે ભેદે છે.” હવે જસસેમ મુનિ આ ભાવના કેવી રીતે ભાવવી તે સંબંધમાં નીચે પ્રમાણે જણાવે છે. (રાગ ગાડી. મન ભમરા રે-એ શી) નવમી નિજ૨ ભાવના, ચિત્ત ચેતે રે, આદરે વત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેતે રે; પાપ આલેચે ગુરુ કને, ચિ૦ ધરિયે વિનય સુજાણ, ચતુર૦ ૧ વૈયાવચ્ચે બહુવિધ કરે, ચિત્ર દુબળ બાળ ગિલાન; ચતુર આચાજ વાચક તણે, ચિ૦ શિમ સામમિક જાણુ. ચતુર૦ ૨ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રશમરતિ વિવેચન સહિત તપસી કુલ ગણ સંઘના, ચિ૦ થિવિર પ્રવર્તક વૃદ્ધ ચતુર ચૈત્યભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગ પ્રસિદ્ધ. ચતુર૦ ૩ ઉભય ટૂંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચતુર પિસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમ નભાય. ચતુર ૪ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહવિક્રીડિત દેય ચતુર શ્રી ગુણરયણ સંવત્સરુ, ચિત્ર સાધુપતિમ દશ દેય. ચતુર૦ ૫ - શ્રતઆરાધના સાચ, ચિ૦ ગવહન ઉપધાન ચતુર૦ " શુકલધ્યાન સુવું ઘર, ચિ. શ્રી આંબિલવર્ધમાન. ચતુર૦ ૬ ચૌદ સહસ અણગારમાં, ચિ૦ ધન ધને અણગાર; ચતુર સ્વયંમુખ વીર પ્રશંસીઓ, ચિ. અધિક મેઘકુમાર. ચતુર૦ ૭. તેના સર્વ અર્થ કરતાં કહે છે કે “નવમી નિર્જરા ભાવના માટે કર્તા ચતુર મનુષ્યને ચેતવણું આપે છે કે, તમે ચેતે અને ભાવના ભાવ. આ ભાવનાનું સ્વરૂપ શું છે તે બતાવે છે કે, તમે વ્રતપચ્ચખાણ કરે, ગુરુ પાસે પાપ આલેચે, વિનયગુણને ધારણ કરે, વૈયાવચ્ચ પણ બહુ પ્રકારે કરે. વૈયાવચ્ચ કેની કરવી? તે કહે છે કે દુર્બળ, પ્લાન (રેગી), આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય (લઘુમુનિ), સાધર્મિક, કુળ, ગણુ અને સંઘસ્થવિર તથા પ્રવર્તક કે વૃદ્ધ હોય તેની. ચૈત્યની ભક્તિ કરવાથી બહુ નિર્જરા થાય છે. આ હકીક્ત શ્રી પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કહેલ છે.” (૧-૨-૩) - “વળી બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરે, સુંદર સજઝાય-ધ્યાન કરે, પિસહ કરે, સામાયિક કરે, નિયમ ધારે, અથવા નિત્ય નવા અભિગ્રહ કરે. હવે અનેક પ્રકારના તપ બતાવે છે. ચોસઠ દિવસને કર્મસૂદન તપ, બે પ્રકારને સિંહવિક્રીડિત તપ ને ગુણરત્નસંવત્સર નામે તપ કરે. સાધુની બાર પડિમાનું આરાધન કરે. શ્રતની આરાધના કરે અને ઉપધાન તપ કરે. સૂઠું-સારું શુકલ ધ્યાન ધ્યાએ અને આંબેલનું વર્ધમાન નામે તપ કરો.” (૪-૫-૬). “ચૌદ હજાર મુનિમાં ધન્ના અણગારને ધન્ય છે કે જેની વીર પરમાત્માએ સ્વમુખે પ્રશંસા કરી છે. વળી મહા સહનશીલ ખંધકમુનિ અને મેઘકુમારને પણ ધન્ય છે.” () આવી રીતે તપ કરવાથી પૂર્વનાં કરેલાં અને આત્મા સાથે જોડાયેલાં કર્મો પણ નાશ પામે છે. આ સંબંધમાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય શું કહી ગયા છે તે આપણે જોઈએ. એનું વિવેચન મારા વિવરેલ શાંતસુધારસ ગ્રંથના પ્રથમ ભાગ પૃ. ૪૪૭-૪૯૨ પર છે. ત્યાં જણાવ્યું છે કે વેદાંતમાં ત્રણ પ્રકારનાં કર્મો વર્ણવેલાં છે. સત્તામાં જે કર્મો ગ્રહણ કરી લીધેલાં હોય તેમને અને નિજ રાને સંબંધ શું છે તે ત્યારપછી જણાવ્યું Page #442 -------------------------------------------------------------------------- ________________ ભાવના ( ૪૧૯ છે. આ નિજર સકામાં અને અકામા એમ બે પ્રકારની છે. તેના પર ત્યાર પછી વિવેચન કર્યું છે. પછી તપના બાહ્ય અને આત્યંતર એવા બે વિભાગ કર્યા છે. તેમાં બાહ્ય તપના છ પ્રકાર પ્રથમ બતાવ્યા છે. પછી આત્યંતર તપના છ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં વિનયના સાત પ્રકાર, વૈયાવચ્ચના દશ પ્રકાર, સ્વાધ્યાયના પાંચ પ્રકાર અને ધ્યાનના ચાર પ્રકાર વર્ણવી ઉત્સર્ગ માર્ગ બતાવ્યું છે. અને સંયમતાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે. ચેતવનારના ભેદથી વહ્મિમાં ભેદ પડે છે. નિર્જરાના કારણને લઈને તે બાર પ્રકારની છે. - કર્મબંધ વખતની બેદરકારી વિચારણીય છે. નિકાચિત કર્મો કેમ બંધાય છે તે ત્યાર પછી જણાવ્યું છે. હીરની ગાંઠ અને તેલના ટીપાને દાખલે આપી એવાં કર્મ કાપનાર તપ છે એ દર્શાવ્યું છે. તપને મહિમા મોટો છે. ચાર મહા હત્યા કરનારા પણ તપથી શુદ્ધ બને છે. ભરત ચક્રવર્તીની ભાવના આ સ્થાને વિચારણીય છે. તપથી લબ્ધિ અને સિદ્ધિ થાય છે. (લબ્ધિ-સિદ્ધિને ઉપયોગ પ્રમાદ છે). તપ આંતરશત્રુ પર વિજય કરે છે. શ્રીમાન યશોવિજયજી કૃત તપાષ્ટકને અહીં ઉલ્લેખ કરવા યોગ્ય છે. જેમ ખર વા વાદળીને વીંખી નાખે છે તેમ તપ કર્મોને દૂર કરે છે. તપથી શત્રુ મિત્ર બને છે. વિાપ્રતિષ્ઠાયાં તનિધી વૈચાએ સૂત્ર પર વિવેચન ત્યાર પછી કરવામાં આવ્યું છે. : અપેક્ષા વગરના તપનું ફળ શું થાય છે તે પર વિવેચન ત્યારબાદ કરવામાં આવ્યું છે. તપ એ કર્મવ્યાધિને ઉપાય છે. એ ઓસડનું અનુપાન પણ સાથે જ છે. આ શાંતરસ પીવાની પછી ભલામણ છે. વિર પરમાત્મા, ગજસુકુમાળ, મેતાર્યમુનિ, અંધકમુનિ, ધના શાલિભદ્ર વગેરે અનેકને ત્યાં યાદ કરી તેમને વર્ણવ્યા છે. તપ કરવા ગ્ય વિભાગ વર્ણવી યશસોમની છેવટે નિજાભાવના ગાઈ બતાવી છે. આવા પ્રકારનું શાંતસુધારસમાં નવમી ભાવનાનું વર્ણન છે. એ પર વિચાર કરી તપને કરો, કારણ કે એ કર્મોને સૂકવી નાંખે છે. જૂનાં કર્મોને ઓછો કરવાને કે દૂર કરવાને માર્ગ આ એક જ પ્રકારને છે. એવી રીતે આ નવમી નિજરાભાવનાને ચિંતવવી. તપને આટલે મોટો મહિમા છે. અગાઉ બાંધેલાં કર્મોને તે શેષવી નાખે છે અને અગાઉનાં કર્મોને દૂર કરવાનો માર્ગ આ તપસ્યા જ છે. તે સાથે યાદ રાખવું કે તપ એટલે એકલે બાહ્ય તપ નથી, પણ આત્યંતર તપને તેમાં સમાવેશ થાય છે અને આત્યંતર તપમાં તે અભ્યાસ પણ આવે છે. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોને પણ શેષવી નાખે એવી તપમાં ખાસ શક્તિ છે. આવી રીતે નવમી નિજાભાવના ભાવવી અને તે માટે નિર્જરા , તત્વને સમજવું (૧૫૯). - દશમી લોકસ્વરૂપભાવનાનું વિસ્તારથી સ્વરૂપ लोकस्याधस्तिर्यग् विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम् । सर्वत्र जन्ममरणे रूपिद्रव्योपयोगांश्च ॥१६०॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ ४२० પ્રશમરતિ વિવેચન સહિત અર્થ_લેકને નીચેનો ભાગ, ઉપરનો ભાગ અને તિર્યશ્કેકને ચિંતવ તથા તેના વિસ્તારને વિચાર. એના સર્વ વિભાગમાં આ જીવે જન્મ અને મરણ કર્યા છે અને તેમાં રહેલા રૂપી પદાર્થને ઉપગ મન, વચન, કાયાના ઉપાદાન તરીકે આ જીવ કરી ચૂક્યો છે. (૧૬) વિવેચન—આ જીવ લેકમાં રહેલાં સર્વ ને ઉપયોગ કરી ચૂકયો છે, લેકમાં સર્વ સ્થાનકે જન્મી અને મરી ચૂક્યો છે, એણે સર્વ સ્થાને માં ગમનાગમન કર્યું છે, એ વિશારવા માટે લેકસ્વરૂપની આ દશમી ભાવના છે. લેકસ્વરૂપ જે રીતે શાસ્ત્રમાં કહ્યું છે તે સમજી, જાણે તેના પરથી બેધિ લે કે આ જીવ આ લેકનાં સર્વ સ્થાનકે અનેક વાર જન્મ મરણ પામી ચૂકી છે, પણ હજુ તેની રખડપટ્ટી પૂરી થઈ નથી. લેકસ્વરૂપ જિજ્ઞાસા ખાતર જાણવાનું નથી, પણ તે જાણીને પ્રાણી વિચાર કરે છે કે આવા વિશાળ મોટા લેકમાં બધે સ્થાનકે આ જીવ જઈ આવ્યું છે અને હજુ જે તે બરાબર વર્તાવ નહિ કરે તે તેની રખડપટ્ટી વધારે થવાની છે. ' અધઃ—આપણે પૃથ્વીને ચૌદ રાજુપ્રમાણ ગણીએ છીએ. તેમાં આપણી આ તિર્થ પૃથ્વીની નીચે સાત નારી અને વચ્ચે ભુવનપતિ વ્યંતર અને વાણુવ્યંતરનાં સ્થાન આવે છે. એની પહેલાઈ વધારેમાં વધારે સાત રજજુપ્રમાણુ સાતમી નરકે થાય છે અને એ રીતે આ પૃથ્વી સાત રજજુ પ્રમાણ નીચી અને સાત રજજુ પ્રમાણ પહેળી છે અને એ પૃથવી ચૌદ રજજુને સાથે ગણતાં પુરુષાકાર ધારણ કરે છે. તે - તિબક–આપણે મનુષ્યલોક આ તિર્યકમાં આવે અને તેના પ્રમાણમાં વલક અને અપેક ઉપર નીચે ગણાય. ઊ લેક–ઉપરના ભાગમાં બીજા સાત રાજલેક આવ્યા છે. ત્યાં બ્રહલેક નામના દેવલોક પાસે પાંચ રાજલક પ્રમાણમાં વિસ્તારે છે અને તિર્યંગ લેકની અપેક્ષાએ સાત રજજ ઊંચે છે. ઊંચે અને નીચે શબ્દ સાપેક્ષ છે અને તે તિર્યંગ (મનુષ્ય) લેકની અપેિક્ષાએ છે. બધાં મળીને એ ચૌદ ૨જજુ પ્રમાણ છે. મનુષ્યલેક એ ચૌદ રાજલેકમાં આવી જાય છે. નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનને પણ આમાં સમાવેશ થાય છે. આ ચૌદ ૨જુ પ્રમાણ જીવલેકમાં એવું એક પણ સ્થાન નથી, જ્યાં આ જીવ જન્મે કે મર્યો ન હોય અને આવા અનંત ફેશ થયા ન હોય, પણ એ થાક્યો નથી. હજુ પણ એને કેટલું ભટકવું પડશે તે ખબર નથી. સમજે તે જન્મમરણને રખડપાટ અટકાવી શકે એટલી તેનામાં તાકાત છે.' બાહલ્ય-વિસ્તાર, પહોળાઈ. ઉપર જણાવ્યું તેમ બ્રહ્મ દેવલેક પાસે એ પાંચ રજવાત્મક છે, અને નીચે સાતમી નારકી પાસે છે રજવાત્મક પહોળાઈમાં છે. ઊંચાઈ ચૌદ રાજલક પ્રમાણ છે. અને આ ચૌદ રાજલકના પ્રત્યેક સ્થાને એ જઈ આવ્યું છે. એના ઉપરથી એણે બેધ લેવું ઘટે. Page #444 -------------------------------------------------------------------------- ________________ માવના ' રૂપીદ્રવ્ય–પરમાણુ, સધ. થણાં પરમાણુ મળે ત્યારે સ્કંધ થાય. આંખે દેખી શકાય તે સર્વ રૂપી દ્રવ્ય ઉપગ–પરિભેગ. એને ભેગ અનેકવાર કર્યો અને આ ચૌદ રાજલકમાં રહેલા રૂપી દ્રવ્ય છે અને પરમાણુઓને અનેકવાર આ જીવે ભેગવ્યા. આને પરિગ મન, વચન, કાયાથી કર્યો, કંઈક વાર ખાધા, કઈક વાર વમી નાંખ્યા અને કંઈક વાર તેમને ઉપભોગ કર્યો. આ સંબંધમાં આપણું પૂર્વ પુરુષેએ શું વિચાર્યું છે તે આપણે જોઈ લઈ તે પર વિચાર કરીએ. શ્રી નવતત્ત્વના ટબાકાર લખે છે કે કેડ ઉપર બે હાથ દઈને તથા બન્ને પગ પસારી ઊભેલા પુરુષના જેવો જેને સમ આકાર દ્વવ્યાત્મક છે, પૂર્વપર્યાય વિણસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચલ હોય, એમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય જેનું સ્વરૂપ છે તે ચૌદ રાજલક છે. તેનું નીચેનું તળિયું ઊંધા વાળેલ મલ્લક સરખું છે, તથા મધ્યભાગ ઝાલર સરખે છે અને ઉપરનો ભાગ મૃદંગ સરખે શાશ્વત છે, ઈત્યાદિક જે લેકસ્વરૂપની ભાવના કરવી તે દશમી લકસ્વભાવભાવના જાણવી.' જસમ મુનિ આ દશમી લકસ્વરૂપભાવનાને અંગે કહે છે ? (રાગ ગેડી) દશમી કસરૂપ રે, ભાવના ભાવીએ; નિસુણી ગુરુ ઉપદેશથી એ. ઊર્ધ્વ પુરુષ આકાર રે, પગ પહળા કરી; કર દેઉ કટીએ રાખીએ એ. એણે આકાર લેક રે, પુદ્ગળ પૂરીએ જેમ કાજળની કૂપલીએ. ધર્મ અધર્મ આકાશ છે, દેશ પ્રદેશ એક જીવ અનંતે પૂરીએ એ. સાત રાજ દેસૂલું રે, ઊર્વ તિરિય મળી; અલેક સાતુ અધિકું એ. ચૌદ રાજ ત્રસ નાડી રે, ત્રસ જીવાલય, એક રજજુ દીઘ વિસ્તરું એ. ઊર્વ સુરાલય સાર રે, નિરય ભુવન નીચે; નાભિ નર તિરિ દે સુરા એ. ૧. નારકી ૨. વ્યંતર અને તિષ. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪રર : પ્રશમરતિ વિવેચન સહિત દ્વીપ સમુદ્ર અસંખ્ય રે, પ્રભુ મુખ સાંભળી; રાય ઋષિ શિવ સમજીએ એ. લાંબી પહેળી પણયાલ રે, લખ જોયણું લહી; સિદ્ધ શિલા શિર ઊજળી એ. ઊંચે ધનુ સંય તીન રે, તેત્રીશ સાધિકે, સિદ્ધ એજનને છેહડે એ. - અજર અમર નિકલંક રે, નાણુ દંસણ મય; તે જેવા મને ગહગહે એ. એના અર્થ બતાવતાં કહે છે કે “ગુરુમહારાજના ઉપદેશપૂર્વક તેમના કહેવા પ્રમાણે લેકસ્વરૂપભાવના ભાવીએ અર્થાત્ લેકનું સ્વરૂપ વિચારીએ. લેકનું સ્વરૂપ કેવું છે તે કહે છે. આ લેક ઊભા રહેલા પુરુષને આકારે છે કે જેણે બે પગ પહોળા રાખેલા છે અને બે હાથ કેડ ઉપર રાખેલા છે. આવા આકારવાળે લેક કાજળની કુપળીની જેમ પુદુગળ વડે પૂરે છે. તદુપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, તેમના દેશ અને પ્રદેશ તેમ જ અનંતા જી વડે એ પ્રપૂરિત છે. સાત રાજ દેશે ઊણે ઊર્ધ્વ લેક છે. તીર્થો લેક જે ૧૮૦૦ (અઢારસો) જન પ્રમાણ ઊંચે ને ઊડે મળીને ગણવામાં આવે છે તેને સમાવેશ ઊર્વ લેકમાં કરે છે. અલેક સાત રાજ સાધિક છે. એ બે મળીને ચૌદ રાજ ઊંચે લેક છે. તે જ પ્રમાણે તેના મધ્યમાં ત્રસનાડી ચૌદ રાજ લેક ઊંચી અને એક જ રાજની પહેળી જાડી છે. તે ત્રસ જીવનું સ્થાન છે. ત્રસ જીવે તેટલા ભાગમાં જ રહેલા છે.” (૧ થી ૬) ત્રસ નાડીની અંદર ઊર્વકમાં સુરાલય એટલે વૈમાનિક દેનાં સ્થાન એટલે બાર દેવલેક, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. નીચે અધલેકમાં નારકે છે અને નાભિએ મધ્યલેકમાં મનુષ્ય, તિર્યંચ અને બે જાતિના દેવતા (વ્યંતર અને જોતિષ) તથા અસંખ્ય દ્વીપસમુદ્રો છે. શિવરાજ ત્રાષિ પ્રથમ સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે એમ વિર્ભાગજ્ઞાન વડે જેવાથી કહેતા હતા, તેમણે પ્રભુના મુખે અસંખ્ય દ્વીપસમુદ્રની વાત સાંભળી, તેમનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું અને તેમણે અસંખ્ય દ્વીપસમુદ્રો દીઠા અને કબૂલ કર્યા.” (૭-૮) - “ચૌદ રાજમાં સૌથી ઉપર પિસ્તાળીસ લાખ જન લાંબી પહોળી ઉજજવળ વર્ણની (સ્ફટિકની) સિદ્ધ શિલા છે. તેની ઉપર એક જન જઈએ ત્યારે લેકને અંત આવે છે. તે એજનના ઉપલા બારમા ભાગમાં એટલે સાધિક ૩૩૩ ધનુષ્યમાં અજર, અમર, નિષ્કલંક અને જ્ઞાનદર્શનમય સિદ્ધ ભગવાન રહે છે. તે જોવાને માટે મનમાં ઘણી હોંશ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ભાવના થાય છે. (પરંતુ તે તે જ્યારે લેકાવધિ, પરમાવધિ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જોઈ શકાય તેમ છે. અવધિ જ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય હેવાથી કાવધિ કે પરમાવધિ વડે પણ સિદ્ધશિલા જેવાય છે, સિદ્ધના જીવ જોઈ શકાતા નથી. સિદ્ધ તે અરૂપી છે. તે કેવળજ્ઞાનને જ વિષય છે, એટલે તેની પ્રાપ્તિ કરવાની હોંશ નિરંતર ચિત્તમાં રહે છે એમ સમજવું.)” (૯-૧૦) : આ પ્રમાણે લેકભાવના કરવાની છે. હવે ઉપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજ શાંતસુધારસ ગ્રંથમાં, શું કહે છે તેને સારી માત્ર જોઈ જઈએ. તેઓશ્રી જણાવે છે કે વિશ્વરચના અનાદિ છે. આ વિશ્વની ભૂગોળ ઉપર જૈનગ્રંથને ત્યાર પછી અભિપ્રાય જણાવવામાં આવ્યો છે; લેકસ્વરૂપનું ત્યાર પછી વર્ણન છે; રજુનું માપ ત્યાર પછી બતાવ્યું છે. ત્રણ લેકની કુલ ઊંચાઈ ત્યાર પછી જણાવવામાં આવી છે, નીચે નરકભૂમિઓ છે તેનું વર્ણન કર્યું છે, પ્રત્યેક નારકીને ત્યાર પછી આયુષ્ય બતાવવામાં આવ્યા છે, પછી તેર પ્રતર અને બાર આંતરા વર્ણવ્યાં છે. અને ત્યાર પછી વ્યંતર અને વાણુવ્યંતરનાં સ્થાને વર્ણવ્યાં છે. પછી તિર્યમ્ લેકની રચના સમજાવેલ છે. કર્મભૂમિના માણસે અને તેમાં વસનારાઓને વર્ણવી આખા તિષ ચક્રને પછી બતાવ્યું છે. આ કર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપને અનુક્રમે વર્ણવ્યા છે. ઊર્વિલેકમાં બાર દેવલેક આવે છે ત્યાર પછી વર્ણવ્યા. નવ રૈવયક અને અનુત્તર વિમાનને ત્યાર પછી બતાવ્યા છે. અને આખરે સિદ્ધશિલાને વર્ણવી છે. લેકમાં છ દ્રવ્ય છે તે બતાવી તેમાં રહેલા જીવ અને પુદુગળનું નાટક થાય છે તે બતાવેલ છે. આ વિચારણાનું પરિણામ ત્યાં વર્ણવેલ છે. અલેકથી વીંટાયેલ લેકને વર્ણવી સમુદ્દઘાતને પછી સ્પષ્ટ કરી છે. આ વિવર્તવાદ ત્યાર પછી સમજાવ્યું છે. એ લેકમાં રહેલાં ભયસ્થાનેને તે પછી બતાવ્યાં છે. એમાં ઉત્સા પણ થાય છે અને શેકચિહ્નો ઘણું છે, તે જણાવી આવા ભ્રમણથી થાક્યા છે ? એ સાર્થક સવાલ કરે છે. ભાવનાની સર્વસંગ્રાહકતા રજૂ કરી તેનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું છે. દેવકના સુખની લાલચ નકામી છે તે બતાવી તે પછી સંસ્થાનેને અંગે વિચારણા કરી છે. બારીક અવલોકન કરતાં સંસાર પર ધૃણા આવે તેવું છે. લેકભાવનાની વિશાળતા સ્પષ્ટ કરી છેવટે આ લેકાવનાને વિષય પૂરો કર્યો છે. એનું વિસ્તારથી વિવેચન શાંતસુધારસ બીજા ભાગમાં પૃ. ૬૬-૧૦૫ સુધીમાં આ વિવેચનકારે કર્યું છે. આ ભાવના ત્યાંથી વાંચી લેવી. તેને ત્યાં અગિયારમી ભાવના તરીકે ગણી છે. ' આ લેકસ્વરૂપ વિચારી ત્યાંનાં સર્વ સ્થાનકેએ આ જીવ ગયો છે અને અનેકવાર ગયે છે અને તેને રખડપાટ થયા જ કરે છે. પણ હજુ સુધી તેની રખડપાટો અંત આવ્યું નથી. આ રીતે ઉમાસ્વાતિ મહારાજની દશમી ભાવના વિચારવી. (૧૬) For Private & Personal-Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ .४२४ પ્રશમરતિ વિવેચન સહિત અગિયારમી ધર્મભાવનાનું વિસ્તારથી સ્વરૂપ धर्माऽय स्वाख्यातो जगद्धितार्थ जिनेर्जितारिगणैः । येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ॥१६१॥ અર્થતીર્થકર મહારાજ જેમણે શત્રુના સમૂડ ઉપર વિજય પ્રાપ્ત કરેલ છે, તેમણે જગતના હિતને માટે આ ધર્મને વર્ણવી પ્રગટ કરે છે. એ ધર્મમાં જેઓ લાગી જાય છે તેઓ આ સંસારરૂપ સાગર(સમુદ્ર)ને મજામાં વગર પ્રયાસે તરીને સામે કાંઠે પહોંચી જાય છે. (૧૬૧). વિવેચન–હવે અગિયારમી ધર્મભાવનાને ભાવવા પ્રેરણા કરે છે. તેના લેકમાં એક જ વાત કરી છે કે જેમણે આ ધર્મ બતાવ્યું છે તેમને કોઈ જાતને સ્વાર્થ ન હતા, તેઓએ શત્રએ ઉપર વિજય મેળવ્યું હતું અને જે એ ધર્મમાં લાગી ગયા છે તેવા પ્રાણીઓ આ મેટા સંસાર સમુદ્રને ઘણી સહેલાઈથી અને વગર મહેનતે તરી ગયા છે. તમારે જે સંસારને તરે હોય તે ધર્મને સમજે અને સમજીને તેને અમલ કરે, કારણ કે તમે આ સંસારથી થાકયા છે અને તમારી રખડામણને છેડે આ ધર્મમાં આસક્ત થવાથી આવે તેમ છે, તેને અનેક દાખલાઓ અત્યાર સુધીમાં બની ચૂક્યા છે. પ્રથમ ગ્રંથર્જાની આ પ્રેરણાત્મક વાતને આપણે વિચારીએ. ધમ–આ ધર્મભાવનાના બતાવનાર કેણ છે તે બતાવી, એવા નિઃસ્વાથી માણસને અનુસરવા પ્રેરણ કરે છે. અને જે ભાવના ભાવવાથી અને ધર્મને અનુસરવાથી અનેક માણસે તરી ગયા છે તે ભાવના અને ધર્મની વાત કાંઈ જેવી તેવી ન હોય, એટલે તમને પણ સંસારના ફેરાઓને કંટાળો આવ્યું હોય તે તમે આ ભાવના ભાવે અને પરિણામે તમે ધર્મભાવનાને અમલ કરે. ભાવના ભાવવાથી તમારે આદર્શ સ્પષ્ટ થશે, પણ સંસારસાગરને તરી જવાની તમારી ઈચ્છા તે ધર્મને અમલમાં મૂકવાથી જ બર આવશે. પ્રથમ આ ધર્મભાવના સમજે અને તે કેવા પુરુષે બતાવી છે તે ધ્યાનમાં લે. વ્યાખ્યાતે–વર્ણવ્યું, પ્રરૂપે, જણાવ્યું. પ્રથમ, પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ થાય છે, તે આ ધર્મ કોણે બતાવ્યું છે? તેના આદિપુરુષનું મહત્ત્વ આપણે વિચારીએ. જગદ્ધિતા–તીર્થ કરને એક પાઈ પણ લેવી ન હતી. અને પિતાના માલને સદો પણ કર ન હતું. તેઓ માત્ર લેકનું હિત થાય તે ઈરછાએ જ આ ધર્મને ઉપદેશી જણાવી ગયા છે. જેમાં પૈસા લેવાને સ્વાર્થ ન હોય તે કામ જરૂર આચરવા ગ્ય હોય છે. તીર્થંકર મહારાજ નિઃસ્વાર્થભાવે આ જગતના લાભ માટે અને તેઓની પ્રગતિ માટે જ આ ધર્મ બતાવી ગયા છે. તેઓને દીકરાદીકરી વરાવવા ન હતા કે તેઓને શિષ્ય પરિવાર જમાવ ન હતે. . Page #448 -------------------------------------------------------------------------- ________________ ભાવના કર૫ જિન–જેમણે પિતાના રાગદ્વેષને જિત્યા છે તે જિન. જેમણે પિતાના કષા પર વિજય મેળવ્યું છે તે તીર્થંકર પ્રભુએ એકાંતપણે લેકોનું હિત કરવા આ ધર્મને બતાવ્યું છે, તેનું પાલન કરવાનો નિશ્ચય કરવા આ ભાવના કરવી. જિતારિગણ–જેમણે સંસારને વધારનાર વિષય કષાય રૂ૫ શત્રુઓ સાથે લડી જય મેળવ્યું છે એવા જિને, તીર્થકરે. તીર્થકર મહારાજે પોતે શત્રુઓના ઉપર જય મેળવ્યા છે તેટલા માટે જ તેઓ જિન એટલે વિજ્ય મેળવનાર કહેવાય છે. એવા તીર્થકરેએ આ અગિયારમી ભાવના બતાવી છે. તેમાં તેમને કોઈ સ્વાર્થ ન હતું. તેઓએ તે સંસારમાં રખડનાર જીવના હિતની દષ્ટિએ જ આ વાત કરી છે. અને નિઃસ્વાર્થ વૃત્તિઓ અને બીજાનું ભલું કરવા માટે જે વાત કરી હોય તે બરાબર ધ્યાન દઈને સમજવી જોઈએ. રત–એમાં જેઓ લાગી ગયા છે, તેમાં જેઓ લય પામી ગયા છે, તેમાં જેઓ એકમય થઈ ગયા છે તે અનેક પ્રાણીએ. - ઉત્તીર્ણ–તેઓ આ સંસારને રમતમાત્રમાં તરી ગયા છે. આવા દાખલા શાસ્ત્રમાં અનેક છે. ધન્ના શાલિભદ્ર, નંદક, મેઘકુમાર વગેરે અનેક સાધુઓ જરા પણ મુશ્કેલી વગર આ સંસારસમુદ્રને રમતમાત્રમાં તરી ગયા છે. તમને જે આ રખડપાટાને કંટાળો આવ્યો હોય અને તમારે જે સંસાર સમુદ્ર તરી જ હોય તે આ ભાવનાને કે તમને ગમે તે ભાવનાને હૃદયથી સ્વીકારે, ચિંતો અને આ સંસારસંબંધી ચિંતવન કરે. તમારે વિસ્તાર આવી જાતનું ભાવનાનું ચિંતવન સત્વર લાવશે અને રખડપાટ આળસશે, એટલે શિવપુરનગરે તમે સત્વર જશે, અથવા રખડપાટાને અંત એ જ શિવપુરનગરને નિવાસ છે એમ સમજજે. લીલયા–આ સંસાર સમુદ્ર તરે અને તેને સામે પાર જવું તે ઘણું મુશ્કેલ છે, પણ પૂર્વકાળના સાધુપુરુષે આ સંસારસમુદ્રને રમતમાત્રમાં તરી ગયા છે. તેઓને કાંઈ ઘણે મેટો પ્રયત્ન તે સમુદ્ર તરવા માટે કરે પડયો નથી. તમે પણ તે જ સાધુપુરને અનુસરે અને વગર પ્રયાસે આ સંસારસમુદ્ર ઓળંગાય તે સામે પાર પહોંચી જાવ. તેમ કરવાનું સાધન આ ભાવનાનું ચિંતન છે. ચિંતન કરી પછી તેને કાર્યક્ષેત્રમાં અમલ કરો. લીલયા એટલે રમતમાત્રમાં ધર્મભાવના આવી રીતે ભાવવાની છે. આ ધર્મ મળે અત્યંત મુશ્કેલ છે, તે મળી ગયે તે પૂરેપૂરો લાભ લઈ આ જન્મ સફળ કરે અને સંસારસમુદ્રને તરી જ. આ ધર્મ મહાપુગે મળે છે, તે તેને મેળવીને જે આળસમાં વખત કાઢે છે તે સંસારસમુદ્રમાં અટવાયા જ કરે છે, માટે આ પ્રાપ્ત થયેલ ધર્મને સારી રીતે લાભ લે. પ્ર. ૫૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત આ ભાવના કેવી રીતે ભાવવી તે સંબંધમાં પૂર્વકાળના મહાવિદ્વાના જુદાં જુદાં દૃષ્ટિખિ'દુથી ઉલ્લેખ કરી ગયા છે. આપણે વિનયવિજય ઉપાધ્યાયે રચેલ શાંતસુધારસની દશમી ધર્મ ભાવના જોઈએ. મેં તેના પર વિવેચન શાંતસુધારસના બીજા ભાગમાં પૃ. ૪ થી ૬૫ સુધી કર્યાં છે. તેમાં સંક્ષેપથી દાન, શીલ, તપ અને ભાવના એમ ચાર પ્રકારના ધર્મ તેઓશ્રી પ્રથમ વર્ણવે છે. ાકાત્તર ધર્મ એ પ્રકારના છે: શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. ચારિત્રધર્મના દશ પ્રકાર છે, તે આવતા પ્રકરણમાં વિચારવાના છે. ધર્મભાવના કર્તવ્ય છે. સારી કૃતિના પરિપાક એ જ ધર્મ છે. પ્રાણી દીન અસહાય હોય ત્યારે ધર્મ સહાય કરે છે. સ` ઊંઘે ત્યારે પુણ્ય જાગતું રહે છે. એ પુણ્યપ્રકૃતિના લાભ લેવેા. ધર્મથી સ્વર્ગાદિક સ અને રાજ્ય દીકરા આ ભવમાં મળે છે. ધર્મ બધુ વગરનાના ભાઈ છે. એ ધર્મને ઓળખવાની જરૂર છે. ધર્મથી સર્વ પ્રકારના વૈભવે મળે છે અને પરભવે ઇંદ્રાદિકની પદવી મળે છે. ક્રિયા અને આત્મધર્મમાં વિવેક કરવા જરૂરી છે. તેમાં ઝઘડાને સ્થાન નથી. ધર્માંથી એશ્વર્ય મળ્યું છે તેને લાભ લેવે, ચાર પુરુષાર્થને પરસ્પર સંબંધ છે. આવી રીતે ધર્મને સમજી તેની ભાવના કરવા યાગ્ય છે. ૪૨૬ નવતત્ત્વના ટબાકાર કહે છે કે, જે દુસ્તર સંસારસમુદ્રમાંથી તારવાને પ્રવણુ સમાન છે તે જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધમ ને તથા જ્ઞાનદર્શન–ચારિત્ર એ રત્નત્રયાત્મક ધને પામવા દુર્લભ છે, તથા તે ધર્મના સાધક અરિહંતાદિકને પણ આ સંસારને વિશે પામવા દુર્લભ છે, એવું જે ચિતવવું તે ધર્મ ભાવના છે.” જસસેામમુનિએ મારે ભાવના પર બાર સજ્ઝાયા લખી છે. તેએશ્રી આ ભાવનાને અંગે જણાવે છે કે ધન ધન ધર્મ જંગહિતકરુ, ભાખીએ ભલે જિનદેવ ૨; ઇહુપરભવ સુખદાયકો, જીવડા જનમ લગે સેવા રે, ભાવના સરસ સુરવેલડી, રોપ તું હૃદયઆરામ રે; સુકૃત તરુ લહિય બહુ પસરતી, સફળ ફળશે અભિરામ રે, ખેત્રશુદ્ધિ કરીય કરુણારસે, કાઢી મિથ્યાદિક સાલ રે, ગુપ્તિ ત્રિઢું ગુપ્તિ રૂડી કરે, નીક તું સુમતિની વાળ રે. સી'ચજે સુગરુવચનામૃતે, કુમતિ કચેર તજી સંગ રે; ક્રોધમાનાદિક સૂકરા, વાનરા વાર અનંગ રે. ― સેવતાં એહુને કેવળી, પન્નર સય તીન અણુગાર રે; ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવગુરુ સાર રે. શુક પરિવ્રાજક સીધલા, અર્જુનમાળી શિવવાસ રે; રાય પરદેશી અપાવિઓ, કાપીએ તસ દુઃખપાસ ભાવના ભાવના ભાવના ભાવના ભાવના ૧ ૨ 3 ૪ ૫ ૬ Page #450 -------------------------------------------------------------------------- ________________ ભાવના દુસમસમય દુષ્પસહ લગે, અવિચળ શાસન એ રે, ભાવથું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. ભાવના. ૭ એને અર્થ કરતાં જણાવે છે કે “ધર્મ કે જે પ્રાણીને દુર્ગતિમાં જવા દે નથી, જે જગતનું હિત જ કરનાર છે, તેને કર્તા કહે છે કે ધન્ય છે, ધન્ય છે! એ ધર્મ જિનેશ્વર ભગવાને કહેલું હોવાથી શ્રેષ્ઠ છે, આ ભવ ને પરભવમાં સુખને આપનાર છે. તેથી હે જીવ! તું જન્મ પર્યંત તેની સેવા કરવું અને આ ભાવનારૂપી સુરવેલડી-કલ્પવલ્લીને તું હદયરૂપી આરામમાં–બગીચામાં રેપ, એટલે તે વેલડી સુકૃતરૂપી વૃક્ષને પામીને બહુ પ્રસાર પામશે-વિસ્તરશે, તેના પર ચઢશે અને ઉત્તમ ફળ વડે ફળવતી થશે. તે વેલડીને પામવાને પ્રથમ ક્ષેત્રશુદ્ધિ કર, પછી તેને કરુણરસે સિંચ, તેમાંથી મિથ્યાત્વાદિક શલ્યને દૂર કર, ત્રણ ગુપ્તિરૂપ ફરતી ત્રણ વાડ કરીને તેનું રક્ષણ કર, તેમાં. સુમતિરૂપ પાણીની નીક વાળ કે જેથી તે પલ્લવિત થાય. પછી તે નીક દ્વારા તેને સુગુરુના વચનામૃત વડે સિંચન કર, અને તેની આજુબાજુ કુમતિરૂપ કંથેર વિગેરેનાં કાંટાળાં ઝાડ હોય તેને દૂર કરી દેધમાનાદિક સૂકો (ભંડે) અને કામદેવરૂપ વાનરને નસાડી મૂક આ પ્રમાણેની શુભ ભાવનારૂપ કલ્પવલીનું સેવન કરવાથી ૧૫૦૩ મુનિ મહારાજ કે જે ગૌતમ ગણધરના શિષ્ય હતા તે કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષપુરે પહોંચ્યા. આ બધે દેવગુરુધર્મને જ પ્રતાપ છે, તેની આરાધનાનું ફળ છે.” ૧-૫. આ ધર્મની આરાધનાથી શુક પરિવ્રાજક સિદ્ધિપદ પામ્યા, અર્જુન માળી મોક્ષ ગયા અને પરદેશી રાજા કે જે મહાપાપી હતું તે અપાપી થયે અને તેનાં દુઃખના પાશ (બંધન) તમામ કપાઈ ગયા.” ૬. “આ દુષમસમયમાં પણ દુપસહ સુધી – પાંચમા આરાના છેડા સુધી પ્રભુનું શાસન અવિચળ રહેવાનું છે. તેને ભાવપૂર્વક જે પ્રાણી ભજે છે તે જ શુભ મતિવાળે અને ગુણના ઘરરૂપ ગણાય છે અથવા થાય છે.” ૭. બધિરત્નની પેઠે ધર્મની પ્રાપ્તિ પણ અતિ મુશ્કેલ છે. ઘણા મનુષ્ય તે હિંસામય ધર્મને ધર્મ માને છે. સાચા ધર્મને પિછાની તોગ્ય ધર્મઆચરણ કરવાની મુશ્કેલી ઘણી છે. મહામુશીબતે મનુષ્યજન્મ પામી સાચે ધર્મ સ્વીકારે એ પણ એટલું જ મુશ્કેલ છે. ' આપણુ પર ઉપકાર કરવાની બુદ્ધિએ એવો ધર્મ ભગવાને આપણને બતાવ્યું છે તે તેને સમજીને તેને સ્વીકાર કરવો અને તદનુસાર વર્તન કરવું એમાં આ મનુષ્યભવની પ્રાપ્તિની સફળતા છે, મનુષ્યજન્મ પામ્યાની સાર્થક્તા છે, આંટાને સફળ કરવાની એમાં વાસ્તવિકતા છે. તે સમજી તદનુસાર વર્તન કરવા ભાવના રાખવી. (૧૬૧). Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત બારમી બેધિદુલભભાવનાનું સ્વરૂપ– . मानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पताऽऽयुरुपलब्धौ । श्रद्धाकथकश्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ॥१६२॥ અર્થ–મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નિરોગતા, મોટું આયુષ્ય એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને એને સાંભળવામાં પ્રીતિ રાખવી અને સમકિત પામવું તે ઘણું મુશ્કેલીવાળું કામ છે. (૧૬૨). વિવેચન–આટલી સર્વ વસ્તુ મળી જાય, મનુષ્ય થવાય, કર્મભૂમિમાં અવાય, આર્યદેશ મળી જાય, અનુકૂળ કુળ મળી જાય, અને દીર્ઘ આયુષ્ય મળે તે પણ ધર્મ કહેનાર, તેને સાંભળનાર, સમજીને સ્વીકારનાર અને તેના પર શ્રદ્ધા રાખનાર બહુ ઓછા છે. આવી રીતની વિચારણા કરી બેધિ એટલે સમકિતને પ્રાપ્ત કરવાની કેટલી મુશ્કેલી છે, એ વિચાર કરે તે બારમી બેધિદુલભભાવના છે. અગિયારમી ભાવનામાં આપણે ધર્મ મુસીબતે મળે છે તે વિચાર કરી ગયા. અને ધર્મદ્રહણ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર મળવા એથી પણ વધારે મુકેલ છે એ વિચાર કરે તે બોધિદુલભ નામની બારમી અને છેલ્લી ભાવના છે. આ ભાવના કેમ ભાવવી તેની થોડીક વાત તે આપણે આગલી ગાથામાં કરી ગયા છીએ. એ દલીલને વધારે આગળ લંબાવતાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બધિરત્ન અથવા રત્નત્રયી મળવી ઘણી મુશ્કેલ છે અને મળે છે તે અનુસાર અને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી મુશ્કેલ છે, તેમ વિચારણા કરવી તે બાધિદુર્લભભાવનાને વિષય છે. આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે ચાલીએ. ' માનુષ્ય–(૧) પ્રથમ તે મનુષ્યપણું પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. શાસ્ત્રકારે એનાં દશ દષ્ટાંત આપ્યા છે. એ દશે દષ્ટાંતે મનુષ્યપણું પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. રાજાને ત્યાં એક બ્રાહ્મણ જમવા ગયે. તેને ભેજન ખૂબ સરસ લાગ્યું. રાજાએ વર માગવા રાજી બતાવ્યું. રાજ્યમાં દરેક ઘેર એને જમવા લેકે તેડે એ વર માગે. પણ તેને જે મજા રાજાને ત્યાં જમવામાં પડી હતી તેવી અન્યત્ર ન પડી. એ દરરોજ રાજાને ઘેર જમવા જવા ઈચ્છે. એ રાજાને ત્યાં જવાને વારે આવે તે જેટલું મુશ્કેલ છે તેટલે મનુષ્યભવ મળ મુશ્કેલ છે. એકેદ્રિયના પૃથવી, અપ, તેલ, વાઉ અને વનસ્પતિમાં પ્રાણ જાય, પછી પ્રગતિ થાય તે બેઇદ્રિય, તેઇદ્રિય કે ચૌરિંદ્રિયમાં ઊપજે, પછી એ આગળ વધે તે અનેક જાતિના તિર્યમાં જઈ આવે. એમ કરતાં મનુષ્યપણું મહામુસીબતે મળે. આવું મનુષ્યપણું તે તને મળ્યું તે તેને પૂરત લાભ લે. આ અવસરે ફરીફરીને નહિ આવે, માટે આ મનખા દેહને લેવાય તેટલો લાભ લે. આ પ્રથમ મુસીબત તે એળગી છે. તે તે સમજી વિચારીને આ મળેલ મનુષ્યપણને તું લાભ ઉઠાવ. આ પહેલી મુસીબત થઈ. Page #452 -------------------------------------------------------------------------- ________________ ભાવના કર્મભૂમિ (૨) આવું મનુષ્યપણું મળે અને ત્રીશ અકર્મભૂમિમાંથી કોઈ જગાએ એ જાય તે ત્યાં કાંઈ મજા આવતી નથી. ત્યાં કોઈ વધારે થઈ શકતું નથી. અસિ, મસિ અને કૃષિને ત્યાં કોઈ પ્રચાર નથી અને કંઈ કામધંધે ત્યાં કરવાનું નથી. ત્યાં કાંઈ કરવાનું હોતું નથી. એનાથી ઊલટી કર્મભૂમિ છે. આ કર્મભૂમિ પણ તને પ્રાપ્ત થઈ છે. આ ભરતક્ષેત્રની ગણના કર્મભૂમિમાં છે. તે તે મનુષ્યપણું પણ મેળવ્યું અને તારે ભાગે કર્મભૂમિ પણ આવી. આ બે મુશ્કેલીઓ તે વટાવી દીધી છે. એને તું વિચાર કર. આર્યદેશ–(૩) કર્મભૂમિ મળે પણ જાપાન, ચીન કે કાન્સમાં તું જ હોત તે ત્યાં તને ધર્મ પ્રાપ્તિ ન થાત. ધર્મના તે સાડી પચીશ દેશ છે. તે આ ભરતખંડમાં જ છે. માટે તું નસીબદાર કે તારે અહીં આ ધર્મભૂમિ ભારતક્ષેત્રમાં જન્મ થયે છે અને તે ત્રીજી મુશ્કેલી પણ દૂર કરી નાખી છે. આ કુદી–(૪) ઉત્તમ કુળ પણ તને મળી ગયું છે. આર્યદેશમાં પણ કાંઈ ક્રિશ્ચીયન કે મુસલમાન થયું હોત તે તને જૈન ધર્મ ન મળત. તું ખરેખર નશીબદાર છે કે બાપદાદાએ સેવિત જૈન કુળમાં તારે જન્મ થયેલ છે. તું ગમે તે વૈષ્ણવ થયે હેત કે શીખ કે જાટ થયે હોત તે તને આ ધર્મ જાણવાની જોગવાઈ ન મળત, પણ અત્યારે તને સારા કુળમાં સંસ્કારીને ઘેર આવવાને જગ બન્યું છે. તે ચેથી મુશ્કેલી તે ઓળંગી ગયે છે. કહપતા–(૫) નીગતા. તને આર્યદેશ અને સારું કુળ મળ્યું હતું, પણ તારું શરીર જ રેગિષ્ઠ હેત તે આ બધું નકામું હતું. તને વાતવાતમાં માથું દુઃખી આવે કે ક્ષયરોગ અથવા કોઈપણ વ્યાધિને તું તાબે થયે હેત તે તારે જન્મારે શરીરના વ્યાધિઓને ઉપચાર કરવામાં જાત. પછી શીતે પલાદિ કે કવીનાઈન લેવામાં તને ધર્મ જાણવાને પ્રસંગ પણ ન આવત. આવા વ્યાધિગ્રસ્ત માણસો આ દિવસ શરીરને ઘસડખેર કરી તેની સેવા ઉપાડે છે, તેને બદલે તું નીરગી થયે છે, તારે શરીરમાં કઈ જાતને વ્યાધિ નથી અને માનસિક વ્યાધિ પણ નથી, એટલે શારીરિક કે માનસિક ગથી તું મુક્ત છે અને તારે નખમાં પણ વ્યાધિ નથી. બાકી રેગી માણસ તે આખો વખત રોગની પંચાત કર્યા કરે અને અનેક વૈદ્ય દાક્તરને પૂછે અને વાતવાતમાં શરદીથી ઝપટાય, ગરમીથી હેરાન થાય અને આખો વખત વ્યાધિના વાતાવરણમાં ફિકરચિંતા કર્યા કરે. તું તે નસીબદાર છે કે તું રેગની પીડાથી પણ મુક્ત છે. આ પાંચમી મુસીબત થઈ. એટલે મળેલ મનુષ્યપણું, આર્યદેશ, સારું કુળ એ સર્વને ધર્મ જાણવામાં લાભ લે અને આ મનુષ્યભવ સફળ કર. આ રીતે પાંચમી મુશ્કેલી થઈ. આયુ–(૬) આ છઠ્ઠી અનુકૂળતા છે. લગભગ અરધા માણસે તે નાની વયમાં જ ગુજરી જાય છે. નાના માણસને પ્રમાણમાં ધર્મ જાણવા અને સ્વીકારવાને પ્રસંગ આવતે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પ્રશમરતિ વિવેચન સહિત નથી. એ તે બાળપણ કે ગદ્ધાપચીશીમાં ધર્મસંબંધી વિચાર પણ કરતું નથી અને અકાળે મરણ પામે છે. તેને તે મોટું આયુષ્ય મળ્યું છે અને તેને તારે લાભ લે છે. તે અ૯પ આયુષ્યની મુસીબત પણ તે વટાવી દીધી છે. આ છઠ્ઠી આડશ છે. તેને તે વટાવી દીધી છે. એટલે તું નસીબદાર છે. શ્રધા–(૭) આવી રીતે મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, ઉત્તમ કુળ, શરીરે નીરોગીપણું તથા આયખું એ છએ વાનાં મળે પણ ધર્મ ઉપર શ્રદ્ધા જ ન થાય. આ નવા યુગની એ નિશાની છે. એ “ધર્મ' શબ્દ સાંભળે તે એને તાવ ચઢવા લાગે. એ નકામાં ગપાટા મારવામાં કે ફેશનની વાત કરવામાં કલાકના કલાક કાઢી નાંખશે, પણ ધર્મની વાત સાંભળવાનો પ્રસંગ આવી ચઢશે તે આંખ આડા કાન ધરશે. એને ધર્મની કાંઈ પડેલી હોતી નથી. એને ધર્મની વાત પણ ગમતી નથી. અને ધર્મસંબંધી ચર્ચા કરવાની પણ એ દરકાર કરતો નથી, આ સાતમી મેખલા તરવી વધારે મુશ્કેલ છે. તેથી સાતે વાતની અનુકૂળતા થવી એ પણ અતિ મુશ્કેલ બાબત છે અને આ કાળમાં તે વધારે મુસીબતવાળી બાબત છે. આ સાતમી મુસીબતને ઓળંગે તે તમે ધર્મ સંબંધી કાંઈ જ્ઞાન મેળવો. શ્રદ્ધા એટલે આંખ મીંચીને કઈ વાતને સ્વીકાર કરવાનું નથી, પણ એમાં શ્રદ્ધા રાખી એને પરીક્ષાની એરણ પર ચઢાવી એ સર્વ કટીમાંથી પાર ઊતરી જાય તે તેને માટે ભાવ રાખવે એ અતિ મુશ્કેલ બાબત છે, પણ આ જન્મમરણની જાળમાંથી છૂટવાને તે એક જ ઉપાય છે. એ સ્યાદ્વાદમાર્ગને સહાનુભૂતિ પૂર્વક અનુસરે તે ખાસ જરૂરી . છે અને તેના તરફ પ્રેમ કે તે અતિ મુશ્કેલ પણ બહુ જ હિતાવહ બાબત છે. આ પ્રમાણે સાતમી મુશ્કેલી થઈ. કથક-(૮) ધર્મના કહેનારને જગ ઘણે મુશ્કેલ છે. સાતે વસ્તુ મળી હોય, પણ ઊંડા ગામડામાં ધર્મને સમજાવનાર–કહેનારના ગ જ ન થાય તે સર્વ સાતે બાબત નકામી થાય છે. કહેનાર કહેનારમાં ઘણે ફેર છે. એકવખત યશવિજય ઉપાધ્યાય પણ તેમના સમકાલીન રામવિજયની વ્યાખ્યાન પદ્ધતિ જાણવા સમજવા જાતે ગયા હતા અને તેમની વહેવારુ રીત અને દાખલા દલીલ આપવાની વાતની પ્રશંસા કરી હતી. આવા ધર્મને કહેનાર–પિતાની ફરજને સમજાવનાર કાંઈ વારંવાર મળતા નથી. આ આઠમી મુસીબત છે. એટલે સાતે વાતની અનુકૂળતા હોય તે આ એક વાતની પ્રતિકૂળતા સાતેને નકામી બનાવી દે છે. આથી શુદ્ધ કથકને જેમ કે એ મુશ્કેલ બાબત છે. શ્રવણ--) આ સવ જોગવાઈ મળે પણ ધર્મ સાંભળવા સમજવાની પ્રતિકૂળતા હોય, પિતાને કુરસદ ન હોય કે પિતે બીજા કોઈ કામમાં પડી ગયે હેય. કથક હોય તેને સાંભળવા-સમજવા અને તેમના ઉપદેશને હૃદયમાં ઉતારવા એ પણ ઘણી મુશ્કેલ બાબત છે. પિતાને ભાવ ન થાય, સાધુઓ ગપ્પાં મારે છે એમ માની જાણવાની જિજ્ઞાસા જ ન થાય Page #454 -------------------------------------------------------------------------- ________________ ભાવના એ નવમી મુસીબત છે. આ પ્રમાણે મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, શરીરે નીરોગીપણું અને દીર્ઘ આયુષ્ય તથા ધર્મ પર શ્રદ્ધા, કહેનારની જોગવાઈ અને સાંભળવાની રુચિ એ નવે ચીજો મળે ત્યારે આ નવમી અનુકૂળતાને લાભ લઈ શકાય. બેધિ––(૧૦) સમ્યકત્વલાભ એટલે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પર અવિચળ શ્રદ્ધા થવી ઘણી મુશ્કેલ છે, આ સમક્તિને લાભ થ તે બહુ મુશ્કેલ બાબત છે. આ દશે વાતની તને અનુકૂળતા મળી હોય તે આ વખતે તેને બની શકે તેટલે લાભ લઈ જીવન કૃતાર્થ કર. બાકી આ બોધિરત્ન મળવું અત્યંત મુશ્કેલ છે અને મળ્યા પછી તેને જાળવી રાખવું તે એટલું જ મુશ્કેલ છે. આવી રીતે આ બોધિદુર્લભભાવના ભાવવી. તેમાં ઉત્તરોત્તર જે એક એક વસ્તુની પ્રાપ્તિની મુશ્કેલી બતાવી તે વસ્તુ તને મળી છે તે આ મનુષ્યભવમાં તેને લાભ લઈ તારી પ્રગતિ સાધ. તે જીવન સફળ કરવાની ખરેખરી તારે જરૂર છે. હવે આપણે આ બધિદુર્લભભાવના સંબંધમાં અન્ય ગ્રંથકારે શું કહે છે તે જોઈ લઈએ. જરા પણ શંકા રાખ્યા વગર કે મનમાં શલ્ય રાખ્યા વગર શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને પિછાનવા અને તેમના કહેલા માર્ગ પર ગમન કરવું એમાં જ આ જીવની મુક્તિ છે અને મુક્તિ વગર તે બધા આંટા છે, ખાલી ફેરા છે અને એક ખાડામાંથી બીજામાં પડી અંતે જીવન પૂરું કરવાનું છે. આમ ન થાય તેવી ભાવના કરવી અને આ બધિરત્ન મળવું પણ મુશ્કેલ છે એમ વિચાર કરે, ભાવના ભાવવી એ બહુ લાભદાયી અને અંતે મોક્ષ અપાવનારી બાબત છે. વિનયવિજય ઉપાધ્યાય પિતાના શાંતસુધારસ ગ્રંથમાં બારમી ભાવનાને વગર શકે બધિદુર્લભભાવના કહી તેને ગાઈ બતાવે છે. તેઓ પ્રથમ તે વિસ્તારથી ઓધિ શબ્દને અર્થ સમજાવે છે. ધર્મભાવના એમની સંખ્યામાં દશમી ભાવનામાં આવે છે. આ બારમી ભાવનામાં તેઓ જ્ઞાનની મુખ્યતા બતાવે છે. ચાર વસ્તુ મળવી દુર્લભ છે એમ જણાવે છે. મનુષ્યપણું, શુદ્ધ શ્રદ્ધા, સંયમ અને વિરતિ. મનુષ્યત્વની દુર્લભતા બતાવતાં તેઓ દશ દૃષ્ટાંતને ઉલલેખ કરે છે. બેધિથી દેવકનાં સુખ મળે છે એમ જણાવી બ્રહ્મપદવી પ્રાપક એ બોધિરત્ન છે એમ પ્રતિપાદન કરે છે. પ્રથમ અવ્યવહાર રાશિમાંથી નીકળવું જ મહામુશ્કેલ છે એમ તેઓ જણાવે છે. સૂકમ બાદર નિગદમાં અનંતકાળ ગમે એમ જણાવી વ્યવહારરાશિમાં સૂફમપણે ઘણે કાળ ગયે એમ જણાવે છે. પછી નિગાદપણમાં બાદરપણે ઘણે કાળ ગયે અને ત્યારપછી વિકલૈંદ્રિય તરીકે આ પ્રાણું બેઇદ્રિય, તેઇદ્રિય અને ચૌરિદ્રિય થયે એમ જણાવી આ જીવના ત્રાસપણાને ઉલ્લેખ કરે છે. આયુષ્યની અલ્પતા અને મનુષ્યત્વની દુર્લભતા જણાવી મહાસક્તિ કેવું કામ કરે છે તે વિસ્તારથી વર્ણવે છે. બધિરત્નની દુર્લભતા છેવટે પ્રતિપાદન કરી આ સંસારનાટકને વર્ણવે છે અને એ નાટક Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત અટકાવવાના આડકતરી રીતે ઉપદેશ આપે છે. અત્યારે માના પાર નથી, ત્યારે ધિરત્ન વગરનું જીવન કેવું હાય તે જણાવે છે, અત્યારે વાદા કે દેવાનેા પાર નથી, અત્યારની વમાન સ્થિતિ સંકીણુ છે. તેથી ધર્મમાં ટકી શકે તે ખરા ભાગ્યશાળી છે એમ તે પ્રતિપાદન કરે છે. ત્યાં સુધીમાં તું આત્મહિત કરી લે, પછી પાણી વહી ગયા પછી પાળ માંધવાના ફાંફા મારવા નકામા છે એમ પ્રતિપાદન કરે છે, શારીરિક ઉપદ્રવે। અનેક છે, આયુષ્ય અસ્થિર છે, પરપોટો ફૂટતાં વાર લાગતી નથી, માટે આત્મહિત કર. ગેયાષ્ટકમાં તેઓશ્રી જણાવે છે કે આ મેાધિરત્ન તે ગરીબને જડેલ ચિ'તામણિરત્નતુલ્ય છે, પણ હરખના ઉદ્રેકમાં તેણે તે ગુમાવ્યું એમ સમજી વિચાર કરવા. પછી જ્ઞાનપ્રકાશના મહિમા વણુ વ્યા છે અને આકર્ષીક જીવનના પ્રકાર રજૂ કર્યો છે. તારી નિગેાદમાં શી સ્થિતિ હતી, તે યાદ કરવા યાગ્ય છે. આ મનુષ્યદેહ તને મહામુસીબતે મળ્યા છે, તેમાં પણ આ આર્યદેશમાં જન્મ તે દુલ ભ છે. પાશ્ચાત્ય જડવાદની ત્યાં નેટ કરી છે અને આર્યભૂમિને પુણ્યભૂમિ તરીકે બતાવી છે. ચાર સામાન્ય સંજ્ઞા વિચારવા યેાગ્ય છે. કુથળી ન કરવી, પૈસાના માડુ ન કરવે!, ધર્મશ્રવણની સગવડ ન મળે કે પેાતાને ફુરસદ ન હેાય તે દુલભતા છે અને આ ઉપરાંત અંદરના બૈરી ઘણા છે તેને એળખવાની જરૂર છે. આળસ અને કષાયે અંતર'ગ વૈરી છે. ચારાશી લાખ જીવયેનિમાં ત્રણે ગારવે। હેરાન કર્યા કરે છે અને કોઈપણ સ્થાને ધર્મની વાત સાંભળવા દેતા નથી. એધિરત્ન તને મળ્યું, હવે તારે શાંતસુધારસનું પાન કરવાનું છે. આવી અનેક વાત વિનયવિજયજીએ જણાવી છે અને મે તેના પર વિસ્તારથી વિવેચન કર્યુ છે. તે વાંચીને આચરવા-અવધારવા ચૈાગ્ય છે. ४३२ નવતત્ત્વના ટખામાં ટમાકાર લખે છે કે જીવને સંસારમાં ભ્રમણુ કરતાં અનત પુન્દ્ગળપરાવત વ્યતીત થયાં, તેમાં અનત વાર ચક્રવર્ત્યાદિક જેવી ઋદ્ધિ પ્રાપ્ત થઈ, તથા યથાપ્રવૃત્તિકરણને યોગે કરી અકામ નિર્જરા વડે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આર્યદેશ, નીરોગીપણું તથા ધર્મેશ્રવણાદિકની પ્રાપ્તિ થઈ, તથાપિ સમ્યકત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એવી જે ભાવના કરવી તે અગિયારમી એધિદુલ ભભાવના.’ આ સંબંધમાં જસસેામ મુનિ પેાતાની ખાર ભાવનામાં જણાવે છે કે (રાગ ખંભાતી) દશ ષ્ટાંતે દહિલા રે, લાધેા મણુઅ જમારે રે; દુલ્લડા અખરફૂલ જ્યું રે, આરજ ઘર અવતારી રે, મારા જીવન રે, આધિભાવના અગિયારમી ૨; ભાવે। હૃદય માઝારા ......... ઉત્તમકુળ તિહાં દોહિલા, સદ્ગુરુ ધર્મ સંયેાગે ૨; પાંચ ઇંદ્રિય પરવડાં, દુલ્લહા દેહ નિરાગેા રે. મેરા....૧ મારા....ર્ Page #456 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૩૩. મારા.. . સાંભળવું સિદ્ધાંતનું રે, દેહિલું તસ ચિત્ત ધરવું રે; સુધી સહણું ધરી રે, દુક્કર અંગે કરવું છે. સામગ્રી સઘળી લહી રે, મૂઢ મુધા મ મ હારો રે; ચિંતામણિ દેવી દઓ રે, હાર્યો જેમ ગમારે છે. મેરા.૪ લેહકીલકને કારણે રે, યાન જલધિમાં ફેડે રે, ગુણકારણ કેણુ નવલખે રે, હાર હિયાને ગેડે રે. મોરા....૫ બધિયણ ઉવેખીને રે, કેણ વિષયાથે દેડે રે? કંકર મણિ સમેવડ કરે રે, ગજ વેચે ખર હોડે રે... મારા...૬ ગીત સુણી નટણી કને રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે , કુમરાદિક પણ સમજીયા રે, બેધિયણ સંભાયું છે. મોરા.૭ એને અર્થ કરતાં કુંવરજી આણંદજી લખે છે કે “રે મારા જીવન! (આત્મા !) તમે અગિયારમી બે ધિ(દુર્લભ)ભાવના હૃદયમાં આ પ્રમાણે ભા. દશ દષ્ટાતે કરીને દુર્લભ એ મનુષ્યજન્મ પુણ્યગે પ્રાપ્ત થયું છે, તેમાં પણ આકાશના ફૂલ જેવું આર્યદેશમાં ઉત્પન્ન થવું દુર્લભ છે, તેમાં પાછું ઉત્તમ કુળ દુર્લભ છે, તેમાં પાંચ સુંદર ઇન્દ્રિય પામવી દુર્લભ છે, નીરોગી દેડ દુર્લભ છે, તેમાં પણ સદ્દગુરુ ને ધર્મને વેગ પામે દુર્લભ છે, તે પેગ પ્રાપ્ત થયા છતાં પણ સિદ્ધાંતનું સાંભળવું દુર્લભ છે, સાંભળ્યા પછી તેને ચિત્તમાં ધારણ કરવું દુર્લભ છે અને ચિત્તમાં ધારણ કર્યા છતાં પણ તેની ઉપર પૂરતી શ્રદ્ધા બેસવી દુર્લભ છે, શ્રદ્ધા બેઠા પછી પણ તે પ્રમાણે વર્તન કરવું તે અત્યંત દુર્લભ છે.” (૧-૨-૩) - “મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પાંચ ઇંદ્રિયે પૂરી, નીરોગી શરીર, દેવગુરુધર્મને સંગ-ઈત્યાદિ સામગ્રી પામીને રે મૂઢ! તું તેને ફેગટ હારી ન જા. આ સ્થિતિમાં પણ જે તું હારી જઈશ તે દેવીએ આપેલા ચિંતામણિ રત્નને હારી જનાર ગમારની જે તે ગમાર કહેવાઈશ. (૪) અરે ભવ્ય પ્રાણી! તું વિચાર કર, કે લેઢાના ખીલાને માટે ભરસમુદ્રમાં પિતે જેમાં બેઠેલે હોય તે વહાણને કોણ ભગ્ન કરે અને દોરીના કકડાને માટે નવલખે હાર કેણું તેડે? તેમ ઇદ્રિયના વિષયને માટે બધિરત્નને ઉવેખીને તે વિષયને લેવા કેણ દોડે? આ મનુષ્યજન્મ ઇંદ્રિયના વિષયેમાં આસક્ત થવા માટે નથી, પણ બધિરત્ન પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયું હોય તે તેને સાચવવા માટે છે. તેમ છતાં વિષયમાં લુબ્ધ જે પ્રાણી મનુષ્યજન્માદિ પ્રાપ્ત સામગ્રીને દુરુપયોગ કરે છે, તે કાંકરાને મણિ સમાન ગણે છે અને ગધેડાની હોડમાં (બદલામાં) હાથીને હારી જાય છે.” (પ-૬). પ્ર. ૫૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત “નાયિકાએ કહેલી એક ગાથામાત્રના સાંભળવાથી ક્ષુલ્લકે ચિત્તમાં વિચાર કર્યો અને રાજપુત્રાદિ પણ સમજી ગયા અને પિતાના બધિરત્નને સૌએ સંભાયું. તેમ છે ભવ્ય પ્રાણી! તમે પણ બોધિરત્નની અમૂલ્યતાને સમજીને તેને સંભારો, તેને મેળવવા પ્રયત્ન કરે.” આ ગાથામાં નટણીની વાત કરી છે. તે ક્ષુલ્લક્કુમારની કથા મેં બે ભાગમાં બહેત ગઈ છેડી રહી” એ અભિધાન નીચે જૈન સંસ્કૃતિમંડળ વડેદરા તરફથી બહાર પાડી છે. ત્યાં નટીની માએ કહેલ ગાથા પર અનેક માણસે પ્રતિબંધ પામે છે. તે વિચારણીય છે. (૭) - આ પ્રમાણે આ બે ધિદુર્લભત્વની બારમી ભાવના ભાવવી. અનંત સંસારમાં રખડતાં કોઈવાર મનુષ્યભવ મળે છે, તેમાં સારું કુળ, મગજની સારી સ્થિતિ અને ધર્મને અનુકૂળ કરી આપે તે સદ્દગુરુને યોગ પામ ખરેખર દુર્લભ છે. એટલું પામ્યા છતાં આ ધર્મરત્નને ઓળખવાની મુશ્કેલી તે ઊભી જ રહે છે. એ ધર્મને સમજી જવા જેટલી અનુકૂળતા મળે તે પણ તેની પ્રવૃત્તિ થવી મહામુશ્કેલ છે. આ ધર્મને ઓળખ, આત્માની રત્નત્રયી-જ્ઞાન-દર્શન-ચારિત્રને જાણવા અને જાણીને તેમને સહવા અને તદનુસાર પ્રવૃત્તિ કરવી તે ભારે મુશ્કેલ કામ છે, એમ વિચારી આ રત્નત્રયીની પ્રાપ્તિની મુશ્કેલીને જાણવી. સાથે ધર્મ મળી જાય ત્યારે તદનુસાર પ્રવૃત્તિ કરવી એ ઘણું મુશ્કેલ બાબત છે. આવી વિચારણને એગ્ય મન અને તેને અનુકૂળ પ્રવૃત્તિ એ સર્વથી વધારે મુશ્કેલ છે. આવા પ્રકારની વિચારણા કરવી અને પિતાને રત્નત્રયી પ્રાપ્ત થઈ છે તેને અનુરૂપ પ્રવૃત્તિ હજ થતી નથી એવી ભાવના આ બારમી ભાવનામાં ભાવવાની છે. ચાર ઇંદ્રિય સુધી તે મન પણ નથી, અસંજ્ઞી મનુષ્યને પણ મન નથી. તેથી તેઓને આ રત્નત્રયીની ઓળખાણ થવી પણ અશકય છે. પિતાને એ રત્નત્રયીની પિછાન થઈ છે, તદનુસાર પ્રવૃત્તિ કરવા ઈચછા થવી પણ તેટલી જ મુશ્કેલ છે. આ પ્રવૃત્તિ કરવાનો નિરધાર કર એ આ ભાવના ભાવવાનું ફળ છે. પ્રાણ એકેદ્રિયાદિ ગતિમાં અનેકવાર જઈ આવ્યું છે, સર્વસ્થાનકે અને સર્વનિઓમાં જઈ આવ્યું છે પણ તેને આ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિચાર સુદ્ધાં આવ્યું નથી. આવી મુસીબતે સાંપડેલ ચીજને ઓળખી તદનુસાર પ્રવૃત્તિ થાય તે એ વસ્તુ પામવાને ખરેખર લાભ લઈ લેવા લાયક છે. અને દુનિયાની અનેક ઉપાધિમાં પડી જવાને લાલચ થાય તે રોકી રાખવાની પિતાના પરમ હિતની નજરે. જરૂર છે. આ પ્રમાણે ભાવના ભાવવાને હેતુ પરમપદ પ્રાપ્ત કરવા માટે છે અને તે ન થાય તે જન્મારે નિષ્ફળ છે. આવી જાતની ભાવના ભાવવી તેને દુર્લભ બધિરત્ન ભાવના નામની બારમી ભાવના કહેવામાં આવે છે. એ રીતે આ બારમી ભાવના ભાવવી. આવી રીતે બીજા ગ્રંથકારોએ આ ભાવનાને વર્ણવી છે. કેટલીક વાર ધર્મભાવના અને આ ચાલુ બારમી ભાવના વચ્ચે તફાવત નહિ લાગે, પણ તેમની વચ્ચે તફાવત છે. ધર્મ પણ મળ દુર્લભ છે અને ધર્મ મળ્યા પછી પણ શુદ્ધ દેવગુરુધર્મ પર એકતાનતા થવી, Page #458 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૩પ બેધિને પ્રાપ્ત કરવું વધારે મુશ્કેલ છે. આ દુર્લભતાની સમાનતા હોઈ કોઈ વાર એ બને ભાવનામાં સામ્ય લાગશે, પણ તે જુદી જ વસ્તુ છે અને જુદી તરીકે ભાવવાની છે. આ સંસારમાં ફરતાં રખડતાં આવી ભાવનાઓ ભાવવાથી વિચારમાર્ગ સુધરે. કાર્યક્રમમાં પ્રથમ વિચારણું જ થાય છે અને વિચારણા પરથી નિશ્ચય થાય છે, એટલે કાર્યના પુરગામી તરીકે ભાવના બહુ અગત્યની વસ્તુ છે અને જે પિતાને ઉત્કર્ષ ઇચ્છતા હોય તેમણે જરૂર વિચાર કરીને વિચારપથમાં લેવાયેગ્ય છે. આ માનવદેહ મળ મુશ્કેલ છે, તેમાં પણ કર્મભૂમિ જ્યાં અસિ મસિ અને કૃષિને વ્યાપાર ચાલે છે તેની પ્રાપ્તિ મુશ્કેલ છે. તેમાં આર્યદેશ-ભારતભૂમિ મળવી મુશ્કેલ છે. તેમાં ઉત્તમ જૈન કુળ મળવું વધારે મુશ્કેલ છે, તે કદાચ મળી જાય પણું શરીર રોગરહિત રહેવું મુશ્કેલ છે. શરીરે. સુખાકારી રહે તે ધર્મના શ્રવણની અને તેને સંભળાવનારની જોગવાઈ થવી મુશ્કેલ છે. અને પછી પિતાની વૃત્તિ ધર્મ સન્મુખ થવી અને તેના ઉપર પ્રીતિ થવી એ વધારે મુશ્કેલ છે. આ સર્વ વસ્તુ તને મળી છે તે તેનો લાભ લે અને તારું સુધાર. તું પુત્ર સ્ત્રી આદિ ખાતર મરી પડે છે, પણ તેમાં કાંઈ નથી અને તને આવી પડતા વ્યાધિ તે લઈ લેનાર નથી, તેમજ તેઓ એક દિવસ પણ આયુષ્ય વધારી શકે કે તારી સાથે કઈ નાળિયેર કે બીજી વસ્તુ મોકલી આપી શકે તેમ નથી. તારાં કર્મ તારે ભેગવવા પડશે. માટે તારું પિતાનું સાધી લે અને બીજા–ભાઈ પુત્ર કે સ્ત્રી ખાતર નકામે ખેંચાઈ ન જા. તું સમજજે કે તું ન હોઈશ તે દિવસ પણ દુનિયા ચાલવાની જ છે, તે નકામે મરી પડે છે અને તું ધારી લે છે કે તારા વગર કેમ ચાલશે, પણ તારા વગર ચાલે તેવું છે, ઘણીવાર વધારે સારી રીતે ચાલે છે. એટલે તારી સર્વ દુન્યવી ધારણું બેટી છે. તું તારું પિતાનું હિત સાધ અને તે જ તારી સાથે આવવાનું છે એટલું સમજી રાખ. આ સમજણ તને હમણું નહિ આવે અને પછી ઘણું મેડી મેડી આવશે ત્યારે તું પરાધીન થઈ જઈશ અને મનમાં નકામે પસ્તાઈશ. ગરથ ગયા પછી અક્કલ આવે તે કાંઈ કામનું નથી. કોઈ આડે હાથ દઈ શકતું નથી, માટે તારું પિતાનું વાસ્તવિક હિત થાય તે રીતે તારું પિતાનું સંભાળ અને આ સર્વે મુશ્કેલીઓ વિચારી તારું હિત સાધન કરી આ ભવને સફળ કર. (૧૬૨). વિરતિપ્રાપ્તિ અતિ દુર્લભ છે– તો સુઈમાં અવસર્જરવાડ તિહુર્રમા પુનર્વિતિઃ | मोहाद्रागात् कापथविलोकनाद् गौरववशाच्च ॥१६३॥ અથ–આવી મુશ્કેલીમાં મળતી બેધિને સેંકડે ભવે મેળવી. ને વળી વિરતિ (ત્યાગભાવ) પ્રાપ્ત થે મુકેલ છે. માણસ મેહમાં પડી જવાને લીધે, રાગને વશ પડી Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ પ્રશમરતિ વિવેચન સહિત જવાને લીધે, પથેના ઝઘડામાં પડી જવાને લીધે અને ગૌરવને વશ પડી જવાને લીધે ત્યાગભાવને વિસારે પાડી દે છે, ભૂલી જાય છે. (૧૬૩). વિવેચન-તાંબધિને, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર અવિસ્મૃત શ્રદ્ધાને મેળવવી ઘણું મુશ્કેલ છે, તે મહામુસીબતે પ્રાપ્ત કરીને પણ. મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, સારા કુળમાં ઉત્પન્ન થવું, લાંબુ આયુ, નીરોગીપણું પ્રાપ્ત કરવું, ધર્મ ઉપર શ્રદ્ધા થવી, સારા કથકગુરુના સદુપદેશને વેગ થ અને ધર્મ સાંભળવાની ઈચ્છા થવી અને એ ઉપરની ગાથામાં કહેલી દસ વસ્તુઓ મળવી તે ઘણું મુશ્કેલ બાબત છે. પ્રત્યેક ચીજ દુર્લભ છે, દુખે કરીને મળે છે. ભવશૌસેકડો ભવ કરવા પછી એ દુર્લભ દસ વસ્તુ મળે છે. તેને માટે સેંકડો ભવમાં ફરવું પડે છે, તે મળી જાય પછી પણ. વિરતિ–ત્યાગભાવ મળ અથવા થે ઘણો મુશ્કેલ છે. ત્યાગભાવ બે પ્રકારને છે: એક દેશવિરતિ તે શ્રાવકોગ્ય ત્યાગભાવ અને બીજે સર્વવિરતિ તે સાધુયેગ્ય. આમને કોઈ પણ ત્યાગભાવ ઈચ્છા–સમજણપૂર્વક સ્વીકાર યુક્ત છે. જ્યારે માણસમાં વયની નબળાઈ આવે અથવા શરીર નબળું પડી જાય, ત્યારે તે પછી પરાણે વિષયને તજવા પડે છે, પણ જુવાન વયે ત્યાગભાવ ગમે તે પ્રકારને આ મુશ્કેલ છે, દુર્લભ છે. મળેલી દસે પ્રકારની અનુકૂળતાને વાસ્તવિક બનાવે તેવો અગિયારમો વિરતિભાવ આવ દુર્લભ છે. તેનાં ન આવવાનાં કારણે અહીં વિગતવાર હવે પછી વિચારવામાં આવે છે. મેહા–અજ્ઞાનથી આવો ત્યાગભાવ આવતે અટકે છે અને મળ મુશ્કેલ બને છે. માણસ કષાયને વશ પડી જાય છે અને ત્યાગભાવ જરૂરી ચીજ છે તેટલું સ્વીકારતે પણ નથી, અને અજ્ઞાનપણમાં રખડ્યા કરે છે. એ ત્યાગ કરનારની મશ્કરી કરે છે અને - ત્યાગભાવ સ્વીકારનારને ભારભૂત અથવા વેવલા ધારે છે. એવા માણસની જિંદગી તે નકામી અને ફળ વગરની ધારે છે. અજ્ઞાનથી પ્રાણી ઘણું ગુમાવે છે. એ સાચી વસ્તુ સમજતે નથી અને સમજ્યા વગર એ ત્યાગભાવ સ્વીકારનારની હળવી ઠેકડી કરે છે. આ ત્યાગભાવ ન સ્વીકારવાનું પહેલું કારણ અાપણું જણાવ્યું. ' રાગાત-રાગથી, સ્ત્રી વગેરે ઉપર પ્રેમ હોવાથી હું છોડી જઈશ તે એનું શું થશે અથવા પુત્રપુગ્યાદિ હાલ તે નાની વયને છે, છોકરાને ઠેકાણે પાડે છે, તે જરા ઘર ઉપાડી લેશે ત્યારે હું સંસારને ત્યાગ કરીશ એવા વિચાર આવે છે. એ છેકરા છોકરીના - રાગથી અથવા બીજા કેઈના રાગ-આકર્ષણથી એ વિરતિભાવને સ્વીકાર કરી શકતું નથી. આયુષ્ય અક્કસ હેવાથી કાલને પણ ભરોસો નથી અને એક પ્રકારને રોગ પૂરો થાય ત્યાં બીજા પ્રકારને રોગ લાગુ પડી જાય છે. છોકરાને ઘેર છોકરાં થાય, તે નાનાં હોય તે દુર્લભ ત્યાગભાવને અમલ અટકી પડે છે. એમ જ મામામાસીને કે કરચાકરને રાગ Page #460 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૩૭ પણ ત્યાગને મુલતવી રખાવે છે અને આમ રાગમાં ને રાગમાં તે તેનું કાર્ય કરી શકતે નથી અને દુલ ભ ત્યાગભાવ સ્વીકારવાની એની મરજી હોય તે પણ રાગને કારણે આવ્યે તેવે ચાલ્યું જાય છે અને ત્યાગભાવના વિચાર' ડાય તે પણ પડયો રહે છે. કાપવિલાકન—ખોટા પથાને દેખવાથી. તે અનેક ધર્માને દુનિયામાં જોઇને વિચારમાં પડી જાય છે કે આ મત સાચા હશે કે તે મત ? એને કેટલાક પથૈ ત ત્યાગભાવની હાંસી કરનારા અને છતાં ટકી રહેનારા દેખાય છે. મન જ્યારે ડહોળાઈ જાય છે ત્યારે એ એવી આકરી ગૂંચવણમાં પડી જાય છે કે આ ધર્મ સ્વીકારું કે પેલા ? કયા ધર્મ સાચા હશે તે તે નક્કી કરી શકતા નથી. સામાન્ય રીતે ધર્મપથના તફાવત જોઈ એ દ્વિધામાં પડી જાય છે અને કોના સ્વીકાર કરવા તે નક્કી કરી શકતા નથી. આ ત્યાગભાવ ન સ્વીકારવાનું ત્રીજું કારણ જણાવ્યું. ગૌરવવશાત્ ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને શાતાગૌરવને વશ જવાથી પણ ત્યાગભાવ સ્વીકારાતા નથી. પ્રાણી પાસે ઋદ્ધિ હાય, પાતે પૈસાદાર હોય અથવા ખાપદાદાની મિલકતના માલીક થઈ ગયા હાય, પેાતાને ગળપણ વગેરે બહુ ભાવતા હોય, ચટણી વગર ચાલતું ન હોય, અથાણુાં દાળશાકના શેખ હાય અને તે સુખ માણતા હાય ત્યારે ઋદ્ધિ, રસ કે શાતાને વશ પડીને તેને મનમાં થાય છે કે વળી ત્યાગભાવ લેશું તે એ વસ્તુનું શું થશે ? આ ઋદ્ધિ, રસ અને શાતા સર્વ ક્ષણિક છે, થાડા વખતના છે અને અંતે જનારા છે, પણ આ પ્રાણી ઋદ્ધિ, રસ કે શાતાને વશ પડી તેમાં જ આ જીવનનું સર્વસ્વ માને છે. આ ત્રણે પ્રકારના ગારવા પ્રાણીને પેાતાના તામામાં રાખે છે અને તે ગારવેાને કારણે એ કદી ત્યાગભાવ સ્વીકારતા નથી. ત્યાગભાવ ન સ્વીકારવાનું આ ચેાથું કારણુ થયું. આ ચારમાંના કોઈપણુ એક અથવા વધારે કારણે દેશવિરતિ કે સર્વવિરતિ-સામાન્ય ત્યાગ કે સર્વથા ત્યાગની પળ જ તેની પાસે આવતી નથી. એ તા પેાતાની ઋદ્ધિને કે પેાતાના શરીરને પાષે છે અને પેટ પર હાથ ફેરવી આરામ કરે છે અને મેાત આવે ત્યારે સર્વને મૂકી ઉઘાડે હાથે ચાલ્યા જાય છે. આ ઋદ્ધિ કે શરીરની સુખાકારી કે રસે તેને કાંઈ કામ આવતા નથી. એને વશ પડીને એ દુલ ભ વિરતિને વીસારી મૂકે છે અને અંતે હાથ ઘસતા ચાણ્યે જાય છે. દસ વસ્તુ મળી હાય છતાં સેકડો ભવે આ ત્યાગભાવ (વિરતિ) મળવી મુશ્કેલ છે. એ વગર આપણા નિસ્તાર નથી. (૧૬૩). એમાં પણ વિરાગ થવા સુશ્કેલ છે— तत् प्राप्य विरतिरत्नं बिरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषाय गौरव परीषहसपत्नविधुराणाम् ॥१६४॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રશમરતિ વિવેચન સહિત ' અર્થ–તે ત્યાગભાવને પામીને પણ ઇદ્રિય, કષાય, ગાર, પરીષહ જેવા શત્રુઓથી વિહળ થયેલા પ્રાણીઓને વિરાગના માર્ગ ઉપર વિજય મેળવે ઘણું મુશ્કેલ છે. (૧૬૪). - વિવેચન—આટલી બધી મુશ્કેલીઓ વટાવી ત્યાગધર્મને સ્વીકાર કર્યા પછી પણ ઈદ્રિય, કષાય અને ગારવ તથા પરીષહે એવા દુશ્મન છે કે તે ખરેખરા વિરાગ (રાગરહિતપણા)ના રસ્તાને જેલદીથી પ્રાપ્ત થવા દેતા નથી. આ વાત વિચાર કરવા ગ્ય છે. તત્મા–તેને અર્થાત્ ત્યાગભાવને, વિરતિને પામીને. | વિરતિરત્ન-ત્યાગભાવ, ગૃહસ્થ ધર્મ કે સાધુધર્મ એ બેમાંથી કેઈપણ પ્રકારનો ત્યાગ માર્ગ મળે તે પણ હજ એક મુશ્કેલી છે. આ વિરતિરત્ન – ખાસ કરીને સર્વવિરતિ ચારિત્ર મળે, સાધુને વેશ મળે તે પણ સર્વ મુસીબતે પછી પણ એક મુસીબત બાકી રહે છે. વિરાગમાર્ગવિજય–રાગ જ અને અંતરમાંથી તેની સાથે છેષ જ અને એ માગે વિજય પ્રાપ્ત કરે તે પેલા દુશ્મની હાજરીમાં મુશ્કેલ છે. એટલે ચારિત્ર સ્વીકારનારે કે ગૃહસ્થ આ દુમનેથી ડરવાની બહુ જરૂર છે. એ દુશ્મને કણ છે અને કેવા આકરા છે તે ગ્રંથકર્તાએ પિતે જ જણાવ્યું છે. આપણે તે દુશ્મનને પ્રથમ ઓળખી લઈએ. ' | ઈદ્રિયદમન, શત્રુ નં. ૧. સ્પશેદ્રિય, રસનેવિય, ધ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેદ્રિય કેવી રીતે દુશ્મન તરીકે કામ કરે છે તે આપણે પ્રકરણ ત્રીજામાં જોઈ આવ્યા છીએ. એ ઇદ્રિને જે ગમે તે આત્માને હિત કરનારું હોતું નથી. ઇદ્રિને વિષયે સારા લાગે છે, જ્યારે આત્માને તે નુકસાન કરનાર છે. તેથી ઇંદ્રિયે દુશ્મનનું કામ કરે છે. વળી તેના વિષયે પણ સંસારમાં રખડાવનાર છે અને સંસાર વધારનાર છે. તેથી ઇન્દ્રિય અને તેને સર્વ વિષયે દુશ્મનાવે કામ કરે છે. ઇદ્રિને જે ગમે છે તે સંસાર વધારનાર હોવાથી ખરી રીતે તે આપણા (આત્માના અને તેથી પિતાના) હિતને હાનિકર્તા છે એટલે ઇંદ્રિયે આપણું શત્રુ તરીકે કામ કરે છે. પ્રાણું ઇંદ્રિયોથી એટલે બધે આકુળવ્યાકુળ થઈ જાય છે કે તે વિરતિને ધરી શકતું નથી અથવા ધરેલ હોય તે તેની તે વિસતિ નકામી થઈ પડે છે અને તે વિરાગમાર્ગને વિજય મેળવી શકતું નથી. કપાય–દુશ્મન નં. ૨. તેને એક નહિ, પણ એકથી વધારે દુશ્મન છે. આપણે ઇદ્રિ નામના પ્રથમ દુશમનને કાંઈક ઓળખે. હવે આપણે તેને વિરાગમાર્ગમાં વિજયપ્રાપ્તિમાં કષાયે દુશમન નં. ૨ તરીકે કેવી રીતે કામ કરે છે તે જોઈએ. કાં તે કઈ પર ક્રોધ થઈ જાય, અથવા તે અભિમાન થઈ જાય, કાં તે માયાકપટ થઈ જાય અને કાં તે લેજમાં પ્રાણી લેવાઈ જાય. આ ચારે કષાયે – મનોવિકારે દુશ્મનની પેઠે કામ કરે છે અને તેઓ એવી ગુપ્ત રીતે લપાઈ છુપાઈને આવે છે કે તેઓ પ્રાણીના દુશમન થઈ ગયા છે તેની ખબર પણ પડતી નથી. આવા કષાયોથી પ્રાણી આકુળવ્યાકુળ થઈ જાય છે. કષાયે Page #462 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪ ઉપર વિજય મેળવવા માટે તેણે ખરાખર નિરધાર કરવા જોઈએ અને એ શત્રુથી ચેતતા રહેવું જોઈએ. ગૌરવ—દુશ્મન ન. ૩. અહીં દુશ્મનોની ગણના પૂરી થતી નથી. તેને તે હજુ ઘણા દુશ્મના છે. તે સર્વે તેની વિરાગતાના માર્ગમાં આકુળવ્યાકુળતા કરાવનાર છે. પેાતાની પાસે લક્ષ્મી હેાય કાંઈ પ્રાપ્તિ થઈ ગઈ હેાય તેમાં પોતાની મહત્તા માને તે ઋદ્ધિગૌરવ, જો કે ભેગ કે ઉપભાગ અંતરાયકર્મના ક્ષાપશમનું પાિમ છે તે તે જાણે નહિ. સારા સારા પદાર્થ ખાવા મળે તેમાં આસક્તિ ધરે તે રસગૌરવ. સારુ શરીર કે તંદુરસ્તી મળ્યાં. હાય તેમાં પોતાની પિરપૂણુતા માને. આમાંના કોઈ પણ ગૌરવ તેનામાં વિરાગતા આવવા દેતે નથી અને તેને વ્યાકુળ રાખે છે. વિાગતા વગર મળેલ સર્વ સુખસગવડો નકામી નીવડે છે અને વિરાગ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને આકુળવ્યાકુળ કરી નાખે છે. પરીષહ—દુશ્મન ન. ૪. અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહો તેને થાય તે શાંતિથી સહન કરતા નથી. તેમાં સ્ત્રી વગેરેના અનુકૂળ પરીષહે સહન કરવા વધારે મુશ્કેલ છે. પ્રજ્ઞાપરીષદ્ધ પણ અનુકૂળ પરીષહુ છે, એવા અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહે સહન કરવાં બહુ મુશ્કેલ છે. જ્યારે પરીષહુને સહન ન કરાય ત્યારે તે દુશ્મનાવટ કરે છે અને વિરાગતાને દૂર કરે છે, અને વિરાગતા દૂર થાય ત્યારે વિરતિભાવ અથ વગરના થઈ પડે છે, આ ચારે દુશ્મનાથી ચેતતા રહેવું. સપત્ન—શત્રુ, દુશ્મન. ઉપર જે ચાર દુશ્મન ગણાવ્યા તે ચારે શત્રુનું કામ કરે છે અને પ્રાણીને મહામુસીબતે મળેલ વિરતિપણું અને મનુષ્યત્વ વગેરે દશે ખાખતાને અથ વગરની બનાવી દે છે અને પ્રાણીના સંસાર વધારી મૂકે છે. વિર—આકુલીકૃત, આકુળવ્યાકુળ થયેલા. દુશ્મના જ્યારે ખરી દુશ્મનાવટ કરે ત્યારે પ્રાણીનું ખરું જોર અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેથી માનવદેહ વગેરે મળેલ હાય તેના જરા પણ તે લાભ લઈ શકતા નથી. તેથી આ ઇંદ્રિય, કષાય, ગૌરવ અને પરીષહેાથી સારી રીતે ચેતતા રહીને વિરતિ મળેલ હોય તે વિરાગતા કેળવવી. આમાં વિધુરાણામના સ્થાને ક્વચિત્ વિધુરેણુ એવા પાઠ છે. છઠ્ઠીને સ્થાને તે ત્રીજી વિભક્તિમાં વપરાયેલ છે, અર્થમાં ફેર પડતા નથી. હવે આ દુશ્મનાને કેમ હટાવવા અને પેાતાના રસ્તા દુશ્મન વગરના કેમ કરવે અને અત્યારની અનુકૂળતાને લાભ કેમ સાધી લેવે તે મતાવે છે. (૧૬૪) દુશ્મન પર વિજય સાધવાના માર્ગા— तस्मात् परीषहेन्द्रियगौरव गणनायकान् कषायरिपून् । क्षान्तिबल मार्दवार्जवसन्तोषैः साधयेद्वीरः ॥ १६५ ॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત અ—તેટલા માટે પરીષહુ, ઇંદ્રિયા અને ત્રણ ગારવા રૂપ ગણનાયકોને તથા કષાયશત્રુને ક્ષમા, મૃદુતા અને આર્જવ તથા સંતેષ વડે બહાદુર માણસોએ સાધી લેવા. (૧૬૫) ४४० વિવેચન—એટલા માટે જેએ લડાઈ કરવામાં બહાશ હોય તેવા બહાદુર માણસે મોટા મોટા લશ્કરી અસરાને જેવા કે પરીષહા, પાંચ ઇંદ્રિયા અને ઉપર વધુ વેલા ગારવાને ક્ષમા, મૃદુતા, ઋજુતા અને સંતેષથી હઠાવવા. એક વખત દુશ્મનનું લશ્કર વગર નાયકનું – ઉપરી અસર વગરનું થઇ જશે એટલે એને પીછેહુઠ કરવી પડશે. આ તે શત્રુ – શત્રુના અસરાને તમે ખરાખર આળખા તે માટે તેમનાં નામેા ગણાવવામાં આવ્યાં છે. તમને તેમના પર—એ નાયકો-અસરો પર વિજય કોનાથી મેળવવા તેની અત્ર ચાવી બતાવી છે. એક વખત નાયકાને પાછા હટાવવામાં આવશે તે પછી સામાના લશ્કરમાં ભગાણ પડશે અને તે લશ્કર હતાશ થઈ નાસી જશે. માટે તમારે નાયકો જે કેપ્ટન, લેફ્ટનન્ટ કે કલ હેાય તેમને શેાધીને મારી હઠાવવા. આપણે તે નાયકાને આળખીએ અને ત્યારપછી તેમને મારી હઠાવવાનાં સાધના પણુ જાણી લઇએ. તસ્માત્—એટલે તમારા દુશ્મનના લશ્કરમાં કષાયરૂપ શત્રુએ છે. તેના નાયકો કાણુ કાણુ છે તેને તમે જાણી લે. એ હેતુને માટે એમની એળખાણ આપવામાં આવે છે. આ નીચે નાયકનાં નામ આવશે તેમને ધારી ધારીને એળખી લેવા. દુશ્મનના લશ્કરને નિર્દેયક કરવું એ બહુ જ જરૂરી છે. માટે દુશ્મનના લશ્કરીને પ્રથમ ઓળખી લે. પરીષહ—નાયક નં. ૧. ખાવીશ પ્રકારના પરીષહા ઉપર વધુ વ્યા, તે દરેકને આળખી લે. તેમાં અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવા પરીષહેા હોય તે સર્વ સામા પક્ષના સેનાનાયક છે. એમને વીણી વીણીને ખલાસ કરો. ઇંદ્રિય—સેનાનાયક નં. ૨. એવા જ દુષ્ય બીજો સેનાનાયક ઇંદ્રિયના વિષય છે. ઇંદ્રિયે પાંચ છે. તે સેનાનાયક તમને પીડા ન કરે માટે અંતે ખલાસ કરવા જેવા છે. આ વસ્તુ પણ તમે જાણી લેજો, સમજી લેજો, ધ્યાનમાં રાખશે. ગૌરવ—સેનાનાયક ન. ૩. એ ઉપરાંત ઉપર જણાવેલા ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવરૂપ ત્રીજો ગારવ સેનાનાયક છે. એને પણ નાશ કરવા જોઈએ. એના માર્ગો અને એને મારી હઠાવવાના રસ્તા તદ્ન જુદા જ છે અને તે તમને અનંતકાળ સુધી સુખ કરાવનાર છે. તમારા કષાય દુશ્મનને મારી હઠાવવા માટેના ત્રણ માગેર્ગ છે, તે હવે તમે જાણી લે અને તે રસ્તે તમે મનુષ્યભવ સફળ કરી અને તમને અત્યારે જે દશ પ્રકારની ઉપર ગણાવેલી અનુકૂળતાએ મળી ગઈ છે તેને સફળ કરે. મુખ્ય દુશ્મનનું નામ કષાય છે અને ઉપર જણાવેલા ત્રણ તેના નાયકો છે, એ વાત મનમાં સમજી રાખો. હવે એમને જીતવાના માર્ગો આપણે સમજી લઇએ. દુશ્મનને હઠાવવા માટે એક લશ્કરી Page #464 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૪૧ નીતિ છે કે જે ઉપરી અફસરોને ખલાસ કરવામાં આવે તે પછી સામેવાળાનું લશ્કર મયું* પડયું છે અને જીવતું હોય તે લગભગ મરી ગયા જેવું છે એમ તમે સમજજે. કષાય–આ તમારે ખરે દુશ્મન છે. અને તેના લશ્કરમાં ઉપરના ત્રણ સેનાનાયકે છે. આ કષાય પર વિજય કરવાનું છે, તે માટે નાયકેને મારી હઠાવવાની જરૂર છે અને તમે ભાવના દ્વારા વસ્તુસ્થિતિ જાણ તેમ કરશે એની લેખકને ખાત્રી છે. આપણે તે રસ્તા હવે વિચારીએ. ક્ષાન્તિ–રતે પહેલે. તમારા ઉપર જણાવેલ શત્રુના નાયકને મારી હઠાવવા માટે પ્રથમ તે તમારે ક્ષમાં રાખવી જોઈશે. ક્ષમા તે બહાદુરનું ભૂષણ છે. તમે બહાદુર છો એમ ધારીને જ આપણે ચાલ્યા છીએ. ગમે તેવા સંગમાં તમારે પ્રથમ તો ક્ષમા રાખવી. કેઈપણ વખત ઉશ્કેરાઈ ન જવું. કઈ ગમે તેટલે ઊંચનીચે થાય પણ તમારા પેટનું પાણી પણ ચાલવું ન જોઈએ. આ શાંતિ “ક્ષમા એ ખબરું બળ છે, નબળાઈ નથી, બહાદુર માણસ જ ક્ષમા આદરી શકે છે. માર્દવ–બીજે રસ્ત–નરમાશ, નમ્રતા, સામો માણસ ગમે તે માટો કે ઉશ્કેરાયલે હોય, તમારે નમ્રતા બતાવવી. તમે પોતે કાંઈ નથી, તમે કઈ એવા મોટા માણસ નથી અને તમને કઈ જાતની હાનિ દુનિયાને કઈ માણસ કરનાર નથી. નરમાશ રાખ નાર માણસ જીવનમાં કદી હારતે નથી, એને કઈ જાતનું અભિમાન થતું નથી અને પિતે અસાધારણ માણસ છે એવું તેને કદી લાગતું નથી. એ તે પિતાની જાતને ગરીબ સેવક જ ગણે છે. દુશ્મનના નાયકને હટાવવાની અને ખલાસ કરવાની આ બીજી રીત છે, બીજે માર્ગ છે. આજવ–સરળતા, વાંકાપણાને અભાવ. પ્રાણી મનમાં જેવું હોય તેવું જ બોલનાર હોય અને જેવું બેલે તેવું જ કરનાર હેય અર્થાત્ તેનાં મન, વચન અને કાર્ય વચ્ચે કઈ પ્રકારની વિસંવાદિતા ન હોય. આ સરળ માણસ દુશમનના નાયકને ખલાસ કરી નાખે છે, તેથી સર્વ બાબતમાં સરળ બને. આ ત્રીજો માર્ગ છે. - સંતોષ–આ ચેાથે માર્ગ છે. તમે અત્યારે જે સ્થિતિમાં છે તેમાં પરિપૂર્ણતા માને એની સાથે તમે જોડાઈ જાઓ અને એને અને તમારા સ્વાર્થો સામસામા છે એવું જરા પણ ન ધારે, મનમાં પણ ન લાવે. દુશ્મનના નાયકને હઠાવવાને આ થે રાજમાર્ગ છે, તે તમે સમજી રાખજો. આવી રીતે પરીષહ, ઇન્દ્રિય અને શારે નામના સેનાનાયકને હઠાવવા અને ખલાસ કરવા માટે ક્ષમા, આજવ, માર્દવ અને સંતોષનો રસ્તે લે, તેનાથી તમે દુશ્મનના નાયકને પ્ર. ૫૬ Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત હઠાવી દેશે અને આવી રીતે નબળે પડેલ દુશ્મન તમારી સામે થવાનું કામ આટોપી લેશે અને એ લડાઈમાં તમારે વિજય થશે. આ નાયકોને મારીને ખલાસ કરવાની યુક્તિ લશ્કરી નજરે ઉપયોગી છે અને તેના માર્ગો કારગત છે. (૧૬૫). છેવટે કષાય પર વિજય કેમ કર संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतु च । त्रिकरणशुद्धमपि तयोः परिहारासेवने कायें ॥१६६॥ અથ–કષાયે કયાં કારણોથી ઉત્પન્ન થાય છે અને તેમને શાંત કરવાના ઉપાયે શા શા છે તેને સંબંધી વિચાર કરીને, મન, વચન, કાયાથી તેમને ઉત્પન્ન થવાના હેતુને ત્યાગ કરો અને તેમને ઉપશમાવવાના હેતુને સેવવા–જરૂર સેવવા. (૧૬) વિવેચન-કષાયઉદયનિમિત્ત—ક્રોધ, માન, માયા અને લેભ જે-જે પ્રસંગોએ થતા હોય તેની પ્રથમ શેધ કરવી. કોઈના ઉપર ક્રોધ થઈ જતું હોય તે તેનું કારણ જાણું શોધી રાખવું. અભિમાનના જે પ્રસંગે બનતા હોય તેમને વિચારીને ગાંઠે બાંધવા. માયાસ્પટ, છેતરપિંડી કેઈની કરવાનું મન થઈ જતું હોય તે તે પ્રસંગો પણ ધારીને જાણી લેવા. અને લેભના પ્રસંગે બનતા હોય તેમને પણ જાણી લેવા અને તેમને જાણ લઈને શું કરવું તે નીચે આ જ લેકમાં કહેવામાં આવશે. ઉપશાંતિeતઅને એ કષાય જે આપણા મોટામાં મોટા દુશ્મન છે તેમને ઉપશાંત કરવાનાં કારણો કયાં કયાં છે તે ધ્યાન રાખીને જેવું. જેમ કે, ક્ષમાથી ક્રોધ ઉપશાંત થાય છે. વસ્તુ પોતે જ અનિત્ય છે ત્યાં તેનું અભિમાન શું કરવું? માર્દવથી અભિમાન ઉતરી જાય છે, “હું કાંઈ નથી, કઈ નથી” એ અભિમાનને નરમ કરવાને હેત છે. એવી જ રીતે સરળતા(ઉપર જણાવેલ આર્જવ)થી માયાગુણ ટળે છે. અને ઈચ્છાત્યાગથી કે સંતેષથી લેભને ત્યાગ કરવો. આ સર્વ કષાયરિપુને શાંત કરવાના હેતુઓ છે. વિચારણની અહીં બે વાત કરી. ક્રોધ, માન, માયા, લેભ ઉપજવાનાં કારણો–પ્રસંગે અને તેમને ઠંડા પાડવાનાં કારણે આ બન્નેને સારી રીતે વિચાર કરે. પછી શું કરવું તે હવે કહે છે. - ત્રિકરણશુદ્ધિ–મનથી, વચનથી અને કાયાથી શત્રુ પર વિજય મેળવવે. એમાં મનમાં એક હય, વચનમાં જુદી વાત હોય અને ક્રિયા તદ્દન જુદા પ્રકારની હોય એ વિસંવાદ ન ચાલે. ત્યાં તે મન, વચન, કાયાની એકતા જોઈએ, શુદ્ધિ જોઈએ અને દઢ નિશ્ચય જોઈએ. મનની એકાગ્રતા, વચનની સ્પષ્ટતા અને કિયા તેને જ અનુસાર થાય તેવી એકતા પ્રથમ જોઈએ. એટલે મન, વચન, કાયાના રોગો ગમે ત્યાં ફરે તેમ ન જોઈએ, પણ તેમને સંચરણ કરાવનાર હુકમ કરે ત્યાં તે એકતા સાધી સંચરે તે પ્રમાણે તેમને Page #466 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૪૩ ચલાવવા જોઈએ. મનમાં કાંઈક, બોલવાનું બીજું અને વર્તવાનું ત્રીજુ એવું ગૂંચવાળું મન, વચન અને કાયાનું પ્રવર્તન ન જોઈએ. મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં જરા પણ વિસંવાદ ન જોઈએ. આ વ્યક્તિગત હકીકત છે તેથી જે જે કારણે વડે ક્રોધાદિ થતું હોય તે વિચારી તેના ઉપશાંતિ કરનાર કારણો શોધી કાઢવાં જોઈએ. અને મન, વચન, કાયાને શુદ્ધ રાખવાં જોઈએ. પરિહાર–કષાયના ઉદયને ત્યાગ પ્રથમ મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક કરે. એટલે કષાયના ઉદયનું જે જે કારણ હોય તેને મનથી દાબી દેવું, વચનને પણ તેના કારણને દબાવવાના કામમાં જ પ્રવર્તાવવું અને શરીરની પ્રવૃત્તિ પણ તેવી જ કરવી. આસેવન–અને જે ક્રોધાદિક શત્રુઓને દૂર કરવાનાં કારણે અગાઉ જણાવ્યા છે અને હવે પછી જણાવવામાં આવશે, તે સર્વ કારણ સેવવાં તેમાં ક્રોધાદિ કષારૂપ શત્રુને મારી હઠાવવાનાં જે જે કારણે અગાઉ અને હવે પછી જણાવવામાં આવ્યાં છે અને આવશે તે પૈકીનાં ક્રોધાદિ શત્રુ પર વિજય કરવાનાં કારણે સેવવાં, તેમની ત્રિકરણશુદ્ધિપૂર્વક આસેવના કરવી. એમાં જરાપણુ ગોટે ન વાળો. ચેખી રીતે મન-વચન-કાયાના ગેની એકતાપૂર્વક શુદ્ધ રીતે, સાચી દાનતથી તેમનું અવલંબન કરવું અને તેમનું અનુકરણ કરવું. કાય—એટલે ક્રોધ વગેરેના ઉદયને પરિહાર કરે અને તેમને શમાવવાનાં જે જે પ્રસંગે વ્યક્તિગત બાબતમાં પ્રતિકૂળ અને અનુકૂળ હોય તેમને અનુક્રમે દૂર કરવા અને આવનમાં લેવા. આવતા પ્રકરણમાં દશ યતિધર્મો આવનાર છે તે અથવા વ્યક્તિગત આસેવનનાં બીજાં અનેક કારણે યોગ્ય જણાય તે સર્વ મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક કરવાં, સેવવાં અને તે રીતે પિતાની પ્રગતિ સાધવી. આ ગાથામાં ભાવનાની વાતને ખૂબ આગળ વધારી છે. એ ભાવના ભાવીને બેસી રહેવાનું જ કહેતા નથી પણ ક્રોધ આદિ શત્રુ ઉપર વિજય મેળવવા માટે ક્રોધ, માન, માયા અને લેભના જે જે પ્રસંગે આવે તેમને શોધી સમજી લઈ તેમને ત્રિકરણશુદ્ધિથી દૂર કરવા અને તેમની ઉપર વિજય મેળવવા માટે ઉપર ક્ષમા, આજંવ, માર્દવ અને સંતોષ બતાવ્યાં છે તેમને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક સેવવાં. આ રીતે તમારે કષાય શત્રુ પર સાચેસાચ વિજય થશે અને તમારી જે અત્યારની રખડામણ છે તે પૂરી થઈ જશે. ભાવના ભાવવાનું આ અનિવાર્ય પરિણામ છે. અને ભાવના ભાવવાને આ હેતુ છે. અહીં કૈધાદિ કષાયનાં ઉદયનાં કારણેની શોધ અને તેમને શાંત કરવાના હેતુઓની શોધ અને તેમને અનુક્રમે ત્યાગ અને સેવના એ વ્યવહારુ રીતે લાભકર્તા છે, એ વાત જણાવી. (૧૬) For Private & Personal use only - Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ પ્રમાણે ભાવના પ્રકરણ પૂરું થયું. એમાં ઘણું અગત્યની વાત કરી છે. કાર્યને નિયમ એવો છે કે કાર્ય પહેલાં વસ્તુસ્થિતિને વિચાર કરે ઘટે. કોઈપણ કામ કરતાં પહેલાં વિચારક્ષેત્રમાં બરાબર તેને અંગેની વસ્તુસ્થિતિ જાણી લેવી ઘટે. કામ કરવા માટે પ્રથમ તેને માટેના વિચારો આવવા જોઈએ. કાર્યનું વિચારક્ષેત્ર એ પ્રથમ અંગ છે એટલે પ્રથમ વિચારસ્પષ્ટતા અને વિચારશુદ્ધિ કરીને અહીં વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. કામ કરવું હોય તેને માટે વિચાર પ્રથમ અને પછી કાર્ય એ મુખ્ય જાહેરમાર્ગ છે. આપણે જોયું કે આ જીવનની સર્વ ચીજે અનિત્ય છે, તે સારી કે ખરાબ ગમે તેવી હાય પણ અંતે તે જનારી છે, આપણે અને તેમને અંતે વિરહ થવાનું જ છે. અંતે એ વસ્તુ ચાલી ન જાય તે આ શરીર તે પડવાનું જ છે. અને તે વખતે છેવટે બધીય વસ્તુ છોડી જવી પડે છે, એટલે એ વસ્તુને સમજીને આપણે છેડીએ નહિ તે અંતે તે જવાની જ છે, આપણે તેને છોડવી પડશે. એ વસ્તુ પૌગલિક હોઈ અંતે હંમેશને માટે આપણુ થતી નથી. આ પ્રથમ વિચારણું થઈ અને ત્યારપછી આપણને દુન્યવી કેઈનું શરણુ નથી. ભગવાન અંતે આપણી પડખે ઊભા રહી શરણ આપે છે, તે અત્યારથી જ તે શરણું શા માટે ન સ્વીકારવું? એ અશરણ સ્થિતિને બીજે વિચાર આવે છે. આ જીવ તે એકલે આવ્યો છે. અને એકલે જનાર છે, કેઈ તેનાં સગાં થતાં નથી અને કેઈ તેની સાથે જતાં નથી. આ ત્રીજી વિચારણું થઈ. ત્યારપછી એથી વિચારણા થઈ કે આ જીવ સિવાય સર્વ અન્ય છે. પિતાનાં તે પિતાનાં, પારકાં તે પારકાં. એટલું સમજી સર્વને પરાયાં જાણે અને તે પ્રમાણે વિચારણા કરો. ત્યારપછી સંસારનો વિચાર કરતાં જે આ ભવમાં માતા થઈ હોય તે પરભવમાં સ્ત્રી કે પુત્રી થાય, ભાઈ આવતે ભવ પુત્ર થાય અને પુત્ર થયે હોય તે પિતા થાય અને એવું બખડજંતર આ સંસારમાં ચાલ્યા જ કરે છે. એટલા ગોટાળા થાય છે કે આપણે તેને બરાબર જાણતા હોઈએ તે આપણને આ સંસાર પર નિવેદ જ આવે અને એવા સંસારથી નાસવાનું મન થાય. આ શરીર તે અશુચિ પદાર્થથી ભરેલું છે. એ કથળીને ઊલટાવી નાખે તે તેની સામે મુખમાંથી ઘૂંક ઉરાડવું ઘટે એવું આ મળ અને દુર્ગધથી ભરેલું શરીર છે. એના ઉપર પ્રેમ શેને? અને એને પંપાળવું શા માટે ? આવી રીતે છઠ્ઠી અશુચિભાવના થઈ. પછી કર્મને આવવાના માર્ગો, વિચારવા. એ માગે અનેક કર્મો આવ્યા જ કરે છે અને ચેતન સાથે જોડાયા કરે છે. પણ તેમને આત્મા સાથે જોડાતાં અટકાવી પણ શકાય છે અને પૂર્વકાળે લાગેલાં કર્મો હોય તેમની નિર્જરા પણ પ્રયત્ન દ્વારા થવી શક્ય છે. આ Page #468 -------------------------------------------------------------------------- ________________ ભાવના આશ્રવ, સંવર અને નિર્જરા ભાવના કર્મની આવક, જાવક અને આગલાને રદ કરવાને અંગે છે. તેની સાથે કર્મની વિચારણે જોડાઈ જાય છે. એ ફિલસૂફીને-સમજણને વિચાર છે. લેક કેવા પ્રકાર છે તેની વિચારણું કરી ચૌદ રાજલક વિચારવા અને તે દ્વારા પિતાને અને લેકને સંબંધ સુનિશ્ચિત ધ્યાનમાં લે, તે દશમી લેકસ્વભાવ ભાવના છે. ધર્મપ્રાપ્તિ પ્રાણીને થવી ઘણી મુશ્કેલ છે. ઘણા કાળથી એ ફરતે આવે છે, તેમાં તેને ધર્મ મળવાની મુસીબત ભારે છે. આવી વિચારણા કરવી તે અગિયારમી ધર્મભાવના. એને અંગે આત્માના મૂળ ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય વિચારાય છે. બે ધિબીજ સધાવનાર અરિહંતને પામવા ઘણું મુશ્કેલ છે. તેથી જ જ્ઞાન, દર્શન પર શુદ્ધ શ્રદ્ધા થવી તે ભારે મુશ્કેલ છે. આ બેધિદુર્લભભાવના છે. આ બારે ભાવના અને કેટલાક વિચારકના કહેવા પ્રમાણે સર્વ જીવની સાથે મૈત્રી, ગુણ જોઈને ત્યાં આનંદ, પાપને જોઈને કરુણું અને સમજાવવા છતાં જીવ સમજે નહિ તેમાં મધ્યસ્થતા એમ મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્ય એ ચાર ભાવના ભાવવી. આવી રીતે સેળે ભાવના ભાવવા ગ્ય છે. બરાબર શુદ્ધ રીતિએ ભાવના ભાવવામાં આવશે તે ત્યારપછી યતિધર્મને આદર થશે. યતિધર્મોમાં વ્યવહારુ કામ કરવાનું છે, પણ તે કરતાં પહેલાં વિચારભૂમિકાને ચોખ્ખી કરવાની જરૂર છે. જ્યાં સુધી વિચાર બરાબર ન થાય ત્યાં સુધી કામ કરવા તરફ મન જતું નથી અને કામ કરવા માટે વિચારની ભૂમિકાને સાફ કરી તે માટે તૈયાર કરવી જરૂરી છે. એ રીતે આપણે આ ભાવના પ્રકરણમાં સંસારનું ખરું સ્વરૂપ શું છે તે સમજ્યા. વસ્તુતઃ આપણે અહીં કેટલે કાળ રહેવું છે? પૂરેપૂરું મનુષ્યભવનું આયુષ્ય હોય તે બહુ તે સે વરસ રહેવાય. તેટલા માટે ઘરનાં ઘર કરવાં, અનેક વેર વસાવવાં, અને આ ખારું છે, એ કડવું છે, એ ગળે પણ ઊતરે નહિ તેવું ગંધાય છે એમ કહેવું અને રફ મારવા અને મજાક કરવી, તે કેને ઘટે ? તમારાથી મેજમજા થાય જ નહિ. મોજમજાને આ વખત નથી. અનેક ભવમાં રખડતાં આ મનુષ્યપણું મળ્યું છે તે ફેકી દેવા જેવું નથી. એમાં તમે નરમાશ રાખે, પ્રામાણિક બને, ફરજો બજાવે અને આત્મસન્મુખ થાઓ તે એમાં જ તમારું હિત છે. આ જેને તમે તમારા માને છે તે સર્વ બેઠું છે. કોઈની સાથે તારે જન્મ થયે નથી અને તું મરીશ ત્યારે તારી સાથે કઈ આવવાનું નથી. તારે શરીરે કાંઈ ઈજા થાય, તારી આંગળી વઢાઈ જાય કે તારે પગ લચકી જાય તે વખતે તારી પીડા કોઈ લેતું નથી. બધા સહાનુભૂતિ બતાવે છે પણ તારી પીડામાં કઈ ભાગ પડાવતું Page #469 -------------------------------------------------------------------------- ________________ ४४६ પ્રશમરતિ વિવેચન સહિત નથી અને શેકેલે પાપડ ભાંગવાની તારી પિતાની તાકાત નથી. ત્યારે આ સર્વ કોના માટે? અને કેટલા ટૂંકા વખત માટે ? - આપણે આ દુનિયામાં કેવા મજબૂત થઈને, કેવા અક્કડ થઈને ચાલીએ છીએ. દુનિયાદારીની ખટપટ કરીએ, ખોટાં સાચાં બચાવ કરીએ, કોઈને છેતરવા છટકા માંડીએ ત્યારે જાણે આપણે અમરપટો લખાવી આવ્યા હોઈએ અને જાણે આપણે કદી જવાના જ નથી એ ધોરણે વતીએ છીએ. પણ ભાઈ ! આ સર્વ ધાંધલ થોડા દિવસ ચાલશે. અંતે વહેલાં કે મેડાં જવું જ પડશે અને તેની પછવાડે તે ચાર નાળિયેર પણ સાથે આવવાનાં નથી અને સગાં વહાલાં બહુ તે સ્મશાન સુધી આવશે. પણ તારાં માનેલાં ઘરબાર સાથે પછી કાંઈ સંબંધ નહિ ટકે. જે ઘરની ખાતર તે આટલું કર્યું અને કરે છે તેમાં તું પેસવા માટે ન આવે તે માટે લેઢાના ખીલા લગાવવામાં આવશે. એવી માન્યતા છે કે ભૂત લેઢાને ઓળંગી શકતું નથી. તું એ ઘર જેને પિતાનું માનતે તેમાં તારું ભૂત ન આવે તે માટે ઘરનાં આંગણમાં ખીલા લગાડાશે અને તું એ ઘરને તારું પિતાનું માને છે અને તારી સ્ત્રી કે તારા ભાઈબહેન બે પાંચ દિવસે તને ભૂલી જશે અને તારું નામ પણ નહિ સંભારે. આ સર્વ વાતને વિચાર કરે અને તારાં કરેલાં કર્મોનું ફળ તારે ભેગવવું પડશે, તેમાં કઈ ભાગ પડાવવા કે તે ઉપાધિથી તને મુક્ત કરવા કોઈ આવશે નહિ. કેઈ કામ કરતાં પહેલાં, કોઈ જાતને વેપાર કરતાં પહેલાં, કઈ પ્રવૃત્તિ હાથ ધરતાં પહેલાં તું વિચાર કર કે એ સર્વ તું જેને માટે કરે છે? અને આ ઘર અને તેમાં રહેનાર જેને તું તારા પિતાનાં માને છે તે કઈ હદ સુધી તારાં છે અને કેટલે કાળ તે તારાં રહેવાના છે. તેઓની ખાતર તું મરી પડે છે, અનેક પાપ કરે છે, અનેક સાચાં જૂઠાં કરે છે તે સર્વ નિરર્થક છે. તું તારું પિતાનું સાધી લે અને આ મનુષ્યભવનું દુર્લભપણું વિચાર. તારામાં સમજણ છે, ગણતરી છે તેને ઉપયોગ કરે અને જે તારું હોય તે જ સ્વીકાર, પણ બીજા ચાલે છે તે માર્ગે ગતાનુગતિક થઈ ચાલ્યા જા મા અને કયે રસ્તે કર્મો આવે છે અને કેવી રીતે તેનાં દ્વાર બંધ થઈ જાય છે અને અંદર રહેલાં કર્મોને કેમ નાશ કરી શકાય છે તે વિચાર અને લેકસ્વભાવ કેવો છે તે જાણી લે અને આ ધર્મ અને આ બેધિરન વારંવાર ન મળે તેવું છે તે વિચાર અને વિચારી તને બેસે ત્યાર પછી તારે શું કરવું તે આવતા પ્રકરણમાં કહેવામાં આવશે, પણ તે વિચાર કરતે થઈ જા એટલું જ આ ભાવનાનું ક્ષેત્ર છે. આટલી સમજણ, તંદુરસ્તી અને ગુરુમહારાજની જોગવાઈ મળી છે અને જૈન ધર્મ તારી પાસે આવ્યો છે તે માટે પુદય છે, તેને તું સમજ અને સમજીને તારી અક્કલને ઉપયોગ કર. તને બેસી રહેવું ન જ પાલવે. તારા શત્રુઓ તે વિષય, કષાય, વિકથા, વગેરે છે. તેમને નિમૂળ કરવાના માર્ગો લે અને આ દુનિયાદારી નીતિને ત્યાગ કરી તારું પિતાનું કાંઈ સારું થાય તેવી પ્રગતિ Page #470 -------------------------------------------------------------------------- ________________ ભાવના કરવાને હવે પછી વિચાર આવશે તે આદર. અહીં ભાવનાને અધિકાર પૂર્ણ થઈ જાય છે. એ પ્રાણીને વિચાર કરતાં શીખવે છે. પ્રાણી પિતાની વસ્તુસ્થિતિ સમજે ત્યાં ભાવનાનું ક્ષેત્ર પૂરું થાય છે. તારામાં વિચાર ઉપજાવે, તને વિચાર કરતે કરી દે એટલું જ ભાવનાનું ક્ષેત્ર છે. તું દુનિયાનાં અનેક કામ કરે છે, ઈસ્કીટાટ થઈને ચાલે છે અને ધમધમાટ કરે છે તે તેના ઉપર અને શેના ઉપર? અને જમકાકા જે દિવસે તને લેવા આવશે ત્યારે તારે બચાવ શું થવાનું છે? આ સર્વ વાતને વિચાર કરતે પ્રાણને કરી દેવે એ ભાવનાની ભૂમિકા છે. ફતિ માવનાગરીમ્ | Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું : યતિધર્મ પ્રાણી વિચાર અનેક કરે, પણ વિચાર કરીને અટકે નહિ. ગજના ગજ ભરે, પણ એક તસું વેતરે નહિ તે ગજ ભરવાની મહેનત પણ નકામી કરે છે. માત્ર વિચાર કરવાથી કાંઈ વળે તેવું નથી, વિચાર કરીને અટકી જાય તે અવ્યવહારુ માણસ છે, પણ જે પિતાના સામર્થ્યમાં માનનાર વ્યવહારુ માણસ હોય તે માન્યતા પ્રમાણે અમલ કરે, એના વિચારને એ અમલમાં મૂકે અને ત્યારે જ તે વહેવારુ કહેવાય. તારે જે સાચા વહેવારુ થવું હોય તે આગળ જે અનેક વિચાર કરી ચૂક્યો તે સર્વનું કાંઈ પરિણામ લાવ. અહીં તે માટે માર્ગો દેખાડ્યા છે. તે સિવાય તને માર્ગ સૂઝે તે તેને અમલ કર, પણ તું વિચારમાં ને વિચારમાં બેસી ન રહે. ડહાપણવાળા માણસને વ્યવહાર તદ્દન નિખાલસ હોય છે. તે જેવું મનમાં વિચારે તેવું જ કરે. એના મનના યુગ અને ક્રિયાના પેગો વચ્ચે વિસંવાદ ન હોય. એ તે વિચારને અમલ બરાબર કરે અને તે રીતે સર્વ ભાવનાને અમલ કરી તે મનના યોગ અને ક્રિયાના વેગે વચ્ચે કોઈ પ્રકારને વિસંવાદ નથી એમ બતાવી આપે. અને તું શું જોઈને છાતી કાઢીને ચાલે છે? તારો ધમધમાટ એમ બતાવે છે, તારી રાજનીતિ એમ જણાવે છે કે તારે કદી મરવું જ નથી. તું દેડાદોડ કરે છે, વાંધાવચકા કરે છે અને સભાઓ ગજાવે છે અથવા છેતરપિંડી કરે છે ત્યારે બીજાની છેતરામણું કરતાં કે બીજા સાથે અસત્ય બોલતાં કે બીજા જીવની હિંસા કરતાં તને એમ જ લાગે છે કે તારે કઈ દિવસ મરવું નથી; નહિ તે, આમ પહોળે પહોળ થઈને તું ચાલે નહિ, પણ આ સર્વ કેને માટે અને કેટલા વખત માટે? “મરવાં પગલાંની હેઠ” એમ તું સાચેસાચ જાણતે હો તે પછી આ ચેરી કે આ ગુલામી તારે કરવાની હોય? તને જીવનની અસ્થિરતા અને અક્કસતા જણાઈ છે? જણાઈ હોય તે આ રાજરમત કેવી ? અને એને લાભ તે તારા સિવાય પારકા ખાશે, માટે તું તારા આત્માનું સાર્થક કર અને તારી પ્રગતિ થાય તેવા માર્ગોએ પ્રયાણ શરૂ કરી દે, આ વાંધાવચકા ને બીજા સર્વ ગોટાળા મૂકી દે અને આત્મસાધન કર. જે, અગાઉ અનેક મહાઋષિઓ, મુનિઓ થઈ ગયા છે, તેમણે તારે માટે દાખલાઓ મૂક્યા છે. તેઓએ જે પ્રકારનું જીવન જીવી સાધના કરી તે પ્રમાણેનું તારું જીવન ઘડ અને એમ કરીશ તે આ મનુષ્યભવ વગેરે મળેલ છે તે સર્વ તારા લાભ માટે થશે. તું જાણ નહિ કે અંધારે કે ગુપ્તમાં કરેલ પાપથી કર્મ લાગતાં નથી. તે તે ઝાડે ચઢીને બોલે છે અને ફળ ચોક્કસ આપે છે અને ફળ આપતી વખતે તારી દયા ખાતા નથી. Page #472 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૯ આ પ્રકરણમાં સ્પષ્ટ કરેલ યતિધર્માદિ સમાચાર અને તેમ કરીને તારું હિત સાધ. નહિ તે, કાળને સપાટે ચઢી જઈશ, તારી સર્વ ઈચ્છાઓ મનની મનમાં રહી જશે અને તું નકામો ફેરે ખાઈ લાભને બદલે હાનિ વહોરી લઈશ, તે વખતે આ સર્વ તારું રળેલું ખાવાપીવાવાળા કોઈ આડો હાથ નહિ ધરે. અને પછી તું વિમાસણ કરીશ તે પણ કામ નહિ લાગે. - તેટલા માટે ભાવનાના વિચારે પછી આ યતિધર્મોની વાત કરી છે. હવે તે વિચાર તે ઘણા કર્યા, પણ વિચારમાં ને વિચારમાં પડી ન રહેતાં કાંઈ કર, કાંઈ વહેવારુ કામ કર અને તેમ કરીને તે કરેલા વિચારને અનુરૂપ સફળતા પ્રાપ્ત કર અને તને હંમેશને માટે આત્મહિત થાય તેવા યતિધર્મોને તું આદર. તારી અશક્તિને સ્વીકારવાની અને અમલમાં મૂકવાની તારી મરજી ન હોય તે તને બીજા પણ રસ્તાઓ બતાવવામાં આવશે. - દરેક યતિધર્મ વિગતવાર આપે છે, તેની વિગત તે તેને લગતી ગાથામાં વિચારાશે, તારે તે એ જોવાનું છે કે એ યતિધર્મો તું કરી શકે તેવા છે કે નહિ. આ યતિધર્મો વહેવારુ છે, આ કાળમાં અનેકથી થઈ શકે તેવા અને વહેવારુ છે અને દરેક પંક્તિને માણસ તેને અમલ કરી શકે તેવા છે અને કે તેને અમલ કર્યો છે, તેથી તે થઈ શકે તેવા છે તેમાં શક નથી. તું યતિધર્મ સ્વીકારવાને વિચાર કરીશ ત્યારે તને તારાં સગાં યાદ આવશે. આ મારા દીકરાદીકરીનું કે બૈરી કે માતાપિતાનું શું થશે ? આ સર્વ ચિંતા બેટી છે, નકામી છે, તને સંસારમાં રખડાવનારી છે અને તને ખાડામાં ધકેલનારી છે. તું મજબૂત મનવાળે થા અને બળવાળો થા, તે તેની પાસે કઈ વિચારધારા ટકી શકે તેમ નથી. માટે યતિધર્મ વગેરે જે આ પ્રકરણમાં કહેવામાં આવે તે સર્વ સાધને વિચાર તું કરી જો અને તારા પિતાના હિતને માટે તેને અમલ કર. આ વાત તારી વિચારણા ઉપર મૂકવામાં આવે છે અને તું બરાબર વિચારણા કરીશ તે વાતની મનમાં ખાતરી છે. આ દૃષ્ટિથી અને તું અમલ કરી શકે તે આકારમાં આ પ્રકરણમાં યતિધર્માદિનું વર્ણન આવશે. તે તારા હિતને માટે જ છે, કારણ કે તારાં કરેલાં તારે જ ભેગવવાનાં છે. એ ભગવતી વખતે કઈ સગાં કે નેહી આડો હાથ દઈ શકે તેમ નથી. તે કર્મો ઉદયમાં આવશે તે વખતે તું કયાં હઈશ અને તેઓ કયાં હશે તેની કેઈને ખબર નથી અને પિતાનાં કર્મ તે પિતાને જ ભેગવવાં પડે. જેમ તારી આંગળીએ ચપ્પ લાગી જાય અથવા તારા શરીરે વ્યાધિ થાય, તેની પીડા તારે જ ખમવી પડે છે, તે વખતે તે આડા ઘા લીધા હોય તે પણ તારે જ સહન કરવાનું છે, તેમ કરેલ કાર્યોનાં માઠાં કે મીઠાં ફળે તારે જ ભેગવવાનાં છે અને તે વખતે કઈ હિસ્સો પડાવવા આવનાર નથી. ત્યારે અત્યારની બધી પંચાત કેને માટે ? સમજ, વિચાર કર અને અમલ કર. તું વિચારીશ તે તને જણાશે કે એ યતિધર્મો કરવા સહેલા છે, એમાં તું સલામત બાજુએ ભૂલ કરીશ. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦. પ્રશમરતિ વિવેચન સહિત સૃષ્ટિકર્તા ગમે તે હશે અને કઈ ફેંસલ કરનાર હશે કે ન હશે, પણ આ યતિધર્મ કરવાથી તું તારું તે સુધારી શકીશ. માટે તે વિચાર કરીને યતિધર્મને અમલ કરજે. યતિધર્મોમાં ન થઈ શકે તેવી કોઈ વાત નથી. એ વ્યવહારુ, સમજાય તેવાં અને આવડે તેવાં કર્તવ્ય છે. આપણે એ દરેકને વિગતવાર જોઈશું. એ મોટો હાઉ નથી. તારાથી થઈ શકે તેવાં છે અને કેટલાએ માણસેએ તેને કરેલાં છે. માટે, જે તને સંસારની અસારતા લાગી હોય અને તારી પ્રગતિને વિચારે કર્યો હોય તે યતિધર્માદિ આત્મધર્મને સ્વીકાર કરી તારું સુધારી લે અને તેમાં તું જરાપણ સ્વાથ (selfish) નહિ ગણ. એક રીતે તે પરમાર્થ સાધવો તે પણ સ્વઅર્થ છે અને તે અર્થમાં તું સ્વાથી ગણું તે પણ વધે નથી, માટે જાગ્રત થા અને તારી પોતાની સુધારણ કર. હવે આટલી પ્રસ્તાવના સાથે આપણે એ યતિધર્મોને જોઈએ.. - દશ યતિધર્મનાં નામ सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ । . सत्यतपोब्रह्माकिंचन्यानीत्येष धर्मविधिः ॥१६७॥ અર્થ–૧. ક્ષમા, ૨. માદવ-માનવિજય. ૩. આજવસરળતા. ૪. શૌચ. પ. સંયમ-નિલેપતા. સંયમ-સત્તર પ્રકારે. ૬. ત્યાગ-દ્રવ્યથી અને ભાવથી ગ્રંથીને તજવી. ૭. સત્ય. ૮. તપ-બાર પ્રકારના બાહ્ય અને આત્યંતર તને આદરવા. ૯. બ્રહ્મ – સ્ત્રીપુરુષસંગવજન અને ૧૦. અકિચનતા-નિષ્પરિગ્રહત્વ. એ સર્વને સ્વીકાર કરે. (૧૬૭) વિવરણ–આ લોકમાં દશ યતિધર્મોનાં નામે જ આપ્યા છે. તે અતિ મહત્વનાં હોવાથી હવે પછીની ગાથામાં તે દરેકનું એક પછી એક વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણન વિગતવાર હવે પછી આ જ પ્રકરણમાં આવવાનું છે તેથી અત્ર ન રોકાતાં આપણે આગળ વધીએ. એ દશે યતિધર્મો પ્રત્યેક પ્રાણુએ ભાવના-વિચારને પરિણામે અમલમાં મૂકી આ જીવનને સાર્થક કરી લેવું યોગ્ય છે. આ મનુષ્યભવાદિ અનુકૂળ સામગ્રી મળી તેને પૂરતે સાર કાઢી પિતાની આત્મિક પ્રગતિ કરી લેવાની આ તક ગુમાવવા જેવી નથી. આ પ્રાણી અનંતવાર સામગ્રીને અભાવે ચૂક્યો છે તે એની ભૂલ થઈ છે. થયેલી ભૂલ સુધારવાને આ અવસર ગુમાવવામાં ડહાપણ નથી. (૧૬૭) પ્રથમ ક્ષમા ધમ– धर्मस्य दया मूलं न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद्यः शान्तिपरः स साधयत्युत्तमं धर्मम् ॥१६८॥ અથધર્મનું મૂળ દયા છે. અક્ષમાવાળે પ્રાણ દવાને ધારણ કરતા નથી. તેટલા માટે જે માફી આપવામાં ઉઘુક્ત છે તે સર્વથી સારા પ્રધાન ધર્મને સાધે છે. (૧૮) Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫ યતિધર્મ વિવરણ–આ દશ યતિધર્મમાં પ્રથમ જે ક્ષમાધર્મ છે તેનું વર્ણન આ લેકમાં કરે છે. અહિંસા પરમો ધર્મ – અહિંસા ઉત્કૃષ્ટ ધર્મ છે. એનાથી પણ આગળ વધીને આ લેકમાં કહે છે કે ધર્મનું મૂળ જ દયા છે, મૂળ જ સડી જાય, બગડે કે ખરાબ થઈ જાય તે તેના ઉપર વેલે થતું નથી. તમારે વેલે ચઢાવવો હોય તે ધર્મને પકડી લે અને એ ધર્મ હાથમાં આવશે એટલે તમારે ધર્મને પાયે મજબૂત થશે અને મજબૂત પાયા ઉપર તમે ગમે તેવી બાંધણું કરી શકશે. પછી ઘર બનાવે કે મેડી-દુકાન બંધાવે તે તમારી મરજીની વાત છે, પણ તમારે કોઈપણ બંધાવવું હશે તે પાયા તે બરાબર નાખવા જોઈશે. પાયા વગર કઈ ઈમારત બંધાતી નથી. તેથી આ ધર્મના પાયાને જાળવી લે, સ્વીકારી લે અને પછી તમારી ઈચ્છા હશે તેવી કોઈ પણ પ્રકારની ઈમારત તમે બાંધી શકશે. પાયા કાચા હશે તે તમારી કઈ મુરાદ હાંસલ નહિ થાય. આ ક્ષમા દયા એ ધર્મને પામે છે અને ધર્મિષ્ઠ માણસે પ્રથમ પાયાની જ મજબૂતી કરવી. અક્ષમાવાન–જે માણસ અક્ષમાં રાખે છે, એટલે જે માફી કરી શકતું ન હોય છેઆવા પ્રકારને ક્ષમા નહિ કરનાર માણસ ધર્મના પાયા જ સમજ નથી, પિછાની શક્યો નથી, આદરી શક્યો નથી. જે પ્રાણ દયા નથી રાખી શકતે, જે ક્ષમા નથી આપી શકતે તે ધર્મને એકડા પણ સમયે નથી. દયા વગરને માણસ કેઈપણ ધર્મ કરવાને નાલાયક થઈ જાય છે. પ્રાણીએ ધર્મ કર હોય તે દયા, ક્ષમા એ ખાસ જરૂરની વસ્તુ છે અને એ દયા રાખવામાં પૈસે બેસતું નથી. તમને કોઈ ઉશ્કેરવા ચાહે, કેઈ તમને નુક્સાન કરે તેની તમે ક્ષમા કરે, તેના વેરને બદલે વેરથી ન વળે એટલે તમે સાચા ધમ છે. જેને ક્ષમા હતી નથી તે દયાને પણ કરતું નથી. તમે એક ક્ષમારહિત પુરુષની કલ્પના કરે તે તેને પરિણામે એ દયા વગરને પુરુષ જ લાગશે. ક્ષમા વગરને માણસ દયા ધારણ કરે એ બનવાજોગ જ નથી. જેમ દયા ક્ષમાની સાથોસાથ જાય છે તેમ અદયા અક્ષમાની સાથે જ જાય છે. એટલા માટે જે બતાવેલ છે તે યોગ્ય જ છે. આપણે તે જોઈએ. ક્ષાંતિપર–ક્ષમા કરવાને તૈયાર. પિતા પ્રતિ કરેલા ગુનાને માફ કરવા તૈયાર અને પિતે કેઈન પ્રતિ કરેલા ગુનાના બદલામાં માફી માગવા તૈયાર. તમે વિલાયતમાં કે યુરેપમાં કેઈપણ સ્થાને ગયા છે તે I beg your pardon - હું તમારી ક્ષમા માંગુ છું એવી વાત વારંવાર સાંભળશે. એ કદાચ વચનવિલાસ હશે, પણ એ વિવેક છે. તમારા પગને કઈ અથડાઈ જાય કે તમને લાગી જાય તે પણ માફી માગવાની જે માણસ તત્પરતા બતાવે તે ક્ષમાપર – ક્ષાંતિપર કહેવાય છે. શ્રાંતિ પર એટલે ક્ષમા કરવાની જેને લઢણું પડી હોય એટલે જે ક્ષમા નામને પ્રથમ યતિધર્મ ધારણ કરતે હોય તે જ માણસ ઉત્તમ ધર્મને આરાધી શકે છે. ક્ષમા વગરને Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ઘર્મ નહિ, અને ધર્મ વગર આ આવવું અને જવું તે નિરર્થક થઈ જાય, પરિણામે આવ્યાં તેવાં ને તેવાં હાથ ઘસતાં ચાલ્યા જવાય અને એક ખાડામાંથી નીકળી બીજામાં પડાય એવી વર્તુળગતિ થાય. - સાધયતિ–જે માણસ ક્ષમાશીલ હોય, ક્ષમા આપવા તત્પર હોય તે ઉત્તમ ધર્મને સાધે છે. આખી દુનિયા ઊધળી જાય કે ચોતરફ વાવાઝોડું દેખાય પણ જેના પેટનું પાણું હલે નહિ તે ઉત્તમ ધર્મને સાધે છે અને તેનાં નામના આખરે ડંકા વાગે છે, તેની ખાડામાં પડવાની રીતિ દૂર થાય છે અને તે અનંત સુખમાં નિરંતરને માટે વાસ કરે છે. * ધમ–તે માણસ ઉત્તમ પ્રકારના સર્વોત્કૃષ્ટ ધર્મને સાધે છે. તે પિતાને વશ કરે છે અને તેના મનની સર્વ ઈચ્છાઓ ફળીભૂત થાય છે. ક્ષમા–દયા એ તે ધર્મને અનિવાર્ય પામે છે અને તેના તરફ વિચાર ન કરવાથી પ્રાણી પાયે જ ખેટ માંડે છે. ખેટા પાયાથી અગર પાયા વગરની ઈમારત ચણાતી નથી અને ચણવાની ભૂલ કરવામાં આવે તે ટકતી નથી, તેથી આ પ્રથમ યતિધર્મ જે ધર્મને પામે છે તેની તરફ ટૂંકી નજરે ન જેવું. - ધર્મ સાધ્યા વગર અહીંથી આપણે જઈએ તે આ મનુષ્યભવાદિ સામગ્રી મળી તે અર્થ વગરની થઈ જાય અને બંધ મૂઠીએ આવેલ આપણે ઉઘાડી મૂઠીએ ચાલ્યા જઈએ. ધર્મના આશ્રય વગર ચાલ્યા જઈએ તે આપણુમાં અને જનાવરમાં કાંઈ ફેર ન રહે તે પછી આ મનુષ્યત્વ, આર્યદેશ, સારું કુળ, નીરગિતા, સારું આયુષ્ય, શ્રદ્ધા અને બેધિરનની આપણને પ્રાપ્તિ થઈ તે એળે જાય, નકામી થઈ પડે અને આપણે તે લખારાશીના ફેરામાં ફર્યા જ કરીએ અને આપણું જે ઈચ્છા પાર પડવાની કંઈક આશા આ ભવમાં બંધાણી છે તે ફેકટ થાય. આ અવસર ફરી-ફરીને મળે તેમ નથી. તેથી આ પ્રથમ યતિધર્મ આદરી જીવનને સફળ કરે. ઘણી મુસીબતે આ મનુષ્યદેહ વગેરે અનુકૂળતા મળી છે તેને લેવાય તેટલે લાભ લે અને મળેલ સામગ્રીને સદુપયોગ કરે. આ ધર્મ તે કઈ અનેરી ચીજ છે, એ જે તે માણસને મળતું નથી. ઉત્તમ-આ ધર્મ ઉત્તમ છે, સારે છે. તેની પ્રાપ્તિને લેવાય તેટલે લાભ લે અને જીવનને સફળ કરે. આ પ્રથમ યતિધર્મ છે. દયા ઉપર આખી જૈન ધર્મની રચના છે અને એ પાયાને વિસારાય નહિ. પાયે ભૂલ્યા તે મૂળથી ખોટું થાય. તેથી, આ પાયાને બરાબર ધ્યાન રાખી મજબૂત કરે અને સર્વ પ્રકારે દયા ચિંતવવી અને તેને અમલ કરે. આ ધર્મ કરવામાં ધ્યાન જ રાખવાનું છે, એમાં પૈસે બેસતું નથી, એના ખરડામાં કાંઈ લખાવવું પડતું નથી. માટે દયા કરે. આઠ પ્રકારની દયા સમજે, પાળે અને ધર્મના પાયાને સાધે. એ વગર પ્રાણુને આરે નથી, એમ જ્ઞાનીઓ કહે છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ યતિધમ ૪૫૩ મૂલ—ધર્મનું મૂળ દયા છે એમ ડાહ્યા માણસે કહે છે. સૂત્ર-સિદ્ધાંતમાં તે ત્યાં સુધી કહે છે કે અહિંસા-દયા એ સ` ધર્મનું કેન્દ્ર છે અને તેનાં રક્ષણુ માટે ખીજા તા-પચ્ચખ્ખાણા ચેાજાયલાં છે. દયા ધર્મનું મૂળ છે, અહિંસા પરમો ધર્મ: એ જૈનને મુખ્ય સિદ્ધાંત છે, અને ગુજરાત-કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) પર તેની જીવતી અસર પડેલી છે. ત્યાં બ્રાહ્મણા કે શૈવા પણ માંસમચ્છી ખાતા નથી એ જૈનાની અસર છે, એમ હમણાં જ એક જૈનેતર પ્રમુખે પેાતાના ભાષણમાં જણાવ્યું છે. આ દશ યતિધર્મમાં ક્ષમાને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું તેને ખરાખર સમજવું અને સમજીને તેને અનુસરી વ્યવહારમાં મૂકવું. દયા——આ દયા એ અહિં’સાનું ભાવાત્મક રૂપ જ છે. અહિંસા હિંસાના અભાવ બતાવે છે, એટલે એ નકારાત્મક સ્વરૂપ છે. દયાના આઠ પ્રકાર જૈન શાસ્ત્રકારોએ બતાવ્યા છે. સ્વદયા અને પરદયા આ પ્રથમ બે તત્ત્વા છે. પેાતાની દયા ચિતવવા અને અનુસરવામાં આત્મિક પ્રગતિ આવે છે અને પાતા સિવાય પરયામાં જીવેા પ્રત્યેની દયા આવે છે. આમ સ્વયા અને પરયામાં સર્વ જીવેાને સમાવેશ થઈ જાય અને ત્યારપછી ત્રીજી સ્વરૂપયા અને ચેાથી અનુબંધદયા આવે છે. દેખાવમાત્ર યા હોય તે સ્વરૂપયા કહેવાય છે, જે દયા પરિણામે અત્યંત લાભકારક હાય, પણ દેખાવમાં કેટલીક વખત તે દયા દયા ન જણાય તે અનુબંધદયા છે, જેમકે નાના કરાને તેના હિત ખાતર મારવામાં આવે તે અનુબંધદયા કહેવાય છે. અનુબંધદયામાં અંતરમાં કોઇ પ્રકારના તામસભાવ કે અપરાધ કરવાની વૃત્તિ હોતી નથી. આ સ્વરૂપદયા અને અનુબંધદયામાં પણ સ જીવેના સમાવેશ થઈ જાય છે. પાંચમી દ્રવ્યદયા અને છઠ્ઠી ભાવદયા. દ્રવ્યક્રયામાં વર્તમાન સ્થિતિ જોવાય છે, જ્યારે વસ્તુતઃ યા તે ભાવદયા છે. આ એ યામાં પણ આખા વિશ્વના સમાવેશ થાય છે. સાતમી દયા તે વ્યવહારદયા છે અને આઠમી નિશ્ચયદયા છે. વ્યવહારથી જીવને બચાવવે, તેને મરતા અટકાવવા તે વ્યવહારઢયા છે અને નિશ્ચયથી જો જીવહિ'સા થતી હાય તે ઉપયાગ રાખવા એ નિશ્ચયયા છે. આ બે દયામાં પણ સર્વ જીવના સમાવેશ થાય છે. આ આઠે પ્રકારની દયા રાખીને પ્રાણી અહિંસાના સિદ્ધાંત જમાવે છે, અને તેને અમલ કરે છે. આ પ્રથમ યતિધર્મના સંબંધમાં નવતત્ત્વની નેાટખ્ખા)માં કર્તા કહે છે કે કાધના જે અભાવ તે પહેલે ક્ષમાધર્મ.’શ્રીમદ્ યશેવિજયજી સંયમખત્રીશીમાં નીચે પ્રમાણે વર્ણન કરે છે. દોહા ભાવ યતિ તેડુને કહેા, જિહાં દશવિધ યતિધર્મ; કપટક્રિયામાં મહાલતા, મહીયા ખાંધે કર્મ. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવાંત; તેહુમાં લેાકેાત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તત. વચન ધર્મ નામે કથ્યા, તેહના પણ બહું ભેક; આગમવયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ધર્મ ક્ષમા નિજ સહેજથી, ચંદનગધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ; બહુ અતિચાર ભરી ક્ષમા, નહિં સંજમને લાગ. ખાર કષાય ક્ષય કરી, જે મુનિધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. આ ઉપરથી ક્રોધને વિજય એ ક્ષમા છે. એટલે પહેલા કષાય ક્રોધના વિજય કરવા એ ક્ષમા છે. ઉપમિતિભવપ્રપ’ચાકથાના ત્રીજા પ્રસ્તાવમાં હિ'સાદેવીનું વર્ણન છે. અને તેની અસર ગણાવવામાં આવી છે. માટા યુદ્ધ કરનાર નવિન ક્રોધના આવેશમાં ભારે ખરાબ કામે કરે છે એ આખી વિચારણા આ ત્રીજા પ્રસ્તાવમાં બહુ દાખલા સાથે અને નવિનના માનસિક અને વ્યાવહારિક વિચારો સાથે રજૂ કરવામાં આવી છે. એ ક્રૂર ચિત્તવ ુ' વારંવાર ખાનાર નંદિવર્ધનના કેવા હાલ થાય છે અને યાદેવી કેવી અહિં સામય છે તે જોતાં અને નાની નજીવી બાબતમાં ક્રોધને વશ થઈ જનાર નદિનનું આખુ` ચરિત્ર વિચારતાં આ ક્ષમા ધર્મને કેમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે ખરાખર સમાય છે. પન્યાસ ગભીરવિજયજીએ દશયતિધર્મની પૂજા બતાવી છે, તેએ પ્રથમ ક્ષમાધર્મની પૂજામાં વઢંસ રાગે ગાય છે : (નાથ કેસે જ બુકે મેરુ કપાયા...એ દેશીમાં ગવાય છે.) અહા જિન રીત અપૂર્વ તિહારી, એ તે જગજન અચરજકારી, અહે। જિન રીત અપૂવ તિહારી....એ આંકણી. ક્ષમાગ ગમે. હુંસ જવું ઝીલ્યા, નંદક મલ અપહારી; અંતર'ગ રિપુ અંત કરીને, અનઘ રહ્યા શુભકારી. આયાસને પ્રાયછીત્ત ન આવે, ધ્યાન ધરે એકતારી; શ્રેય સમાધિ દરિશન ઉપજે, નિશ્ચળ રહે। અવિકારી. વિમલાતમ અઘસંચય વર્જિત, અજિત સામવિહારી; પ્રશમરસ ભીની વિષય ન દીની, અખિયાં અમૃતકારી. અહા જિન૦ ૩ અહા જિન૦ ૧ અડ્ડા જિન૦ ૨ ૧. સમતા પ્રશમતિ વિવેચન સહિત . Page #478 -------------------------------------------------------------------------- ________________ ૫૫ યતિધર્મ ઔર શસ્ત્રસહાય ન જેવે, ક્ષમા નિશિત અસિધારી; ક્ષમારંગી અસંગી પ્રભુકી, બલૈયાં ક્રોડ હજારી. અહે જિન૦ ૪ કર્મકટક વિકટ કિમ ચૂર, ઝુરે ક્રોધકી યારી; નિરારંભ મુખકમલ પ્રસન, ક્ષમા હૈ અજબ દુલારી. અહ જિન ૫ ચિદૂધનરંગી શિવવધૂસંગી, અદ્ભુત અચરજકારી; રિદ્ધિ વૃદ્ધિ પૂરણ મહિમા, ગંભીરગુણી હિતકારી. અહો જિન- ૬ અર્થ સુગમ છે. આ મહિમા પ્રથમ યતિધર્મ ક્ષમાને છે. તેટલા માટે આ આખે ધર્મ દયામય છે, એમાં કેન્દ્રસ્થાને દયા છે અને બીજા સર્વ વ્રત પચ્ચખાણે દયાના રક્ષણમાં છે અને ચોતરફ ફેલાયેલા છે. એ પ્રમાણે સમજી વિચારી આ પ્રથમ યતિધર્મનું અને ખાસ કરીને લોકોત્તર ક્ષમાનું બરાબર રક્ષણ કરવામાં આવે છે તેથી પિતાનું જીવન સફળ થાય છે અને અંતે વિજયડંકે કઈપણુ આકારમાં જરૂર વાગે છે. દેધ કરનારથી, અક્ષમાવાળાથી તે કાંઈ ધર્મ થતું જ નથી, તેનું ભવિષ્ય સુધરતું નથી અને સંસારમાં તે આંટા ખાધા કરે છે. આથી જે આ પ્રથમ “ક્ષમા” ધર્મને સ્પષ્ટ રીતે સ્વીકારે તે પિતાની જાતને જરૂર ઉદ્ધાર કરે અને તેની માંગલિકમાળા વિસ્તરે. આ અતિ અગત્યને પ્રથમ યતિધર્મ છે. એને જેટલા વિસ્તાર કરવા ધારીએ તેટલે થઈ શકે છે. હવે આપણે ક્રમપ્રાપ્ત બીજા (દ્વિતીય) યતિધર્મને વિચાર કરીએ. (૧૬૮) બીજા યતિધર્મ માવને વિસ્તાર विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः । यस्मिन् मार्दवमखिल स सर्वगुणभाक्त्वमाप्नोति ॥१६९॥ અથ–સર્વે ગુણે વિનયના ઉપર આધાર રાખે છે અને વિનય પિતે માવ (નમ્રપણુ) ઉપર આધાર રાખે છે, તેટલા માટે જેનામાં નરમાશ પૂરેપૂરી ભરેલી હોય છે તે સર્વગુણનું ભાજન થાય છે. (૧૬) વિવેચનઃ વિનય–મેટાને વિનય સાચવે, તેને તેના અનુભવને ગ્ય અને વયને યોગ્ય માન આપવું, તે આવે ત્યારે ઊભા થવું અને તેનું કામકાજ પિતાની ફરજ તરીકે કરી આપવું, તેની રજા વગર કઈ પણ કામ ન કરવું, એ સર્વને વિનયગુણમાં સમાવેશ થાય છે. એની વિગત હવે આપવામાં આવશે. તે વિનયને માર્દવનિમ્રતાને આધાર રહે છે. વિનય એ તે મહાન ગુણ છે. તેના ઉપર બીજ ગુણેની પ્રાપ્તિને આધાર રહે છે. તેથી સર્વ પ્રકારે વડીલને વિનય કરે. યતિ થવું હોય તેણે નગ્ન થવું અને આગળ જે આઠ મદો આપણે સમજ્યા છીએ તેનાથી દૂર રહેવું. For Private & Personal.Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પ્રશમરતિ વિવેચન સહિત ગુણ–Virtues. સદ્દગુણે વિનય પર આધાર રાખે છે. જ્યાં વિનય હોય, વડીલનું બહુમાન હોય, વડીલની આજ્ઞાને શિરસાવંદ્ય ગણવામાં આવતી હોય ત્યાંથી પછી આઠે પ્રકારના મદો ચાલ્યા જાય છે. માટે ગુણવાન થવાની જેને ઈચ્છા હોય તેણે પ્રથમ વિનયી થવું જોઈએ. માર્દવ–નમ્રપણું. હું તે કણમાત્ર પ્રાણી છું અને હું તે અનેક ગતિમાં જઈને ટકાને ત્રણશેર વેચાણું અને ઉપર જતાં મફત પણ અપાયેલ છું, ત્યારે આજે મારે અભિમાન શેનું કરવું? અને હું મોટો છું એમ કેમ માનવું? દુનિયામાં કરોડો માણસો છે તેમાં હું એક છું, સમુદ્ર પાસે એક ટીપા સમાન છું, આજે છે અને કાલે કયાં જઈશ તે હું જાણતા નથી. માટે મેટપ શેની કરવી? આવી મૃદુતા (નરમાશ) જે રાખે છે તે માણસ વિનયી હોય છે. સર્વગુણુભાફિત્વમ–તેનામાં સર્વ ગુણે હોય, તે સર્વ ગુણોનું ભાજન થાય છે. જેમ આપણે રાંધવાની વસ્તુને હાંડલામાં નાંખીએ અથવા દાણાને બરણીમાં ભરીએ તે તેનું ભાજન (ઠામ) થઈ જાય, તેમ આપણે જે પિતાની જાતને ગુણની ભાજન કરવી હોય એટલે આપણી જાતને ગુણ સંઘરનાર બનાવવી હોય તે પ્રથમ વિનમ્ર થવું જોઈએ. વિનમ્ર માણસ પછી વિનયને ધારણ કરે છે અને તેનામાં અનેક ગુણે આવી વસે છે. અનેક ગુણનું ભાજન આ નરમાશ છે. માટે તેને બોજા યતિગુણ તરીકે સંઘરવી અને પિતે નમ્ર થવું. સર્વગુણુભત્વ એટલે સર્વ ગુણની આશ્રયતા. વિનય સાત પ્રકારનું છે. ત્યાં ૧ લે વિભાગ પાંચ પ્રકારના જ્ઞાનની સેવા કરવી તે પ્રથમ જ્ઞાનને વિનય. બીજે દર્શનને વિનય બે પ્રકારે છે. શુશ્રષા વિનય એટલે ઉચિત કિયાનું સાચવવું. બીજે અનાશાતના વિનય એટલે અનુચિત ક્રિયાથી નિવવું. જે સાધુ અથવા સાધર્મી પિતાથી દર્શનગુણે અધિક હોય તેને શુશ્રુષા વિનય કરે. તેને સત્કાર, સ્તવન, વંદનાદિક કરવું, તે એક વાત થઈ. બીજુ, અભ્યસ્થાન એટલે આસનેથી ઊઠવું. ત્રીજું સન્માન એટલે વસ્ત્રાપાત્રાદિકે કરી તેમની પૂજા કરવી. ચોથે આ સનપરિગ્રહણ વિનય એટલે અત્યંત આદરપૂર્વક આસન લાવીને તેમને માનપૂર્વક બેસાડવા અને આપ બિરાજો એમ મુખેથી કહેવું. પાંચમું, માત્ર મુખેથી કહેવું એમ નહિ પણ આસન બરાબર આપવું તે પાંચમ આસનપ્રદાન વિનય છે. વંદના કરવી તે છઠ્ઠો કૃતિકર્મ વિનય, હાથ જોડવા તે સાતમે અંજલિગ્રહણ વિનય. આવતાની સામે જવું તે આઠ પ્રકાર છે અને બેઠેલાની સેવા કરવી તે નવમ પ્રકાર છે જનારાને બોલાવવા જવું તે દશમે પ્રકાર છે. આ રીતે શુશ્રષા વિનયના દશ પ્રકાર છે. અનાશાતના વિનયના પિસ્તાળીશ ભેદ છે. અષભાદિક વીશ તીર્થકર. ૨. જિનપ્રરૂપિત ધર્મ. ૩. ધર્માચાર્ય તથા પ્રવજ્યાચાર્ય. ૪. વ્યાખ્યાતા. પ. વાચના દેનાર. ૬. વય, પર્યાય તથા શ્રત એ ત્રણે પ્રકારના સ્થવિર. ૭. કુલ તે ચાંદ્ર Page #480 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪પ૭ વગેરે. ૮. સંઘ તે જ્ઞાનાદિક ગુણ સહિત સાધુ સમુદાય અથવા ગણ સમુદાય. ૯. મંડળીમાં જે સાથે વ્યવહાર કરે તે. ૧૦. ક્રિયા જે પિતાની સમાનક્રિયા કરતા હોય તે, એમની સાથે મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાન મેળવતાં ૧૫ થયા, તે પંદરને વિશે ૧. આશાતનાને ત્યાગ કર. ૨. તેમનું ભક્તિસહિત બહુમાન કરવું. ૩. તેમનાં છતાં ગુણ હોય તે વર્ણવીને તેમને દીપાવવા. એ રીતે પંદરને ત્રણ ગુણ કરતાં પિસ્તાળીશ પ્રકાર થાય. તે અનાશાતનાના ૪૫ ભેદ છે. હવે ત્રીજે ચારિત્ર વિનય. તે પાંચ પ્રકારના ચારિત્રવાનને કાયાએ કરીને ફરસવા તે. ત્રણ પ્રકારના વેગને વિનય તે આચાર્યાદિકને સર્વકાળે મન, વચન, કાયાએ કરી વિનય કરો. અને સાતમે લેકે પચારવિનય છે, વ્યવહારમાં ઉપચાર વડીલને વિનય કરે છે. આ રીતે સાત પ્રકારને વિનય કરવાનું છે. સર્વે ગુણે આ વિનયગુણ ઉપર આધાર રાખે છે. નવતત્વ ટબાકાર કહે છે કે “માનને ત્યાગ તે બીજે માવધર્મ.” અને શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાય પિતે બનાવેલ યતિધર્મબત્રીશીમાં કહે મદ્દવ, અજજવ, મુનિ, તપ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવનિયંઠને, ચરમ ભેદ પ્રમાણ ૭ આ રીતે તેઓ માર્દવને નામ લઈ વખાણે છે. મુનિમહારાજ પંન્યાસ ગંભીરવિજયજી બીજી પૂજામાં (દેશી ગુલાની ઠુમરી, આજ દુગ્ધા મેરી મીટે ગઈ રે-એ દેશી) ગાય છે – રાજ મજજવ મન વસ રહી રે, અમલ કમલ સમ જુગલનયન, સમરસમેં વિકસ રહી રે એ આંકણી. મજજવમંથર અખિયાં તેરી, ગર્વ ગુમાને વરીજિત મૃદુ ગોરી; નમનદમન ગુણ રમણ નીપાઈ, મચ્છર મદ હરહી રે રાજ૦ ૧ મજજવ કરત વાશું જોરી, અહમદ અચળ શિખર સે ફરી; કેવળ ભાસરૂકે કીન સેતી, સુત પેસર રહી છે. માને ધારે કૃત્ય ન કરીને, માને સંગથી મનસા હરીને, પ્રભુપદ નમન દમન ચિત્ત લાઈ, જય પામે ભવિ સહી છે. રાજ૦ ૩ " માન અભાવે વિનય સુહાવે, બેધ લક્ષ શું તન મન ભાવે; મનન સેવન લય લો ભાઈ, ગુણગણ લહે ગહગહી છે. રાજ૦ ૪ નિરમદ સુગુણ પુરંદર તેરી, હરિ હર બ્રહ્મ કરે કેમ હારી; વાસવશ્રેણું રહી કર જેરી, તુજ પદમેં નમ રહી રે, રાજ૦ ૨. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પ્રશમતિ વિવેચન સહિત હીન અધમ નર તુમને છેરી, ગુચુત વચન મનમું ન જોરી; કલ્પિત રચના પ્રીત લગાઈ, દુઃખ માન વસે લહી રે. રાજ ર જેમ જેમ મૂર્તિ નિહાળું તેરી, તેમ તેમ વિપત કનિ ગયે મેરી; સુખ વૃદ્ધિ સંપત સવિ પાઈ, ગભીર જિન રસ લહી રે. રાજ૦ ૭ આ રીતે આપણે બીજો યતિધર્મ વર્ણવ્યા. આવા પ્રકારની નમ્રતાથી સર્વાં અભિમાન દૂર રહે છે અને પ્રાણી સર્વ ગુણુનું ભાજન થાય છે. માટે મૃદુતા રાખવી. માવ એટલે મૃદુતા. મૃદુતા એટલે સુંવાળાપણું, નરમાશ, મધુરતા. શ્રુતિના એક પ્રકાર છે કર્ણપ્રિય. આ સર્વ ગુણા માવતામાં હાય છે. (૧૬૯) ત્રીજો યતિધમ આજ વના વિસ્તાર— नार्जव विशुध्यति न धर्ममाराधयत्यशुद्धात्मा । धर्मा न मोक्षो मोक्षात् परमं सुखं नान्यत् ॥ १७० ॥ અર્થ—સરળતા વગર કોઈ શુદ્ધતાને પામતા નથી, અપવિત્ર-અશુદ્ધ આત્મા ધર્મનું આરાધન કરી શકતા નથી, ધર્મ વગર મેક્ષ થઈ શકતા નથી અને મુક્તિ વગર ખીજુ કોઇપણ પરમ સુખ નથી. (૧૭૦) વિવેચન—આવ એ ત્રીજો યતિગુણુ છે. આવ એટલે સરળતા, નિખાલસતા, ઋજુતા, પ્રામાણિકતા. એ ત્રીને મુખ્ય ગુણ છે. તે માયાકપટ-છેતરપિડી-રહિતપણું છે. જ્યાં છેતરપિંડી કે ગાઢાળા ન ડાય ત્યાં આર્જવ હાય છે, ત્યાં સરળતા હાય છે. એટલે માયા નામના કષાયના સર્વથા ત્યાગ કરવા અને તદ્ન સરળ-સીધા ગેટાળા વગરના થઈ જવું. જેવા ન હેાઇએ એવા દેખાવાના પ્રયત્ન કરવા તે માયાની નિશાની છે. જેવા હાઈએ તેવા દેખાવું તે સરળતા બતાવે છે. ન અનાજ વા—જેનામાં આવ એટલે સરળતા નથી તેવા નહિ. એ નકારના એક હુકાર થાય. જેનામાં માયા, દેખાવ, દંભ નથી તેવા નથી એટલે જે માયાવાળા પ્રાણી છે તે. જેનામાં દેખાડો કરવાની વૃત્તિ હોય અને પેતે હાય તેનાથી જુદો હાવાના ઠરી કરે તેવે માણસ; એટલે ધાંધલિયા, ગોટાળે। કરનારા માણસ. પોતે હાય લુચ્ચા અને ધર્મિષ્ટ દેખાવાનું ધાંધલ કરનારા માયાવી માનવી. વિશુધ્ધતિ—આવે! માયાવી માનવી ધર્મની આરાધના કરી શકતા નથી. જે માણસ માયાવી-કપટી, દેખાવ કરનાર અથવા ધાંધલિયે હાય છે તે ધર્મનું આરાધન કરી શકતે નથી. જે જેવા ન હેાય તેવા દેખાવાના પ્રયત્ન કરે અથવા જેવા હોય તેથી કાંઈક જુદો જ હાવાના દેખાવ કરે તેવા માયાવી માનવી ધર્મનું આરાધન કરી શકતા નથી. એનાથી તે ધર્મ દશ ગાઉ દૂર નાસે છે. જેના મનમાં સરળતા નથી, સીધાપણું નથી તેને અને Page #482 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૫૯ ધર્મને શું લાગે વળગે ? માયાવી, દંભી, દેખાવ કરનારને ધર્મ હો તે અસંભવિત વાત છે. કાંઈપણ છુપાવવું નહિ, ઢાંકપિછોડે કરે નહિ, ગોટા વાળવા નહિ એ સરળતા છે. માયાવી પ્રાણીમાં એમનું કાંઈ હોતું નથી. જે માણસ સીધે સરળ હોય છે તે આવા ગોટા વાળ નથી. - અશુદ્ધાત્મા–આવા પાપથી ભરાયેલે સંક્લિષ્ટ આત્મા ધર્મનું આરાધન કરતે નથી. એ સંકિલષ્ટ આત્મા ગોટા વાળી, છેતરપિંડી કરી ધમી હોવાનો દેખાવ કરે છે, પણ એ ખરે સંક્લિષ્ટ છે, દુનિયાદારીને માણસ છે, પદ્દગળમાં રસ ધરાવતે આત્મા છે. એવો પ્રાણી સંસારમાં રખડનાર છે. એ કદી ધર્મનું આરાધન કરી શકતું નથી. એ ધર્મ કરવા જાય પણ એની માયાવી નીતિ અને ધર્મારાધનથી દૂર રાખે છે. - ન મેક્ષ-ધર્મ વગર મોક્ષ થતું નથી. અને જ્યાં પ્રાણુ ધર્મ આરાધન કરી શકતે નથી એવા પ્રાણીની મુક્તિ કેમ થાય ? ન અન્ય—મક્ષ સિવાય બીજુ કઈ ઊંચામાં ઊંચા પ્રકારનું સુખ નથી. જે તમારે હંમેશને માટે છૂટકારો મેળવવો હોય અને તમે તે બાબતમાં ગંભીર હો તે મેક્ષ-મુક્તિ સિવાય બીજું કઈ ઉત્કૃષ્ટ સુખ નથી. જે સુખની પાછળ દુઃખ આવીને ઊભું હેય, જે સુખ સ્થાયી ન હોય તેને ખરેખરું સુખ જ ન કહી શકાય. મોક્ષ તે એકવાર મળે ત્યાર પછી જન્મ-જરા મરણની સર્વ ઉપાધિઓ મટી જાય છે. તેથી મોક્ષ સિવાય અન્યત્ર અન્ય કોઈપણ સ્થાને સુખ સાચા અર્થમાં છે જ નહિ. આ ગાથામાં ત્રીજા યતિગુણની આપણે વાત જાણી. સરળતા રાખવી, માયાને, દેખાવને, છેતરપિંડીને, દંભને ગોટાળે છેડી દેવો અને પરમસુખ જે મોક્ષ છે તે માટે પ્રયાસ કરવાનું પરંપરાથી કારણ માથાના દેખાવને ત્યાગ છે. માયાના ત્યાગથી પરમસુખ જે મિક્ષ છે તે સરવાળે પ્રાપ્ત થાય છે. આ માયાને પ્રભાવ છે અને પ્રાણી જે ન હોય તે દેખાવા શા માટે અને કેટલા વર્ષ માટે પ્રયાસ કરતે હશે? અંતે તે એ પકડાઈ જાય છે, ઉઘાડે પડી જાય છે અને જાહેર થઈ વધારે બેઆબરૂ બને છે. આવા દેખાવ કે ગોટાળે કરવાના દંભને ત્યાગ કરી સરળતા રાખવી. એ ત્રીજે આજ ગુણ છે અને સર્વ યતિમાં તે હે જ જોઈએ, અને શ્રાવકમાં તે હોય તે બહુ શોભે અને મોક્ષના પરમસુખને એ નજીક આણે. જેવા હોઈએ તેવા દેખાવું તેમાં આકરી શી વાત છે? દેખાવ કરવા માટે તે અનેક વાર ઘાટ ઘડવા પડે છે, જૂઠાં સાચાં બોલવાં પડે છે અને ધાંધલ કરેલ હોય તેને યાદ રાખી નાચ નાચવા પડે છે, જ્યારે સરળતા તે હોય તેવા દેખાવામાં છે, તે સીધે રસ્તે છે અને પ્રયત્ન વગર લભ્ય છે અને સાહજિક છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ '૪૬૦ પ્રશમરતિ વિવેચન સહિત આ સરળતાને અંગે શાસ્ત્રકાર શું કહી ગયા છે તે આપણે પ્રથમ જોઈએ. નવતત્ત્વટબાકાર કહે છે કે “માયાને જે ત્યાગ એટલે કપટરહિતપણું તે ત્રીજે આર્જવધર્મ. આટલી ટૂંકી પણું મજાની વ્યાખ્યા કરી છે. અને શ્રીમદ્દ યશવિજય ઉપાધ્યાયે તે તેને એક જ શબ્દમાં તેને માટે “અજવ” શબ્દ વાપરી યતિધર્મબત્રીશીમાં પતાવ્યું છે, તે આપણે આગલી (૧૬) ગાથામાં નેંધી ગયા. હવે આપણે પંન્યાસ શ્રી ગંભીરવિજયજીની તે સંબંધીની પૂજા જોઈ જઈએ. તે પૂજા તેમણે પરજ રાંગમાં બતાવી છે અને તે “નિશદિન જે તારી વાટડી ઘેર આવો ઢોલ એ આનંદઘનના પદની દેશીમાં પણ ગાઈ શકાય છે. તે પૂજા નીચે પ્રમાણે છે – આર્જવ જિન પૂજતાં, મીટે માયા અંધારા; અનુભવત હી ઝગમગે, ટલે કર્મ પ્રચારા. આર્જવશે૧ માયા સંગ નાસી છારતા, નહિ તસ્કર ચાર; માયા ઉરગી ના હશે, તરે ભવનું પારા. આજે વસે. ૨ માયા રિદ કબુ આંટીમેં, કે જ્ઞાન ઊજારા; આજે સોધને સધીએ, સવિ કિયાડંબારા. આર્જવશે. ૩ શ્રદ્ધા નિર્મળ નીપજે, હય જ્ઞાન સુધારા સહજ સરળ છબિરૂપા, આપોઆપ નિહારા. આર્જવશે. ૪ આજવ અમૃત ધોઈને, નીજ આતમ પ્યારા; કેવળદુગ પ્રભુ પામીને, હર્યો માયા પ્રસાર. આર્જવશે. ૫ ત્રીસલા ઉર સર હંસને, પૂજે ભાવ ઉદારા; શિવરમણકી સેજમેં, કરે સેલ અપારા. આંજવશે. ૬ કરજેડી કરું વિનતી, દીજે દરિશન પ્યારા; . બુદ્ધિકરણ વર્ધમાનસે, સુખ ગંભીર હજારા. આર્જવશે. ૭ આ પ્રમાણે દશ યતિધર્મની પૂજામાં તેમણે ત્રીજી પૂજા ગાઈ છે. અર્થ સ્પષ્ટ છે. ઉરગી એટલે સાપણું અને કબુ એટલે શંખ, બાકી અર્થ સુગમ છે. 'આવ એટલે કપટરહિતતા, સરળપણું, જેવા આપણે પિતે હોઈએ તેવા દેખાવા, પણું અને સરળ માણસ તે જણાયા વગર રહેતું નથી. એને ગેટાળા વાળવા પડતા નથી. એને મનમાં કાંઈક હોય અને દેખાવ કૃત્રિમ ધારણ કરવું પડતું નથી. સરળહદયી પ્રાણી સીધી જ વાત કરે છે. ઉપાધ્યાયજીએ અધ્યાત્મસારના દંભ પ્રકરણમાં જે જે દુર્ગણે બતાવ્યા છે તેમાંથી તે મુક્ત હોય છે. આવા સરળતાવાળા પ્રાણુઓ બહુ નિખાલસ મનને હોય છે. તેઓ તે જેવું મનમાં વસે તેવું બેલી નાંખે છે અને ગૂંચ, પેચ કે Page #484 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ દાવ તેઓની ભાષામાં હતું જ નથી. આવા સરળ માણસને ધર્મ થાય છે અને ધર્મ વગર મેક્ષ થતું નથી. એટલે પરમ આનંદનું કારણ કે આ મેક્ષ છે, તે તે વગર સાધ્ય થઈ શકતું નથી. આ મોક્ષ તે કોઈ પણ પ્રકારે મળવો જોઈએ. આપણે પ્રયત્ન એ શાશ્વત સુખ માટે જ છે. એટલે આ આર્જવનો ત્રીજો યતિધર્મ મોક્ષસુખ માટે જરૂરી છે. સરળતા વગર ધર્મ અને ધર્મ વગર અનંત સુખ મળતું નથી. (૧૦૦) ચોથા યતિધર્મ શૌચનું વર્ણન– यद् द्रव्योपकरणभक्तपानदेहादिधारक शौचम् । तद् भवति भावशौचानुपरोधाद्यत्नतः कार्यम् ॥१७१॥ અથ–જે, કાંઈ દ્રવ્ય ઉપકરણ, ભજન અને પાન (પીવાનું) તેમ જ દેડ (શરીરને) ધારણ કરવાનું એ બધાને લઈને થતી જે ક્રિયા પવિત્રતા માટે કરવી પડે, તેમને પવિત્ર રાખવા પડે તે, ભાવશૌચને વાંધો ન આવે તેમ યત્નપૂર્વક થાય. (૧૭૧) - વિવરણ–દ્રવ્યોપકરણઃ વસ્ત્ર, પાત્ર કે પાટપાટલાં જે લેવા પડે તે ઉપગપૂર્વક લેવાં અને તે એવી રીતે લેવાં કે એમ કરવા જતાં ભાવશૌચને વાંધો ન આવે. એટલે, હવે પછી ભાવશૌચની વિગત આપવામાં આવશે. તેને અડચણ અગવડ ન થાય, તેને વધે ન આવે તે રીતે લેવાં. સાધુઓને પાટપાટલાં, પુસ્તકાદિ અને દ્રવ્યાપકરણ રાખવાં પડે છે, પણ તેમાં કડી લેવા જતાં પાટણ પરવારી બેસાય તેમ થવું ન જોઈએ. શરીરની રક્ષા માટે તે લેવાં પડે તે તેને લેવા જતાં ભાવશૌચને વાંધો આવી જાય તેમ થવું ન જોઈએ. એટલે ચેડા લાભ ખાતર ભાવશૌચને વધે તે આવવા દેવે જ નહિ. આ વાત પિતાના વસ્ત્ર, રજોહરણાદિ જરૂરી વસ્તુ માટે સમજવી. તે લેતી વખતે પણ ભાવશૌચને વાંધો ન જ આવવા દેવો ઘટે. ભકત-ભજન. શરીરને ટકાવી રાખવા માટે ભેજન તે લેવું પડે, પણ તે એવું ન લેવું અથવા એવી રીતે ન લેવું કે તેથી નિર્લોભતા, નિઃસ્પૃહતા, વગેરે કોઈ પણ શૌચને અડચણ થાય.' પાન–જેમ આહાર તેમ પાણ પણ શરીર ધારણ કરવા માટે જરૂરી છે તે પાન કરવું. પીણું લેવું તે પણ નિર્લોભતાપૂર્વક, ભાવશચના ગુણને વિરોધ ન આવે તેમ લેવું. દેહાદિધારકં–શરીર ધારણ કરવાને અંગે, શરીર ધારણ કરવા માટે જે પખાળવું વગેરે દે થાય છે તે પણ ભાવશૌચને વધે આવે તેવા ન હોવા જોઈએ. મૂળ વાત એ કે શૌચમાં પ્રાધાન્ય ભાવશૌચને આપવું. શરીરાદિક કારણે એને પખાળવું, એને સાફ રાખવું, વગેરે કરવું પડે તે ભાવશૌચને વાંધો ન આવે એમ કરવું. આમાં પ્રધાન્ય ભાવ Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત શૌચને છે. વડીનીતિએ ગયા પછી પખાળવા વગેરેનું કામ થાય, પવિત્રતાને અંગે એને પખાળવું પડે, તે એવી રીતે પખાળવું કે ભાવશૌચને વધે ન આવે. મુખ્યતા ભાવશૌચની છે. શરીરાદિ કારણે દ્રવ્યશૌચને આશ્રય લેવાય તે તે ભાવશૌચને વિધ ન આવે તેમ લેવો. ભાવશૌચ–-શૌચ અર્થાત્ પવિત્રતા બે પ્રકારની છે : દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ કરતાં ભાવશૌચની મહત્તા વધારે છે. તેટલા માટે ભાવશૌચને વિરોધ ન આવે તે રીતે દ્રવ્યશૌચ કરવું. આ દ્રવ્યશૌચ એટલે પૌગલિક વરતુઓની પવિત્રતા અને ભાવશૌચ એટલે નિર્લોભતા, નિસ્પૃહતા વગેરે ગુણે. એટલે દ્રવ્યથી શરીરની પવિત્રતા લાવવા જતાં ભાવશૌચને હાનિ ન થાય તેની સંભાળ રાખવી. - અનુરોધ-ભાવશૌચને વિરોધ ન આવે તે રીતે. એટલે દ્રવ્યશૌચ કરવું પડે તે તે પણ ભાવશૌચને વિરોધ ન આવે તેમ કરવું. લેહીથી ખરડાયેલ શરીરને પણ ભાવશૌચને અવિરોધપણે પવિત્ર કરવું, સમારવું, તેને યેગ્ય ઉપચાર કરે, પણ તે ઉપચાર કરવા જતાં ભાવશૌચ સાથે જરા પણ વિરોધ ન થાય તેની સંભાળ રાખવી.. ઉપરે છે એટલે અટકાવ, કાણુ દ્રવ્યશૌચ કરવા જતાં ભાવશૌચને અટકાવ ન થે જોઈએ. યત્નત-ચીવટ રાખીને, ઉપગ રાખીને પ્રયત્ન કરે છે. સમજણપૂર્વક આ યત્ન કરવા જતાં પિતાનાં મૂળ સદ્ગુણોને વધારે સંભાળવા. શેડા લાભ ખાતર મોટો લાભ ખાઈ ને બેસ. એને માટે યતનાપૂર્વક કામ લેવું. જતના એ તે જૈનને ખાસ ધર્મ છે. એ તે પુજી, પ્રમાઈ, સંભાળપૂર્વક હાલે, ચાલે, બેલે અને વતે. વાત એમ છે કે પ્રયત્ન કરીને સંયમની રક્ષા કરવી. આ શૌચધર્મ એ યતિધર્મ છે. દ્રવ્યથી એટલે પૌગલિક વસ્તુઓને અંગે પવિત્રતા રાખવી, પણ તેમાં ભાવશૌચને વધે આવવા ન દેવો. જે જે ગુણે યતિઓના કહ્યા છે તે નિસ્પૃહતા, નિર્લોભતા એ સર્વ ભાવશૌચ છે. તેને મૂકી દઈને દ્રવ્યપવિત્રતાને પ્રાધાન્ય ન અપાય. આ અતિ મહત્ત્વની બાબત છે. આ સંબંધમાં બીજા ગ્રંથકાર શું કહે છે તે આપણે જોઈએ – નવતત્વ ટબાકાર એને આઠમે યતિધર્મ ગણે છે. તેઓ જણાવે છે કે “શરીરના હાથપગ પ્રમુખ પવિત્ર રાખવા અને ભાત પાણી પ્રમુખ આહાર બેતાલીશ દોષરહિત લે તે સર્વ દ્રવ્યથી શૌચ અને આત્માના જે શુદ્ધ અધ્યવસાય, કષાયાદિકે રહિત શુદ્ધ પરિણામની વૃદ્ધિ તે ભાવશૌચ. અથવા મન, વચન, કાયાને શુદ્ધ રાખવા, સંયમને વિશે નિરતિચારપણું તથા જીવઅદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, તીર્થકર અદત્ત એ ચારે પ્રકારની Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ યાતધર્મ ચારીને ત્યાગ કરે તે આઠ શૌચધર્મ, એટલે સાધુ હોય તે જીવની પરવાનગી વગર ન લે, ધણુ–માલિકની પરવાનગી વગર ન લે, ગુરુમહારાજની પરવાનગી વગર ન લે, અને તીર્થકરે જે નિષેધ્યું હોય તે ન લે, આ ભાવ છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય યતિધમેની બત્રીશીમાં દસમી ગાથામાં કહે છે કેઃ. આયણ જેલશુદ્ધતા, શૌચધર્મ અવિરુદ્ધ.” પંન્યાસ ગભીરવિજયજી આઠમી શૌચધર્મની (દશયતિધર્મ) પૂજામાં નીચે પ્રમાણે redo 8 (રાગ જંગલ, તાલ દાદર. આનંદ કંદ પૂજતા, જિનંદ ચંદ હું..એ એની દેશી છે.) દિનરાત આપ જાપ સે, વિભાવકે છતી; દિલબાગ કે મેદાન જગે, વાસના કલી. . સુરિદ વૃંદ વંદકી, ઉપાસના મલી; જલાદિ શૌચ એક લેન, મુક્તિ કંદલી. જિનીંદ વાક પાકતા, ઉદાર સાંભલી, સ્પર્શ તજ અદત્તકે, વિભાવકી મલી. સંતાપ હાર તીરણ, સ્વભાવ ઉજલી, ચાર હી અદત્ત છાર, વિરતિ નરમલી. જીવ કુંદ કેતકી, ગુલાબ લસરી; ફૂલ સ્વામી માલીકી, ન લેના દ્રગ છલી. અરિહંત નિષિદ્ધ ફૂલ, છેદો ના કલી; પ્રયંગુ ચંપ મગરે, ને માલતી ભલી. ગુરુ ઉક્ત રીત પદ્મ, જુઈવી ભલી, પરિમલે સુવર્ણ કે, સુમિજા વલી, દિન છે ફૂલેંકી જાતિ ભાતી, અંગીઓ ભલીભલી; પગર ભરો વર્ષો ભવી, ફૂલ દેવ જે મીલી. દિન ૮ દુવિધ લેપ ક્ષેપ છેદ, વેર નહિ બલી; વૃદ્ધિ ગંભીર શૌચ ધીર, કીર્તિ ઉજલી. દિન ૯ આને અર્થ સમજાઈ જાય તેમ છે. આ વિચાર કરો. તમારે બાહ્ય પવિત્રતા રાખવી, પ્રક્ષાલન, ધવણ કરવું પણ તે ભાવશૌચને વિરોધ આવે તે રીતે નહિ અને ભાવશૌચમાં નિસ્પૃહતા, નિર્લોભતા, અયાચકતા, આજવ, માર્દવાદિ અનેક ગુણે આવે Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત છે. તે ગુણને વધે આવે એમ બાહ્ય પવિત્રપણું રાખવાનું નથી. શૌચ એટલે પવિત્રપણું, પણ તે સાધુતાને ભેગે ન થવું જોઈએ. કારણ કે સાધુને સાધુતા રાખવી, ઉચ્ચ ચારિત્ર રાખવું એ મુખ્ય ધર્મ છે. બાહ્ય પવિત્રતા રાખવા જતાં અસલ સિદ્ધાંત તણાઈ જાય એ રીતે એ કામ થવું ન જોઈએ. બાકી તેને અવિરેધપણે બાહ્ય શૌચ પણ બરાબર પાળવું. વાંધ આવે તે જુદે માર્ગ લે, પણ સાધુતાને વાંધો ન આવવા દે. યતિ પ્રથમ સાધુ છે, અને તેને મુખ્ય ઉદ્દેશ સાધુધર્મ જાળવવાનું છે, તેને વાંધો ન આવે તે રીતે બાહ્ય શૌચ પાળવું. (૧૭૧) સયમ નામના પાંચમા યતિધર્મને વિસ્તાર • पश्चास्रवाद्विरमण पञ्चेन्द्रियनिर्जयः कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१७२॥ અર્થ–પાંચ આશ્રમથી પાછા હઠવું, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કરે, ચારે કષા પર વિજય કરે, મન, વચન, કાયાના દંડથી પાછા હઠવું – એમ સત્તર પ્રકારે સંયમ છે. (૧૭૨) વિવેચન-પંચાસવં–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ જે સાધુના પચ્ચખાણ છે તેનાથી વિરમવું એટલે એ પાંચમાંથી કોઈ એકના પણ સપાટામાં ન આવવું અને પ્રસંગ આવી પડે છે તેમાં પડતાં પિતાની જાતને સંભાળપૂર્વક રિકવી. આ પાંચ આશ્રવ છે, કર્મગરનાળાં છે, તેમને સંપૂર્ણ અટકાવ કરવા માટે પાંચ મહાવ્રત છે, જે સાધુધર્મને પામે છે. આ આશ્રોથી વિરમવું તે સત્તર પૈકી પ્રથમ પાંચ પ્રકારના સંયમ છે. પાંચ વ્રત બરાબર પાળવા તે પ્રથમ પાંચ સંયમ છે. બીજા પ્રકારે હવે પછી વિચારશું. કઈ જીવને ન માર, જઠું ન બોલવું, પારકી ચીજ નહિ દીધા છતાં ન લેવી, બ્રહ્મચર્ય પાળવું અને પોતાની માલિકી કઈ પર ન રાખવી એ પાંચે મૂળ યતિધર્મો પણ પિતાની અનુકૂળતા પ્રમાણે પાળે. આ રીતે સંયમના સત્તર પ્રકારમાંથી પ્રથમ પાંચ પ્રકાર થયા. પદ્રિયનિજય–સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રે દ્રિય એ પાંચે ઈદ્રિયને નિગ્રહ કરે એ સત્તર સંયમમાંના બીજા પાંચ પ્રકારના સંયમ થયા. “નિજયા એ સ્થાને એક છાપેલ કેપીમાં “નિગ્રહઃ પાઠ છે. અર્થમાં ફેર પડતે નથી. પાંચે ઈંદ્રિ પર નિગ્રહ કરે, સર્વને અને પ્રત્યેકને પિતાને કબજે રાખવી અને પિતે એના તાબામાં ન જવું. એ રીતે સંયમના દશ પ્રકાર થયા. સ્પર્શનેંદ્રિય માટે ઘણે વિસ્તાર ઉપમિતિભવપ્રપંચ કથાના ત્રીજા પ્રસ્તાવમાં કર્યો છે, તે સ્પર્શન કથાનકને જેવાની ભલામણ છે.. રસનેંદ્રિય માટે ઉપમિતિભવપ્રપંચો કથાનો ચોથે પ્રસ્તાવ (બીજે ભાગ) છે. ત્યાં રસનાની કથા ખૂબ વિસ્તારથી આપવામાં આવી છે. ઘાણકથા માટે Page #488 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૬૫ ઉપમિતિભવપ્રપ`ચા સ્થાને પાંચમે પ્રસ્તાવ (બીજો ભાગ) જોવા. ત્યાં પ્રાણકથા યાગ્ય સમજાવટ સાથે આપવામાં આવી છે. તેથી અત્ર તે પર વિસ્તાર કર્યાં નથી. ચક્ષુરિદ્રિય માટે ઉપમિતિભવપ્રપ`ચા કથાના છઠ્ઠો પ્રસ્તાવ સવિસ્તર જોવે. અને છેલ્લી પાંચમી શ્રોત્ર'દ્રિય માટે ઉપમિતિભવપ્રપ'ચા કથાને સાતમે પ્રસ્તાવ (ત્રીજે ભાગ) જેવા. ત્યાં એની કથા વિસ્તારથી આપવામાં આવી છે. આ રીતે આપણે સંયમના સત્તર પ્રકાર પૈકી દશ પ્રકાર જોયા. એ ઇંદ્રિયે માકળી કરવા ચેગ્ય નથી, પણ નિગ્રહવા યેાગ્ય છે. કષાયજય-કષાયાના ઉપર વિજય કરવા. એના ચાર પ્રકાર છે. તે આપણે ત્રીજા પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા. એ ચારે—ક્રોધ, માન, માયા અને લેાભ–મનના વિકાર છે. એમને જીતવાં, એમને વશ ન પડવું, એ ચારેના સંયમ કરવા, એટલે, અત્યાર સુધીમાં ચૌદ સંયમ થયા. એ પ્રત્યેક મનાવિકારને ઉપમિતિભવપ્રપચા કથામાં ચર્ચ્યા છે. અને તેનાં ફળ પણ બતાવ્યાં છે. ક્રોધને અંગે જુએ ત્રીજો પ્રસ્તાવ અને માનને અંગે જુએ ચાથે પ્રસ્તાવ. માયા માટે જુએ પાંચમા પ્રસ્તાવ અને લાભને અંગે જુએ છઠ્ઠો પ્રસ્તાવ. આ ચારે કષાયે શત્રુની ગરજ સારે છે. તેમના પર વિજય કરવા ચાર પ્રકારના સંયમના વિસ્તાર છે. દડત્રેય—મન, વચન, કાયાના યોગા – દડાથી વિરમવું એ છેલ્લા ત્રણ સંયમે છે. અને મનને ખરાબ રસ્તે પ્રવતવા ન દેવું, વચનને સત્ય, પ્રિય, હિત, તથ્ય વચન ખેલવામાં પ્રવર્તાવીને તે રીતે વચન'ડથી વિરમવું અને કાયાને અજયણાએ પ્રવતવા ન દેતાં તેના કાયદંડથી વિરમવું. આ પ્રમાણે પાંચ આશ્રવાથી વિરમવું, પાંચ ઇંદ્રિયાને મેાકળી ન મૂકવી, ચારે કષાય પર વિજય મેળવવા અને ત્રણ દડાથી વિરમવું એમ સત્તર પ્રકારે સંયમ થાય છે, તે પાંચમા યતિધર્મ છે. આમાંથી શ્રાવકે જે અને તે યતિધર્મ પાળવા. એમાં સાધુ થઈ જવાતું નથી, પણ આપણા સાધુતાના આદર્શ સિદ્ધ થાય છે, નવતત્ત્વટીકાકાર નિગ્રહ, ચાર આ સંબંધમાં ખીજા ગ્રંથકાર શું કહે છે તે પ્રથમ જોઇ જોઇએ. લખે છે કે “ પ્રાણાતિપાતાર્દિક પાંચનું જે વિરમણુ તથા પાંચ ઇંદ્રિયાના કષાયના જય અને ત્રણ દઉંડની નિવૃત્તિ એ સત્તર ભેદે છઠ્ઠો સંયમધર્મ” શ્રીમાન્ યશાવિજયજી ઉપાધ્યાય યતિધર્મબત્રીશીમાં કહે છે કે આશ્રવદ્વારને રુષીએ, ઇંદ્રિય દઉંડ કષાય; સત્તર ભેદ સંજમ કથ્યા, એહુ જ મેાક્ષઉપાય. ત્યાં નીચે નેટમાં ગાથા આપેલી છે— पंचासवा विरमणं पंचिदियनिग्गहो कसायजओ । दंत्तयस्स विरमो सत्तरसहा संजमो होइ ॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ સંબંધમાં પંન્યાસ ગંભીરવિજયજી મહારાજ છઠ્ઠી પૂજા (દશ યતિધર્મ પૂજામાં) લખે છે, તેને રાગ સિદ્ધચક ભવિ ભાવે રે' એ દેશમાં ગાઈ શકાય છે. રાગ દાદર છે. સજી સંજમમેં, રમણ કરે જ્ઞાની રે, - સજી સંજમમેં એ આંકણી કર્મ જનિત ભવ કર્મ છે બધે, ધરે બંધહર જાણું રે. સજી૧ કરી કરી જતના મન વચ અપના, સંજમ રસ ઠાણું રે. સજી૦ ૨ ભુવિ જલ અનલા અનીલ વન વીગલા, પણુદી જીવ જાણું રે. સજીવ ૩ અજીવન ઉપધિ પુસ્તક પાઠાં, જતન કરે ગુણ ખાણી રે. સજી. ૪ પિખ ઊહેખ દેખ પમર્જન, મનવૃત્તિ વરતાની રે. સજી ૫ વચન અષી વંદે ગુણ પિષી, જતના દિલ માની રે. સખ૦ ૬ સંરંભ સમારંભ ને આરંભા, કપ ન પિંડ પ્રાણ હાનિ રે. સજી૭ ત્રિવિધ ત્રિજોએ બંધાદિ નિવૃત્તિ, સંજમવંત પ્રભુ નાણું રે. સજીવ ૮ સંજમાં વૃદ્ધિ વીર ગંભીર, પૂજી પાએ ભવિ પ્રાણ રે. સજીવ ૯ આ ટાંચણે ઉપરથી જોવામાં આવ્યું હશે કે પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતે પાળવા, પાંચ ઇદ્રિ પર કાબૂ રાખવે, ચાર કષાયને જીતવા તથા ત્રણ દંડને કબજામાં રાખવા બહુ જરૂરી છે. એમને મોકળા મૂકવાથી સંયમ થતું નથી, અને સાધુને ધર્મ તે સંયમ પાળવાને છે. શ્રાવકે પણ બની શકે તેટલે સંયમ પાળવાને યત્ન કરો. આ સંયમ પણ એક મહત્વનો વિષય છે અને તે પર ધ્યાન આપવાથી આ સંસાર સમુદ્રને પાર પમાય છે. એને ધ્યાને રાખી સમજો અને યતનાપૂર્વક તેને પાળ. (૧૭૨) છઠ્ઠા મુક્તિધામ અર્થાત્ ત્યાગધમને વિસ્તાર– बान्धवधनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः। त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहंकारममकारः ॥१७३॥ અથ– સગાં-સંબંધીઓ, ધન અને ઇન્દ્રિયસુખના ત્યાગથી જેમની બીક અને મારામારી ગયેલ છે એવા સાધુએ તે ખરેખર અહંકાર–મમકારને પણ ત્યાગ કરેલ હોય છે. અને એટલા માટે તે સાચા નિગ્રંથ કહેવાય છે. ( ૧૩) - વિવેચન–હવે આપણે ત્યાંગ-મુક્તિ નામના છઠ્ઠા યતિધર્મને વિચાર કરવાને છે. આવા સાધુ તે ખરેખરા સાધુ છે, કારણ કે તેઓ જાતે નિર્લોભી છે. લેભને ત્યાગ એ સાચે ત્યાગધર્મ છે અને તેને આ લેકમાં વિસ્તાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આપણે પ્રથમ ગ્રંથકારનું દષ્ટિબિંદુ સમજીએ, Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ યતિધર્મ બાંધવ–પિતાનાં સગાંઓને બાંધ, સ્વજને, બધુઓ કહેવામાં આવે છે. સાત પેઢીનાં સગાંઓ તે સર્વ બંધુ શબ્દમાં સમાવેશ પામે છે. આ સર્વ સગાં-વહાલાંઓ જેણે તજ્યા છે, છોડી દીધા છે તે ખરી નિગ્રંથ સાધુ છે એમ જાણવું. * ઇઢિય–સગાઓને તજી દેવા સાથે એણે પિતાની ઇંદ્રિયનું પિષણ કરવાનું નથી, એમને પણ જેણે તજી દીધી છે તે સાધુ છે. ધનસુખત્યાગ–પૈસા બધા તજી દેવાથી જે સુખ થાય છે તે સુખના ધણી ખરા સાધુ છે. પૈસાને ત્યાગ કરવો એ સર્વથી મુશ્કેલ વાત છે, પણ એકવાર છેડ્યા પછી તેની સામું પણ ન લેવાય તે ખરે ત્યાગ છે. ખરા ત્યાગમાં સાધુતા રહેલી છે. જેની પાસે પૈસા પણ ન હોય અને પિતાના અંગત સુખની જેને દરકાર ન હોય, તે માટે. પ્રયત્ન ન હોય તે ખરે ત્યાગી, તે આ ત્યાગધર્મને બરાબર પાળી શકે છે. સગાંસંબંધીને છોડવાં, ધનને છોડવું અને સુખને ત્યાગ કરવામાં ખરી સાધુતા છે. આ ત્રણે પ્રકાર દુનિયાના ફસાવનાર છે. તેમને ત્યાગ કરવાથી તેને ભયનું કારણ જ રહેતું નથી. પિતાના ધનના નાશને ભય કે જેને પિતાનાં સગાં માન્યાં તેમને કઈ જાતની અગવડ કે કોઈ જાતને તબિયતમાં બગાડે કે તેમના અહીંથી જવાને મરણુભય એ સર્વ જેના નાશ પામી ગયા છે, તેવા સાધુ ખરા સાધુ છે, નિગ્રંથના નામને સાર્થક કરે છે અને સંસારને છોડી મુક્તિ માગે ગમન કરે છે. ઇદ્રિયસુખત્યાગ–જેમ ધનનાં માની લીધેલ સુખનો ત્યાગ કરવાનું છે તેમ જ ઈદ્રિનાં-પાંચે ઈદ્રિયના સુખને ત્યાગ કરવાનો છે. એ સુખમાં કાંઈ નથી, અને એ સુખ કલ્પનામાં લાગે છે. ભૂખ્યા પેટે ખાવું તેમાં સુખ શું? એ તે ભૂખ્યા હોઈએ ત્યારે ખાવામાં સુખ લાગે છે, બાકી એમાં ખરું સુખ નથી. માને કે ઇન્દ્રિયસુખ સુખ છે, તે પણ તે બહુ થોડો કાળ ટકે તેવું સુખ છે. જે સ્થાયી સુખ ન હોય, જે સુખમાં પિતામાં દમ ન હોય, જે સુખની પાછળ તે તેને વિગ જરૂર હોય, જે સુખ પછી દુઃખ થવાનું જ છે તે સુખને સુખ કહેવું તે નરી ભ્રમણ છે. અને ઇંદ્રિયનું સુખ તે પૌગલિક ઈ જરા વખત માન્યતામાં ટકે છે પણ એમાં વાસ્તવિક સ્થાયી સુખ નથી. એ સુખને ત્યાગ કરવો એ પણ એક યતિધર્મ છે. આવા સુખને સાધુએ-યતિએ તે અવશ્ય ત્યાગ કરવાનું જ છે અને તેટલા માટે ત્યાગને છઠ્ઠો યતિધર્મ કહ્યો છે. ત્યક્તભયવિગ્રહ–આવા ઉપર જણાવેલા સાધુએ આગળ જણાવી ગયા છીએ તે સાતે ભયને ત્યાગ કર્યો છે. તેમને આ લેકને કે પરલોકને કે અકસ્માતને ભય નથી. અને તેઓએ કલેશને પણ ત્યાગ કરેલ છે. એટલે આ ત્યાગને છઠ્ઠો યતિધર્મ કહેવામાં આવ્યું છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮. પ્રશમરતિ વિવેચન સહિત ત્યક્તાત્મા–જેણે પિતાના આત્માને ત્યાગ કર્યો છે એવો સાધુ પુરુષ એટલે, જેનામાં પિતાની વાત નથી, જે કઈ રીતે સ્વાથી નથી, તે સાધુ પુરુષ. ત્યાગધર્મને જે પિતાની ફરજ ગણે છે અને જેમને પિતાને માટે જરાપણ વિચાર નથી એવા, ત્યાગધર્મને સર્વ પ્રકારે પાળનાર સાધુઓપતિઓ. ત્યક્તઅહંકારમમકાર–જેમણે અહંકાર એટલે હું કાંઈક છું એવી વૃત્તિ અને કઈ ચીજ મારી છે એ વિચાર છેડેલ છે તેવા ત્યાગભાવની મૂર્તિ સમા સાધુઓ. આ અહંકાર જેને આપણે આઠ પ્રકારે જોઈ ગયા છીએ તે જેને ન હોય, જેને પિતાપણું કઈ રીતે દેખાડવાનું ન હોય અને જેને કોઈ વસ્તુ પિતાની ન હોય તેવા સાધુ ત્યાગભાવને પરિણામે એ તે રહેવાના સ્થાનને કે કોઈ ફરનીચરને પિતાનું માનતા જ નથી. આવી રીતે જેણે અહંકાર કે મમકાર તજી દીધા છે તેવા યતિઓ આ ધર્મ બરાબર પાળે છે અને શ્રાવકે બની શકે તેટલે તે ધર્મ પાળે છે અને બીજા પ્રાણીઓ બને તેટલે ધર્મ પાળે તે ઈચ્છવા ગ્ય છે. આપણે હવે અન્ય લેખકે આ ત્યાગધર્મને અંગે શું કહે છે તે પણ સાથે સમજી લઈએ. નવતત્વના ટબાકાર તે માત્ર લખે છે કે “નિર્લોભતા તે ચોથે મુક્તિધર્મ.” એટલે, લેભને ત્યાગ તે મુક્તિધર્મ. આપણે ક્રોધ, માન અને માયાને અંગે તે પહેલે, બીજે * અને ત્રીજે યતિધર્મ જોઈ ગયા છીએ. આ ચેથા લેભકષાયને અંગે આ ત્યાગધર્મ-મુક્તિ ધર્મ છે એમ આ ઉપરથી જણાય છે. ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી પણ આ લેભને ટૂંકામાં પતાવે છે. તેઓ યતિધર્મબત્રીશીની સાતમી ગાથામાં કહે છે કે મદ્દવ, અજજવ, મુત્તિ, તવ, પંચ ભેદ એમ જાણ; તિહ પણ ભાવનિયંઠને, ચરમ ભાવ પ્રમાણ હવે ગંભીરવિજય પંન્યાસ પિતાની ચોથી પૂજામાં વિસ્તારથી વાત કરે છે, તે જરા અવગાહી લઈએ. તેઓ ચેથી પૂજા (દશયતિધર્મ પૂજા)માં જણાવે છે કે – (રાગ ઠુમરી) (ચાલ સખી સબ દેખનકું, રથ ચડ જદુનંદન આવત હૈ–એ દેશી) સંતોષ અમૃત સુભાગી પ્રભુકે, પૂજે ભવિયણ શિવરસિયા સંતેષ વિન ન હ આવે તૃપતિ, પુગળ રાશિ સવિ ગસીયા. સંતોષ અમૃત સુભાગી પ્રભુ કે૧ ત્રિભુવન કેલી તૃષ્ણ વેલી, મૂલ ચુલ તસ રસ કસીયા. સંતોષ૦ ૨ મુક્તિ યાવન પાવન ભાવન, નિસ્પૃહભાવિત અહોની સીયા. સંતોષ. ૩ લેભપાધિ મનોરથપવને, ઊર્મિ ઉછાલત ધસમસીયા. સંતેષ૦ ૪ WWW.jainelibrary.org Page #492 -------------------------------------------------------------------------- ________________ ૫ તાપ૦ ૬ યતિધર્મ મુક્તિતરી વીન કેસે તરાએ, આત્મરસે પ્રભુ અનુસરીઆ. સંતેષ૦ ૫ ક્ષપકશ્રેણી અનુકૂળ પવન, કેવળ લહી જઈ શિવ વસીયા. સંતોષ૦ ૬ મુક્તિ ભજી લો મુક્તિ દુલારી, મમતા તજ સમતા સજીઆ. સંતેષ૦ ૭ હિત વૃદ્ધિ કરવીર સુનેજી, ગંભીર દીસી દીઓ દ્રગલસીઆ. સંતેષ૦ ૮ આ નિર્લોભતાને મહિમા છે. ત્યાગ એ તે ખરેખરું જીવનનું હીર છે, એ વગર જે આપણે આશય સંસાર પરિભ્રમણને છેડે લાવવાનો અને અનંતસુખ પ્રાપ્ત કરવાને છે તે પાર પડતું નથી અને ત્યાગ એ જરા પણ મુશ્કેલ વસ્તુ નથી. વસ્તુના ત્યાગમાં તે નિરવધિ આનંદ છે, તમે ડાક મિત્ર સાથે જમવા બેઠા છે અને તે વખતે આજ ચૌદશ છે એમ કહી લીલેતરી ન લે, ત્યારે તમારા મનમાં એમ નથી આવતું કે તમે રહી ગયા અને લીલેતરી વગર દૂબળા પડી જશે, પણ તમારા મનમાં લીલેરી મૂકી દેવાને આનંદ આવશે. એવી જ રીતે, ઘરબાર, વસ્તુ કે કપડાંનાં ત્યાગમાં મજા છે. તમને તે તરફ વૃત્તિ કે લાલચ ન હોવી જોઈએ. અને જે અનાયાસે મળી જાય તે તરફ સંતોષ હવે જોઈએ. એ સંતેષ એ ખરેખરું સુખ છે અને એક વખત સંતેષ થઈ ગયે એટલે તમારામાં અને રાજામાં કઈ તફાવત નથી. રાજા કદાચ રેશમી વસ્ત્ર પહેરે, પણ તમારા સુતરાઉ વસ્ત્રથી તમે સંતોષી છે તે તમારે આનંદ છે, નવનિધાન છે. લેભને પાર નથી, હદ નથી, મર્યાદા નથી. એ તે આજે લાખ મળી જાય તે કરોડની ઈચ્છા થાય છે. અને કરોડ મળે દશ કરેડની ઈચ્છા થાય છે અને એમ લેભ વધતું જ જાય છે. પણ સંતોષી માણસ સામાન્ય ચીજથી રાજી થઈ ધરાઈ જાય છે અને તેને વધારે કરવાની હોંશ થતી નથી. એ તે ઓછું કે તું જે મળે તેમાં રાજી થઈ જાય છે અને પેટ પંપાળીને સંતેષના ઘુંટડા ગળે છે. એવા સંતેષી માણસને કોઈ પ્રકારની બીક રહેતી નથી, કારણ કે ભય હંમેશા વસ્તુને અંગે કબજા ઉપર આધાર રાખે છે. સંતોષી માણસ વિગ્રહ ન કરે. એને કાંઈ જોઈએ જ નહિ, પછી કલહ શેને? કલહનું મૂળ કારણ તે એનું નાશ પામેલું હોય છે. એ તે સદા સુખી છે. એને અહંકાર નથી અને કોઈ વસ્તુ પિતાની એ માનતા નથી. (૧૭૩). સાતમા સત્ય યતિધર્મને વિસ્તાર– अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैव । .. सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ॥१७४॥ અર્થ–આગળ પાછળ વિરોધને અભાવ અને કાયા, વચન અને મનની એક્તા એમ ચાર પ્રકારનું સત્ય છે અને એ હકીકત જિનેશ્વરના મતમાં જ કહેલી છે અને બીજે કયાંય પણ એ હકીક્ત કહેવામાં આવેલ નથી. (૧૭૪), Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન—હવે આપણે સાતમા યતિધર્મ સત્યનું વિવેચન વિસ્તારપૂર્વક જોઇએ. આ સાતમા સત્યધર્મ એટલે મૃષાવાદવિરમણ વ્રતનું અત્ર વિસ્તારથી સ્વરૂપ કહે છે. ‘મુસાવાયાએ વેમણુ' એટલે બીજા વ્રતમાં સાચું ખેાલવા અને અસત્ય ન ખેલવાના નિયમ હાય છે. આ ખીજુ` મહાવ્રત છે. ૪૭૦ અવિસ'વાદનયાગ—સત્યના ચાર ભેદ છે અને તેને તે પ્રકારે કહેનાર એક જૈન શાસન જ છે. વિસંવાદ એટલે અન્યથા, હાય તેથી ઊલટાં કહેવું તે. ઊભેલને બેઠેલ કહેવું તે, ચાલનારને બેઠેલ કહેવા તે વિસંવાદયાગ છે. એ જ્યાં ન હોય તે અવિસંવાદ. આગળ એક વાતની હા કહેલ હોય, તેની બીજી વખત ના કહેવી તે વિસંવાદયાગ. એવે અરસપરસ વિશેષ ન આવે તે અવિસંવાદન યાગ કહેવાય. જેવું હાય તેવું, આગળ કે પાછળ એક સરખું કહે તે સત્યના પ્રથમ ભેદ છે. એક વાર છે એમ કહે અને આગળ જતાં ના કહે તેમાં અવિસંવાદન યેાગ નથી. જૈન શાસકારોએ એકબીજાની વિરુદ્ધ થાય તેવી કોઈ વાતને કહી નથી. આ રીતે ચાલનારને બેઠેલ ન કહેવા, આગળ પાછળ વિરોધ ન આવવા દેવે, તેવી સત્ય વાત કરવી તે અવિસંવાદન યેાગ નામને પ્રથમ સત્યના ભેદ થયેા. જેમાં પૂર્વાપર વિરોધ ન હાય, એક વાર આત્માને સ્વીકારે અને એક વાર એને ક્ષણુ ધ્વંસી કહે – આવા પરસ્પર વિરોધ જેની ભાષામાં ન હાય તે અવિસંવાદન ચેંગ. આ સત્યવચનેાચ્ચારને પ્રથમ ભેદ થયે. કાય-મના-વાકું-અજિમતા—અજિમતા એટલે અકુટિલતા. એટલે જેવા મનમાં વિચાર કરે તેવું ખેલે અને ખેલ્યા પ્રમાણે જ ક્રિયા કરે, એનાં મન વચન કાયામાં એકતા હાય. વિચારે કાંઈક, ખેલે ખીજુ` અને વતે જુઢી રીતે એવી કુટિલતા એનામાં ન હેાય. મન, વચન અને કાયામાં વાંકાપણું ન હેાવું તે ત્રણ પ્રકારનું સત્ય થયું. આમ કુલ ચાર પ્રકાર સત્યના થયા. જિનવમત—આ સત્યના ચારે પ્રકાર બહુ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા યાગ્ય છે, અને તે ચારેને સત્યના વિભાગ તરીકે માત્ર તીર્થ'કર દેવે જ ખતાવેલ છે, બીજા કોઈ શાસ્ત્રકારે બતાવ્યા નથી. આપણું સારું નસીબ છે કે આપણા વારસામાં સત્યને આ આકારમાં સમજાવાયું. અન્યત્ર ખીજા' શાસ્ત્રોમાં એવી સ્પષ્ટ રીતે કોઈ પણ સ્થાને વાત કરી નથી. માત્ર સત્યને અનુસરવું. આ સત્યના ચાર પ્રકાર થયા : ૧. અવિસંવાદનયાગ. ૨. મનાયેાગના અવિરોધ. ૩. વચનયોગના અવિરાધ અને ૪. કાયયેાગના અવિધ. આ રીતે સાતમા સત્ય ધર્મ કહ્યો. જે શાસ્ત્ર એકવાર આત્મા છે એમ કહે, વળી ક્ષણિક આત્મા છે' એમ કહે, તે શાસ્ત્ર સગવડયું છે. તેના પર આધાર ન રાખવે પણ પરસ્પર અવિસંવાદિતા જ્યાં છે તેવા જૈન શાસન પર – વીતરાગની વાણી ઉપર – આધાર રાખવા અને પાતે પશુ પરસ્પર આગળપાછળના વિરોધ વગરનું ખેલવું. મનમાં જેવે! હાય તેવે જ વચન અને ક્રિયામાં એ સત્યધર્મને અનુસરનાર હોય, આ સત્યવાદી માણસનું લક્ષણ છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ આ સંબંધી બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે હવે આપણે જરા જોઈ લઈએ. નવતત્ત્વના ટબામાં લખે છે કે – “સત્ય ભાષણ કરવું તે સાતમે સત્ય ધર્મ. આ ગ્રંથકર્તાના કહેવા પ્રમાણે સત્ય ભાષણને જ સત્યધર્મ કહ્યો. તે બહુ ઊંડા ઊતર્યા હોય તેવું લાગતું નથી. ઉપાધ્યાય યશવિજયે યતિધર્મબત્રીશીમાં માત્ર એટલું જ ટૂંકામાં જણાવે સત્ય સૂત્ર અવિરુદ્ધ જે, વચનવિવેક વિશુદ્ધ ૮ એટલે સૂત્રસિદ્ધાન્તની વિરુદ્ધ ન બોલવું અને વિવેકપૂર્વક વિશુદ્ધ વચન બોલવું તે સત્યધર્મ છે, એટલું જ કહે છે. પછી તેઓ બીજા ધર્મ પર જાય છે. હવે આપણે પંન્યાસ ગંભીરવિજય તેઓની સત્યની પૂજામાં (દશયતિધર્મ પૂજા) શું કહે છે તે સત્યધર્મને બરાબર સમજવા જોઈ લઈએ. તેઓ સાતમી પૂજામાં જણાવે છે કે – (રાગ વસંત) (ચંદા પ્રભુજીએ નીહાલ રે, મેરી લાગી લગનવાએ દેશી) સત્યભાષી સે પ્રીત રે, મારી ભાગી ભરમના. ( એ આંકણું) ભાગી ભરમના જૂઠે ન રાચું, જાચું અમૃતપાન રે. મેરી૧ કેપ કઠિન ન વચન પ્રભુકે, તજ મર્મની રીત છે. મેરીટ ૨ હિતમિત અવિતથ અનુગ્રહકારી, તેમ જનક પ્રતીત રે. મેરી૩ જૂઠ મિશ્ર સંબ્રાંત તજીને, સંદિગ્ધ અનીત રે. મેરીટ ૪ રાજ દેશ કાલ ભાવથી, ધર્મ વિરુદ્ધ રહિત રે. મેરી. ૫ રાગાકુલમેં ઠેષ ન બેલે, નહીં વિકથ નહીં ભીત રે. મોરી. ૬. સ્કુટ મધુર ઉદાર ચાતુરી, પ્રશ્નોત્તર શુભ રીત રે. મોરી. ૭ ચપલ વિન્યાસ ને નિંદાકારી, સત્ય જગતને મિત રે. મારી. ૮ ગ્રામ હાસ્ય પશુન્ય તજીને, સત્યસુધામેં ચિત્ત રે. મેરીટ ૯ ધર્મ વૃદ્ધિ જિન વીર ગંભીર તે, અમિત દિયે પ્રીત રે. મારી. ૧૦ આ ટાંચણમાં હિત, મિત, અવિતથ અને અનુગ્રહકારી વચન જ બલવાનું કહ્યું છે. સામાને હિત કરનાર હોય તે જ બલવું. મર્યાદિત જરૂરી બલવું (તારના શબ્દોની પેઠે) અને જેવું હોય તેવું બોલવું અને સામાને ઉપકાર કરે તેવું બેલિવું. બાકી અર્થ સમજાય તેવે છે. આ આપણી ચાલુ ગાથા સત્ય માટે ચાર વિશેષણે આપે છે. એકબીજાની વિરુદ્ધ જાય તેવી વાત ન કરવી અને મનમાં કાંઈક હેય, વચન બીજું હેય અને ક્રિયામાં ત્રીજું હોય એવી રીતે મન વચન ક્રિયાની એકતા ન સધાય તેવું વચન બોલવું નહિ. આવી રીતે મન, વચન, કાયાની એક્તા હોય એવું, પરસ્પર આગળપાછળ વિરોધ ન થઈ જાય Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પ્રશમરતિ વિવેચન સહિત તેવું જ વચન બોલવું અને તે વચનને જ સત્ય કહેવાય, આ સત્ય નામને સાતમે સાધુધર્મ છે. સાધુએ તે પાળવો જોઈએ અને ગૃહસ્થ તેને આદર્શ રાખવો જોઈએ. આ પ્રસંગે બીજા વ્રતના પાંચ અતિચાર જાણવા ગ્ય છે. તે વંદિત્તા સૂત્રની બારમી ગાથામાં જણાવ્યા છે, તે આ પ્રસંગે આપણે જોઈ જઈએ. ૧. સહસાત્કારે—અણુવિચાર્યું કેઈને માથે આળ ચઢાવવું એટલે કેઈને ચોર કહે અને એ ચેર છે એ આપ મૂકો. ૨. રહસ્યાભ્યાખ્યાન–કોઈપણ માણસની છાની વાત ઉઘાડી પાડવી. એમાં વચન કે વાત સાચાં છે તે જોવાનું નથી, પણ ગુપ્ત વાત ઉઘાડી ન પાડવાની વાત છે. ૩. સ્વદારામંત્રભેદ–પિતાની સ્ત્રીએ ખાનગી રાખવાની શરતે વાત કરી હોય તે બીજાને જણવવી. આમાં શરતભંગ થાય છે અને સ્ત્રીને કઈ કઈ વાર જીવ જવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. ૪. મૃષા ઉપદેશ– કોઈ સલાહ પૂછે ત્યારે તેને બેટી સલાહ આપવી. ૫. - કૂટલેખ–ખેટા કાગળ લખવા, ખેટા દસ્તાવેજ બનાવવા, કાગળના અક્ષરે ચેરી બીજા અક્ષર લખવા, બીજાઓની મહેરછાપ ભાંગવી. સર્વ પ્રકારના મણીભેદ આ પાંચમા અતિચારમાં આવે છે. - તે ઉપરાંત વ્યવહારનું એક સૂત્ર છે કે સત્ય, પ્રિય, હિત, મિત અને યથાર્થ બોલવું. સાચું જ બોલવું, પણ બધું બોલી નાખવાની જરૂર નથી. તે જે સામાને વહાલું લાગે તેવું હોય તે જ બલવું. સામાને ઉશ્કેરે તેવું ન બોલવું. ત્યાર પછી સામાના હિતને વધારે તેવું હોય તે જ બોલવું અને તેમાં પણ મર્યાદિત જરૂર હોય તેટલા અક્ષર જ બલવા, જેમ તાર લખતી વખતે સંભાળ રાખીને ઓછા અક્ષરે લખીએ છીએ તેમ દશ શબ્દથી પતતું હોય તે પંદર શબ્દ ન કરવા અને સત્ય સિવાયનું કાંઈ પણ ન બોલવું. આ પાંચે બાબત પણ સત્યને અંગે ધર્મપાલન માટે વ્યવહારથી પાળવા યોગ્ય છે, લક્ષમાં રાખવા ગ્ય છે. (૧૭૪) આઠમા તપધમ પૈકી બાહ્ય તપને વિસ્તાર-- 'अनशनमूनादरता वृत्तेः संक्षेपणं रसत्यागः । - कायक्लेशः संलीनतेति बाह्य तपः प्रोक्तम् ॥१७५॥ અર્થ–૧. અનશન, ૨. ઊદર તપ, ૩, વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયલેશ, અને ૬. સંલીનતા એ છને બાહ્ય તપ કહેવામાં આવે છે. ( ૧૫) વિવેચન–આઠમે ક્રમ પ્રાપ્ત યતિધર્મ તપ છે. એના બે વિભાગ છે : બાહા તપ અને આત્યંતર તપ. આ ગાથામાં પ્રથમ છ પ્રકારનાં બાહ્ય તપને વિસ્તાર કરવામાં આવ્યું છે અને હવે પછીની ગાથામાં છ પ્રકારના આત્યંતર તપ બતાવશે. પૂર્વે જે કર્મો બંધાઈ ચૂક્યા હોય તેમને દૂર કરવાને રસ્તે આ બાહા અને આત્યંતર તપ જ છે. એટલે આ આઠમાં યતિધર્મને આપણે વિસ્તારથી સમજીએ, Page #496 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૭૩ અનશન–ન ખાવું તે, ઉપવાસ. તે છમાસ સુધીના, વચ્ચે બેત્રણ આદિ ઉપવાસને સમાવેશ થાય છે. આમાં આહારત્યાગ એ મુખ્ય બાબત છે. પાંચપચીશ ઉપવાસ કરવાથી કર્મો જે પૂર્વે બંધાઈ ગયેલાં હોય છે તે ખરી જાય છે. આ કાળમાં વધારેમાં વધારે છે માસના ઉપવાસની પરવાનગી છે. સમજીને બની શકે તેટલે આહારને ત્યાગ કરવો. આ રેશનના જમાનામાં તે ઉપવાસ કરવાથી વધારે લાભ થાય છે. આ સંબંધમાં અન્ય ગ્રંથકારે શું કહે છે તે આપણે હવે પછી જોઈશું. ઊનદરતા–પિતે સામાન્ય રીતે ખાતે હોય તે કરતાં બે પાંચ કેળિયા ઓછું ખાવું, પિટ ઠાંસી ઠાંસીને ન ભરતાં જરા અધુરા રહી જવું. સામાન્ય રીતે આહાર બત્રીશ કેળયાને ગણાય છે, તેને બદલે બેપાંચ કેળિયા આહાર એ છે કે અને ઊભું રહેવું તે પણ એક જાતને બાહ્ય તપ છે. તેનું નામ ઊણોદરી તપ કહેવાય છે. - વૃત્તિસંક્ષેપ-આપણી જે વિવિધ વસ્તુઓ લેવાની વૃત્તિ (લાલચ) હોય તે ટૂંકાવવી. હમેશ લેતા હોઈએ તેમાં પણ ગણતરી કરી અમુક વસ્તુઓ જ લેવી, અમુક પ્રમાણુ હોય કે પ્રસંગ હોય તે જ આહાર લે. એવી રીતે માંગીને ભીખીને લેવાનું હોય તેમાં પણ અમુક નિયમે જ ભિક્ષા લેવી, અમુક સંગમાં જ ભિક્ષા લેવી, અમુક સંખ્યામાં દ્રવ્ય ખાવાં. આવી રીતે વૃત્તિને સંક્ષેપ કરો તે પણ ત્રીજે બાહ્ય તપ છે. દરરોજ આપણે ૩૦ દ્રવ્ય ખાતા હોઈએ તે તેનાથી થોડા ઓછા દ્રવ્ય ખાવાં તે વૃત્તિક્ષેપ તપમાં આવે છે. એ ત્રીજે બાહ્ય તપ થયો. અહીં સંક્ષેપને અર્થ ટૂંકાણ થાય છે. દરરોજ ખાવાનાં અમુક દ્રવ્ય રાખ્યાં હોય તેમાં પણ ઓછાં કરવાં તે, એનું નામ વૃત્તિનું પણ ઓછા કરવાપણું છે. રસત્યાગ-છ વિગઈ છે–ઘી, તેલ, છાશ, ગોળ, દૂધ અને માખણ. તેમાંથી એક બે કે વધારે વિગઈ આજે મારે મૂળથી ખાવી નથી એવો એ ચેથા પ્રકારને બાહ્ય તપ રસત્યાગ’ નામને છે. કાયલેશ–શરીરે તડકામાં ઉઘાડા બેસવું કે લેચાદિક કષ્ટ સહન કરવાં તે કાયકલેશ નામને પાંચમે બાહ્ય તપ કહેવાય છે. કાઉસગ્ન કરવાને પણ આ કાયક્લેશ નામના પાંચમા બાહ્ય તપમાં સમાવેશ થાય છે. સલીનતા–ઇદ્રિય અને ઇન્દ્રિયને ગોપન કરી રાખવી તે છો અને છેલ્લે બાહી તપ ગણાય છે. શરીરનાં અંગોપાંગને સંકેચી રાખવા તે પણ આ પ્રકારને બાહ્ય તપ ગણાય છે. ભૂખ્યા રહેવું કે પિતાની જરૂરિયાત ઓછી કરવી, તેમાં પણ ટુંકાણ કરવું, ધારેલ વસ્તને પણ સંક્ષેપ કરે અથવા અંગે પગને સંકેચી રાખવા, એક પગ પર ઊભા રહેવું, પ્ર. ૬૦ Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તે સર્વને બાહ્ય તપમાં સમાવેશ થાય છે. આ સંબંધમાં બીજા ગ્રંથકાર શું કહે છે તે આપણે જોઈએ. તે દ્વારા આપણે આ આઠમા યતિધર્મને બરાબર ઓળખીએ. નવતત્ત્વ ટબાકાર લખે છે કે “પહેલું અનશન તપ તે આહારને ત્યાગ કરો. તેના બે ભેદ છેઃ એક ઈવર અને બીજે યાવત્રુથિક. તિહાં છેલ્લા તીર્થકરને વારે છઠ્ઠ અડ્ડમાદિથી માંડીને છમાસી પર્યત અનેક વિધિએ જે નિયમપૂર્વક અશન(ખાવા)ને ત્યાગ કરે તે ઈત્વર અનશન કહીએ અને યાવન્કથિક તે યાવતજીવન અનશન ત્રણ રૂ૫. તેના બે ભેદ છે એક પાદપિપગમન અને બીજુ ભત્ત પચ્ચખાણ. એ બંનેના વળી નિહારિમ અને અનિહારિમ એ બે ભેદ છે. અનશન કર્યા પછી શરીરને બહાર કાઢવું પડે તે નિહારિમ અને અનશન કર્યા પછી તે જ સ્થાનકે રહેવું, પરંતુ શરીરને બહાર કાઢવું ન પડે, ગુફાદિકમાંહે જ રાખવું પડે તે અનિહારિમ. બીજુ ઊણે દરિકા તપ તે અશન પ્રમુખની ન્યૂનત કરવી, તેને પણ બે ભેદ છે એક દ્રવ્યથી અને બીજું ભાવથી. તેઓમાંના દ્રવ્યથી ઊણોદરીને બે ભેદ છે–એક ઉપકરણની ન્યૂનતા કરવી, બીજું ભાત પાણીની ન્યૂનતા કરવી. તથા ભાવથી ઊોદરી તે રાગાદિક ક્રોધાદિક અલ્પ કરવા, એટલે ક્રોધાદિકની ન્યૂનતા કરવી. ત્રીજું વૃતિસંક્ષેપ તપ. તેના ચાર ભેદ છે. એક દ્રવ્યથી, બીજુ ક્ષેત્રથી, ત્રીજું કાળથી અને ચેથું ભાવથી. એ ચાર પ્રકારે વૃત્તિ એટલે આજીવિકા, તેને સંક્ષેપ કરે એટલે અભિગ્રહ કરવા, નિયમાદિક ધારવા. એથું રસત્યાગ તપ. તે નવી તથા આંબિલાદિકનું કરવું, વિગયાદિક રસને ત્યાગ કરવો. પાંચમું કાયલેશ તપ. તે લેચાદિક કષ્ટનું સહન કરવું, કાયેત્સર્ગ કરવો તથા ઉત્કટાદિક આસનનું કરવું. છઠું સંલીનતા તપ એટલે અંગે પાંગાદિકનું સંવરવું, ગોપન કરવું. તેના ચાર ભેદ છે. પહેલું ઈદ્રિયસલીનતા, બીજુ કષાયસંલીનતા, ત્રીજુ વેગસંલીનતા અને એથે વિવિક્તચર્યાસંલીનતા એટલે એકાંત વસ્તીએ રહેવું. એ રીતે એ છ પ્રકારનું બાહ્ય તપ. તે સર્વથી અને દેશથી એવા બે ભેદે જાણવું. જે કષ્ટને મિથ્યાત્વીએ પણ તપ કરી માને છે, જેને લેક પણ દેખી શકે છે, જેથી કષ્ટ ઘણું અને લાભ અલ્પ થાય અને બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું બાહ્ય તપ છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય યતિધર્મબત્રીશીમાં નીચે પ્રમાણે જણાવે છે: મધવ, અજવ, મુનિ, તપ પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવનિયંઠને, ચરમ ભેદ પ્રમાણે. ઈલેકાદિક કામના, વિષ્ણુ અણસણ સુખગ; શુદ્ધ નિજર ફલ ક, તપ શિવસુખ સંજોગ આ પ્રમાણે હકીક્ત તે વિદ્વાને કહી છે. હવે આપણે પંન્યાસ ગંભીરવિજયકત દશયતિધર્મ પૂજામાંથી તેઓ “શ્યામ બ્રહ્મ સુફંકર લખ રી” એ દેશમાં ગવાતી પાંચમી Page #498 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ પૂજામાં નીચે પ્રમાણે જણાવે છે. તન ને ધન કારમા, તપે કર્યું ન રુચિ સે રે; તન ને ધન કારમા. (એ આંકણી) તનધન સુંદર ધન મીલે તપથી, તપ વિના ભવ ભમશે રે. તન- ૧ અરિહંતપદ પ્રભુ તપફલ જાણી, તપ કરત ઉક્કરી સે. તા. ૨ ઈરછારુંધન તપ કર નિશ્ચ, બહિ અંતર સરીસે રે. તન બેઆસન તિવિહાર ન કરતા, કરે નહિ ઉપવાસ રે. તપ લઘુ છઠ પ્રભુ ગુરુ છમાસી, વિચર્યા બાર વરસે રે. ઘાતી ક્ષીણ વરે કેવલ કમલા, કરે સમય વિલાસ રે. | તન૬ ગઈ આગઈ રહ આવી કરણી, પર્યય દ્રવ્ય પસારે છે. | તન૭ - વિરતિ ધર્માદિ ઉપદેશી, સંશય હાય વિનાસ રે. સમવસરણ વાસવ મીલ પૂજે, જલ પુષ્પ પગરસે રે. તન૯ વિદ્ધિવિજય કર ત્રિસલાનંદન, ગંભીરને ઉધરસે રે. તન- ૧૦ આ ટાંચણે ઉપરથી આ તપ (બાહ્ય) યતિધર્મને બરાબર ખ્યાલ થશે. બાહ્યતપ પણ કર્મની નિર્જર કરવાને અંગે ઉપયોગી છે, તેથી તેનું મૂલ્ય નિર્જરાને અંગે બરાબર છે અને તપ કરે મુશ્કેલ નથી. જરા પિતાની જાત પર અંકુશ આવી જાય તે ભૂખ્યા રહેવું કે વૃત્તિની ઓછાશ કરવી કે વિનયને ત્યાગ કરવો મુશ્કેલ બાબત નથી. પ્રમાણમાં આવ્યંતર તપ મુશ્કેલ છે. તે આપણે આવતી ગાથામાં જોઈશું. પણ આગળથી ગ્રહણ કરેલાં કર્મને દૂર કરવાનું કારણ એ બાહ્ય અને આત્યંતર તપ છે, એ સિવાય અત્યારે અગાઉ કરેલાં કર્મોને દૂર કરવાનું બીજું સાધન નથી. માટે બાહ્ય તપને પણ સમજીને કરે અને તે કરવું ખૂબ જરૂરી છે એમ સમજવું. (૧૫) એ જ આઠમા તપ યતિધમને આશ્વેતર વિભાગ* પ્રાયશ્ચિત્તધ્યાને વૈયાવૃરવિનયવથોણ.. स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ॥१७६॥ અથ–કરેલ પાપની માફી માગવી, આલેચના કરવી (પ્રાયશ્ચિત), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયેત્સર્ગ અને અભ્યાસ એમ છ પ્રકારના તપને આત્યંતર તપ કહેવાય છે. (૧૬) વિવેચન–આ દશ પ્રકારના યતિધર્મમાં આઠમ તપ નામને ધર્મ ચાલે છે. તે પૈકી આત્યંતર અથવા આંતર તપના છ પ્રકાર હવે વર્ણવે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રામતિ વિવેચન સહિત પ્રાયશ્ચિત્ત—અગાઉ જે પાપા ભૂલથી કે અણુસમજથી થઇ ગયાં હોય તેમને શેાધવાં, તે માટે વિચારણા કરી ખેદ બતાવવા તે પ્રથમ ‘આલેચના' નામનું આભ્યંતર તપ છે. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર અગાઉ વણુ વાઈ ગયા છે. ૪૭૬ ધ્યાન—ધ્યાન ચાર પ્રકારના છે. તેનું વિવરણ આપણે આગલા ભાવના પ્રકરણમાં કરી ગયા. એમાં આત્ત અને રૌદ્ર ધ્યાન ખરામ છે અને ધર્મ તથા શુકલ ધ્યાન આદરવા યેાગ્ય છે. વૈયાવૃત્ત્વ—ગુરુ વગેરે મોટા પુરુષોનું બહુમાન કરવું, તે આવે ત્યારે ઊભા થવું, આનું વિવેચન પૂર્વે વિગતવાર થઇ ગયું છે. વિનય——માના સાતે પ્રકાર પર અગાઉ વિવેચન થઇ ગયું છે. મોટા માણસના વિનય કરવા. એના ભેદ વગેરેનું વન અગાઉ થઇ ગયું છે. ઉત્સગ ——કાયાત્સગ, કાઉસગ્ગ, અવકાશે જયારે અને ત્યારે કાઉસગ્ગ કરવા. એનાથી સર્વ શક્તિ સ્વમાં કેન્દ્રિત થાય છે. એ પાંચમા આભ્યંતર તપ છે. સ્વાધ્યાય——અભ્યાસ કરવેા, અભ્યાસ કરાવવા, પાન-પાઠન કરવું. એ સવ છેલ્લું છઠ્ઠા પ્રકારનું આભ્યંતર તપ છે. આ છ પ્રકારના તપનું વિશેષ વિવેચન ભાવના પ્રકરણમાં ૧પમી ગાથામાં વિસ્તારથી થઈ ગયું છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી. પણ એ આભ્યંતર તપ પણુ એટલેા જ અગત્યના યતિધર્મ છે. અને તપ કરવામાં શરીર પર જરૂર અસર થાય છે. યુદ્ધ તે ત્રણ વર્ષ તપ કરી થાકી ગયા, પણ મહાવીરસ્વામીએ એને ચાલુ રાખ્યા. તપથી તેા દેવલાકમાં ડંકા વાગે છે અને ઘેર તપથી કેવળજ્ઞાન પશુ થાય છે. આગલી ગાથામાં જે અન્ય વિદ્વાનેાનાં ટાંચણુ કર્યા. તે આ ગાથાને પણ લાગે છે. સાધુને તે એ આઠમે યતિધર્મ છે. પણ શ્રાવકે કે અન્ય કોઈપણ માણસે એને આદર્શ રાખવા યોગ્ય છે. વિશેષ વિસ્તાર આ વિષયના આગળ થઈ ગયા છે. તેથી અત્ર તે ફરીવાર કરવામાં આવેલ નથી. (૧૭૬) નવમા યતિધમ બ્રહ્મના વિસ્તાર दिव्यात् कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् औदारिकादपि तथा तद् ब्रह्माष्टादशविकल्पम् ॥ १७७॥ અ-દેવતાએ સંબંધી કામલેગના આનંદથી દૂર રહેવું, એને મન, વચન, કાયાથી અને કૃત-કારિત-અનુમતિથી ત્યાગ કરવા એ નવ પ્રકારનું બ્રહ્મચર્ય થયું અને ઔદારિક શરીરના કામને એ રીતે નવ પ્રકારે ત્યાગ કરવા. તે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું હાય છે. (૧૭૭) For-Private & Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ યતિધામ فيه - વિવેચનઃ દિવ્ય–દેવતા સંબંધી. અપ્સરા આવી અનેક જાતની લાલચ બતાવે કે ઉર્વશી કે મેનકા આવે તે પણ દેવતા સાથે-દેવીઓ સાથે કઈ પણ પ્રકારના કામભેગની ઈચ્છા ન કરવી. પણ દેવ-દેવ સંબંધી ભેગેને સર્વથા ત્યાગ કરે અને તેમને–દેવીઓને મા-બહેન સમાન ગણવી. તેમની સાથે કઈ પ્રકારનું વિષયસુખ ભેગવવું નહિ. લલચાવવા આવે તે લલચાઈને તેને તાબે ન થવું અને કામગના સુખથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય નામને નવમે યતિધર્મ છે. આમાં બ્રહ્મચર્યના કુલ અઢાર પ્રકાર બતાવ્યા છે. તેમાં દેવતાની સ્ત્રી સાથે કેઈ જાતની કામચેષ્ટા ન કરવી તે વાત પ્રથમ આવે છે. કોઈ પણ અસર કે દેવી સાથે વિષયભેગ ભેગવવાથી વિરતિ રાખવી તે પ્રથમ પ્રકાર છે, એના નવ ભેદ થાય છે તે આગળ આ ગાળામાં જ બતાવ્યા છે. દેવતાના ચાર પ્રકાર છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. આ ચારે પ્રકારના દેવતાની સ્ત્રીઓ સાથે કામાસકિત ન કરવી, ન કરાવવી, કરનારને સારી ન ગણવી એ મન, વચન, કાયાથી નવ પ્રકારે દેવતા સંબંધી કામગ આસકિતને ત્યાગ કરવો. એમ બ્રહ્મચર્યના નવ પ્રકાર થયા, - કામરતિ–પ્રેમ, મદનાસક્તિ. તેમની સાથે કામક્રીડા કરવાની વાંછા, ઈચ્છા, આસક્તિ, આકર્ષણ, એ સર્વને બ્રહ્મચારી ત્યાગ કરે. વિવિધ-મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે કામરતિ-મદનાસક્તિને ત્યાગ કરે એ અર્થમાં અહીં એ શબ્દ વાપરેલ છે. - ત્રિવિધેન–મન, વચન, કાયાથી વિષયસુખ ન સેવે, ન અન્ય પાસે સેવરાવે કે ન એવી કામાસક્તિ કરનારને સારો ગણે એમ નવ પ્રકાર થયા. વિરતિ–ત્યાગભાવ. એ મન, વચન, કાયાથી વિષયને સેવે નહિ, સેવરાવે નહિ અને વિષય સેવનારને સારે ગણે નહિ. એમ ત્રિવિધ બ્રહ્મચર્ય પાળે તે નવ પ્રકાર દેવતા સંબંધે કામાસકિતના થયા. - દારિક–મનુષ્ય અને તિર્યંચ. દારિક શરીરવાળા સંબંધી એ જ પ્રકારના નવવિધ બ્રહ્મચર્ય પાળે. એટલે એ માનષિક કામ ઈચ્છે નહિ, ઈચ્છાવે નહિ અને ઈચ્છનારને સારો ન ગણે. એ ત્રિવિધ ને મન, વચન, કાયાથી નવ પ્રકાર બીજા થયા. એ અઢારે પ્રકારે બ્રહ્મચર્ય પાળે તે નવમ બ્રહ્મચર્ય નામે યતિધર્મ થયે. આવી રીતે ગાય, ગધેડા કે ભેંસ, કૂતરાદિ સાથે સર્વદા બ્રહ્મચર્ય પાળવાનું ફરમાન છે. તે નવમે યતિધર્મ સાધુએ પાળવાને છે. અને ગૃહસ્થ તેને આદર્શ રાખવા ગ્ય છે. - બ્રહ્મ–બ્રહ્મચર્ય નામનો નવમો યતિધર્મ એ રીતે સમજવાનું છે. આ ત્યાગ પણ સહેલે છે, કરી જવા યોગ્ય છે. અષ્ટાદશ–અઢાર (૧૮). ઉપરની રીતે દેવતા સંબંધી કામગ ન કરે અને મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયે ન ભેગવવા, તેની ઈચ્છા પણ ન કરવી. એ રીતે અઢાર Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮. પ્રશમરતિ વિવેચન સહિત પ્રકારે બ્રહ્મચર્ય પાળવું એ નવ યતિધર્મ થ. વિકલ્પ–ભેદ, પ્રકાર. એ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય પાલન કરવું તે નવમે યતિધર્મ છે. આ સંબંધમાં ખૂબ કરવા ગ્ય છે. બ્રહ્મચર્યને પાળવું, જાળવવું, તેની વાડી પાળવી એ રીતે બ્રહ્મચર્ય પાળવાનું યતિધર્મમાં ફરમાન છે. આ સંબંધમાં બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે જોઈ આ અઢારે પ્રકારના સ્પર્શનેંદ્રિયના વિષયમાં આપણે વધારે માહિતી મેળવીએ. - નવતત્વ ટબાકાર જણાવે છે કે “નવપ્રકારે ઔદારિક અને નવ પ્રકારે વૈકિય સંબંધી મૈથુનને જે ત્યાગ કરે તે બ્રહ્મચર્ય ધર્મ.” મૈથુન એટલે સ્ત્રીસંબંધ, કામવિષયસેવન અને સ્ત્રી માટે પુરુષ સાથે વિષયસેવન. એ વૈકિય શરીરવાળા દેવ અને ઔદારિક શરીરવાળા મનુષ્ય-તિર્યંચ સાથે વિષયસેવનને સર્વથા જે અટકાવે છે. એનું નામ બ્રહ્મચર્યવ્રત એ નામને નવમો યતિધર્મ. આ સંબંધમાં શ્રીમદ્ વિજય ઉપાધ્યાય સ્વરચિત યતિધર્મબત્રીશીમાં જણાવે છે કે – શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તે સુપવિત્ત, હાય અનુત્તર દેવને, વિષયત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કિજે તેની સેવ. ૧૩ અંતરજાતના વિણ કિ, વામક્રિયાને લાગ? કેવળ કંચુક પરિહરે, નિરવિષ ન હવે નાગ. ૧૪ આખી યતિધર્મબત્રીશી વાંચવાયેગ્ય છે. તેમાં ઉપાધ્યાયજીએ ઘણું ઘણી વાત કહી. છે. તે બરાબર મનન કરીને વિચારવા યંગ્ય છે. પંન્યાસ ગંભીરવિજ્યજી પિતાની દશ યતિધર્મની પૂજામાં, નવમી પૂજામાં નીચે પ્રમાણે આ વિષય પર પ્રકાશ પાડે છે. (રાગ ભૈરવી). (તજો મન રે, કુમત કુટિલ કે સંગ–એ દેશી) યજે ભવિ રે, બ્રહ્મવૃત્તિ અવતંસ. (એ આંકણું) પૂરણ બ્રહ્મ બ્રહ્મનિવાસી, સમર સમર અરિહંત. યજે. ૧ દિવ્ય ઉદારિક કરણ કરાવણ, અનુમતિ તાસ તજંત; મન વચ કાયે નવદુગ કામ, દશ દશા વજન. ય૨ સુર નર કિન્નર હરિ ધાતા હર, કામ કી આણ ધરંત, ત્રિસલાનંદન દમીને છીનમેં, નીજ આદેશી કરંત. યજે૩ . Page #502 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ કુલમલ કર્મકલંક પખાલન, જલધર બ્રહ્મ મહંત; ખેદાહરણ ભવતરણ તરી સમ, પાતીકર બંધ કરંત. ય. ૪ અડભય ચૂરણ વંછિતપૂરણ, શિવપંથ વિM હરત; સુરકરે સાનિધ્ય કીંકરી લછી, આપદ હર ભજ સંત. યજે. ૫ પ્રભુપાલિત નવવિધ પાલે, દુરિતહર ભગવંત બુદ્ધિ સિદ્ધિ સવિ વૃદ્ધિ દાઈ, ગભીર બંધ કરંત. ય૦ ૬ આ ટાંચણે ઉપરથી બ્રહ્મચર્યની મહત્તા ધ્યાનમાં આવી ગઈ હશે. દેવતાનું, મનુષ્યનું અને તિર્યંચ સંબંધીનું બ્રહ્મચર્ય પાળવું એ નવમે યતિધર્મ છે. એ શિયળ પાળવા માટે, બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ કહેવામાં આવી છે. જેમ ખેતરની રક્ષા માટે વાડ કરવામાં આવે છે, તેમ બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વડે કહી છે, તે જાણીને પાળવી. આ બ્રહ્મચર્ય નામને યતિધર્મ સાધુએ અવશ્ય પાળવાને છે અને શ્રાવકોએ તેને આદર્શ રાખવા યોગ્ય છે. આ ચેથા મહાવ્રતને સ્પર્શે છે અને બહુ વિચારણીય છે. (૧૭૭). દશમા યતિધર્મ આચિન્યને વિસ્તાર– અધ્યાત્મવિદો મુછ રિઝ વનિ નિશ્ચય | - तस्माद्वैराग्येप्सोराकिञ्चन्यं परो धर्मः ॥१७॥ અર્થ-અધ્યાત્મજ્ઞાનીઓ મૂછને પરિગ્રહ તરીકે વર્ણવે છે અને તે તે જ છે એમ ચક્કસ કહે છે, તેટલા માટે વૈરાગ્યને જે ઇચ્છતા હોય તેમને અકિચનતા એ ઉત્કૃષ્ટ ધર્મ છે. (૧૭૮). વિવેચન–હવે આપણે છેલ્લે અને દશમે યતિધર્મ જોઈ લઈએ. એ અકિંચનતા ધર્મ છે. કોઈ પણ વસ્તુ ઉપર પિતાપણું, માલિકીપણું સ્થાપન કરવું, એ વસ્તુ કે જનાવર મારાં છે એમ કહેવું કે માનવું, તેના પર માલિક તરીકે હક્ક કરો, તેના પિતે શેઠ છે એમ માનવું કે કહેવું કે કોઈ વસ્તુ મેળવવા, પિતાની કરવા મજબૂત ઈચ્છા કરવી તે સર્વ પરિગ્રહ છે, શેઠાઈ છે, માલિકીહક્ક છે. તે આકિંચન્ય ધર્મમાં ન જોઈએ. એ આપણે વિસ્તારથી આગળ પર જઈશું. હવે ગ્રંથકાર આ સંબંધમાં શું કહે છે તે આપણે પ્રથમ જોઈ જઈએ. અધ્યાત્મવિદ–અધ્યાત્મને જેઓ જાણે છે, આભાસંબંધી શાસ્ત્રો જે ભણ્યા છે, અને આગમના જેઓ અભ્યાસી છે તેઓ. આ અધ્યાત્મશાસ્ત્રના અનેક ગ્રંથ છે. આગમ પિસ્તાળીશમાં તેની વાત કરી છે અને આ બાબત જે હવે કહેવાની છે તેમાં સર્વ એકમત છે. અધ્યાત્મને જાણનારા નિઃસ્પૃહી મહાત્માઓ જે કહે છે તે આપણા હિતનું જ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ પ્રશમતિ વિવેચન સહિત હાય. તેથી અત્ર તેની શહાદત આપેલ છે. “અથવા આગમના જાણુકાર તીથંકર, ગણુધર વગેરે સવ એકમતે શું કહે છે તે આપણે નીચે જોઈશું. મૂર્છા—એમાં ઊંડું' ઊતરવું, રાચવું તે. તેની માયા મમતા કરવી અને તેની ખાતર પોતાના જીવ માળવા, વલેપાત કરવા તે. કોશકાર મૂર્છા એટલે બેભાન થવું એવા અથ કરે છે. બેભાન થવાના અર્થાંમાં પણ એ શબ્દ વપરાય છે. મેાહ પામવાના અથ'માં પણ તે વપરાય છે. ધન વગેરેમાં પ્રાણી એટલેા પડી જાય છે કે તે માત્ર ધનનું જ ધ્યાન ધર્યા કરે છે. તેને ખાવું પીવું પણ સૂઝતું નથી, તેને કરવું કે કસરત કરવી એ પણ જરૂરનું નથી લાગતું, પણ તે આખો વખત ધન કે વસ્તુની વાંછા કર્યાં કરે છે અને એ જ તેના ધ્યાનના વિષય બને છે. મૂર્છા એ એક જાતની બેભાન અવસ્થા છે, માણસ મૂર્છામાં પડે ત્યારે તે શેનું ધ્યાન ધરતા હશે તે આપણને માલૂમ પડતું નથી, પણ આખા વખત પૈસા કે શેઠાઈનું ધ્યાન ધરે તે મૂર્છાન્વિત કહેવાય છે. પરિગ્રહ-૨ —આ પ્રકારની (વણુ વેલા પ્રકારની) તીવ્ર ઇચ્છા રાખવી એ જ ખરેખ પરિશ્ર ુ છે. જેનું આખા વખત ધ્યાન કરીએ તે મૂર્છા અને મૂર્છા એ જ પરિગ્રહ છે. અમુક વસ્તુ કે જનાવરના પાતે સ્વામીહક્ક સ્થાપન કરવા અને તેની મૂર્છા વારવાર કરવી તે પરિગ્રહ છે. અથવા પરિગ્રહ અને મૂર્છા એ એકાવાચી શબ્દો છે, એકબીજા સાથે ભળી જાય તેવા શબ્દો છે. એટલે પરિગ્રહને મૂર્છા કહે કે મૂર્છાને પગ્રિડુ કહે તેમાં જરાયે ફેર નથી. એટલે એ અર્થાંમાં પરિગ્રહુને સમજવામાં કાંઈ વાંધા નથી. શાસ્ત્રકાર અધ્યાત્મજ્ઞાનીઓના મત સાથે આ ગ્રંથકાર પણ મળતા જ છે વૈરાગ્યઇસુ—વીતરાગતાની જેને ઇચ્છા હેાય તેવા માણસા, જેને આ સંસારને ભય લાગ્યા હાય અને જે વીતરાગતા ઇચ્છતા હોય અને જન્મમરણુથી મૂકાવા ઇચ્છતા હાય તે સર્વ પ્રાણીએ. આચિન્ય-નિપરિગ્રહતા. એને કોઇ પ્રકારની મૂર્છા ન જોઇએ, માલિકીત્તુ એ સ્થાપે નહિં, કોઈને માલિક થવા ઇચ્છે નહિ એ આર્કિચન્ય નામના અથવા નિષ્પરિગ્રહતા નામના દશમા યતિધમ, નિષ્પચિદ્ધતામાં કોઇના સ્વામી થવાનું મન ન રહે તે મુખ્યત્વે છે. ધમ”—આ તેના ચરમ ધર્મ છે, નિષ્પરિગ્રહતા એના ઉત્કૃષ્ટ ધમ છે. આ મારુ છે અને આ મારું નથી એવી તારામારાપણાની બુદ્ધિ એ પરિગ્રહ છે. એના ત્યાગ કરવા તે પરમ ધર્મ છે, કારણ કે પરિગ્રહુ તે ખરેખર મૂર્છા છે, તે માણસને બેભાન, હાંફળાફાંફળા બનાવી મૂકે છે, અને પછી કન્યાક`વ્યનું તેને ભાન રહેતું નથી. આ આર્કિચન્ય સંબંધમાં બીજા ગ્રંથકર્તાઓ શું કહે છે તે હવે આપણે વિચારીએ : ‘સમસ્ત પરિગ્રહત્યાગરૂપ મૂર્છારહિત થવું તે અકિંચન્યધર્મ'.' આ પ્રમાણે નવતત્ત્વની વિસ્તાર નોટમાં લખવામાં આવેલ છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય યુતિધર્મ બત્રીશીમાં જણાવે છે કે : Page #504 -------------------------------------------------------------------------- ________________ યતિક્રમ ખગ ઉપાય મનમે` ધરા, ધર્મોપગરણ જે; વરજીત ઉધિ ન આદર, ભાવ અકિંચન તેડુ. ૧૧ દશ તિધમની હકીકત રજૂ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે: એહ દવિધ યતિધમ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણુ જતનથી, કીજે તેહુની સેવ. ૧૩ અંતરજતના વિષ્ણુ કિસ્સા, વામ ક્રિયાને લાગ ? કેવળ કચુક પરિહરે, નિરષિ ન હુવે નાગ. ૧૪ દોષરહિત આહાર લિયે, મનમાં ગારવ રાખ; તે કૈવલ આજીવિકા, સૂયગડાંગની સામ. ૧૫ નામ ધરાવે ચરણનું, વગર ચરણુ ગુણખાણું; પાપશ્રમણ તે જાણીએ, ઉત્તરાધ્યયન પ્રમાણુ. ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તેા તું શુદ્ધ ભાખ; શુદ્ધ પ્રરૂપક હુ એ કરી, જિનશાસનસ્થિતિ રાખ. ૧૭ ઉસન્ના પણ કરજ, ટાલે પાલે ખેાધ; ચરણ કરણ અનુમાઢતાં, ગચ્છાચારે શેાધ. ૧૮ હીણેા પણ જ્ઞાને અધિક, સુ'દર સુરુચિ વિશાલ; અલ્પાગમ મુનિ નહિ ભલે, આલે ઉપદેશમાલ. ૧૯ જ્ઞાનવતને કેવલી, દ્ભવ્યાદિક અહિંનાણુ; બૃહત્કલ્પ ભાષે વળી, સરખા ભામ્યા જાણું. ૨૦ ત્યાર પછી અનેક વાતો કરી છે. આપણે તે જોઈએ : જ્ઞાનાર્દિકગુણુમત્સરી, કપટ કરે તે ફોક; ગ્રંથિભેદ પણ તસ નહિ, ભૂલે ભાળા લાક ૨૧ જોડચો હાર વેહરી, સાને જ્ઞાની તેમ; હીણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ ? ૨૨ આદર કીધે તેહુને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાંચો, પ'ચાશક અવલેય. ૨૩ જેહુથી મારગ પામીયા, તેહની સામે થાય; કૃતઘ્ની તે પાપીયા, નિશ્ચય નરકે જાય. ૨૪ ૪૯૧ Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પ્રશમરતિવિવેચન સહિત થાય; જાય. ૨૫ સુંદરબુદ્ધિપણે કથ્ય, સુંદર શ્રવણુ જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યા આતમસાખે .ધમ જે, તિા જનનું શું જનમનર જનધમ નું, મૂલ ન એક સમતાસે લય લાઈએ, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીએ પરતણી, ભજીએ સંયમ ચ’ગ. ૩૧ કામ ? બદામ. ૨૮ આ ટાંચણુ વધારે વિગતથી કર્યું છે, તે આધારભૂત ટકશાળી વચન છે અને ખરા હૃદયના ઉદગાર છે. પન્યાસ શ્રી ગ'ભીરવિજયજી યતિધર્મપૂજામાં દશમી પૂજામાં જણાવે છે કે— (મુનિપદ એસે ધ્યા. ઝીઝોટી રાગ ઠુમરી) સજ્જન કિચનકો છેરનકું, ભો શ્રીજિન ગુણીખાણ રે. કિંચન સંચિત ના કરેા રે, નિગ્રંથ થઈ વધમાન ; ઇચ્છા મૂર્છા ત્યાગીને પ્રભુ, પામ્યા સવિ કલ્યાણુ ૨. સજ્જનં કિ‘ચન સંચન જિન કહે રે, સર્જરભુ નિદાન રે; જગજન પ્રિયન સિંદ્ઘા લગે સત્રિ, ગામી ન દ‘સણુ જ્ઞાન રે. આપ તરે ને પરને તારે, ગુણરસીયા એકતાન રે; સચિત્ત અચિત્ત શખ્વાદ્રિ વિષયે, લેાપાએ ન મહાન રે. દશહી ધમે પૂરણુ જિનજી, કલ્પસૂત્રની વાણુ રે; પૂરણ કરસે તેહી જ તે ભવ, પામે પદ નિર્વાણું રે. આપસરૂપી આતમરામી,કેવળરતનનિધાન ૨; જોગ નિરુંધી નિરભર સુખમય, એક સમયમે વિધાન રે. સજ્જન અનંત ચતુષ્ટય અક્ષય થિતિ જુગ‚ સમય વેદી ભગવાન રે; ઉત્પાદ વ્યય ધ્રુવ સંગી અરૂપી, ચિદાનંદ મ`ડાણ રે. સૂતા જાગતા નીત નીત સમરો, ધ્યાવે જાતિ સમાન રે; ઋદ્ધિ વૃદ્ધિ મ ́ગળમાળા, ગભીર મહાદય ઠાણુ રે. સજ્જન ७ સજન સજ્જન સજ્જન ૧ સન ૩ સજ્જન ૨ ૪ એ સર્વે દૃષ્ટિબિંદુથી જોતાં આ આકિચન્ય ધર્મ ખૂબ ઉપયોગી ગુણ છે અને યતિસાધુઓને એ પાંચમા વ્રતમાં સામેલ થતું હોઈ અનિવાર્ય છે અને બીજા જનાએ પણ એને ધ્યાનમાં રાખવા ચેાગ્ય હાઇ એ આદર્શ સ્થાને છે. કઈ ચીજની માલિકી ન કરવી, આ વસ્તુ મારી છે એમ ન ધારવું એ એ વ્રતના ઉપદેશ છે. દુનિયામાં માલિકીડુકની ૫ Page #506 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૮૩ જ સર્વ ગડમથલે છે. એક વખત એ નીકળી ગઈ અને વિશ્વ આખું કુટુંબ થયું એટલે ઘણું ગૂંચવણે પતી જાય છે. તમે ન્યાયાસન પાસે પણ એના ઝગડા જેશે અને એને કારણે ભાઈભાઈમાં પણ વૈર થાય છે અને મિત્ર તથા સગાંમાં એ વૈમનસ્ય કરાવે છે. આ સર્વ દૂર કરવા આચિન્ય ધર્મ ફરમાન કરે છે. અને એ સૂફમદષ્ટિએ સમજવા યોગ્ય છે. દારૂ જેમ ઘેલછા કરાવે છે તેમ પરિગ્રહ એક જાતની મૂછ કરાવે છે અને પ્રાણીને તેને કેફ ચઢે છે. (૧૭૮). યતિધર્મસેવનનું ફળ दशविधधर्मानुष्ठायिनः सदा रागदोषमोहानाम् । दृढरूढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ॥१७९।। અર્થ_એ ઉપર કહેલા દશ પ્રકારના યતિધર્મોનું અનુષ્ઠાન જે કરે તેઓના રાગ, દ્વેષ અને મેહ ગમે તેટલા પાકા રૂઢ થયેલા હોય તે પણ થોડા વખતમાં વિનાશ પામે છે. (૧૭૯) વિવરણ–આ ગાથામાં અને આવતી ગાથામાં એ દશ પ્રકારના યતિધર્મનું આચરણ કરવાનું ફળ સમજાવે છે. આ ફળ લક્ષમાં લેવાનું કારણ એ છે કે એનું ફળ આપણને કે કેઈપણ પ્રાણીને એગ્ય લાગે તે આપણે તે પ્રમાણે આચરણ કરવાને પ્રયત્ન કરે. ફળ સમજાય તે તેટલા માટે તેને પ્રવૃત્તિ કરવા મરજી થાય એમ સમજવું. હવે આપણે એ યતિધર્મની વ્યાવહારિકતા પ્રથમ વિચારી જઈએ. દશવિધધમ–ઉપરની ગાથાઓમાં જણાવેલા દશ પ્રકારના યતિધર્મ. અનુષ્ઠાયિન–આ ઉપર જણાવેલા દશ યતિધર્મો જે આચરે તેઓ, તેમને અમલમાં મૂકનાર, એ ધર્મોને સ્વીકાર કરી જેમાં તે ધર્મની માત્ર વાત ન કરે, પણ એનું રહસ્ય જાણી એને આચરે તેવા પ્રાણીઓ. રાગદ્વેષમેહ–આ પ્રાણી રાગ, દ્વેષ અને મેહમાં પડે છે. એને મારાતારા અને દવલાં મટતા નથી. આવા સખ્ત રાગદ્વેષ અને મેહમાં પડી ગયેલા જે પ્રાણુઓ હોય તેઓના રાગ દ્વેષ મેહ વગેરે. દદરૂઢઘન–એ ગમે તેવા પાકા હોય અને ગમે તેવા જામી ગયેલા હોય તે પણ ઉપશમ–શાંતિ, નિવૃત્તિ. આવા સખ્ત રાગદ્વેષ અને મહિને વિનાશ કરનારા યતિધર્મો કેવા ઉપયેગી પ્રતિશો હશે તે ખૂબ સમજવા જેવું છે અને સમજીને આચરવા ગ્ય છે. - અલ્પકાલેન–બહુ થોડા વખતમાં. જે યતિધર્મોને આચર્યા હોય તે ઘણા જ છેડા વખતમાં રાગદ્વેષ અને મોહ જેવા મહાસુભટને તે વિનાશ કરી દે છે અને આપણને Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પ્રશમરતિ વિવેચન સહિત મોક્ષમાં જવામાં આડે આવનારની સામા યતિધર્મો શસ્ત્ર તરીકે કામ કરે છે. આ રાગદ્વેષ અને મેહને બરાબર ઓળખવા જેવા છે. એ સાંસારિક પૌગલિક ચીજે તરફ આકર્ષણ કરાવી અને કઈ કઈ વ્યક્તિ કે વસ્તુઓ તરફ હેવ કરાવી પ્રાણીને મૂંઝવી નાખે છે અને તેને આ સંસારમાંથી ઊંચે આવવા દેતા નથી. સંસારના એ ખરેખરા પાયા છે અને એના ચક્કરમાં પ્રાણ પડે પછી તે એવો મહિમાં મૂંઝાઈ જાય છે કે એ કદી ઊંચે જ આવતે નથી. તેથી આ રાગ, દ્વેષ અને મહિને વશ કરનાર આ દશે યતિધર્મોને બરાબર સમજવા અને પછી આદરવા અને તેમને અભ્યાસ કરે અને તે જીવવાની પદ્ધતિ પાડવી. આ દશે યતિધર્મ અતિસુંદર પ્રતિશસ્ત્ર છે. (૧૭૯) યતિધર્મો બહુ સરસ ફળ આપે છે– ममकाराहंकारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् । हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ॥१८०॥ અર્થ–મારાપણું અને હુંકારનો ત્યાગ કરીને, અતિ મુશ્કેલીએ જીતી શકાય તેવા, હુલેલકૂલેલ તેમ જ ઊંચે ચઢી ગયેલ અને જાતે ઘણુ બહાદૂર એવા પરીષહ, ગારવ (દ્ધિ, રસ ને શાતા), મન-વચન-કાયાના પેગ અને ઇન્દ્રિયે એ સર્વને સાધુપુરુષે કાપી નાખે છે, હણી નાંખે છે, દૂર ફેકી દે છે. (૧૮) વિવેચન—આ ગાથામાં યતિધર્મનું ખૂબ માન વધાર્યું છે અને તે જરૂર આચરવાયોગ્ય છે એમ દલીલથી બતાવ્યું છે. આ ગાથામાં કહેલ વાત બહુ ધ્યાન રાખીને સમજવા અને આચવાયેગ્ય છે. દશ યતિધર્મોને સમજવાની બાબત જેવી તેવી નથી. એ મનનપૂર્વક સમજીને આચરવાયોગ્ય છે. | મમકાર–આ મારું છે. અંતે સર્વને છેડવાનાં છે છતાં તેમને પિતાનાં માને છે. આ મારાપણાને ત્યાગ કરવાથી શું થાય છે તે નીચે જઈશું. અહંકાર–આ દુનિયામાં હું માટે માણસ છું, અનેકને પૂછવા સલાહ લેવા યોગ્ય છું. અથવા મારું કુળ ઘણું ઊંચું છે અને મારી બુદ્ધિ ચાલે તેટલી કેઈની નજર પહોંચતી નથી, અથવા મારી પાસે પૈસા છે તેટલા કોઈ પાસે નથી એ કોઈપણ બાબતને ગર્વ કર, અભિમાન ધરવું. આ મારાપણું અને અભિમાન એ ખાસ તજવા યોગ્ય છે. દય—આપણે જે શત્રુઓને જીતવાના છે તેમને જીતવા બહુ મુશ્કેલ છે. એવા દુશ્મનોને જીતવા માટે અને તેઓ પર વિજય મેળવવા માટે પ્રબળ દ્ધાઓ જોઈએ. દુમિને કોણ કોણ છે તે હવે જણાવશે. Page #508 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ૪૮૫ ઉદ્ધતહઠીલા, આકરા. લડવામાં જેવા તેવા નહિ પણ હઠાવે તેવા અને જકકી થઈ લડે તેવા. આવા પ્રબળ શત્રુ જેને માથે ગાજતા હોય તેની પાસે મારી હઠાવવા માટે ખૂબ બહાદૂર અને વફાદર, લડે તેવા દ્ધાઓ પ્રતિશત્રુ તરીકે કામ કરે તેવા જોઈએ. એમાં કાચાપોચાનાં ગજા નહિ. પ્રબલ–અને એ દ્વાએ બળવાન છે, એ પિતાના કામમાં કુશળ છે અને બહાદુરીથી સામે થાય તેવા છે. આવા બળવાન દ્ધાઓ સામે તે ખૂબ મજબૂત દ્ધાઓ હોય તે જ લડાઈમાં ફતેહ મળે એ લક્ષમાં રહે. - પરીષહ-સામા પક્ષે ઘણું મોટું લશ્કર છે. તેમાં પ્રથમ તે બાવીશ પરીષહ છે. આપણે બાવીશ પરીષહની ઓળખાણ આગલા પ્રકરણમાં કરી ગયા છીએ. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારના પરીષહેને આપણે સામને કરવાને છે. તેની સામે આપણે બરાબર તૈયારી કરવી જોઈએ. અને પરીષહને જીતવા માટે આપણે સન્નદ્ધ થવું જોઈએ. - ગૌરવ–એ બાવીશ પરીષહ સાથે ત્રાદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ પણ સામેલ હોઈ તેમને પ્રતિકાર કરવાને છે. કષાય-સામી બાજુએ પરીષહે અને ગારો જ માત્ર નથી પણ ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયે પણ સામી બાજુએ છે. એ કષાયેને આપણે ત્રીજા પ્રકરણમાં ઓળખ્યા છે. દંડ-સામી બાજુએ ઉપર ગણાવ્યા તે ઉપરાંત મન, વચન અને કાયાના છે. એ મનદંડ, વચનદંડ અને કાયદંડને હઠાવવા માટે બહુ મજબૂત દ્ધાઓની જરૂર પડશે. માટે સાવધ રહી બરાબર તૈયારી કરી રાખવી. એમાં કાંઈ મુકેલ કે અશકય વાત નથી, પણ શત્રુઓ મેટા છે, સહાયવાળા છે અને અનેક સાધનોથી સંપન્ન છે. તેથી તેમને સામને કરવા પૂરતી ગોઠવણ રાખવી. ઈદ્રિય–વળી આપણે પ્રતિસ્પર્ધી પાંચ ઇન્દ્રિયના સમૂહરૂપ દુશ્મન છે. ઇદ્રિ પંપાળી ઘણી, પણ તે તે પાકી દુશ્મન થઈ બેઠી. આ પરીષહ, ગૌરવ, કષાય, દંડ અને ઇંદ્રિયે જેવા મજબૂત દુશમને સામે લડવાનું છે. તેથી મમકારને અને અહંકારને ત્યાગ કરી એ સર્વ શત્રુ પર વિજય મેળવે. યૂહ–આ શત્રુઓ પણ અનેક આકારના બૂડ કરનારા છે, મહાતરકટી છે, અનેકને પિતાના પક્ષે લઈ આવનાર છે અને આપણને ખબર ન પડે તેવી વ્યુહરચના કરનારા છે, માટે તેમના પર વિજય મેળવવા સાવધાનીથી કામ લેવું. અથવા ચૂડને અર્થ “તેઓને સમુદાય પણ થઈ શકે. બને રીતે સાવધાનીથી કામ લેવા જેવું છે. શત્રુ બહાદુર હેય ત્યારે આકરું કામ કરવું પડે છે તે લક્ષમાં રાખવું. પણ ચીવટથી લડવામાં આવે, સત્ય આપણી બાજુએ હોય અને આપણે વિજય મેળવવા નિરધાર કર્યો હોય તે અંતે આપણે Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ પ્રશમરતિ વિવેચન સહિત વિજય છે, એમાં જરાપણ શંકા નથી. જે દુશમનના કરેલા કાવાદાવામાં પડી ગયા તે આપણે વિજય ન થાય. માટે વિજય મેળવવાની પૂર્ણ ગંભીરતા સાથે આગળ વધો અને વિજય તમારે જરૂર થશે. (૧૦૦) આવા દુશ્મને સાથે કામ લેવાની રીત--- प्रवचनभक्तिः श्रुतसंपदुद्यमो व्यतिकरश्च संविग्नः । __वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ॥१८१॥ અર્થ–પ્રભુએ કહેલા વચનની પ્રીતિ, વિશિષ્ટ આગમ સંપત્તિ મેળવવા માટે ઘટિત ઉદ્યમ તથા ભણેલા ખૂબ વિહાર કરનારાઓ સાથે પરિચય એ ત્રણે વસ્તુઓ વૈરાગ્યમાર્ગ ઉપર બુદ્ધિને રાખે છે અને એમાં સ્થિરતા ઉત્પન કરે છે. (૧૮૧) વિવેચન–આ દશવિધ યતિધર્મમાં ચિત્ત કેવી રીતે ચોટે અને એમાં કેમ આગળ વધાય તેની બીજી પણ અનેક રીતિઓ છે. આપણે તે પૈકી ઘેડીક રીતિઓ વિચારીએ. આપણે મુદ્દો યતિધર્મ આચરણને છે એ ધ્યાનમાં રાખી એ રીતિઓને અપનાવવી. આપણે તે રીતિઓ જોઈએ. પ્રવચનભક્તિ-ચતુર્વિધ સંઘપ્રીતિ. અર્થાનુસંધાનપૂર્વક કહેવું તે પ્રવચન કહેવાય છે અને ટીકાકારને મતે એને અર્થ ચતુર્વિધ સંઘની ભક્તિ એમ થાય છે. પ્રવચન એટલે આસવચન. એમાં બોલનારને સમાવેશ થઈ જાય છે. આપણે તે તીર્થકર મહારાજ અને તેમના મુખ્ય શિષ્ય ગણધરે જે બેલે તેને પ્રવચન કહીએ. એના તરફ આપણને ભક્તિભાવ હવે જોઈએ. તેઓએ પ્રવચને ચતુર્વિધ સંઘને સુણાવ્યા અને તેમને માટે જાળવ્યા એટલે પ્રવચન સાંભળનાર ચતુર્વિધ સંઘ ઉપર આપણને પ્રીતિ હોવી જોઈએ. આવા સુંદર પ્રવચન ઉપર જેમને રાગ હોય તેમની ભક્તિ કરવી, તેમની જરૂરિયાત પૂરી પાડવી તે અસલ પ્રવચનને રાગ કરવા જેવું જ છે. આપણે સાધુ-મુનિ, સાધ્વી–આર્યા, શ્રાવક અને શ્રાવિકા ઉપર ભક્તિભાવ રાખીએ તે આ પ્રવચન કરનાર કે તેને સંગ્રહ કરનાર તરફ જ આપણે રાગ બતાવીએ છીએ. તેથી આ કાળમાં તે પ્રવચનરાગ એટલે ચતુવિધસંઘની ભક્તિ કરવી એ જ અર્થ સમીચિન છે. શ્રતસંપદ-તીર્થકર લેકને જે ઉપદેશી ગયો અને ગણધરોએ જે જ્ઞાનને સંગ્રહ્યું તેને જે વૈભવ છે તે વધારવાની આપણને હૈશ થઈ આવે, તે જ્ઞાનને સહાનું ભૂતિપૂર્વક સમજી અભ્યાસ કરવો એ શ્રુતસંપમાં ઉદ્યમ છે. એટલા માટે આગમને અભ્યાસ કરવાની અને તે કાર્યમાં ઉક્ત રહેવાની બહુ જરૂર છે. એને અભ્યાસ કરે અને તે માટે બની શકતે ઉદ્યમ કરવો એ બહુ ઉપયોગી છે. ભણવાથી વાત તુરત સમજણમાં આવે છે. અભણ માણસે તે આમતેમ ભમ્યા કરે છે અને વગર અભ્યાસે Page #510 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ ४८७ ગમે ત્યાં ચઢી જાય છે, પણ રીતસરનો અભ્યાસ હોય અને તેને ઉદ્યમ હોય તે પછી વસ્તુ બરાબર સમજાય છે અને મનમાં થતા આહકદુહદ્દો ટળી જાય છે. વ્યતિકર—પરિચય. આ જીવનમાં એક મોટો પ્રશ્ન એ છે કે સેબત કેની રાખવી. દારૂડિયા, જૂઠું બોલનારા, મુખમાંથી જેમ આવે તેમ અસભ્ય બેલનારા સાથે પરિચય વધારે નહિ, પણ જે સંવિન હોય, ઉઘતવિહારી હય, સતત પોતાની ગક્રિયાને લાગી રહેલા હોય તેવાઓની સાથે સંબંધ – પરિચય કર. માણસ પરિચય – સેબતથી કે છે તે જણાય છે. અને તેના જેવા થવાને તે પણ એક માર્ગ છે. માટે સબત તે પૈસાવાળાને બદલે સારાની રાખવી. સેબત – પરિચયની અસર ઘણી થાય છે, તેથી ગમે તેવા કે શંકાસ્પદ ચાલચલગતવાળા સાથે પરિચય ન રાખ. પ્રવચનભક્તિ, જ્ઞાન – ભણવામાં ઉદ્યમ અને ખૂબ ઉદ્યમી સંવિગ્ન સાથે સંબત એ ત્રણે ઘણું સારું પરિણામ લાવે છે. માટે તે ત્રણે તરફ લક્ષ રાખવું અને પોતાની સાથે તેને જોડી દેવા. તેનું પરિણામ શું થાય તે હવે કહેશે. વૈરાગ્ય-વિરાગતા. પતંજલિએ જે વૈરાગ્યનું વર્ણન કરેલ છે તેને ઉત્પન્ન કરનાર ઉપરની ત્રણ બાબત છે. વૈરાગ્ય કરવાની ઈચ્છા હોય તેણે ઉપર જણાવેલી ત્રણે બાબતે કરવી, વારંવાર કરવી અને એને માટે ઉદ્યમ રાખવો. સદભાવ–કોઈ વખત પ્રાણીને સુંદર ભાવ થઈ આવે છે, તેને જાળવી રાખનાર, તેને ચાલુ રાખનાર આ દશ યતિધર્મો છે. એટલા માટે એ બરાબર સમજવા ગ્ય છે. અને સમજીને અનુસરવા યોગ્ય છે. સદ્ભાવ એટલે સુંદરભાવ. ભાવ–સારા પરિણામ. અમુક વખતે સુંદર ભાવ થાય તેને હમેશ માટે બનાવી રાખવાના ત્રણ ઉપાયે ઉપર બતાવ્યા છે. ધીસ્થય—–આ ત્રણે ચીજો બુદ્ધિની સ્થિરતાને ઘણી મજબૂત બનાવે છે, પ્રાણીને થિર બુદ્ધિવાળો બનાવે છે, માટે એ ત્રણેની સારી રીતે સેવન કરવી. બુદ્ધિની સ્થિરતા એકવાર થયેલ બુદ્ધિને અંગે છે. ઘણીવાર સારે વખતે શુભ બુદ્ધિ થાય છે, પણ તે હમેશા રહેતી નથી. સાધુ થતી વખતના ભાવ અલગ હોય છે અને સાધુ થયા પછી વાત જુદી છે. એકવાર સારી બુદ્ધિ થઈ હોય તે સ્થિર રીતે હમેશા જામેલી રહે તે માટે ઉપરની ત્રણે બાબતે આવશ્યક છે. આવા પ્રકારની બુદ્ધિની સ્થિરતા તથા વૈરાગ્ય અને સદૂભાવને તેમ જ સુંદર ભાવને ઉત્પન્ન કરનાર એ યતિધર્મો છે માટે તેમની વારંવાર આસેવના કરવી. (૧૮૧) આવી રીતે આ અતિ અગત્યનું યતિધર્મનું પ્રકરણ પૂરું થયું. તમારા જેવામાં આવ્યું હશે કે યતિધર્મ દશ છે: ક્ષમા, માદવ, આર્જવ, લેભથી મુક્તિ, તપ, સંયમ, સત્ય, Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ પ્રશમરતિ વિવેચન સહિત શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય. આ દશ યતિધર્મો આપણે એકવાર ગણાવી ગયા છીએ. એ યતિધર્મો બરાબર મધ્યમાં કેન્દ્રસ્થાને આવે છે અને તે યતિ–સાધુને તે જીવન સમાન છે, અને શ્રાવક કે અન્ય પ્રાણીઓ વડે તે બની શકે તેટલા આરાધવા યોગ્ય છે. શ્રાવક તે એની ભાવના કરે, એ સ્થિર કરવાને અને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ રાખે તે જ એનું શ્રાવકપણું બન્યું રહે, કારણ કે દશ પ્રકારના યતિધર્મો જૈન શાસ્ત્રને સાર છે, અને ખૂબ શાંતિ આપનાર હોઈ ખાસ આરાધવા લાયક છે. એને વિસ્તીર્ણ શાસ્ત્ર મહા વમાંથી તારવી કાઢેલા છે અને તે પ્રત્યેક ખૂબ વિચાર માગે છે અને શાસ્ત્રના સારરૂપ હોઈ વિશેષ કરીને આદરવા યોગ્ય છે. એની આરાધના સારી રીતે કરવાથી મનમાં અવનવી શાંતિ આવશે અને આનંદ થશે. તેટલા માટે આ યતિધર્મો પર ખૂબ વિચાર કરે અને તેમને સ્વીકારવા અને તેમને અમલ કરવા નિર્ણય કરે. એ નિર્ણયમાં જેટલું અંશે પરિપાલન થશે તેટલું વ્યવહારપણું દીપી નીકળશે અને પરિણામે તે અપરંપાર લાભ થશે. સામાન્ય નિયમ એવો છે કે શ્રાવકપણે જે બનાવી રાખવું હોય તે આ દશે પ્રકારના યતિધર્મોને આદરવાની ભાવના રાખવી. એકલા સમજવાથી કાંઈ વધારે લાભ થતું નથી, પણ તેને અમલ કરવાથી આ - ભવની ભાવઠ ભાંગે છે અને અત્યારની એક ખાડામાંથી બીજામાં પડવાની રીત દૂર થઈ ભારે આનંદ થાય છે. - એથી આ દશ યતિધર્મોને અમલમાં મૂકવા બની શકતે પ્રયત્ન કરો અને તેમ બની શકે તેવું ન હોય તે તેને આદર્શ તે કાયમ કરે જ. આદર્શને યંગ્ય સ્થાને રાખવાથી પણ ઘણું કુણુશ પ્રાપ્ત થશે અને આ ભવે નહિ તે આગળ જતાં ભવાંતરે પણ તે ઉદયમાં આવશે. એ જ આદશને મહિમા છે. જેને આપણે આદર્શ સ્થાને રાખીએ તે મેળવવા આપણે સદૈવ જાગૃત રહીએ અને અંતે તેને લીધે જ રહીએ. જે આદર્શ હોય તે કદાચ અત્યારે ન મળે તે પણ અંતે વહેલામેડા આપણે આદર્શને પ્રાપ્ત કરવાના. આ વાત ચોક્કસ છે, માટે શુદ્ધ આદર્શ રાખ. બાકી લોકોમાં અનેક છાતી કાઢી બેટ દેખાવ કરવા કરવા પ્રયત્ન કરે છે, અનેક જાતના ધાંધલે ટૂંક જીવન માટે કરે છે, અનેક કુકર્મો કરે છે, કાળાબજાર કરે છે અથવા કરવાની સલાહ આપે છે. તેઓને કઈ રીતે બચી જવાને આરે આવે તેમ લાગતું નથી. જે સંસારથી ખરેખર વિરાગ આવ્યું હોય તે આ યતિધર્મોને સમજવાને અને સમજીને આદરવાને એક જ રાજમાર્ગ છે. એમાં અનેક ભયસ્થાને છે, પણ તેથી ગભરાવાનું નથી. ભયસ્થાન તે કોઈ પણ સારા માર્ગમાં હોય જ. એ ભયસ્થાન છે તેથી તેને છે દેવાનું કે તેના તરફ પરાડુ-મુખ થવાનું ન જ પાલવે. માટે ચીવટથી એ યતિધર્મ સ્વીકારવા, તે બને તે આદરવા અને ન બને તે તેને આદરવાની ભાવના તે જરૂર રાખવી. Page #512 -------------------------------------------------------------------------- ________________ યતિક્રમ ૪૮૯ આ જીવનમાં ચીવટ જેવી કોઈ ચીજ નથી. એક વાતને જો ચીવટથી પકડી લેવામાં આવે તે અંતે ચીવટને પરિણામે તે જરૂર પ્રાપ્ત થાય છે, પછી એમાં દંભ ચાલતા નથી, દેખાવ માત્ર થતા નથી અને ચીવટને લઇને તેને ગમે તેટલી મુશ્કેલીએ પણ પ્રાપ્ત કરવા ઇચ્છા થાય છે. તેથી ચીવટ એ ઘણી સારી વાત છે. ઉપરછલ્લા આધ તે નકામા છે. એક વિષયમાં પારંગત થત્રા માટે તેના ઊંડા અભ્યાસની જરૂર છે. પાકા અભ્યાસે ઘણા સ્પષ્ટ રસ્તે થઈ જાય છે અને તેમાંથી પાછા કરવાનું બનતું નથી. એ રીતે પ્રગતિ કરતાં આગળ આગળ વધતાં આપણું જે પ્રાપ્તવ્ય છે તેને મેળવાય છે અને પ્રાપ્ત કરવા યેાગ્ય તા મેક્ષ જ છે, એમાં બેમત પડે તેમ નથી. આ પ્રાપ્તવ્ય મેળવાય ત્યાં સુધી આપણા પ્રયત્ન ચાલુ રહેવા જોઇએ. એ મુક્તિપ્રાપ્તિ માટે આ દશ યતિધર્મના અમલ અનિવાર્ય છે. તેથી મેાક્ષ મેળવવાનું જેનું સાધ્યું હોય તેમને માટે આ યતિધર્માં બહુ ઉપયાગી વાત છે અને અનિવાર્ય હકીકત છે. જેને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું હાય તેણે યતિધર્મોને આદરવા અને સમજવા. આટલી મોટી મહત્તા યતિધર્મોમાં જ છે તેમ જાણી તેમને અપાયલા આ કેન્દ્ર સ્થાનને વાસ્તવિક કરવું અને બને તેટલા પ્રયત્ન કરી તેમને સમજીને સ્વીકારવા. જે તેમને સ્વીકારશે તે અંતે અનંત સુખમય માંગલિક માળાને પ્રાપ્ત કરશે. આવા દશ યતિધર્મી. છે. ।। તિવૃતિધર્મપ્રજામ્ ॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ સુ : કથા સારી કથાઓ ચાર પ્રકારની છેઃ આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદિની અને નિવેદિની. આ ચારે કથા તે ગ્રંથકર્તા ચિતરશે. તે ઉપરાંત દેશકથા, રાજકથા, ભેાજનકથા અને સ્ત્રીકથા એ ચારે અનથ દંડ છે, નકામી કથા છે. આજકાલ ન્યુસપેપર – છાપાં વાંચવામાં લોકો એટલા બધા સમય કાઢે છે કે એને દેશકથાના વિભાગમાં મૂકી શકાય. સવારે ઊઠીએ ત્યાં છાપું, તે સાંજ સુધી પૂરું કર્યુ” ન કર્યુ ત્યાં તે સાંજનાં છાપાં આવે છે અને આપણી કાંઈ લેવાદેવા ન હોય તે છતાં આપણે છાપાં વાંચવામાં વખત કાઢીએ છીએ. એ અનર્થદર્દીની નકામી વાત છે. ખબર ખાતર છાપું અલપઝલપ વાંચી જવું એ જુદી વાત છે અને તે ખાતર અગત્યના કે ઘણા સમય કાઢવા તે જુદી વાત છે. અમુક સમય તે સમાચાર જાણવા ખાતર કાઢવા જોઈએ, પણ તેને મર્યાદા છે. આખા વખત છાપાં કાઢીને પસાર કરવા તે ઉચિત નથી, અમુક સ્થળે અમુક મીનીસ્ટ્રી આવી, તેમાં અમુક માણુસા આવ્યા, રાજ્યની અમુક નીતિ શી તેની વાતા કરવી તે પણ દેશથામાં આવે છે. એ તા લાકો નવરા પડે એટલે રાજ્યની વાત કરે અને રેશનીંગના આ યુગમાં સરકારની તે નીતિ પર પાતાના અભિપ્રાય આપવા લાગી જાય. જે વાતનું પેાતાને કાંઈ લાગે વળગે નહિ, જેની અસર કાંઇપણ થાય નડુિ તે વાત કરી તે જીભના ઊભરા કાઢે. આવી જાતની અને પ્રકારની દેશકથા કરવા યેાગ્ય નથી. એમાં સમય ગેરરીતે પસાર થાય છે અને કોઈ જાતના લાભ થતા નથી. તેથી આવા પ્રકારની દેશકથા કરવી નહિ. તેવી જ રીતે હૈદ્રાબાદ જોડાયું કે નહિ અને કાશ્મીરના પ્રશ્ન કે બીજા કોઈ દેશી રાજના અથવા બંધારણના પ્રશ્ન એ સર્વ રાજકથામાં આવે છે. આપણે કોઈ જવાબદાર સ્થાને હાદ્દો ધરાવતા હોઈએ અને આપણી વાતાની કાંઈ અસર થાય તેવું હાય તા જુદી વાત છે. પણ નકામાં ગપ્પાં મારવા કે જીભને છૂટી મૂકવી એમાં ન તે રાજ્યનું સારુ થાય, ન તે પોતે કાંઈ અસર કરી શકે. આ અર્થ વગરની કથાએ કરીને વખત કાઢવા જેવું નથી. આપણા વખત ઘણા ઉપયેગી છે અને આપણે ઘણાં અગત્યનાં કામેા કરવાનાં છે એ ધ્યાનમાં રાખી આવા પ્રકારની નકામી વાતı ન કરવી, ન ફેલાવવી. એ દેશકથા અથવા રાજકથાના વિભાગમાં આવે છે અને તે અનથ છે. દેશકથા જેવી જ નકામી ભેાજનકથા છે. કલાણાએ જમણુ કર્યું, તેમાં મણે મણમણુ ઘી પાયું અને અમુકે અઢી શેર પાયું અને અમુક માણસે તે શાક સુરતથી Page #514 -------------------------------------------------------------------------- ________________ મંગાવ્યાં અને ફેણી ખંભાતથી મંગાવી. હવે એમાં તારે શું? તેમ જ ફલાણાએ બાપનું ઉત્તરકાર્ય ન કર્યું અને આજે ભજનમાં બે શાક હતાં અને કાલે ત્રણ હતાં એવી એવી વાતે કરવાથી કોઈ જાતને લાભ થતું નથી. આ ભજન સંબંધી કથાને સમજુ માણસ ત્યાગ કરે. સ્ત્રીઓ સંબંધી હલકી વાતે કરવી, અમુક સ્ત્રીની ચાલ વડવી અને અમુક સ્ત્રીની આંખ અવગણવી અને પોતે ડાહ્યાડમરા થઈ તે પર ફેસલા આપવા મંડી જવું એ અયોગ્ય છે. માણસ સ્ત્રીઓ સંબંધી વાત કરતી વખતે એટલે પહેળે લાંબો થઈ જાય છે કે તે સંબંધી અભિપ્રાય આપવાની પણ ધૃષ્ટતા કરે છે અને સ્ત્રીઓની વાતમાં એટલે રસ લે છે કે એ વગર લેવેદેવે અનર્થદંડ કરી વખત પસાર કરે છે અને જે કરવાનું છે તે કરતું નથી. આ ચારે પ્રકારની કથાઓ : રાજકથા, દેશકથા અને સ્ત્રીકથા તથા ભેજનકથા વિકથા કહેવાય છે. ચારે પ્રકારની કથાને ત્યાગ કરે 5 છે, જીભ પર અંકુશ રાખવા ગ્ય છે, જીભને તાળું લગાડવા યોગ્ય છે. આવી ચારે કથાઓ અથવા તેમાંની એક પણ કરવા યોગ્ય નથી. હવે કેવી કથા કરવા યોગ્ય છે તે પણ આપણે વિચારી જઈએ. એટલે આપણી શક્તિને દુર્વ્યય થત અટકે અને આપણું સાધ્ય બરાબર રીતે જળવાય. આ તે અનર્થદંડની, નકામી ત્યાગવા ગ્ય કથાઓની વાત કરી. હવે કરવા જેવી કથાઓની વાત કહીએ. એ સુંદર કથા, કરવા ગ્ય જાતિની, ચાર પ્રકારની છે. પ્રથમની કથાને આક્ષેપણ કથા કહેવામાં આવી છે. લેકને પોતાની તરફ આકર્ષિત કરે, અભિમુખ કે સન્મુખ કરે તે આક્ષેપણું કથા. આ કથાથી લેકે ધર્મસમુખ વળતા થઈ જાય છે અને ધર્મપાલન કરે છે. આવી ધર્મસન્મુખ કરનારી કથાઓ, પ્રસંગો કે વ્યાખ્યાનને આક્ષેપણુ કથા કહેવામાં આવે છે. તમે સારું વ્યાખ્યાન કરનાર કે સારા જીવને કથા કરતાં સાંભળ્યું હોય તે તે માણસને ધર્મસન્મુખ બનાવી દે એવી કથા વાર્તાઓ કરે છે. તેઓની વાતથી લેકે ધર્મ પામે છે અને ચોમેર ધર્મને કે વાગે છે. એવી કથા કરવા યોગ્ય કથામાં પ્રથમ સ્થાને બિરાજે છે. જે ભેગસન્મુખ થતા પ્રાણીઓને પાછા વાળે તે તેમ જ અન્ય ધર્મ તરફ જતા લેકેને પાછા લઈ આવે, પરધર્મમાં જતાં રોકે તે ધર્મરુચિને વધારનારી કથા વિક્ષેપણ કથા કહેવાય છે. સમ્યગદર્શનથી વિપરીત માર્ગ હોય તે માગે ન જવાનું કહેવાવાળી સરસ સુંદર કથા તે વિક્ષેપણ કથા બીજા પ્રકારની કહેવાય. વાત કરે તે એવી સારી રીતે કરે કે લેકો ધર્મસન્મુખ થાય, સમ્યગ્ર માર્ગ સિવાય કઈ રસ્તે ચઢી ન જાય. એ એવા દાખલા, દુષ્ટતે આપે કે અન્ય ધર્મનું સહેજ પણ ખેંચાણ હેય તે તે બંધ થઈ જાય અને બીજા કોઈ પણ ધર્મમાં તેમને મજા નથી એમ લાગે. આવી પરધર્મ તરફ જવામાં Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પ્રશમરતિ વિવેચન સહિત અટકાવનારી કથાને વિક્ષેપણી કથા કહેવામાં આવે છે. આ આક્ષેપણી અને વિક્ષેપણું કથા બને કરવા ગ્ય છે. આવી કથા છોકરાઓને પણ ગમે તેવી રીતે કહેવી અને તેમને ધર્મમાં મજબૂત કરવા અને પરધર્મમાં જતા અટકાવવા. - ત્રીજા કરવાયોગ્ય કથાના વિભાગને સંવેદની કથા કહે છે. નરકાદિકનાં દુઃખ એવી અદ્ભુત રીતે વર્ણવે કે પ્રાણી પાપકર્મો કરતે અટકે, એ આ ત્રીજી સંવેદની કથાનું લક્ષણ છે. નારકીમાં લેઢાની લાલ પૂતળીને બતાવીને એને ગરમ કરે અને પરસ્ત્રીલંપટ માણસોને એને ભેટવાનું કહે અને એને ભેટવું એટલું આકરું લાગે કે પ્રાણી પરસ્ત્રીલંપટ મટી જાય. આવી રીતે નારકીની ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના અને પ્રાણુઓની અન્ય ન્યકૃત વેદનાને વર્ણવીને આ પ્રકારની કથા જીવને કુકૃત્યથી નિવારે–અટકાવે છે, તેથી તે સંવેદની કથા કહેવાય. આ વિભાગ પણ સારી કથાને છે. એમાં કથા કહેનારનું જ મહત્વ છે અને એની રીતભાત પ્રશંસા કરવા યોગ્ય છે. ચેથી સારા પ્રકારની કથાને નિવેદની કથા કહેવામાં આવે છે. આ સંસાર કેવા ત્રાસથી ભરેલું છે, બધા સંસારથી મૂકાવું કેવું સરસ છે, મોક્ષની અભિલાષા પણ સુંદર છે, એમ ભવત્રાસને બતાવનારી અને મેક્ષની અભિલાષા બતાવનારી અને તેના વખાણ કરનારી જે કથા હોય તે ચેથી નિવેદની કથા કહેવાય છે. આ કથા પણ સારી કથાના વિભાગમાં આવે છે. - નકામાં ગામગપાટાં મારવાં અને દેશપરદેશની વાત કરવી કે સ્ત્રી સંબંધી વાતે કરીને સમય કાઢવા કરતાં આ ચારમાંથી કેઈપણ પ્રકારની કથા કરવી અને ફલાણાએ નાત કરી અને એમાં ફલાણું ખૂટયું અને એવી એવી અર્થ વગરની વાત કરવામાં વખત ન કાઢો. સારી ચાર પ્રકારની કથા કરવી, એમાં સ્વ તથા પરને લાભ થાય છે અને વખત સારી રીતે પસાર થાય છે. આ કથાના પ્રકરણમાં આ સારી તથા ખરાબ કથાનું વર્ણન આવશે, તે વિચારવું. * સુકથાના પ્રકારઃ ધમકથા– ___ आक्षेपणी विक्षेपणी विमार्गबाधनसमर्थविन्यासा । श्रोतृजनश्रोत्रमनःप्रसादजननी यथा जननी ॥१८२॥ અથ–આક્ષેપણી તથા વિક્ષેપણું એટલે વિમાર્ગમાં પડતાને બાધા કરવાને, રોકવાને સમર્થ તેમ જ સાંભળનારના કાન તથા મનને આનંદ ઉપજાવનાર માતાના જેવી, એ (બને કથાઓ કરવી.) (૧૮૨). વિવરણ–આ ગાથામાં સુકથાના, કરવા યોગ્ય કથાના, બે પ્રકાર પ્રથમ બતાવ્યા છે. આગળ જતાં એમાં બીજા બે પ્રકાર ઉમેરશે. સમજણપૂર્વક આ ગાથામાં કહેલ બે પ્રકારનું પ્રથમ આપણે વિચારીએ. Page #516 -------------------------------------------------------------------------- ________________ કથા ૪૯૩ આક્ષેપણ–બે જાતની સુકથામાં આક્ષેપણું એ એને પ્રથમ પ્રકાર છે. આક્ષેપ શબ્દના ઘણુ અર્થ થાય છે. તારવું, લલચાવવું, પિતાના તરફ ખેંચવું. અહીં આ અર્થમાં એ શબ્દ વપરાય છે. એટલે જે કથા પ્રાણીને ધર્મ તરફ આકર્ષે, ખેંચ, ધર્મસન્મુખ કરે તે સારી કથા કહેવાય છે. આ કથા કરવાગ્યા છે. કથા એવી કહેવી કે જે સાંભળીને પ્રાણી ધર્મસન્મુખ થાય, પિતાનું નૈતિક તવ ધર્મસન્મુખ કરે. કોઈપણ રીતે પ્રાણીને ધર્મસન્મુખ કરવાને આ માર્ગ છે. જંબૂસ્વામીની કથા કે રહણીઆ ચારની કથા જેવી કથાઓ પ્રાણીને ધર્મમાં આવવા આકર્ષણ કરે છે. એ કથા સાંભળીને પ્રાણી ધર્મસન્મુખ થાય છે. આ આક્ષેપણુ નામની પ્રથમ સુકથા જાણવી. વિક્ષેપણી–આ સુથાને બીજે પ્રકાર છે. એ વિક્ષેપણ કથા સાંભળીને પ્રાણી બીજા અધર્મમાં પડતે બચી જાય છે. એ કથા એવી હોય કે પ્રાણ અધર્મને ઓળખી લે, જાણે સમજે અને અધર્મને અધર્મ તરીકે વિચારે. વિક્ષેપ એટલે ત્યાગ. અધર્મને અધર્મ તરીકે જણાવે; કોઈ ધર્મમાં પ્રાણહિંસા કહી હોય, કેઈમાં ભેગ આપવાનું કહ્યું હોય, તેવા ધર્માભાસને અધર્મ તરીકે જણાવી ત્યાગ કરાવે તેવી કથા તે આ બીજા પ્રકારની વિક્ષેપણ કથા સમજવી. આક્ષેપણું અને વિક્ષેપણું બને મળીને સમાહાર દ્રુદ્ધ છે એમ ટીકાકાર કહે છે. આ કથાઓ કેવી છે તે હવે આપણે જોઈએ. વિમાગ–મિથ્યામાર્ગ, ખેટે રસ્તે. પ્રાણું તે ભેળે છે. એ તે ગમે તેવી વાતને સ્વીકારી લે, પણ જે મિથ્યા માર્ગોએ, ખરાબ રસ્તે લઈ જાય તેવી કથા હોય તે ન કરવી. આ વિમાર્ગે જતાં અટકાવે તેવી સુકથા કરવી જોઈએ. બાધન–દેશીલાપણું બતાવે તેવી. વિમાર્ગમાં, મિથ્યામાર્ગમાં અમુક અમુક બાધાપીડા છે એ બતાવનારી. પ્રાણુને મિથ્યામાર્ગમાં પડતે અટકાવી રાખે. વિમાર્ગમાં કેટલા દે છે તે વિક્ષેપણ કથા બતાવે છે. " સમથ–શકત, શક્તિશાળી. ખોટા માર્ગે જવામાં કેટલી પીડા છે, કેટલી આફતે છે તે બતાવવાને સમર્થ. વિન્યાસ–રચના. એ આખી વિક્ષેપણ કથા એવી રીતે રચાયેલી હોવી જોઈએ કે પ્રાણીને વિમાગે જતે અટકાવી શકે. અને હજુપણ એ કથા કેવા પ્રકારની હોવી જોઈએ તે બતાવે છે. શ્રોતૃ–સાંભળનાર. સાંભળે તે શ્રોતા. - શ્રોત્રમનપ્રસાદજનની–સાંભળનારના મનને અને કાનને પ્રસાદ એટલે હર્ષ ઉત્પન્ન કરનારી કથા. સાંભળનારના કાનને અને મનને હરખમાં લાવી દે તેવી તે કથા હોવી જોઈએ. સાંભળનાર સાંભળીને રાજી થઈ જાય અને તેમનાં મનને પણ હોંશ આવે તે સુકથા કહેવાય છે. Jain Education international Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત યથા જનની-માતાને શબ્દ સાંભળે ત્યારે જેમ બાળકનાં કાન તથા મન આનંદિત થાય છે તેમ કથા સાંભળીને પ્રાણીનાં કાન અને મન હરખાય છે. આપણને ઉન્નત માગે લઈ જતી કથાના ચાર પ્રકારમાંથી બે પ્રકાર આપણે જોયા. હવે આપણે સુકથાના બીજા બે પ્રકારે વિચારીએ. (૧૨) બીજી બે સુસ્થાઓ અને ચાર તજવા ચોગ્ય કથાઓ संवेदनी च निर्वेदनी च धा कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्याः ॥१८३॥ અ—ખેદ આવે, નરકાદિનાં દુખે સાંભળી પ્રાણી કામગાદિથી અટકે તેવી ત્રીજી સંવેદની સુથા સમજવી. અને ચારે ગતિનાં દુઃખે સાંભળી સંસાર પર, ભવ પર કંટાળે આવે તેવી સુકથા તે ચોથી નિર્વેદની સુથા જાણવી. આ ચારે કથાઓને નિરંતર કરવી અને સ્ત્રીસંબંધી (કામગની), ભેજનની, ચેરની અને લેકે સંબંધી કથાઓને દૂરથી તછ દેવી. (૧૮૩) . વિવરણ-હવે બીજી બે પ્રકારની સારી કથાઓને પ્રથમ જણાવે છે. એ બે સુકથાઓ અને આગલી ગાથામાં કહેલી બે મળીને ચાર કથાઓ કરવા યોગ્ય છે. સંવેદની–નરકનાં દુઃખો એવી આબાદ રીતે એમાં વર્ણવાય કે પરસ્ત્રીલંપટ માણસે પરસ્ત્રીથી દૂર થઈ જાય અને સ્ત્રી સાથેના કામોને પણ એવી રીતે વર્ણવવામાં આવે કે માણસ બ્રહ્મચર્ય ધારણ કરે. આવી રીતે કથા કહેવામાં કસબ છે, યુક્તિ છે અને શ્રોતાનાં મન પર તે સીધી અસર કરે છે. પરદા રાગમન કરનારને લેઢાની લાલચળ પૂતળી સાથેના આલિંગનની વાત કરે અને એવી પીડાઓ પરમધાર્મિક આપે છે તેનું સરસ રીતે અસરકારક વર્ણન કરવામાં આવે, તે સાંભળીને પ્રાણી પરસ્ત્રીગમન છોડી દે છે. વિધવા, વેશ્યા, કુમારી એ સર્વને પરદાનામાં સમાવેશ થાય છે. પોતાની પત્ની સાથેના કામગને પણ આ ત્રીજા પ્રકારની કથા કહેનાર એવી ભાષામાં અને એવા દાખલાઓથી વર્ણવે કે જે સાંભળી પ્રાણી બ્રહ્મચર્ય ધારણ કરે. આ સંવેદની નામની ત્રીજી સુથા જણાવી. નિર્વેદની–સંસારની ચારે ગતિમાં દુઃખ છે. નરકમાં તે ઉપર જણાવ્યું તેવું દુઃખ અને દુઃખ જ છે. તિર્યંચ ન બોલી શકે, ન વિચારે જણવી શકે, ન પિતાની જરૂરિયાત રજૂ કરી શકે, તથા ટાઢ, તડકા, વરસાદ સહન કરવો પડે, મહીં બાંધીને માર ખાવા જેવી અનેક યાતનાઓ સહેવી પડે, મનુષ્ય ગતિમાં શેઠના હોંકારટુંકારા ખાવા, ખુશામત કરવી અને દાસદાસી તરીકે અનેક પ્રકારના ફાંટાદાર હુકમે ઉઠાવવા, દેવગતિમાં બીજા વધારે સારા દેવતાને ઉત્કર્ષ જોઈ અસૂયા કરવી અને મરવા પહેલાં છ માસમાં અશુચિ Page #518 -------------------------------------------------------------------------- ________________ સ્થાને જવાના જ્ઞાનથી માથાં પછાડવાં. એમ ચારે ગતિમાં દુઃખ છે. એ સાંભળી પ્રાણ નિવેદ પામે છે. એને સંસાર પર ત્રાસ થઈ જાય છે. આ ચોથા પ્રકારની સુસ્થા થઈ. આ રીતે આક્ષેપણ, વિક્ષેપણું, સંવેદની અને નિર્વેદની એમ ચાર પ્રકારની કરવા ગ્ય કથા થઈ. હવે ચાર પ્રકારની અનર્થદંડની ન કરવાચોગ્ય કથાઓને ત્યાગ કરવાનું જણાવે છે, તે વિચારીએ. સ્ત્રી–સ્ત્રીઓ સંબંધી વાત કરવી. તે ચાલવામાં આવી છે, અને તેની ગતિ મૃગલી જેવી છે, તે બેલે ત્યારે તેના મુખમાંથી ફૂલ ઝરે છે અને તે પાણીનું બેડું લઈને પગ આગળ ચલાવે ત્યારે તે હાથીની ગતિએ ચાલે છે, તે દુશ્ચરિતા છે, પતિને દ્રોહ કરનારી છે, વેશ્યા છે, કુલટા છે–એવી એવી સ્ત્રીસંબંધી વાત કરીને લેવાદેવા વગરની જીભની લબરકી પૂરી કરવી તે પ્રથમ સ્ત્રીસંબંધી અનર્થદંડની કથા. ભેજન–આ બીજી અનર્થદંડની કથા છે. ફલાણુ શેઠે નાત જમાડી, તેમાં બે પકવાન કર્યા હતાં અને મણ ખાંડે સાડા ત્રણ શેર ઘી પાયું હતું અને ફલાણાએ તાંબડી ઘી પીરસ્યું –એવી એવી ભજન સંબંધી નકામી વાતે કરવી તે ભેજનકથા નામની કુકથા બીજી જાણવી. - ચારસ્થા–ફલાણાએ ચોરી કરી તે વૈજ્ઞાનિક પદ્ધતિએ કરી, રૂમાલ સુંઘાડીને ચોરી કરી, અને ચાર આ રસ્તે રાત્રે આવ્યા અને પેલે રસ્તે ગયા. એવા ચારના પરાક્રમની વાતે ચગાવી ચગાવીને કરવી તે ત્રીજી ચૌરકથા. કેઈ સ્થાનકે એને રાજકથા પણ કહેવામાં આવે છે. જ્યારે દેશી રજવાડા હતાં ત્યારે રાજાઓ સંબંધી, તેઓએ કરેલ રાજ્યવ્યવસ્થા સંબંધી અને દિવાનએ કરેલાં કાળધેળાં, પ્રીવલેજ લીવ, કપાત પગારે નેકરી, અને એવી એવી રાજ્યરસમની વાત અને અત્યારના જનસત્તાક રાજ્યમાં અમુક પ્રધાન આમ બેલ્યા વગેરે વાતે કરવી તે ત્રીજી રાજકથા કહેવાય. એ અનર્થદંડની કથાઓ છે. - જનથા–લેકે આમ વર્યા અને તેમ વર્યાં અને પક્ષે ગયા અને આવ્યા એવી લેકે સંબંધી વાતે કરવી. કથા, ભેજનકથા, ચરકથા અને જનકથા, આ ચારે કથાઓ તજવા ગ્ય છે, એને તે દૂરથી નમસ્કાર કસ્વા જેવી એ કથાઓ છે. એ ચારે કથા તજવા ગ્ય છે, છોડી દેવા જેવી છે, નકામી પિતાને ભાર કરનારી છે અને પ્રાણીને ભારે કરનાર છે. આ રીતે કરવાગ્ય કથાના ચાર પ્રકારે બતાવ્યા અને અનર્થકારી ન કરવા ગ્ય કથાના ચાર પ્રકારે બતાવ્યા. એના પર ઘણે વિચાર કરવો જોઈએ, તે હવે જણાવવામાં આવે છે. (૧૮૩). Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - પારકી કથા કરવા કરતાં ધ્યાનમગ્ન રહેવું સારું— ... यावत् परगुणदोषपरिकीर्तने व्याप्तं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥१८४॥ અથ_એટલે વખત પારકા ગુણ કે દોષ કહેવામાં મન વ્યગ્ર રહેતું હોય તેટલે વખત મનને વિશુદ્ધ ધ્યાનમાં લાગેલું રાખવું તે સારું છે. (૧૮) વિવેચન–ચાવતું—એટલે વખત મન આત્મવ્યતિરિક્ત પારકાના ગુણ કે દેશે વર્ણવવામાં લાગેલું કે ઉદ્યમવંત રહે તેટલે વખત વગેરે. તેવા સમયે શું કરવું વધારે સારું છે તે વાત અહીં કહે છે. આ પ્રાણી પારકાની સારીખરાબ વાતે કરવામાં ઘણું ઘણું પહોળું થઈ જાય છે. તે વખતે તેને કાંઈ કામ હોય તેમ લાગતું નથી. ગ્રંથકાર કહે છે કે એટલે વખત ધ્યાનમાં કાઢ સારે છે. આ ગાથામાં એક ઘણે અગત્યને પ્રશ્ન ચર્ચવામાં આવ્યું છે તે આપણે નીચે વિચારીશું. ' પરગુણદોષપરિકીર્તન-પારકાના ગુણ અને દેષ બહલાવી કહેવા નહિ. પારકાના ગુણનું પણ પરિકીર્તન ઈચ્છવા જોગ નથી. પારકા દેષ બોલવા નહિ, તેની વાતે બીજા પ્રાણીને કરવી નહિ તે તે સમજાય તેવી વાત છે, પણ પારકા ગુણનું પણ પરિકીર્તન સારું નથી. આ ઉપદેશ ઘણું ઊંચી હદને છે. પારકાની સારી કે ખરાબ વાતેમાં સમય વ્યતીત ન કરવો તે અત્ર ઉપદેશ છે. એમાં જે વખત જાય તે જ વખત ધ્યાનમાં કાઢ તે વધારે સારું છે. બાકી આખી પ્રમોદ ભાવના પરગુણ ઉપર રચાયેલી છે, તે ભાવનાને અત્ર નિષેધ નથી, પણ અર્થ વગરની નકામી પારકાની પંચાત ન કરવી. પર એટલે પિતા સિવાયના સર્વ, પારકા એ અર્થમાં સમજવું. પરગુણપરિકીર્તનમાં બડાઈ, શેખી અભિપ્રેત છે. અમારા દેશની રાણી આવી છે ને તેનાં રૂપ ગુણ આવાં છે એવી બડાઈ મારી શેખી કરવાની સામે આ ઉપદેશ છે. બાકી ભૂજ જાણવી, માન આપવું તેને પ્રતિષેધ નથી. - વ્યાકૃત–રચેલું પચેલું, મશગૂલ. મન પારકી વાતે કરવામાં ઉઘુક્ત રહે, પારકી વાતે કરવામાં હોંસલે તેના બદલે તે જ વખત વધારે સારી રીતે ગાળવાને માર્ગ આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. ' મન-મન એટલે અહીં અંતઃકરણ સમજવું, એમ ટીકાકારો કહે છે. પણ મનને ધર્મ જ વિચારણું છે અને પારકી ગુણવગુણની વાત મન જ કરે છે, એટલે આપણું સાધારણ મન સમજવામાં કાંઈ વાંધે જણાતું નથી. તાવ આવી ગુણની બડાઈ હાંકવામાં કે પારકા દે એવામાં જેટલે સમય જાય છે તેટલે કાળ આ રીતે પસાર કરે. નકામી સારી કે માઠી વાતમાં વખત બરબાદ Page #520 -------------------------------------------------------------------------- ________________ કા ૯૭ ન કરવા, પણ તેટલા વખત આત્મિક તત્ત્વનું ચિંતન કરવું અને મનને એકાગ્ર રાખવું, તે વખતના વધારે સારા સદુપયેાગ છે. વર—વધારે સારું, સુંદર, ઠીક. આ રીતે અન્ન ખતાવેલ રીતે પરગુણુ કે પરદોષકથનની ટેવ ન રાખવી. બડાઈ હાંકવાનું પારકા દોષને વ વવાનું કામ સારું નથી. એને બદલે આવી રીતે ગાળેલ વખત વધારે સારી છે. આપણને પરના ગુણદોષ વણ વવાના કે કહેવાને કાંઇ અધિકાર નથી. એ જાણે અને એનાં કર્મ જાણે. એ પરગુણ કે પરદોષનું વર્ણન કરવું તે લાભકારક નથી. વિશુદ્ધ ધ્યાન—આત્મધ્યાન. એ જ સમય આત્મિક ધ્યાનમાં, મનની એકાગ્રતા સાધવામાં વપરાય તે તે વધારે સારી વાત છે, વ્યગ્ર——લગાડેલું. મનને ધ્યાનમાં જોડાય અને વિશુદ્ધ ધ્યાન થાય તે તે વધારે સારું છે. જેટલે વખત પારકાની, આત્મવ્યતિરિક્ત જનાની, સારી કે ખરામ વાત કરવામાં ગાળવામાં આવે તેટલે વખત ધ્યાનની એકાગ્રતા થતી હાય અને મન તેમાં પરોવાયેલું રહેતું હોય તે તે વધારે સારું. કહેવાની વાત એ છે કે પારકાના ગુણદોષની હાંકાહાંક કરવી તે કરતાં તે જ સમયના ઉપયેાગ ધ્યાનની એકાગ્રતામાં કરવા તે વધારે સારું છે. અહીં વધારે સારું કહીને પારકા ગુગુદેષને ન વર્ણવવાને ઉપદેશ છે. બડાઈ હાંકવા ખાતર અહીં પરગુણને પણ ઊતારી નાખવા પડે છે, પારકા ગુણા ખડાઈ રૂપે ખેલાય તે ઇષ્ટ નથી, તે કરતાં ધ્યાન વધારે સારું છે. પારકા ગુણુ કે દોષને આપણે વધુ વીએ ત્યારે નકામી પારકાની વાતા થાય છે, એના કરતાં આવતી ગાથામાં કહે છે તે રીતે સમય પસાર કરવાથી આપણી પેાતાની એકાગ્રતા થાય અને એકાગ્રતા વગર સિદ્ધિ થતી નથી. માટે પારકાની સારી કે ખરાબ વાત કરવાનું આપણને કાંઈ કામ નથી અને એમાં આપણુને લાભ નથી. એ નકામી બડાશેા કરવી એ આપણને પાલવે નહિ. (૧૮૪) ત્યારે વખત મળે તે શું કરવુ ?— शास्त्राध्ययने चाध्यापने च संचिन्तने तथाऽऽत्मनि च । ધર્મથને ૬ સતત યત્ન:સર્વાત્મના જા: ॥૮॥ અથશાસ્ત્રના અભ્યાસ કરવામાં તથા બીજાઓને શિક્ષણ આપવામાં તથા આત્મા સંબંધી વિચાર કરવામાં, ચિંતન કરવામાં તેમ જ ધર્મોપદેશ દેવામાં સર્વ પ્રાણીઓએ પ્રયત્ન હંમેશા કરવે!. (૧૮૫) Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત વિવેચન—ત્યારે સવાલ એ થાય છે કે ફુરસદના વખત પસાર કેવી રીતે કરવા. આ ગાથામાં તેના રસ્તા બતાવવામાં આવ્યા છે. તે માગે વખત પસાર કરવા, પશુ નકામાં ટાળટપ્પાં કરવામાં કે કોઈની વાત કરવામાં સમય ન કાઢવે. આપણે ઘણાં અગત્યનાં કામે કરવાનાં છે. એવી નકામી વાતાના ઢંઢેરા કરવામાં આવે ત્યારે વિચારવું કે જીવન એને માટે ઘણું ટૂંકું છે. મળતી ફુરસદના ઉપયેગ કરવા. ૪૮ શાસ્ત્રઅધ્યયન--પ્રથમ તે જેટલા બને તેટલે શાસ્ત્રના અભ્યાસ કરવા. શાસ્ત્રાભ્યાસ એટલે લાંબે છે કે એમાં તે આખી જિંŁગી વહી જાય. તમે અભ્યાસ કરવા લાગશે। ત્યારે તમને જણાશે કે શાસ્ત્રરૂપી અણુવ માટે છે, વિશાળ છે. આ ભણવામાં અને તેનું પુનરાવન કરવામાં પુષ્કળ સમય જાય. એટલે હું નવા છું, મારે કામ નથી એવું બહાનું કાઢવું નહિ. જે સમય મળે તેમાં અભ્યાસ કરી. નવાં નવાં પુસ્તક વાંચવા, તેનું મનન કરવું, ખીજાને પૂછવું, ભણેલ હકીકતનું પુનરાવર્તન કરવું અને એમાં જ સમય ગાળવે. પારકી સારી કે ખેાટી ખણુખાદ ન જ કરવી. અધ્યાપન-બીજાને ભણાવવું. આપણુને સમય હોય તે બીજાઓને પાઠ આપવા. તેઓને જ્ઞાન લેવામાં ઘણી રીતે સહાય કરી શકાય. તેમને વસ્તુ સમજાવવામાં અને વસ્તુનું હાર્દ સમજાવવામાં જે વખત જાય તે ઘણા ઉપયાગી છે. પરોપકાર દ્વારા તેમાં સારી રીતે સમય પસાર થાય છે. એટલે સમય પસાર કરવાની કદાચ તમને મુશ્કેલી હાય તા આ રીતે તે મુશ્કેલી દૂર થઈ જાય તેમ છે. આત્મચિતન—એમ કરતાં પણ કોઈને વખત મળતા હોય તે આત્મચિંતન કરવું. પેાતે કચાંથી આવ્યા છે, કયાં જશે, આત્માને પુગળ સાથે શે। સંબંધ છે, તે કેટલા વખત ટકવાના છે, સંબધ સ્થાયી છે કે અસ્થાયી છે, તેને વિચાર કરવા અને આત્માને અનેક પ્રકારે આળખવે. ધમ કથન—એમ કરતાં પણ વખત મળે તે તે વખત બીજાને ધર્મદેશના દેવામાં, ધર્મ સમજાવવામાં પસાર કરવેશ. ધર્મદેશના સચેત દેવી, તે માટેની તૈયારી કરવી અને જાણે માથે વેઠ આવી પડેલ છે તેમ વ્યાખ્યાન ન કરવું, પશુ ચાલુ જમાનાને અનુકૂળ અને દાખલા દલીલેથી ભરપૂર વ્યાખ્યાન કરવું. વખત મળે તે તેને માટે બધા લેાકાએ હમેશા આ રીતે યત્ન કરવેા, પણ પારકાની પ'ચાતમાં પડી તેના ગુણદોષ ખેલવામાં અને તેની વાત કરવામાં સમય પસાર ન કરવા. આપણી સાચી દાનત હેાય તે ઘણાં અગત્યનાં કામ છે. એ કામે અથવા એમાંથી જેટલાં જરૂરી લાગે કે પાતાથી ખની શકે તેમ હોય તેવાં, ઉપર જણાવેલાં ચાર કામ પૈકી એક કે વધારે કામેમાં સમય પસાર કરવા, પશુ પારકા ગુણુદોષ ખેલવામાં અને એની બડાશે મારવામાં સમય ન ગાળવા. આ વાત ચીવટની છે, મહુા ઉપયાગી છે, જરૂરી છે, માટે સર્વે કાળને માટે દરેક પ્રાણીએ એને Page #522 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રયત્ન કરે. નિશ્ચય હોય તે ધારીએ તેવું કામ થઈ શકે છે. એ વાતને વિચાર કરી વખતને સદુપયોગ કરો અને નકામી વાત તજવી. શાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનની વાત કરવી. તે શાસ્ત્ર કેવાં હોય તે આવતી ગાથામાં જણાવે છે. આવતી ગાથા પણ આજ વિષયના સમર્થનને અંગે છે. (૧૮૫) શાસ્ત્રની વ્યુત્પત્તિ-- - शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्टयर्थः। वेडिति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ॥१८६॥ અર્થ—શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ટૌ એવા બે શબ્દ છે. વિધિને જાણનાર ચૌદપૂર્વધરોએ નિર્ણય કર્યો છે કે શાસ્ ધાતુ પરિચયના અર્થમાં વપરાય છે અને ગૌ ધાતુ પાલનના અર્થમાં વપરાય છે. આ નિર્ણય પંડિતએ કરેલ છે. (૧૮૬) - વિવેચન-હવે અહીં શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે. જ્યારે અમુક શબ્દનું મૂળ ન સમજાય ત્યારે તેને નિઘંટુ-મૂળ શબ્દ શોધ અને ચૌદપૂર્વધર જે અર્થ સ્વીકારતા આવ્યા છે તે સમજવો જરૂરી છે. શાસ્ત્રને ભણવા, ભણાવવાની જ્યારે આપણે ઉપર વાતે કરી ત્યારે મોટા પૂર્વધરે એ “શાઅ” શબ્દ કેવા અર્થમાં વાપર્યો છે તે જાણવું જોઈએ, કે જેથી શાસ્ત્ર શું છે તેની ખરી મહત્તા આપણને જણાય અને એને ભણવ ભણાવવામાં સમય ગાળો તે વાજબી છે, ઉપયોગી છે, તેમ આપણને સ્પષ્ટ સમજાય. તેટલા માટે આપણે શાસ્ત્ર શબ્દના મૂળ તરફ જઈ તેની વ્યુત્પત્તિ સમજીએ. વેદને સમજવા એના છએ અંગે જાણવા પડે છે, તેમાં નિરુક્ત વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપે છે. વાસ્કે આ નિરુક્ત ઉપર ટીકા લખી છે. એ નિરુક્ત કે નિઘંટુની રીતે આપણે શાસ્ત્ર શબ્દ વિચારીએ. શાસ–ચૌદપૂર્વધર જે વાણી કેવી રીતે વાપરવી તેમાં પૂર્ણ અભ્યાસી હતા, મહાયાકરણીય હતા, શબ્દશાસ્ત્રની સર્વ વિધિએ જાણતા હતા, તેઓ જણાવી ગયા છે કે શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં વપરાય છે, એટલે કોઈને અનુશિષ્ટિ કરવી હેય, કાંઈ દેરવણી આપવી હોય, કઈ હુકમ કરે છે તે અર્થમાં એ શાસ્ ધાતુ વપરાય છે. આવા મોટા પૂર્વ ધરે અને અક્ષરને પ્રયોગ જાણનારા જે કહે તે આપણે સ્વીકારવું જોઈએ. આ હુકમની પદ્ધતિ બરાબર અનુસરણને યોગ્ય છે.. - ઐહૌ ધાતુ પાલનના અર્થમાં વપરાય છે. “ત્રાયતે શબ્દ એ ધાતુ પરથી જ નીકળે છે, વ્યાકરણ સમજનારે એ નિશ્ચય કર્યો છે. “શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં અને ત્ર' ધાતુ પાલનના અર્થમાં વપરાય છે. અનુશિષ્ટિ--હુકમ, દેરવણી, અનુશાસન. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ અને ત્રે એ બે ધાતુન શાસ્ત્ર શબ્દ બને છે. શાસ્ત્ર હકમ કરીને પ્રાણીનું પાલન-રક્ષણ કરે છે. એને હુકમ પ્રાણને દુર્ગતિમાં પડવાથી બચાવી લે છે, પણ હુકમને માનવે જ જોઈએ, સત્ય તરીકે સ્વીકારવો જોઈએ. સર્વશબ્દવિ--પ્રાકૃત સંસ્કૃત શબ્દના જાણકારે. આવા તે માત્ર પૂર્વધર મુનિ જ હોય, કારણ કે એના રાગદ્વેષ ઘણા ઘટી ગયા છે, તેઓ જાતે નિઃસ્પૃહી છે અને કયા શબ્દને કઈ રીતે ઉપયોગ કરે, તેના જાણનાર છે, તેમાં ઘણા આગળ વધેલા છે. તેઓ શબ્દશાસ્ત્ર અને વ્યાકરણને પાર પામેલા છે, પારંગત છે, ખૂબ વિચારક છે. તેઓએ શાસ્ત્ર” શબ્દને આ અર્થ કરે છે. (૧૮૬) “શાસ્ત્ર શબ્દનો અર્થ यस्माद्रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते तस्मात् ॥१८७॥ અર્થરાગદ્વેષથી જેમનાં મન સુબ્ધ થયેલાં છે એવા પ્રાણીઓને દબાવી ફેસલાવી સદ્ધર્મમાં લાવી મૂકે છે અને દુઃખમાંથી પ્રાણીઓને બચાવ કરે છે, માટે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. (૧૮૭). વિવરણ–-હવે “શાસ્ત્ર' શબ્દનું જે વ્યુત્પતિસ્થાન મુકરર કર્યું તેને કેવી રીતે લગાડવું અને તે કેમ લાગે છે તે આ ગાથામાં કુટ કરે છે. આ “શાસ્ત્ર’ શબ્દને અર્થ વિચારીને તેને તે અર્થમાં અનુસરો. રાગદ્વેષ ––આ પ્રાણીને રાગદ્વેષ કેવી રીતે હેરાન કરે છે, સંસારમાં રખડાવે છે તે આપણે પૂર્વે વિષયકષાયના પ્રકરણમાં જોઈ ગયા છીએ. રાગ એટલે સંસાર કે સગાઓ પ્રતિ પ્રેમ, આકર્ષણ અને તેમના તરફ પ્રીતિ અને તેનાથી ઊલટો તે દ્વેષ, અપ્રીતિ. આ રાગદ્વેષ પ્રાણીને સંસારમાં ખૂબ મૂંઝવે છે તે વાત અગાઉ વિચારાઈ ગઈ છે. ઉદ્ધત—બેશરમ, બેઅદબ, હલાવેલ. આ રાગદ્વેષથી મન હાલે ચાલે છે, ઊંચું નીચું થાય છે, લાજ શરમ વગરનું થઈ જાય છે, એને નાનામોટાને સંબંધ રહેતું નથી. રાગદ્વેષ પ્રાણને બેશરમ બનાવી અનેક જાતના નાચ કરાવે છે. એ પ્રાણીની લાજ મર્યાદા મૂકાવી દે છે. આ પ્રાણીઓને શાસ્ત્ર ફરમાવે છે કે તેમણે તેવા ન થવું જોઈએ. આટલું અનુશાસન કરીને તેમને વિશુદ્ધ ધર્મમાં સ્થાપન કરે છે, તેમને ઠેકાણે લઈ આવે છે અને તેમની સર્વ ઉદ્ધતાઈને સરખી કરે છે, આનું નામ જ અનુશાસન. સદ્ધર્મ-સારા સાચા ધર્મમાગે લઈ આવે છે, એને અતિ બેશરમ રાગદ્વેષને માર્ગ મૂકાવી પ્રાણીને સદ્ધર્મ તરફ દોરવણી આપે છે. આથી રાગદ્વેષથી ભરેલા ચિત્તને Page #524 -------------------------------------------------------------------------- ________________ જુદો માર્ગ જ મળી જાય છે અને એ રાગદ્વેષને માર્ગ મૂકી વિશુદ્ધ ધર્મમાગે આવે છે. તેની દિશા ફરી જાય છે. સંત્રાયતે–શાસ્ત્રમાં એક “શાસ્” ધાતુ આવ્યું તેનું ઉપર વર્ણન કર્યું, બીજુ, એમાં વૈ' ધાતુ આવે છે. તેને અર્થ “રક્ષણ કરવું છે. મંત્રાયતે એટલે જે રક્ષણ કરે છે, દુખથી જે બચાવે છે તે શાસ્ત્ર. શાસ્ત્રનાં બે કામ થયાં, એક તે એ અનુશાસન કરે છે અને બીજું એ દુઃખમાંથી બચાવે છે, રક્ષણ કરે છે. તેની આ પ્રમાણે વ્યુત્પત્તિ થઈ. રાગદ્વેષથી ઉદ્ધત થયેલા ચિત્તને અનુશાસન કરી ઠેકાણે લાવે અને દુખમાંથી જે બચાવી લે તે શાસ્ત્ર. તસ્માત–તે કારણે. આ ઉપર જે વ્યુત્પત્તિ કરી તેમાંથી આપણને તે બે કારણે મળી ગયાં. તેટલા માટે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તે વાત આવતી ગાથામાં બહુ સ્પષ્ટ કરશે. (૧૮૭) માટે શાસ્ત્રને અનુસરવું शासनसामर्थेन तु संत्राणवलेन चानवद्येन । યુર વાછાણં તરવૈતત સર્વવિનમ્ ૨૮૮ અથશાસન કરવાની શક્તિથી અને નિર્દોષ રક્ષણ આપવાની શક્તિથી જે યુક્ત હેય તેને શાસ્ત્ર કહેવાય એવું તીર્થકર મહારાજનું વચન છે. (૧૮૮) વિવેચન–શાસન સામર્થ્ય–ઉપર જણાવ્યું તેમ શાસન કરવાની તેનામાં સમર્થાઈ હોવાને કારણે એ શાસ્ત્ર કહેવાય છે. પોતે જે હુકમ કરે તેને અમલ કરાવવાની તેનામાં શક્તિ છે. શાસ્ત્ર હુકમમય જ હોય છે. તમારે આમ કરવું કે તેમ ન કરવું એવા ફરમાન શાસ્ત્રમાંથી કાઢેલાં હોય છે. - સત્રાણરક્ષણબળ શાસ્ત્રમાં ભરપૂર હોય છે. તે બતાવે છે કે તમે અમુક કામ નહિ કરે તે તમે નરકાદિક ગતિમાં નહિ પડે. આવી રીતે એ પ્રાણીને પિતાના જોરથી બચાવી લે છે. અનવન–નિર્દોષ. એ શાસ્ત્રમાં જે બળ છે તેમાં અને આ ચાલુ શારીરિક બળમાં ઘણે તફાવત છે. શારીરિક સ્થળ બળ તે પાપથી ભરપૂર હોય છે, પણ શાસ્ત્ર જે પદ્ધતિ બતાવે તે નિર્દોષ હોય છે. એમાં કઈ જાતની દષાપત્તિને પ્રસંગ નથી. આ સર્વવિદ–અને શાસ્ત્ર કહે છે એમ તીર્થંકરે કહે છે. અથવા, આવા પ્રકારનું શાસ્ત્ર તે તીર્થંકરનું વચન જ હોઈ શકે એવો પણ અર્થ થઈ શકે. તીર્થકરને કઈ જાતની આશા અપેક્ષા ન હોવાથી તેઓ જે બેલે તે જે શાસ્ત્ર છે, તે અનુશાસન પણ કરે છે ! Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ५०२ અને દુઃખમાંથી બચાવ પણ કરે છે. આવું નિરવવ વચન તે શ્રી તીર્થંકરો જ ખાલી શકે. તીર્થં’કરનાં વચન તે જ જાતે શાસ્ત્ર છે એમ કહેવામાં કોઈ જાતના વિરાધ-વાંધા નથી. આ રીતે શાસ્ત્ર કોને કહેવાય અને તીર્થંકરનાં વચના કેવી રીતે શાસ્ત્ર છે તે વાત સ્પષ્ટ કરવા સાથે આવા પ્રકારની તીર્થંકરના વચનની કથા કરવી એમ જણાવી આ અધિકાર પૂર્ણ કર્યા. (૧૮૮) આ રીતે આ કથાના નાના અધિકાર પૂર્ણ થાય છે. એમાં ઘણી મહત્ત્વની વાત કરી. અત્યાર સુધીની આપણી સમજણમાં આપણે ચાર પ્રકારની સુકથાની વાત જાણી ન હતી. એ ચારે પ્રકારો જણાવી આપણને કથા કહેવાના રસ હોય તે તે પ્રકારની કથાએ કરવી એમ જણાવે છે. એ ચાર પ્રકારો ઉપર જણાવવામાં આવ્યા છે, એ જાતની કથા કરવામાં કોઈ પ્રકારના વાંધે નથી, અને સાથે કહ્યું કે દુષ્કથા ન કરવી. નદીકાંઠે બેઠા છીએ અને એક હતા રાજા અને એક હતી રાણી-એવી એવી વાત કરવી, એક કહેવા માંડેલ કથા દિવસેા સુધી ચલાવવી અને તે રસ આવે તેવી રીતે મૂકવી, એ બધુ નિરક છે. તે રાજા હતા તેમાં આપણે શું? અને રાણી હતી તે હતી. આવા નકામાં ટાયલાં કરવાં અને મહામુસીબતે મળેલ સારા વખત વાપરી નાખવા અને બગાડવે તે આપણને ઘટતું નથી. અને આ કાળમાં છાપા-ન્યુસપેપરાએ ભારે નુકસાન કર્યું છે. આપણને જરૂરી ન હાય તેવી અનેક વાતો અને દેશદેશના સમાચાર તેમાં આવે છે. તે સ` વાંચવામાં દરેક માણસને સમય ઘણુા જાય છે. તે કાં તેા રાજકથામાં આવે છે અથવા દેશકથામાં આવે છે. એ રીતે સમયને વેડફી નાખવે એ આપણને પાલવે નહિ. સમાચાર જાણુવા પૂરતાં છાપાં બહુ ઝપાટાબંધ વાંચી જવા અને સમયના દુર્વ્યય ન થવા દેવે. ઉપરાંત, કલ્પિત વાતમાં આપણા હલકે સ્વભાવ હોય તેા પાસાય છે અને તેવી નજીવી વાતામાં આપણા સમય પસાર થાય છે. રાજદ્વારી વાતેમાં પણ ઘણા સમય પસાર થઈ જાય છે. અમુક પ્રધાને રેશનની જાહેરાત કરી અને અમુક પ્રધાને પોતાના સગાને અમુક જગા આપી કે ફલાણા પ્રધાને જે પેાલીસી જાહેર કરી તે તેના પોતાના હિતની હતી, પ્રધાનના અમુક વેપારમાં ભાગ હતા અને ચાક્કસ વેપારીને તેણે ક્રી જનરલ લાઇસેન્સ (પરવાના) આપવામાં મહેરબાની બતાવી અને અમુક પ્રધાનમ`ડળ નબળું છે, આવી આવી વાત કરવામાં માણસ પોતાના સમય વેડફી નાખે છે. એમાં એનું જરા પણ ઉપજતું નથી, પણ વાતા કરવાની જ ટેવ પડી હોય છે. મુલમતીતિ વજ્યમ્ ‘માઢું છે, માટે ખેલવું તા જોઈએ જ' એમ મુખની ચળ પ્રાણી ઘણી વખત ઉતારે છે અને તેના ખેલવાનું કાંઈપણ્ પરિણામ આવતું નથી, પણ એ તે ખેલીને નકામેા સમય પસાર કરે છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ રાજકથા અને દેશકથાને અંગે આ જીવ પૈતાના મુખ પર ચેકડું જ રાખતા નથી. એ તે સાંભળેલી વાત સાચી છે કે નહિ તેની તપાસ કર્યા વગર ચલાવ્યે જ રાખે છે, આમાં પિતાની શક્તિને મોટો દુર્વ્યય થાય છે તે પ્રાણી વિચારતું નથી અને શક્તિની કિંમત શી છે તે જાણતા નથી અને પિતાનું ન ચાલે, ન ઉપજે તે પણ બલબલ કરે જ છે. આ સર્વ પદ્ધતિ તજવાયેગ્ય છે. રાજસ્થા–દેશકથા પ્રાણી કર્યા જ કરે છે અને પિતાની નવરાશને વખત જે આત્મચિંતન કે તત્વચિંતનમાં ગાળ જોઈએ તેને બદલે નકામી રાજકથામાં પસાર કરે છે, આ બેટી રીતિ છે અને તેના પર જેટલું જલદી અંકુશ આવી જાય એટલે પ્રાણીની શક્તિને દુર્વ્યય થતું અટકે છે. આ રાજકથા અને દેશકથાની વાત થઈ પણ તે ઉપરાંત પ્રાણી કથા પણ નવરાશને વખતે ખૂબ કરે છે. અમુક સ્ત્રી શંખણી જેવી છે ને અમુક સ્ત્રી વઢવાડ કરનારી છે, અને અમુક સ્ત્રી હાથી જેવી ચાલે છે અને કુટડી છે, બહુ બટકબેલી છે અને અમુક સ્ત્રી ચાલવામાં છપ્પરપગી છે અને કપડાં પહેરવામાં આછકડી છે અને એવી એવી વાતે કરવામાં પ્રાણ પિતાને સમય પસાર કરે છે. ગ્રંથકાર કહે છે કે એ જ સમય જે પ્રાણી તત્ત્વચિંતન કે આત્મિક જ્ઞાન મેળવવામાં પસાર કરે તે તેનું સારું થઈ જાય. આ ખૂબ ધ્યાન આપવા જેવી વાત છે. અને પ્રાણી ભેજનસંબંધી પણ અનેક કથા કરે છે. અમુક નાતમાં સુરતથી શાક મંગાવ્યા, અમુકને ત્યાં તૈયાર કરેલ વસ્તુઓ ખૂટી, આજે અમારે ત્યાં શીરે, બીરંજ કર્યા હતાં કે પાપડીનું શાક કર્યું હતું. એ શાક લઈને તેને સમારતાં અગિયાર વગાડશે અને દરમ્યાન પણ અનેક ગામગપાટા મારશે. આવી ભેજનકથામાં પણ કાંઈ સાર નથી. તે સમયને દુર્વ્યય છે અને પ્રાણીને દુર્ગતિ કરાવી અંતે તેને ખરાબ ગતિમાં બ્રામણ કરાવનાર છે. માટે પ્રાણીએ રાજકથા, દેશકથા, જનકથા કે સ્ત્રીકથા કરી નકામે વખતને દુરુપયોગ ન કરે ઘટે, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે આત્મચિંતન કે તત્વચિંતન કરવું જોઈએ. આ ચારે કથાઓ તે અનર્થદંડની છે, નકામી અને કાંઈ અર્થ ન સરે તેવી અને વખતને દુર્વ્યય કરાવનારી છે. સમજુ માણસ એ ચારે કથા ન કરે. ત્યારે માણસે કરવું શું? જે કે કથા કરવાની કે બોલવાની જરૂર નથી તે પણ બેલિવું જ હોય તે આ પ્રકરણમાં આપેલ આક્ષેપણું, વિક્ષેપણી, સંદિની અને નિવેદિની એ ચાર કથાઓ કરવી. એ ચારે કથાને આશય આત્માની ઓળખાણ અને સંસારની પિછાન આપવાનું છે. એ ચારે કથા કેવી હોય તેની વ્યાખ્યા આ પ્રકરણમાં કરવામાં આવી છે. તે ચારેમાં આશય સંસાર સ્વરૂપની વિચારણા કરવાને છે અને સંસાર ખરેખર કે છે તેને ખ્યાલ આપનાર તે Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પ્રશમરતિ વિવેચન સહિત કથાઓ છે. તમારે ખેલવું જ હાય તા તે ચારમાંથી કોઈ એક કે એ પ્રકારની કથા કરે, પણ પ્રથમ તે મૌનને જ મહિમા સમજો. શા માટે તમારે કાંઈપણ ખેલવું જ જોઇએ ? મૌનને લઇને તમારી શક્તિ જળવાઈ રહે છે, તેને દુર્વ્યય થતા અટકે છે અને તમને જાત ઉપર વિશ્વાસ રહે છે. નકામું ખેલવું તેના કરતાં ન ખેલવામાં બહુ લાભ છે. કહેવત છે.કે ‘ન ખેલે નવ ગુણ.' આ નવ ગુણ્ણા કયાં છે તે તે પ્રભુ જાણે, પણ મૌન રહેવાથી ઘણા લાભ છે અને તે દેખીતા છે. કાંઇ ન ખેલવાથી નુકસાન તે નથી જ અને હાર્ટ બહાર તે કૉટ બહાર તે ન જ થાય. સારામાં સાસ રસ્તે તે એ જ છે કે ખેલવાના 'પ્રસગ આવે ત્યારે પણ મૌન રહેવું. ન ખેલનાર અંતે જીતે છે અને એ કદી હારતે તા નથી જ. તેથી આ ન ખેલવાના ગુણુ કેળવવા જેવા છે. ન ખેલનારા કદી દ્વિધામાં પડત જ નથી. માટે ખનતા સુધી ખેલવું જ નહિં અને ખેલવું જરૂરી હેાય તે પણ ચાર વિકથામાંથી એકપણ કરવી નહિ. વિચારણા માટે હવે તત્ત્વજ્ઞાન કહેશે. તેનું ચિંતન કરવું અને ખેલવા ઉપર નિગ્રહું રાખવા. જવાબદારી ન સમજનાર ખેલી મેલીને શું ખેલે છે? એને કાંઈ જવાબદારીના સવાલ જ નથી. એટલે એ ઘણીવાર ખેલવાને બદલે ભરડે છે અને સરવાળે પસ્તાય છે. આને બદલે શક્તિના વ્યય અટકાવનાર મૌન ધારણ કરે તે તેનું શું જવાનું છે? તે ખેલશે તા જ કાંઈ દુનિયા ચાલવાની છે એમ તેણે ધારી લેવું નહિ. દુનિયા તા ચાલે જ છે અને તે નહિ ખેલે તે પણ ચાલવાની જ છે. આવા શક્તિવ્યય કરનાર ખેલને કાંઈ અર્થ નથી. પેાતાની જવાબદારી ન હાય ત્યાં ખેલવું તેના અર્થ કે ઉપયાગ પણ નથી. ન ખેલવાની ભલામણ કરી, મૌનના લાભ વિચારવાના આગ્રડ કરી હવે આ કથાનું પ્રકરણ બંધ કરીએ. ।। તિ યાત્રામ્ ॥ Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મુ તત્ત્વ તત્ત્વ એટલે જાણવાલાયક પદાર્થો. આ દુનિયામાં જેના નામ આમી શકાય તેવા સાત અથવા નવ પદાર્થા છે. સાત અથવા નવ કહેવાનું કારણ એ છે કે પુણ્ય અને પાપ એ તે સુઅનુભવ કે ખરાબ અનુભવ જે કરાવે છે, તે કર્મો જ છે અને તેના સમાવેશ બંધ તત્ત્વમાં થઈ જાય છે. જેમ નૈયાયિકાએ ૨૪ પદાર્થો બતાવ્યા છે તેમ જિનેશ્વર દેવે સાત અથવા નવ પદાર્થો બતાવ્યા છે. પદાર્થો એનું નામ કહેવાય કે જેમાં સ` વસ્તુને–જેનું નામ આપી શકાય તે સવ”ના, સમાવેશ થઈ જાય. એટલે, એ સાત કે નવ પદાર્થી ઉપરાંતની કોઈ પણ વસ્તુ આ દુનિયામાં કે મુક્તિમાં ન રહેવી જોઇએ કે જેને એ સાત તત્ત્વમાં સમાવેશ ન થતે હેાય. આ સાત પદાર્થોમાં દુનિયાના સર્વ પદાર્થના અને મેાક્ષના સર્વ પદાર્થોના સમાવેશ થાય છે. આ સાત તત્ત્વાને આપણે ઘણાં દૃષ્ટિબિંદુથી ચીશું અને તેમને ઓળખવા પ્રયત્ન કરીશું. તેમાં જીવ અને અજીવ સ વસ્તુનો સમાવેશ થઈ જાય છે અને તે સ` પદાર્થો જ માત્ર આ જીવનમાં કે મુક્તિમાં હાઈ શકે છે. એ સિવાય કોઈપણ પદાર્થ બાકી રહેતા નથી: વૈશેષિકે દ્રવ્ય, ગુણુ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ કુલ સાત પદાર્થ ગણાવ્યા છે. જૈનના સાત પદાર્થો પણ એવી ચેાજનાથી ગાઠવાયેલા છે કે એની બહાર આ દુનિયામાં કે મેક્ષમાં કઇ પદાથ રહેતા નથી. એના સંબંધમાં ઘણી વસ્તુ કહેવાની છે તે તેના યેાગ્ય સ્થાનકે કહેવામાં આવશે. આ દુનિયામાં આપણે નકામી વાર્તા કે કુથળી કરીએ છીએ અને નકામા સંસાર વધારીએ છીએ અને ઘણી વખત તે આપણે કાંઈ લેવાદેવા ન હાય તેવી સંબંધ વગરની વાત કરવામાં અને વાર્તા કહેવા કે સાંભળવામાં સમય પસાર કરીએ છીએ. એને બદલે તત્ત્વના વિચાર કરવા. આ દુનિયા કે માક્ષમાં એટલા જ પદાર્થો છે એના વિચાર કરી એ તત્ત્વચિંતનમાં સમય પસાર કરવે. એ વખતના સદુપયોગ છે, તેથી કથાના પ્રકરણમાં આ તત્ત્વચિંતનના પ્રશ્ન લઈ લેવે। અને ખરેખર તત્ત્વા કયાં છે તે વિશે ચિંતન કરવામાં સમય પસાર કરવે એ ઘણું સારું છે. એથી કથાના પ્રકરણ પછી આ તત્ત્વનું પ્રકરણ આવે તે ખરાખર છે. એ તત્ત્વાના ચિ ંતનમાં સમય પસાર કરવેા અને નકામી કુથળી કે વાર્તામાં સમય પસાર ન કરવા અને અનર્થદંડના પિરણામથી ખચવું એ આપણી આપણા આત્મા તરફની એક ફરજ છે અને તે ક્રૂરજને પાર પાડવામાં આપણા અર્થ વગરના થતા શક્તિવ્યય ખેંચે છે. જ્યારે શક્તિ પ્ર. ૬૪ Page #529 -------------------------------------------------------------------------- ________________ પo૬ પ્રશમરતિ વિવેચન સહિત વ્યયને વિચાર આવે છે ત્યારે આખા દિવસમાં નકામી પંચાતે આપણે કેટલી કરીએ છીએ અને આપણો કોઈ અર્થ ન સરે તેવી પારકી વાત કેટલી કરીએ છીએ તે ખ્યાલમાં રાખવું ઘટે. ખરી રીતે તે પિતે કોણ છે, ક્યાં જવાનું છે એવી આત્માને ઓળખવાની વાત કરવી જોઈએ. આત્માને લાગેલાં કર્મો, તેમનાથી થયેલે આઘાત અને અંતે મરીને એવી જ કઈ ભળતી ગતિમાં જવાનું – એમ. ઉત્તરોત્તર ખાડામાં પડવાનું જ થાય છે એવી અગત્યની વાત આપણે કરવી જોઈએ પણ કરતા નથી. ખરું તત્વચિંતન ન કરતાં ભળતી વાત કરીને આપણે સમય પસાર કરીએ છીએ અને જરાપણું કર્તવ્ય કરતા નથી. નકામા આંટા માર્યા કરીએ છીએ, અને અંતે અનંતકાળ ભેગા આપણી જાતને પણ એરી દઈએ છીએ. આવી અવ્યવસ્થિત સ્થિતિમાં કોઈ જાતનો લાભ નથી. એથી સંસાર વધે છે અને આપણું હજાર કરોડ ભવ વધી જાય છે. એને બદલે જે આપણે તત્વચિંતન કરીએ તે શક્તિને દુર્વ્યય થતે મટી જાય છે અને અંતે એનાથી પિતાની જાતની પિછાણ થતાં આપણે આપણી જાતને બરાબર ઓળખી તેને સીધે રસ્તે ચઢાવી દઈ શકીએ છીએ. આપણી જાતને પૂરેપૂરી જાણવા-પિછાનવાને પ્રામાણિક પ્રયત્ન આપણે કર્યો હોય તેમ લાગતું નથી, નહિ તે આ રખડપટ્ટી અને લગામ વગરની આપણું ચાલ ન હોય. સમજ માણસે પિતાની જાતને બરાબર ઓળખવી જોઈએ અને આ પદુગળ અને પિતાને શો સંબંધ છે તે વિચારીને સમજવું જોઈએ, અને પિતે અહીં કયાંથી અને શા માટે આવેલ છે તે સમજી તેના આ ભવના ફેરા મટાડવા જોઈએ. બાકી પિતાનાં સગાં કે છોકરાઓ માટે તે દરેક ભવમાં ઘણું કરી આવ્યા પણ અંતે તે પિતાનાં કરેલાં પિતે જ ભેગવવાં પડે છે. એ રીતે તે અનેક અનુભવ કરેલા છે, પણ અનંતકાળથી આપણું ફેરા મટતા નથી, કારણ કે આપણે એ ફેરાનું કારણ જાણતા નથી અને જાણવાને વખત મળે ત્યારે નકામી વાતેમાં સમય કાઢી નાખીએ છીએ. તેથી પ્રત્યેક સમજુ માણસની ફરજ છે કે જ્યારે જ્યારે તેને તક મળે ત્યારે આવી તત્વચિંતનની સુવિચારણામાં પિતાને સમય વ્યતીત કરો અને આવી મળેલ તકને, શુભ અવસરને ગુમાવે નહિ. અનેકવાર ચૂકીને આપણે અહીં આવી પહોંચ્યા છીએ. આ અવસર વાતમાં કાઢ કે પિતાને અભ્યાસ ન કરે એ આપણને પાલવે નહિ. તત્વચિંતન કરે, અવને ઓળખે અને નીચેનું આખું પ્રકરણ વિચારે. તમારી ઘણી ગૂંચે એનાથી દૂર થઈ જશે. અને તમારા આ જીવનને, આ ફેરાને સફળ કરશે. આ તત્ત્વચિંતનની વાત જેવી તેવી ન ગણશે. તમારે માટે એ જીવનને સવાલ છે, તમારા ભવિષ્યને એ સવાલ છે અને તમારે અતલગને એ ઉપયોગી સવાલ છે. એ સવાલનું મહત્વ સમજી આ આખા પ્રકરણ Page #530 -------------------------------------------------------------------------- ________________ તે . પ૦૭. ની દરેક બાબત ઘણાં દષ્ટિબિંદુથી વિચારશે અને આ જીવનને સફળ બનાવશે. આમાં રસ ન પડે તે પણ સમજશે. રાજાની વાર્તા જેવો આમાં રસ ન પડે તે તમારું દુર્ભાગ્ય છે એમ માનશે, પણ આ મળેલી તકને ન ગુમાવશે. આટલે ચાલુ ઉપઘાત કરી આપણે ગ્રંથકર્તાએ કરેલી અગત્યની વાતને સમજવા પ્રયત્ન કરીએ અને આપણને મળતી તક એના ચિંતનમાં ગાળીએ. વધારે ટીકા પ્રાંત ભાગ ઉપર મુલતવી રાખી આપણે ગ્રંથને આગળ વિસ્તારીએ. અત્યારે આટલી પ્રેરણું જ જરૂરી છે. બાકી ચાખ્યા વગર વસ્તુ ન જણાય અને સમજ્યા વગર જ્ઞાન ન થાય. તેથી વધારે પ્રસ્તાવના ન કરતાં એનું ચિંતન કરવાની સૂચના કરી આપણે ગ્રંથચિંતનના અતિ મહત્ત્વના કામમાં પડી જઈએ.. નવતરવનાં નામ जीवाजीवाः पुण्यं पापास्रवसंवराः सनिर्जरणाः । बन्धो मोक्षश्चैते सम्यक चिन्त्या नव पदार्थाः ॥१८९॥ અથ–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિજર, બંધ, મોક્ષ એ. નવ પદાર્થોને સારી રીતે વિચારવા. (૧૮) વિવરણ–આ શરૂઆતની ગાથામાં નવતત્વનાં નામ માત્ર જણાવ્યાં. એની વિગતે હવે પછીની ગાથામાં આવવાની છે, ત્યાંથી તે વિચારવી. પુણ્ય અને પાપ અનુક્રમે સારા અનુભવ અને ખરાબ અનુભવના કારણ રૂપ શુભ અને અશુભ કર્મો છે. એટલે પુણ્ય અને પાપને “બંધ” તવમાં સમાવેશ થઈ જાય છે. તેથી અનેક વિચારકેને મત છે કે પદાર્થો તે માત્ર સાત જ ગણવાના છે. આ સાત કે નવ પદાર્થોનું ચિંતન કરવું. આ નવ તત્વે પર ઘણી બાબતે અન્ય ગ્રંથમાંથી કહેવાની હોવાથી અહીં તે પર વિવેચન કરતા નથી, ગ્રંથકાર પિતે જ વિવેચન કરે છે. જરૂર હશે ત્યાં અન્ય અભ્યાસીઓના વિચારો જણાવવામાં આવશે. અહીં તે માત્ર નવ તરાનાં નામ જાણી તેનું સતત ચિંતન કરવા અભ્યાસ પાડવાની વાત જણાવી. આ તત્વચિંતન જરૂર કરવું, કારણ કે તે ખરું સાથે આવનાર તે એ જ છે. (૧૮૯) પ્રથમ જીવતત્વને સમજવું– ____ जीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः । लक्षणती विज्ञेया द्वित्रिचतुष्पश्चषड्भेदाः ॥१९०॥ અર્થજી મોક્ષમાં ગયેલા અને સંસારી છે. સંસારી છે અનેક પ્રકારના છે. તેઓ લક્ષણથી બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રકારના હેય છે. (૧૦) ' Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રામતિ વિવેચન સહિત વિવરણ—હવે આપણે પ્રથમ જીવતત્ત્વ અનેક રીતે વિચારીએ છીએ. એના વિવેચનમાં જીવને અજીવથી જુદો પાડવામાં આવશે. જુદા જુદા લક્ષણે જીવના એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ એકથી માંડીને પાંચસો ત્રેસઠ ભેદ પડી શકે છે. અહીં બે થી છ સુધીના ભેદો વિચારવામાં આવશે. બીજા ત્યારપછીના ભેદો અહીં વિચારાયા નથી. સૂત્રગ્રંથમાં તેની વિચારણા આવે છે. જીવ—પ્રથમ તે જીવના એક પ્રકાર છે. જેને ચૈતન્ય હાય તે જીવ. આ પ્રકારમાં સવ જીવે આવી જાય છે. ચૈતન્યવત સર્વ જીવાના, પછી તે ગમે ત્યાં હાય તે સને, સંગ્રહ ‘જીવ’ શબ્દથી થાય છે. મુક્ત અને સંસારી – જીવના બે પ્રકાર છે. સવ કર્મથી મુક્ત થયેલા, મેાક્ષમાં ગયેલા તે મુક્ત અને સંસારમાં રહી એક ભવમાંથી બીજા ભવમાં જાય તે સંસારી. આ રીતે જીવના એ પ્રકાર પડે છે. મેાક્ષમાં ગયેલા સર્વાં જીવેા કર્મરહિત હાય છે. અને સંસારી સ જીવે। કર્મસહિત હોય છે. આ રીતે લક્ષણ પ્રમાણે જીવના એ પ્રકાર થયા. ૫૦૮ અનેકવિધ—ઉપર જણાવ્યું તેમ જીવના એકથી માંડીને ૫૬૩ ભેદો થાય છે. અહીં સ'સારી જીવેાના એ થી છ પ્રકાર કહેવામાં આવશે. દ્વિસ સસારી જીવા બે પ્રકારના છે. ત્રસ અને સ્થાવર એ રીતે પણ એના બે ભેદ્ઘ પડી શકે છે એમ નવતત્ત્વના ટબાકાર જણાવે છે. ચલ સ્વભાવવાળા જીવે ત્રસ કહેવાય છે અને સ્થિર રહેનાર તે સ્થાવર. સ્થાવરમાં પૃથ્વી, વનસ્પતિકાયના સ` એકેન્દ્રિય જીવે આવશે. આ રીતે ત્રસ સ'સારી જીવે થાય છે, કોઈ બાકી રહેતા નથી. ત્રિ—જીવાના વેઢ પ્રમાણે ત્રણ પ્રકાર પડી શકે છે – પુરુષવેદ, સ્ત્રીવેદ અને નવુંસકવેદ. એ રીતે સર્વ સ’સારી જીવેાને ત્રણ વેદમાં સમાવેશ થાય છે. અર્, તેજસ્, વાયુ અને અને સ્થાવર મળીને સ ચતુઃ—સ જીવેા ચાર પ્રકારમાં સમાઈ જાય છે. આ સૌંસારી જીવની વાત છે. ચાર ગતિ છે : દેવતા, મનુષ્ય, તિર્થં ચ અને નારકી. એ ચારમાંથી કોઇ એક ગતિમાં સાંસારી જીવ હોય છે. આ ચાર પ્રકારમાં સવ સ’સારી જીવેાના સમાવેશ થાય છે. પ‘ચ-સ, સ’સારી જીવે પાંચ પ્રકારના છે. સ્પના, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રેાત્ર એમ પાંચ ઇંદ્રિયા એમાંની એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇંદ્રિયા જેને હાય તેને અનુક્રમે એકેન્દ્રિય, એઈ દ્રિય, તેઇંદ્રિય, ચતુરિદ્રિય અને પચેન્દ્રિય જીવે ગણવામાં આવે છે. જીવે ષ—સવ' સંસારી જીવે છ પ્રકારના છે. એમાં છ કાયનેા સમાવેશ થાય છે. કાં તે પૃથ્વીકાય હાય, કાં તેા અકાય હાય, ચા તેજસ્કાય હાય, વાયુકાય હાય, વનસ્પતિકાય હાય કે ત્રસકાય હોય. આ રીતે સવ સંસારી જીવાના આ છ વર્ગમાં સમાવેશ થાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ તરવે પce ભેદ--આવી રીતે જીવોના અનેક પ્રકાર પડે છે. તે તેના લક્ષણથી જાણવા. ઉપર જણાવ્યું તેમ સંસારી જીવના એકથી માંડીને ૫૬૩ સુધી પ્રકારે ગણવામાં આવ્યા છે. આ પ્રકારોમાંથી છેડા પ્રકાર નીચે ગણવશે. આવી રીતે અનેક પ્રકારો ગણ શકાય છે. એમાં સવ સંસારી ને સમાવેશ થાય છે. યાદ રાખવું કે આ પ્રથમ જીવતત્ત્વની વાત ચાલે છે અને નિંદા કુથળી કે લેકકથામાં વખત કાઢવાને બદલે આ તત્ત્વચિંતનમાં સમય પસાર કરવો તે હિતાવહ છે. તેથી આપણે તત્વ એ શું ચીજ છે તેને વિચાર કરવાને અંગે પ્રથમ તત્ત્વને એનાં અનેક દૃષ્ટિબિંદુએથી વિચારીએ છીએ. (૧૯૦) બે, ત્રણ, ચાર પ્રકારના છ-- द्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीपुंनपुंसका ज्ञेयाः। नारकतिर्यग्मानुषदेवाश्च चतुर्विधाः प्रोक्ताः ॥१९१॥ અર્થ-ચર (ત્રસ) અને અચર (સ્થાવર) એ નામના બે પ્રકારના છે જાણવા અને સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના જીવ જાણવા તેમ જ નારકે, તિર્યંચા, મનુષ્ય અને દેવો એમ જીવોને ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે. (૧૯૧) - વિવેચન--હવે ઉપર જે બે, ત્રણ અને ચાર પ્રકારના. સંસારી જીવો કહ્યા તે ભેદ કેવી રીતે પડે છે તેની વિગત સમજાવે છે. - દ્વિવિધા--સર્વ સંસારી જીવો બે પ્રકારના હોય છે. આ બે પ્રકારમાં સર્વ સંસારી જીવોને સમાવેશ થઈ જાય છે. તે બે પ્રકારે નીચે પ્રમાણે છે. ચર–વસ, હાલે ચાલે તેવા, તડકેથી છાંયે જઈ શકે તેવા. આવા ત્રસ જીવેને બે, ત્રણ, ચાર કે પાંચ ઇંદ્રિયે હોય છે. એ ઉપરાંત તેઉકાય અને વાઉકાયના એકેન્દ્રિય ગતિત્રસ કહેવાય છે. તેઓ હાલચાલે તેવા હોય છે. આ અચર–સ્થાવર. એક સ્થાનકે રહે તેવા સ્થાવરે. તે એ કે દ્વિયે જ છે. તેમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં રહેનારા સર્વ સ્થાવર એકેદ્રિયનો સમાવેશ થાય છે. એ ચર અને અચર અથવા ત્રસ અને સ્થાવર જેમાં સર્વ સંસારી જીવને સમાવેશ થાય છે. એની વિશેષ વિગત જીવવિચારમાંથી મળે છે. ત્રિવિધ–હવે સર્વ સંસારી જીવના ત્રણ પ્રકાર-ભેદો પડે છે, તેની વિગત જણાવે છે. આ ત્રણ પ્રકારના માં પણ સર્વ સંસારી જીવોને સમાવેશ થઈ જાય છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે. સ્ત્રી–જે વેદેદયથી પુરૂષને ભોગવવાની વૃત્તિ થયા કરે તે સ્ત્રીવેદોદયવાળા પુરુષભેગી જીવો સમજવા. કેટલાક જીવને સ્ત્રીવેદને ઉદય હોય છે. મોક્ષમાં ગયા પછી તે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રશમતિ વિવેચન સહિત વેદ નાશ જ પામી જાય છે. ત્યાં કોઈ જાતના વેદના ઉદય હોતા નથી. છાણાના અગ્નિ જેવા, વેદના ઉદય થયા પછી પદર દિવસ સુધી પહોંચે તે વેદના ઉદય સમજવે. પુ—પુરુષવેદના હૃદયવાળાને આ ભેાગવવાની ઇચ્છા રહ્યા કરે છે. એ તૃણુના અગ્નિ સમાન છે. તાત્કાલિક એના ઉદય થાય છે. ભડકા થાય તેટલા વખત એ રહે છે. એ પુરુષવેદના ઉદયવાળા કેટલાક જીવા હાય છે. આ રીતે વેદના ઉદયવાળા એ પ્રકારના જીવા થયા. નપુસક —આ ત્રીજો પ્રકાર છે. નપુંસકવેદવાળાને સ્ત્રી અને પુરુષ બન્નેને ભેગવવાની ઈચ્છા થાય છે. એ વેદાય નગરદાડુ ખરાખર છે. એ અગ્નિ લાગ્યા પછી આખા શહેરમાં ફેલાય છે. આ રીતે કેટલાક સ્રીવેદોદયવાળા જીવેા, કેટલાક પુરુષવેદોદયવાળા જીવા અને બીજા કેટલાક નપુંસકવેદવાળા જીવે હેાય છે. આ ત્રણ પ્રકારમાં સર્વ સંસારી જીવાના સમાવેશ થઈ જાય છે. માક્ષમાં તે વેદ જ હાતા નથી. ચતુર્વિધાઅને સર્વ સંસારી જીવે ગતિને આશ્રયીને ચાર પ્રકારના હોય છે એટલે ચારમાંથી એક ગતિમાં હાય છે. ચાર ગતિ જેને આપણે હમણાં જોઈશું તેમાં સર્વ સંસારી જીવાને સમાવેશ થઈ જાય છે. નારક—પ્રથમ નરકગતિ. નારકીમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. તેમાં ક્ષેત્રવેદના તે અત્યંત ગરમ અને અત્યંત ઠંડા ક્ષેત્રથી થાય છે, અન્યેાન્યકૃત વેદનામાં ત્યાંના પ્રાણીએ એકબીજા પ્રત્યે વૈર લે છે અને કઈ નરકમાં પરમાધામી નામના મહાઅધર્મી દેવતાઓ વેદના કરે છે. આ નારક નામની પ્રથમ ગતિ થઈ. તિય ચ—આ ત્રિય ́ચની ખીજી ગતિ જાણવી. તેમાં એક, બે, ત્રણ અને ચાર ઇંદ્રિયાવાળા તથા પંચદ્રિય આકાશચર, ભૂમિચર અને જળચર સર્વ જીવાને સમાવેશ થાય છે. એવી રીતની તિર્યંચ ગતિને બીજી ગતિ કહેવામાં આવે છે. માનુષ–મનુષ્યા. આ ભરતક્ષેત્ર જેવાં પંદર કર્મભૂમિનાં ક્ષેત્ર છે અને અકર્મભૂમિનાં ત્રીસ ક્ષેત્ર છે અને છપ્પન અંતદ્વીપા છે. આ ત્રીજી મનુષ્યગતિમાં ગર્ભજ કે સમૂôિમ મનુષ્ય થવું, તે ત્રીજી ગતિ છે. દેવા—આ દેવતાના મુખ્ય ચાર પ્રકાર છે. જીવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક. ભુવનપતિ અને વ્યંતરના સ્થાન નીચે પાતાળમાં છે અને જ્યાતિષી અને વૈમાનિકનાં સ્થાને ઊપર-ઊંચે છે. એમાંથી કોઇપણુ દેવ થવું તે ચેાથી દેવ ગતિ બતાવે છે. આ ચારમાંથી કોઇપણ એક ગતિ પ્રાણી પામે છે. તેથી સંસારી જીવોના ચાર પ્રહાર પડી શકે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ તત્વ ૫૧૧ આ રીતે હજુ વધારે પ્રકારે આવશે. તે આપણે જોઈશું. સર્વ સંસારી જીવોના આ રીતે એકથી પ૬૩ પ્રકાર પડી શકે છે. આ સર્વ વાત શાસ્ત્રમાં બતાવવામાં આવી છે, જણાવવામાં આવી છે. (૧૯૧). પાંચ અને છ પ્રકારના જીવો (સસારી – पञ्चविधास्त्वेकद्वित्रिचतुष्पञ्चेन्द्रियास्तु निर्दिष्टाः । क्षित्यम्बुवह्निपवनतरवस्त्रसाश्चेति षड्भेदाः ॥१९२॥ અથ–સર્વ (સંસારી) જીવો પાંચ પ્રકારના છે. એકે દ્રિય, હીન્દ્રિયે, તેઈદ્રિયે, * ચૌરિંદ્રિય અને પંચેન્દ્રિયે એમ બતાવવામાં આવ્યા છે અને પૃથ્વીકાય, અકાય, તેજસકાય, વાયુકાય, વૃક્ષો અને ત્રસજીવો એમ છ ભેટવાળા (સંસારી) જીવો હોય છે. (૧૨) વિવરણ –(સંસારી જીવોના પાંચ અને છ પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે તે ઉપર જણાવાઈ ગયું. ગ્રંથકાર પિતે જ તેને ખુલાસો આ ગાળામાં કરે છે, તે ઉપરના ખુલાસા સાથે જોડવો. તેઓ ઉપર જણાવેલ અભિપ્રાય જેવો જ મત આપે છે. એટલે ઉપર નેધેલા અભિપ્રાયને પુષ્ટિ મળે છે. એકેદ્રિય--જેમને માત્ર સ્પર્શન નામની એક જ ઇંદ્રિય હોય તે સર્વ એકેદ્રિય કહેવાય છે. પૃથવી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિના સર્વ જીવો એક સ્પશેન્દ્રિયવાળા હોય છે. દ્વીંદ્રિય–બેઇદ્રિયવાળા. શંખ, કડાં, છીપલાં, જળ વગેરે જીવોને બે ઈદ્રિય હોય છે. સ્પર્શન અને રસ લઈ શકે તે રસના (છઠ્ઠા) એ બે ઇંદ્રિયવાળા જીવો બેઇદ્રિય હેય છે. ત્રિક્રિય–તેઇદ્રિય જીવોને ત્રણ ઇદ્રિ હોય છે. સ્પર્શન અને રસના ઉપર જણાવેલી તેમાં નાસિકા-વાસ લેવાની ઇન્દ્રિય વધે છે. માંકડ, ધનેડાં, જૂ, મંકોડા, યેલ (ઈયળ) વગેરે જીવોને ઉપર જણાવેલ ત્રણ ઇક્રિય હોય છે. ચતુરિંદ્રિય–ભમ, માખી, વીંછી, તીડ વગેરે જીવોને ચાર ઈદ્રિયે હોય છે. સ્પર્શન, રસના, ઘાણ સાથે જોવાની ચક્ષુરિંદ્રિય ભળે છે. આ ઇંદ્રિયે જેને હોય તે ચરિંદ્રિય જીવો કહેવાય છે. અત્યાર સુધીના સર્વને સમાવેશ તિર્યંચમાં થાય છે. પઢિય–જેમને સ્પર્શન, રસન, નાસિકા, અને જોવાની ઇન્દ્રિય ઉપરાંત કાન (શ્રોત્ર) હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. આ પંચેન્દ્રિય જીવોમાં જે તિર્યંચે છે તે જળચર, સ્થળચર, અને ખેચર તેમ જ ભુજ પરિસ અને ઉર પરિસર્ષ કહેવાય છે. જળમાં ચાલનારા તે જળચરે–મગરમચ્છ, માછલાં વગેરે. સ્થળચર જમીન પર ચાલે છે–ગાય. ભેંસ, બકરાં વગેરે. ખેચરે આકાશમાં ઊડે છે, જેવાં કે પિપટ, કબૂતર, કાગડા ઇત્યાદિ. Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત ૫૧૨ પેટે ચાલનારા ઉ૫સિપ અને હાથે ચાલનારા તે ભુજપરિસપ. અહીં સુધીના સર્વ તિયચા છે. તે સિવાય પૉંચેન્દ્રિયમાં નરકના જીવો, દેવતાએ અને મનુષ્યા આવે છે, તેમને સર્વને પાંચ ઇન્દ્રિય હાય છે.. આ રીતે સંસારી જીવોના પાંચ પ્રકાર થયા. હવે આપણે સર્વ (સંસારી) જીવોના છ પ્રકાર વિચારીએ. ક્ષિતિ—પૃથ્વીકાય, ક્ષિતિકાય. એમાં સર્વે ભૂમિજ પદાર્થો, સાત ધાતુઓ અને બધા ‘મિનરલ’(ખાણમાંથી નીકળતા પદાર્થા)નો સમાવેશ થાય છે. અંબુ—પાણી, જળ, અકાર્ય આકાશનું પાણી, ભૂમિનું પાણી, ઝાકળ એ સર્વને, પાણીને લગતા જીવોના, સમાવેશ આ બીજા અકાયમાં થાય છે. વહ્નિતેઉકાય અથવા અગ્નિકાય. એમાં સર્વ પ્રકારના ગરમ અગ્નિના સમાવેશ થાય છે. આકાશમાં વીજળી થાય તે પણ તેજસ્કાય છે. પવન-ચેાથા વાઉકાયમાં સર્વ પ્રકારના પવનાના સમાવેશ થાય છે. પત્રનેને આ વાઉકાય એકેન્દ્રિય જીવો ગણ્યા છે. એ સર્વ એકે ક્રિયા છે. તરવઃ——વનસ્પતિકાય, સૂક્ષ્મ અને બાદર. દેખી ન શકાય તે સૂક્ષ્મ. એમાં સર્વ ફળ, શાક, કંદના સમાવેશ થાય છે. એ જીવોને પણ એક સ્પર્શેન્દ્રિય જ ડાય છે. પાણી અને વનસ્પતિકાયમાં જીવ બતાવનાર એક માત્ર જૈન સૂત્રગ્રંથે જ છે. આધુનિક વૈજ્ઞાનિકોએ તે સાબિત કર્યુ છે. આ પાંચે પ્રકાર સ્થાવર એકેદ્રિયના છે. ત્રસ––ત્રસમાં બે, ત્રણ, ચાર અને પાંચ ઇંદ્રિયવાળા આમ છ પ્રકારના (સર્વ) સંસારી જીવો છે. આ રીતે સૂત્રકાર છે. અત્ર તે એકથી છ પ્રકાર મતાન્યા. જાણવા આ રીતે (સંસારી) જીવના છ પ્રકાર કરી શકાય છે, તે જીવને ખરાખર એળખીએ ત્યારે જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. (૧૯૨) જીવના અનેક પ્રકાર છે- જીવોને ૫૬૩ની સમાવેશ થાય છે. સંખ્યા સુધી વધે યોગ્ય છે, કારણ एवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः । प्रोक्तः स्थित्यवगाहज्ञानदर्शनादिपर्यायैः ॥ १९३॥ અથ—એ રીતે અનેક પ્રકારના પ્રત્યેક જીવના અનંત પર્યાય છે. તે સ્થિતિ, અવગાહના, જ્ઞાન, દર્શન વગેરે પર્યાયેથી જાણવા. (૧૯૩) કે વિવેચન—ઉપરના પ્રકારથી જોવામાં આવશે કે પર્યાયભેદે જીવના અનંત ભેદો થાય છે. આપણે તા ઉપર ૫૬૩ ભેદ્યની વાત કરી, પણ જ્યારે જીવના અનંત પર્યાયાને વિચાર Page #536 -------------------------------------------------------------------------- ________________ તરવા ૫૧૩. કરવામાં આવે છે ત્યારે તેના અનેક રીતે અનંત ભેદ થાય છે. એ રીતે જીવના જેટલા પ્રકાર કરવા હોય તેટલા એકથી અનંત સુધી પર્યાયભેદે થઈ શકે છે. એ પર્યાયભેદ કેવી રીતે થાય તે આપણે તરતમાં જોઈશું. આજે જે દેવચંદ નામને જીવ હોય છે તે કાલે વીરચંદ નામના પર્યાયથી ઓળખાય, વળી તે જેમ અનેક ભવોમાં ગાય, ભેંસ, પાડે, બકરે થઈ આવ્યો છે તેમ અનેક સ્થાનકે જઈ આવ્યા છે. એની સ્થિતિ, અવગાહનાના અનંત પર્યા-રૂપેિ છે તે નીચે પ્રમાણે સમજવું. સ્થિતિ––કોઈવાર આયુષ્ય મેટું થાય, કોઈવાર નાનું થાય એમ અનંત ભવમાં ફરતાં આ જીવે અનંત આયુષ્ય કર્યા. એ પ્રત્યેકનો જુદે ભેદ ગણવામાં આવે તે આ એક જ પ્રાણીના અને સમુચ્ચયે સર્વ પ્રાણીના (સંસારી) અનંત પર્યાયે થાય. એ પ્રત્યેકને એક એક ભેદ ગણતાં જીવના અનંત પ્રકારે થાય. અવગાહના-~દરેક જીવે અનંત ભવમાં કોઈવાર અસંખ્ય પ્રદેશ અવગાહ્યા, કોઈ વાર અનંત પ્રદેશ અવગાહ્યા અને કઈવાર થડા (સંખ્યાત) પ્રદેશે અવગાહ્યા. પ્રદેશની એ અવગાહના જુદી જુદી કરી તે અપેક્ષાએ પણ જીવના અનંત પ્રકારે પડી શકે. અને સમસ્ત જીવના પણ એ રીતે ભેદ પાડતાં અનંત પ્રકારે પડી શકે. જેટલા પ્રદેશે તે પોતે અવગાહી રહ્યો હોય તે તેના દ્વારા આકાશપ્રદેશની અવગાહના સમજવી. કઈ ભવમાં સાત આઠ આકાશપ્રદેશને અવગાહ્યા, કોઈ વાર અસંખ્યાત પ્રદેશોને ઈત્યાદિ. એ રીતે અવગાહનાના દષ્ટિબિંદુથી જીવન અને જીવોના અનંત ભેદ પડી શકે. જ્ઞાન–સાકાર ઉપયોગ તે જ્ઞાન. કોઈ ભવમાં આ જીવે ઘણું જાણ્યું, કોઈ વખત તદ્દન બુદ્દો રહ્યો, કોઈવાર સામાન્ય બોધ થયે, એમ સાકાર ઉપગની તરતમતાને લઈને જીવના અનંત ભેદ થાય. દશન--સામાન્ય ઉપગ તે દર્શન. આ કાંઈક છે એવો બોધ તે સામાન્ય ઉપગ. તે નિરાકાર છે. એ દર્શન ઉપયોગ પ્રત્યેક ભવમાં તે અનેક થાય. એ પર્યાયની નજરે જીવના અનંત પ્રકારે પડી શકે. આ રીતે જીવના એકથી માંડીને અનંત પ્રકારે છે–પ્રત્યેક જીવને માટે તથા સર્વ જીવોને માટે, તે સત્ય છે. તેથી જીવના અનંત ભેદો પડી શકે, કારણ કે આ પર્યારૂપાંતરેને અંગે એને એક, બે, ત્રણ એમ પ્રકાર વિચારતાં અનંત રૂપાંતર થઈ શકે છે. આ પ્રત્યેક જીવ માટે પણ બરાબર છે અને સમસ્ત જીવોને માટે પણ બરાબર છે. પ્રત્યેક જીવ પર્યાયની નજરે અનંત ભેદે છે અને સર્વ જીવો પણ અનંત પર્યાયવાળા છે. અનંતની તરતમતાના અનેક ભેદ છે. તે માટે જુઓ કર્મગ્રંથ (દેવેંદ્રસૂરિકૃત): પર્યાય--એટલે રૂપાંતર, જેમકે જે આજે દેવચંદ્ર નામે હોય તે આવતે ભવે Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ પ્રશમરતિ વિવેચન સહિત જ્ઞાનચંદ્ર નામે પ્રસિદ્ધ થાય. એમાં વળી સ્થિતિ, અવગાહના અને જ્ઞાન તથા દર્શનના ઓછાવત્તા પર્યાયભેદે ભેદ પડે. એમ પ્રત્યેક જીવના તથા સમસ્ત પર્યાયલેકે થાય તે ખરાખર સમજાય તેવી વાત છે. (૧૯૩) જીવના અનંત પ્રકાશ જીવનું લક્ષણ- सामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोsनाकारच सोऽष्टभेदचतुर्धा च ॥ १९४ ॥ અથ—સર્વ જીવાનું સામાન્ય લક્ષણ ઉપયાગ છે. એ ઉપયાગ એ પ્રકારના છેસાકાર અને અનાકાર (આકાર વગરના). સાકાર ઉપયેગ આઠ પ્રકારના છે અને નિરાકાર ઉપયોગ ચાર પ્રકારના છે. (૧૯૪) વિવેચન—આ જીવતત્ત્વની વાત ચાલે છે. તેા જીવનું લક્ષણ શું ? એ સમજ્યા વગર જીવતત્ત્વના ખરેખરો ખ્યાલ ન આવે. એ જીવને ખરાખર આળખવા માટે તેની વ્યાખ્યા ખરાખર કરવી જોઈએ. એ માટે જીવનું સર્વસામાન્ય લક્ષણ શું છે તે જાણવું જોઈએ. જ્યાં સુધી તે જાણવામાં ન આવે ત્યાં સુધી જીવતત્ત્વનું જ્ઞાન કાચું, અધૂરું રહે. માટે તેને આ લૈકમાં રજૂ કર્યુ છે. ઉપયાગ--આ લક્ષણ સિદ્ધ અને સંસારી સર્વ જીવાનું છે. ઉપયાગ એટલે આપ. ઉપયાગ એ પ્રકારના છે: નિરાકાર ઉપયેગ અને સાકાર ઉપયેાગ. નિરાકાર ઉપયેાગના ચાર પ્રકાર છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ નિરાકાર ઉપયેગથી વસ્તુની જાતિનું દર્શન થાય, એટલે જીવ છે કે જનાવર છે એવું દર્શન એ નિરાકાર ઉપયોગ. અને અમુક વ્યક્તિ દેવચંદ છે એવું જ્ઞાન થાય તે સાકાર ઉપયાગ. તેના આઠ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવળજ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન. દર્શને પયાગમાં સામાન્ય જ્ઞાન થાય છે, પણ વિશેષ વિગતે તે સાકાર ઉપયાગમાં જ સાંપડે છે. આવી રીતે ઉપયાગ ખાર પ્રકારના છે. ઘણી વખત સવાલ થાય છે કે મતિઅજ્ઞાનને ઉપયોગ કેમ કહ્યો હશે ? તેને જવાબ એ છે કે સમ્યગ્ મતિજ્ઞાન ન થાય, છતાં બુદ્ધિ ચાલ્યા તે કરે, તે વખતે મતિ અજ્ઞાન દ્વારા થતા જ્ઞાનને સાકારાપયાગ કહેવામાં આવે છે. ઉપયોગ લક્ષણ સર્વ જીવાને લાગે છે, એ બરાબર સમજવું. મેાક્ષમાં રહેલ ચેતનાને પણ લાગે છે, અષ્ટભેદ ચતુર્કા—એટલે આ સાકાર ઉપયેગ આઠ પ્રકારના છે અને નિરાકાર ઉપયેાગ ચાર પ્રકારના છે, બન્ને પ્રકારના ઉપયેગના બાર પ્રકાર થાય છે. આ પ્રકારની વિગત આપણે ઉપર જોઇ ગયા. એ આવતી ગાથામાં આવશે. (૧૯૪) Page #538 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ઉપયાગના બાર પ્રકારા— ज्ञानाज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरचक्षुरधिकेवल दृग्विषयस्त्वनाकारः ॥ १९५ ॥ અ —જ્ઞાન અને અજ્ઞાન અનુક્રમે પાંચ અને ત્રણ પ્રકારવાળે સાકાર ઉપયેગ છે; અને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દનના અનાકાર ઉપયોગ ચાર પ્રકારના છે. (૧૯૫) વિવેચન-ઉપરની ગાથાના વિવેચનમાં જણાવ્યું તેમ ઉપયેગ ખાર પ્રકારના છે, અનાકાર ઉપયેગ તે ચાર પ્રકારના દના અને સાકાર ઉપયાગ એટલે પાંચ પ્રકારના જ્ઞાન અને ત્રણ પ્રકારના અજ્ઞાના મળી આઠ પ્રકારના ઉપયોગ. આ બધાના વિષયે શું શું હાય છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ. એ ભેદ અત્ર સ્પષ્ટ કરવાથી એકની એક વાત એવાર થાય છે. નિરાકારમાં કાંઇ સ્પષ્ટતા ન થાય, માત્ર જાતિ જ જણાય, સાકારમાં વિશેષ વિગતા જણાઇ આવે. દશ નાપયેાગના ચાર ભેદો પણ જણાવ્યા અને જ્ઞાને પયાગના આઠ ભેદો પણ ઉપર રજૂ કર્યા. અહીં તેનું પુનરાવતન કરવાની જરૂર નથી. પણ સાકાર અને નિરાકાર ઉપયોગના તફાવત ધ્યાનમાં રાખવા, નિરાકાર ઉપયોગનું ખીજુ નામ દર્શીન છે. અને સાકાર ઉપયાગનું બીજુ નામ જ્ઞાન છે. કેવળજ્ઞાનીને એ બન્ને પ્રકારના ઉપયાગ સમય અંતરે હાય કે એક સાથે હાય તે સંબંધમાં સિદ્ધસેન દિવાકરના ન્યાયનજરે જુદા મત પડયો. એ સમજવા યોગ્ય છે. પાપ આ તત્ત્વવિજ્ઞાન ઘણું મહત્ત્વનું છે અને તેને અંગે સિદ્ધસેન દિવાકરના મત જાણવા યેાગ્ય છે. અને તે બંને મતના ઉપાધ્યાય શ્રીમદ્ યશાવિજયજીએ સમન્વય કર્યાં તે સમજવા યાગ્ય છે. આટલી વસ્તુ તત્ત્વદૃષ્ટિએ જાણવી, ચિંતવવી તે બહુ મહત્ત્વની વાત છે. આ સર્વાં ઉપયેગા પણ ભાવા છે. ભાવા કેટલા અને કેવા છે તે તત્ત્વચિંતનને અંગે પ્રસ્તુત હાવાથી એ ભાવે અત્ર રજૂ કરે છે. (૧૯૫) ભાવના પ્રકારો અને વિગતા— भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चेति ॥ १९६ ॥ અથ—જીવને અનેક પ્રકારના ભાવે થાય છે. તેના અનુક્રમે પાંચ પ્રકાર પડે છે. (૧) ઔયિક ભાવ, (૨) પારિણામિક ભાવ, (૩) ઔપશમિક ભાવ, (૪) ક્ષાયિક ભાવ અને (૫) ક્ષયે પશમિક ભાવ. આમ પાંચ પ્રકારના ભાવ છે. (૧૯૬) વિવેચન-આ ઘણા પારિભાષિક વિષય છે. આત્માના પર્યાયેા વધારેમાં વધારે Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રથમતિ વિવેચન સહિત પાંચ ભાવવાળા હોય છે, તે પાંચ ભાવાનાં નામ ઉપર મૂળ ગાથામાં જણાવ્યાં. એક સાન્નિપાતિક ભાવ છઠ્ઠો આવતી ગાથામાં કહેશે. જુદી જુદી સ્થિતિમાં વવું તે ભાવ. પારિણામિક ભાવ—દ્રવ્યના જે એક પરિણામ દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે તે પારિણામિક ભાવ. અથવા કોઈપણ દ્રવ્યનું જે સ્વાભાવિક સ્વરૂપપરિણમન તે જ પારિણામિક ભાવ કહેવાય છે. ઔદિયક ભાવ ઉદયથી પેદા થાય તે ઔયિક ભાવ, ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે. મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે તે કર્મના વિપાકઅનુભવથી ઉત્પન્ન થાય છે. ડાળાયેલાં મેલાં પાણી જેવી રીતે મલિન દેખાય છે તેવા જ આ ઔચિકભાવ છે એમ જાણવું. ઔપામિક—ર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશમિક ભાવ કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. કચરા નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મના ઉદય તદ્દન રોકાઈ જતાં તે ઉત્પન્ન થાય છે. આમાં કચરો કે મેલમાત્ર બેસી જાય છે, પણ મેલથી એ મલિન તે હાય છે. ક્ષાયિકભાવ-કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિકભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરા કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મના સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ક્ષયાપશમજ-ક્ષય અને ઉપશમથી પેદા થાય એ ક્ષાપશમિક ભાવ છે. ક્ષયાપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. ધેાવાને લીધે માદક શક્તિ કાંઇક નાશ પામવાથી અને કાંઇક રહી જવાથી કાદરાઓની વિશુદ્ધિની જેમ એ વિશુદ્ધિ નિશ્ચિત હાય છે. આવી રીતે આ ગાથામાં પાંચ પ્રકારના ભાવાની વ્યાખ્યા કરી. એ સર્વ ભાવે સર્વાં જીવાને લાગુ પડતા નથી. ઓછામાં ઓછા એ ભાવેામાં જીવ વતતા હાય છે. એકથી વધારે ભાવેશમાં વર્તે છે. એટલા માટે એકથી વધારે ભાવના સન્નિપાત થાય, સાથે વતે તેને સાન્નિપાતિક ભાવ કહે છે. તે હુવે પછીની ગાથામાં કહેશે. સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થનિત્ય માને છે, અને એમાં કોઇ જાતને પિરણામ માનતા નથી. જ્ઞાન, સુખ, દુ:ખાદિ પરિણામને તેએ પ્રકૃતિના જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શીને જ્ઞાન આદિને આત્માનેા ગુણુ માને છે ખરા, પણ તે આત્માને એકાંત નિત્ય – અપરિણામી માને છે. નવીન મીમાંસકોને મત વૈશેષિક અને નૈયાયિક જેવા જ છે. બૌદ્ધદર્શીન પ્રમાણે આત્મા એકાંતક્ષણિક અર્થાત્ નિરન્વય પરિણામને પ્રવાહુમાત્ર છે. ભિન્ન ભિન્ન ક્ષણામાં એછાવધતા થતા સુખદુઃખના અને ભિન્ન ભિન્ન Page #540 -------------------------------------------------------------------------- ________________ તત્વે વિષ્યના જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વનું ન હોવું તે જ બૌદ્ધ મતાનુસાર, નિરન્વય પરિણામોને પ્રવાહ છે એમ સમજવું. જેનદર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક જડ પદાર્થોમાં કૂટસ્થનિત્યતા નથી, તેમ જ એકાંતક્ષણિક્તા પણ નથી, પણ પરિણામિનિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામિનિત્ય છે. એથી જ જ્ઞાન, સુખદુઃખ આદિ પર્યાયે આત્માના જ સમજવા જોઈએ. ગમે તેટલા હાડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે તેમ દેશકાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં વસ્તુ જરાયે ફેરફાર નથી પામતી, એ ફૂટસ્થનિત્યતા. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશકાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણમિનિત્યતા. આત્માના બધા પર્યાયે એક જ અવસ્થાવાળા નથી હોતા. કેટલાક પર્યાયે કઈ એક અવસ્થામાં તે બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્ન ભિન્ન અવસ્થાઓ, ભાવ કહેવાય છે. આત્માના પર્યાયે અધિકમાં અધિક પાંચ ભાવવાળા હોઈ શકે છે. (આ ગ્રંથકારના મતે ભાવ જ છે.) તે પાંચ ભાવે ઉપર જણાવ્યા છે. એ જ પાંચ ભાવે આત્માનું સ્વરૂપ છે. અર્થાત્ સંસારી અથવા મુક્ત કેઈપણ આત્મા હોય એના સર્વ પર્યાયે ઉક્ત પાંચ ભાવોમાંથી કેઈ ને કોઈ ભાવવાળા અવશ્ય હોવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાયને સંભવ નથી. તેથી એ પાંચે ભાવો . અજીવનું સ્વરૂપ થઈ શકતા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એ નિયમ નથી. સર્વ મુક્ત જીમાં ફક્ત બે ભાવ હોય છે : ક્ષાયિક અને પારિણમિક. સંસારી જીવેમાં કેઈ ત્રણ ભાવવાળા, કોઈ ચાર ભાવવાળા અને કોઈ પાંચ ભાવોવાળા હોય છે, પરંતુ બે ભાવવાળે કોઈ સંસારી જીવ હેતું નથી. અર્થાત્ મુક્ત આત્માના પર્યાયે ઉક્ત બે ભાવમાં અને સંસારીના પર્યાયે ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન જીવરાશિની અપેક્ષાએ કે કઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું. - જે પર્યાયે ઔદયિક ભાવવાળા છે તે ભાવિક” અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે સ્વાભાવિક છે. ઉક્ત પાંચ ભાના પ૩ ભેદ ઉમાસ્વાતિ વાચકે શ્રીતત્વાર્થસૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળી કેટલા પર્યાયે છે અને તે કયા કયા, તે ત્યાં બતાવેલ છે અને આપણે તે આવતી ગાથામાં જોઈશું. | સર્વોપશમ માત્ર મેહનીય કર્મને જ થાય છે. દર્શન મેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રકટ થાય છે અને ચારિત્રમોહનીય કર્મને ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ પાટ પ્રશમરતિ વિવેચન સહિત માટે જ સમ્યક્ત્વ અને ચારિત્ર એ બને પર્યાયે ઔપશમિક ભાવવાળા સમજવા જોઈએ. - કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, પંચવિધ અંતરાયના ક્ષયથી દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શન મોહનીય કર્મના ક્ષયથી સમ્યફવ અને ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ચારિત્ર પ્રકટ થાય છે. માટે કેવળજ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાયે ક્ષાયિક કહેવાય છે. આ સર્વ વિગત મૂળ ગ્રંથકાર જ આવતી ગાથામાં કહેશે. ઉમાસ્વાતિ મહારાજ છઠ્ઠો સાન્નિપાતિક ભાવ આ ગ્રંથમાં ઉમેરે છે. એકથી વધારે ભાવે એક સ્થાને એકી વખતે આવે તેને સાન્નિપાતિક ભાવ કહે છે. આપણે એ સર્વ આવતી ગાથામાં જોઈશું. (૧૬) - ભાવના પેટાભેદ– ते त्वेकविंशतित्रिद्विनवाष्टादशविधास्तु विज्ञेयाः । षष्ठश्च सान्निपातिक इत्यन्यः पञ्चदशभेदः ॥१९७॥ ' અર્થ_આ પાંચે ભાવોમાં ઔદયિક ભાવ એકવીસ પ્રકાર છે, બીજા પરિણામિક ભાવના ત્રણ પ્રકાર છે, ત્રીજા ઓપશમિક ભાવના બે પ્રકાર છે, જેથી ક્ષાયિક ભાવના નવ પ્રકાર છે અને પાંચમા ક્ષાપશમિક ભાવના અઢાર ભેદો છે. છઠ્ઠો સાન્નિપાતિક ભાવ છે, તે બીજા ભાવને વર્તમાન સમૂહ છે. આ છઠ્ઠા સાનિપાતિક ભાવના પંદર પ્રકાર છે. (૧૭) વિવરણ–આ પાંચ ભાવના અને તેના સમૂહ તરીકે વર્તતા છઠ્ઠા સાન્નિપાતિક ભાવના પિટભેદે કેટલા છે તે આ ગાથામાં વિચારવામાં આવેલ છે. એ વિચારણા સમજપૂર્વકની અને યાદ રાખવા યંગ્ય છે, અક્કલમાં ઊતરે તેવી છે. આપણે તેની વિચારણા કરીએ. એકવિશતિ–પ્રથમના ઉપર વર્ણવેલા ઔદયિક ભાવના એકવીસ પિટભેદો છે. આ ઔદયિક ભાવ કર્મના ઉદયથી નાના પ્રકારના પર્યાયે બનાવે છે. અમુક માણસ જનાવર (તિર્યંચ) થાય કે અમુક દેવ થાય કે માણસ થાય તે ઔદયિક ભાવ સમજ. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એમ ચાર ગતિના ચાર ભેદ. ચાર કષા છે–ફોધ, માન, માયા અને લેભ. આ ચાર કષાયને ઉદય થવા દેવે તે ઔદયિક ભાવ બતાવે છે. ત્રણ લિંગ છે–પુરુષચિહ્ન, સ્ત્રીચિહ્ન અને નપુંસકચિહ્ન. આ રીતે અગિયાર પ્રકાર ઔદયિક ભાવના થયા. - મિથ્યાત્વ–શુદ્ધ દેવગુરુધર્મની ઓળખાણ ન થવા દે અને વ્રતાદિથી વિરુદ્ધ રાખે, તે મિથ્યાત્વને એક પ્રકાર. અજ્ઞાન–અજાણપણું, ન જાણવું તે. આને પણ એક જ પ્રકાર લેવાને છે. અસંયતત્વ—સાધુપણું, યતિપણું પ્રાણ પ્રાપ્ત ન કરી શકે. અસિદ્ધત્વ– પ્રાણું મેક્ષ ન મેળવી શકે, સંસારમાં રખડ્યા કરે. Page #542 -------------------------------------------------------------------------- ________________ પાટ આ ચાર ગતિ, ચાર કષાય અને ત્રણ લિંગ મળીને અગિયાર પ્રકાર થયા, તેમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયતત્વ અને અસિદ્ધવ મેળવતાં પર ભેદ થયા. તત્ત્વ છ લેશ્યા—કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ. આ છ ઉમેરતાં એકવીશ પેટાભેદ થયા. આ ગતિ વગેરે સર્વ કર્મોદયથી થાય છે. આ ભાવમાં જે ઉપગ્રાહી કર્યાં છે તે સના ગતિ શબ્દના સ્વીકારથી સમાવેશ ગણી લેવે. આખા ભવમાં અનેક કર્મો ભગવાય તે ત્રસદશક, સ્થાવરદશક અને ખીજા સ કર્મોના આ ઔયિક ભાવમાં સસાવેશ જાણી લેવે. કષાયને લેવાથી ચારે ઘાતિકર્માના તેમાં સમાસ થઈ જાય છે એમ સમજવું. અગાઉ ગધહસ્તી નામના આચાર્ય આ પ્રમાણે ગણતરી કરી છે. અજ્ઞાન વગેરે કેવી રીતે ઔયિક ભાવે આવે ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે એ પણ કા હેાવાથી સમાવેશ થઈ જાય. આવી રીતે જીવને લાગેલાં સર્વ કર્મોના આ ઔયિક ભાવમાં સમાવેશ થઈ જાય છે. ત્રિ—ખીજા પારિણામિક ભાવના ત્રણ પ્રકાર છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિક ભાવ છે. એ કમથી થતા નથી. જીવમાં ભવ્યપણું કે અભવ્યપણું હાવું તે પારિણામિક ભાવ છે. તેનું કોઈ કારણ નથી કે કોઈ કર્મના ઉદયને પરિણામે તે નથી, એમ સમજવું અને સ્વીકારવું. તે પારણામિક ભાવ છે. આ જીવના અસાધારણ ભાવ હાવાથી એમને જીવના પારિણામિક ભાવના પેટા પ્રકારમાં ગણવામાં આવે છે. બાકી અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ગુણવત્ત્વ, ભાતૃત્વ, પ્રદેશવત્ત્વ, અસંખ્યાત પ્રદેશવત્ત્વ, અસર્વંગતત્વ, અરૂપવત્ત્વ એ સર્વ પારિણામિક ભાવા છે. પણ જીવને અસાધારણુ તા ઉપરના ત્રણ પ્રકારો જ છે. વળી, આ અસ્તિત્વ વગેરે ભાવે અજીવમાં પણ હેાય છે. અને આપણે જીવને અજીવથી જુદા પાડવા છે. આ રીતે અસ્તિત્વ વગેરે પારિણામિક ભાવા હેાવા છતાં એ જીવને માટે અસાધારણુ ન કહેવાય. આ ત્રણ જીવને અજીવથી જુદા પાડનાર પારિણામિક ભાવ છે અને આપણને આ જીવતત્ત્વ સમજવામાં પ્રસ્તુત છે, જરૂરી છે, ઉપયાગી છે. દ્વિ—ઔપશમિક ભાવના એ પ્રકાર છે: સમ્યક્ત્વ અને ચારિત્ર એટલે દર્શનમેહનીય કર્મને ઉપશમાવવાથી સમ્યક્ત્વ અને ચારિત્રમેહનીય કર્મીને ઉપશમાવવાથી ચારિત્ર થાય છે. આ ઉપશમ ભાવમાં કચરા માત્ર નીચે બેસે છે, પણ તે અંદર પડથો રહે છે, દખાયલા રહે છે, તેને સવથા નાશ થતા નથી. નવ—ક્ષાયિક ભાવ કર્મના તદ્ન ક્ષય થવાથી થાય છે. એના નવ પ્રકાર છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, દાન, લાભ, ભાગ, ઉપલેાગ, તથા વીર્યલબ્ધિ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. આ નવ પ્રકારના ભાવ ક્ષાયિક ભાવે જ પ્રાપ્ત થાય છે, Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત અષ્ટાદશ— —ક્ષયે પશમ ભાવના અઢાર (૧૮) પ્રકાર છે. ઉદયમાં આવે તે કર્મોને ક્ષય કરવા અને બાકી અંદર પડી રહેલા કર્મોના ઉપશમ કરવા. એની વિશુદ્ધિ મિશ્રિત હાય છે. કોદરાની પેઠે એ અધ મિશ્રિત આત્મશુદ્ધિ છે: તે તે જ્ઞાનાવરણુના ક્ષયે પશમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન પ્રગટે છે; તેમ જ મિથ્યાત્વયુક્ત તે તે જ્ઞાનાવરણુના ક્ષયે પશમથી, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન પ્રગટે છે. આમ મતિજ્ઞાન આદિ એવા સાત પ્રકાર થયા. તે તે દનાવરણુના ક્ષયાપક્ષમથી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તથા પાંચ પ્રકારના અંતરાયના ક્ષયૈાપશમથી દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય લબ્ધિ પ્રકટે છે. અનતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લાભને ક્ષયેાપશમ થવાથી તથા દર્શીનમાડુનીયના ક્ષયે પશમથી સમકિત પ્રગટ થાય છે. અપ્રત્યા ખ્યાનાવરણીય કષાયના ક્ષયે પશમથી દેશવિરતિ પ્રકટ થાય છે અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયે પશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રગટ થાય છે. આટલા સારું જ્ઞાન વગેરે ઉપરના અઢાર પ્રકારના પર્યાય ક્ષાયેાપશમિક ભાવે વતે છે. ૫૨૦ પ'ચદશ—આ પાંચ ભાવના જ્યાં સંયાગ થાય છે તે સાન્નિપાતિક ભાવના પદર પ્રકાર છે. સયેાગ જેવુ... પ્રયાજન છે તેને સાન્નિપાતિક ભાવ કહેવામાં આવે છે. આ છઠ્ઠો ભાવ તેમણે (ઉમાસ્વાતિ વાચકે) તત્ત્વાર્થઅધિગમ સૂત્રમાં નથી બતાવ્યા, પણ અહીં તે વાત સ્પષ્ટ જણાવી છે. તે સાન્નિપાતિક ભાવના પંદર પ્રકાર છે. પાંચ ભાવેામાં એના, ત્રણના, ચારના અને પાંચના યેાગા (જોડાણા) કુલ ૨૬ થાય. તેમાંથી નીચે પ્રમાણેના કુલ છ યાગો (જોડાણેા) સંભવે છે. બાકીના વીસ યોગે સ ંભવતા નથી. (૧) દ્વિક સંયેાગી ભંગ. આ પારિજ઼ામિક અને ક્ષાયિક ભાવ સિદ્ધના જીવાને લાગે છે. (૨) ત્રિકસંયેાગી ભંગ. કેવળીને ઔદયિક, પારિણામિક અને ક્ષાયિક ભાવ લાધે. (૩) ત્રિકસંચાગી ભગ. ઔદિયક, પારિણામિક અને ક્ષયાપશમિક ભાવ ચાર ગતિમાં રહેલ જીવાને લાગે. (૪) ચાર ભાવના સંયાગ. ઔયિક, પારણામિક, ક્ષાયિક અને ક્ષાયે।પશમિક ભાવ એ પણ ચારે ગતિના જીવાને લાગે. (૫) ચાર ભાવના સચેગ. ઔદયિક, પારિણામિક, ઔપશમિક અને ક્ષાયે પશમિક આ ચાર ભાવાના સંયુગ એ ચારે ગતિના જીવમાં હોય છે. (૬) મનુષ્યને પાંચે ભાવ લાગે——ઔદયિક, પારિણામિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને ઔપશમિક. આ પ્રમાણે છ જ ભાંગા લાલે, આ પ્રમાણે વાત ઘટે છે. આ છ યેાગા(જોડાણા)ને ગતિ સાથે સમજતાં આ જોડાણાના કુલ પંદર પ્રકાર થાય. પારિણામિક અને ક્ષાયિક એ એને યેગ એક સિદ્ધ ગતિમાં જ સંભવે છે. એટલે આ ચેગને એક જ પ્રકાર છે. ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક આ ત્રણુના ચેગ પણ કેવળીને જ સંભવે છે. એટલે આ યેાગના પણ એક જ પ્રકાર છે. પાંચે ભાવાના યોગ પણ કેવળ મનુષ્યગતિમાં જ સંભવે એટલે આ ચાંગને પણુ એક જ પ્રકાર છે. પરતુ Page #544 -------------------------------------------------------------------------- ________________ પરી તત્ત્વ બાકીના ત્રણ યોગા ચારેય ગતિમાં સંભવે છે એટલે દરેકના ચાર પ્રકાર થતા હાઈ આ ત્રણ ચૈાગાના કુલ ખાર પ્રકાર છે. આવી રીતે સાન્નિપાતિક ભાવના કુલ પદર પ્રકાર થાય છે એમ સમજવું. તેનું યંત્ર નીચે પ્રમાણે હરિભદ્રસૂરિની ટીકામાં આપેલ છે. ઔદયિક મિશ્ર પારિણામિક ૩, ગતિ ૪૪ પ્રકાર ઔદયિક મિશ્ર ક્ષાયિક પારિણામિક ૪, ગતિ ૪=૪ પ્રકાર ઔદયિક મિશ્ર ઔપશ્ચમિક પારિણામિક ૪, ગતિ ૪=૪ પ્રકાર ઔઢયિક મિશ્ર ક્ષાયિક ઔષશમિક પારિણામિક ૫, ગતિ ૧=૧ પ્રકાર ઔયિક ક્ષાયિક પારિણામિક ૩, કેવળીને જ ૧=1 પ્રકાર ક્ષાયિક પારિણામિક ૨, સિદ્ઘને જ ૧=૧ પ્રકાર કુલ ૧૫ પ્રકાર આવી રીતે ભેદવભાગ પૂર્ણ થયા. (૧૯૭) એ ભાવાથી થતાં સુખદુઃખ વગેરેના આઠ પ્રકાર एभिर्भाव: स्थान गतिमिन्द्रियसंपदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा सोऽष्टविकल्पः समासेन ॥ १९८ ॥ અથ——એ ભાવેા વડે પ્રાણી સ્થાન પામે છે, ગતિ પામે છે, ઇંદ્રિયા મેળવે છે, સંપત્તિ અને સુખ તથા દુઃખ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં તેના આઠ દૃષ્ટિએ વિચાર થાય છે. (૧૯૮) વિવેચન-આથી પ્રાણી સ્થાન, ગતિ, સંપત્તિ, સુખદુઃખ પામે છે. ઔયિક ભાવના ઉદયે પ્રાણીઓમાં ફેરફાર દેખાય છે. પ્રાણીએમાં એ તફાવતા આઠ પ્રકારના છે. તેમને આ જીવતત્ત્વ પ્રકરણમાં દાખલ કરવા. આ ગતિ વગેરે નામે સાપેક્ષ કહેલ છે. આપણે એ સર્વ વિચારીએ. એ ઔયિક ભાવના આઠ પ્રકારે હવે પછીની ગાથામાં કહેશે. એક પ્રાણી બીજાએથી જુદો પડે છે, તેના આ પ્રસંગેા ચિતરવામાં આવ્યા છે. દેવચંદ કરતાં ઋષભદાસ શા કારણે ઔયિક ભાવે જુદો પડે છે, તે પર અત્ર વિચાર થાય છે. એ ભાવા વડે---આ સર્વ ફેરફાર અને એક જીવથી ખીજા જીવને જુદા પાડવાનું કારણ તે મુખ્યત્વે કરીને ઔયિક ભાવ જ છે. પણ પાંચે ભાવે પણ જીવ જુદા પડે છે, તેથી પાંચે ભાવને અહીં કારણ તરીકે માનેલ છે. સ્થાન—સ્થિતિ અથવા આયુષ્ય. આ અર્થમાં ટીકાકાર શ્રી હરિભદ્ર એ શબ્દને સ્પષ્ટ સમજે છે. સ્થાનને ગતિ સાથે મેળવવા જેવું નથી. નારામાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્થાના હાય છે. તે અર્થમાં સ્થાન શબ્દ કાઈક સમજે છે. સ્થાનને ગતિ સાથે કાંઈ સબંધ નથી. 3. }; Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત ગતિ— —ચાર છે : દેવ, મનુષ્ય, તિય ચ અને નારક. તિયચની અંદર એકે'દ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિદ્રિય અને પૉંચેન્દ્રિય તિયાના સમાવેશ થાય છે. પંચેન્દ્રિય તિય "ચમાં જળચર, સ્થળચર અને ખેચરી તેમ જ ઉરપરિસર્પ અને ભુજપરિસપના સમાવેશ થાય છે. આ ચાર ગતિમાં સર્વ જીવના સમાવેશ થાય છે. મેાક્ષને પાંચમી ગતિ કહેવાય છે. પરર ઇંદ્રિય—કોઈ પ્રાણી એકેન્દ્રિય થાય, કોઈ એઇન્દ્રિય થાય, કોઈ પ્રાણી તૈઇંદ્રિય થાય, કોઈ ચરિંદ્રિય થાય, અને કોઈ પ`ચે દ્રિયપણું પામે. આ વિવિધતા ઔયિક ભાવનું પિરણામ છે. સપદઃ-ઇંદ્રિયસંપત્તિ. કોઈ જીવ એકેદ્રિયપણું મેળવે, એવે અથ` ટીકાકાર કરે છે. ત્યાં તેમના મતે ઇન્દ્રિયસ પટ્ટુ' ઇંદ્રિયરૂપ સંપા અથમાં છે. અથવા વધતી એછી સંપત્તિ પામે, કોઇ વાર કોઈ ધનવાન થાય, કોઈ ગરીબ થાય વગેરે. આવા અર્થમાં પણ સંપ શબ્દ વાપરેલ હેાઈ શકે. સુખદુ:ખ—પ્રાણીને સુખ અથવા દુ:ખ થાય છે તે પણ ઔયિક ભાવનું જ પરિણામ છે. કોઈ પાણી માગે ત્યાં દૂધ મળે અને કેટલાક પ્રાણી રગરગીને મરી જાય પણ એક બટકું રોટલેા પણ ન મળે; કેટલાક સારી શરીરત ંદુરસ્તી ધરાવે અને પથ્થર ખાય તે પણ નડે નહિ અને કોઇ નિર ંતર માંદા રહે અને મરવાને વાંકે જીવે. આવા આવા જે તફાવતા પ્રાણી પ્રાણી વચ્ચે પડે છે તે પાંચે ભાવની તરતમતાને કારણે છે. અવિધ—આ તફાવત ટૂંકામાં આઠ પ્રકારના હેાય છે. હવે પછીની ગાથામાં એ આઠે પ્રકારો મૂળ ગ્રંથકર્તા પાતે જ ખતાવશે. ત્યારે પ્રાણી પ્રાણીમાં ફેર કેમ પડે છે તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. એક પ્રાણી અને જા વચ્ચે જે તફાવત પડે છે તે આ પાંચ ભાવેાની તરતમતાને કારણે છે, આકસ્મિક નથી. આ કેટલું બધું સમજણપૂર્વકનું છે તે સમજવું અને તેની સ્થાપના કરનાર કેટલા વિચક્ષણુ હશે તે વિચારવું. આ પ્રાણી પ્રાણી વચ્ચેનેા તફાવત ધ્યાનમાં રાખવે . અને જીવતત્ત્વની વિચારણામાં તે અગત્યની બાબત છે એ ખ્યાલમાં રાખવું. (૧૯૮) જીવાને જુદા પાડનાર આઠ કારણેા— द्रव्यं कषाययोगानुपयेोगो ज्ञानदर्शने चैव । चारित्र' वीर्यं चेत्यष्टविधा मार्गणा तस्य ॥ १९९॥ અથ—દ્રવ્ય, કષાય, યાગ, ઉપયાગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ તેના આઠ પ્રકારના ભેદો જાણવા. (૧૯૯) Page #546 -------------------------------------------------------------------------- ________________ પર૩ - વિવરણ–ઉપરની ગાથામાં એક જ બીજા જીવથી જુદો પડે છે તેનાં આઠ કારણ કહ્યાં છે, તે આ ગાથામાં વિગતવાર જણાવે છે. દ્રવ્ય-ગુણેને આશ્રય દ્રવ્ય, ગુણેને જે પિતામાં આશ્રય આપે, એટલે જે ગુણને ટકાવે, પિતાના છે એમ કહેવરાવે તે દ્રવ્ય. અજીવ પણ ગુણવાન છે. દ્રવ્યની આ વ્યાખ્યા સમજવી. કષાયધ, માન, માયા અને લેભ એ ચારના સમુચ્ચયનું નામ કષાય છે. કર્યું એટલે સંસાર. સંસારને જેમાં લાભ થાય, તે વધી જાય તે કષાય. કષાય તે મને વિકારે છે અને મહા સંસાર વધારી મૂકનારા છે. ગ–મન વચન કાયાના ગ. દશ મનના, દશ વચનના અને કાયયેગના બાર ભેદો છે. તે હવે પછી આપણે જોઈશું. ઉપગ-જ્ઞાન-દર્શન. આ સર્વ જીવનું સ્થાયી લક્ષણ છે. મેક્ષમાં રહેલા જીને પણ ઉપગ હોય છે. એટલા માટે તત્ત્વાર્થાધિગમમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે સર્વ જીનું લક્ષણ ઉપગ છે. ૩પયોગ રક્ષણમ્ (૨.૮)-ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જીવ જેને આત્મા અને ચેતન પણ કહે છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાવિક દષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઇંદ્રિય દ્વારા થતું નથી. પરંતુ તેનું સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે તથા તેનું અનુમાન કરી શકાય છે. એમ હોવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય-ય અને ઉપગ લક્ષણ-જાણવાને ઉપાય છે. જગત અનેક જડ-ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય ઉપયોગ દ્વારા થઈ શકે છે, કારણ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હેતે નથી. જ્ઞાન––જાણવું છે. વિશેષ વિગતથી જાણવું તેને જ્ઞાન કહેવાય છે. દશન--સામાન્ય બેધ, જાતિ આદિને બેધ, વિશેષતા વગરને બેધ. તેને દર્શન કહેવામાં આવે છે. ચારિત્ર–ચર્યા. પાંચ પ્રકારનાં ચારિત્ર. એનું વર્ણન આગળ આવશે. વીય–-શક્તિ. દાન, લાભ, ભાગ, ઉપભેગ, વીર્ય (શક્તિ) આ પાંચ પ્રકારના અંતરાયને ત્યાગ કરે તે આત્માના ગુણને રોકનાર આવરણના ત્યાગ બરાબર છે. આ આઠ પ્રકારની માગણ છે. જીવને સમજવા માટે જીવની એ આઠે પ્રકારની * માર્ગણ જાણવી જોઈએ. Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત માગણ--ધર્મના પર્યાલચન દ્વારા અન્વેષણ છવદ્રવ્યની શોધખોળ કરતાં જે પરિણામ મળેલ તે અત્ર રજૂ કર્યું છે. તેના આઠ પ્રકાર છે. આ આઠે પ્રકારની માણાને, અન્વેષણને હવે વિગતવાર બતાવશે. વિચારપૂર્વકની ધને માર્ગણ કહે છે. (૧૯) આત્માના પ્રકારે. માગણાનુસાર પ્રથમ ચાર પ્રકારે जीवाजीवानां द्रव्यात्मा सकषायिणां कषायात्मा । योगः सयोगिनां पुनरुपयोगः सर्वजीवानाम् ॥२०॥ અથ–જીવ તથા અજીવને દ્રવ્યાત્મા, કષાયવાન પ્રાણીને કષાયાત્મા, ગસહિત (મન, વચન, કાયાની પ્રવૃત્તિ યુક્ત) હોય ત્યારે ગાત્મા અને પ્રત્યેક સર્વ જીને ઉપગાત્મા. (૨૦૦) વિવરણ--આ ગાથામાં જે ઉપર આઠ માગણીઓ બતાવવામાં આવી તે અનુસાર જીવનું સ્વરૂપ બતાવવામાં આવે છે, તે સમજવું અને અવધારવું. દ્રવ્યાત્મા–જે બહાર દેખાવ ધારણ કરે તે દ્રવ્યાત્મા. જીવ અને સર્વ અજી આકારને ધારણ કરે છે. ધર્મ અધર્મ વગેરે સર્વ જીવોને પણ આકાર હોય છે. નિરંજન નિરાકાર આત્મા પણ પુગળ સંગે આકાર ધારણ કરે છે. એટલે ભાવાત્મા તે આત્મા પોતે જ છે, પણ તે પુદ્ગળ સંગે આકાર ધારણ કરતે હેવાથી દ્રવ્યાત્મા કહી શકાય. યાદ રાખવું કે આપણે આત્માને જોઈ શકતા નથી. પણ પુદ્ગળ સંગે તે નવા નવા આકાર ધારણ કરે છે તે દ્રવ્યાત્મા છે. આવી રીતે અજીવો પણ આકાર ધારણ કરે છે, તેથી જીવ અને અજીવ દ્રવ્યની અપેક્ષાએ આત્મા છે. કષાયાત્મા--જ્યારે માણસ ક્રોધ, માન, માયા કે લેભમાં પડી જાય છે ત્યારે તે કષાયમય થઈ જાય છે, તન્મય થઈ જાય છે, તે વખતે તે કષાયાત્મા કહેવાય છે. જેમ સામાયિક કરનાર શેઠ સામાયિકમાં હોવા છતાં ઢઢવાડે જઈ આવ્યા તેમ ક્રોધી, માની, માયાવી અને લેભી તે વખતે કષાયાત્મા છે. યોગાત્મા--જ્યારે પ્રાણી મન, વચન, કાયાના કેઈ પણ યુગમાં પ્રવર્તતે હોય તે વખતે ગાત્મા કહેવાય છે. માત્ર ચૌદમે ગુણસ્થાને જ અગીપણું પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સર્વ ગાત્માઓ છે એમ જાણવું. ઉપયોગાત્મા--આપણે આગલી ગાથામાં જોયું કે સર્વ જીવોને લાગુ પડે તેવું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ સર્વજને હોય છે (મેક્ષના ને પણ). તેથી સર્વ આત્મા ઉપગાત્મા કહેવાય છે. તે જ પ્રમાણે જ્ઞાનમાં વતે ત્યારે જ્ઞાનાત્મા, દર્શનમાં વતે ત્યારે Page #548 -------------------------------------------------------------------------- ________________ ? * તવ દર્શનાત્મા, ચારિત્રમાં વતે` ત્યારે ચારિત્રાત્મા અને વીર્યમાં વતે` ત્યારે વીર્યાત્મા. આ પ્રમાણે આઠે માણાએ આત્માને ઘટાવવે, તે આવતી ગાથામાં કહેશે. પેાતાનું તાદ્રૂપ્સ જેની સાથે થાય તે રૂપ આત્મા થઈ જાય, તે ભાવમાં વતા આત્મા કહેવાય છે. ખરી રીતે આવી સ્થિતિ આત્માની સ્થિતિ છે. આ ભાવ ખરાખર સમજવે. (૨૦૦) બાકીની ચાર માણાએ વતા આત્મા- PH: પપ ज्ञानं सम्यग्दृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् । चारित्रं विरतानां तु सर्वसंसारिणां वीर्यम् ||२०१॥ અથ સમકિત દૃષ્ટિના જ્ઞાનાત્મા અને સર્વ પ્રાણીઓના દર્શનાત્મા અને ચારિત્રમાં આસક્ત થયેલા હાય તેમના ચારિત્રાત્મા અને સંસારમાં રહેલા સર્વ જીવા જેમનામાં વીર્ય શક્તિ હાય તે વીર્યાત્મા. (૨૦૧) વિવેચન—આ ગાથામાં માગણુાનુસાર બાકીના આત્માના ચાર પ્રકાર બતાવે છે, એટલે આઠે મા ણાનુસાર આત્માના પ્રકાર પૂરા થશે. જ્ઞાન-સંર્વ પ્રાણીઓમાં જ્ઞાનના અન ંતમા ભાગ સદા ખુલ્લો રહે છે. કાંઈપણ જાણવું, વસ્તુ છે એવી વિશેષ ભાવના, તેના જાણુપણાને જ્ઞાન કહે છે. આ દેવચંદ છે, રાયચંદ છે, મારી પેાતાની ગાય છે એવું સવિશેષ જાણપણું તે જ્ઞાન. સમ્યગ્દૃષ્ટિ--સમ્યગ્દષ્ટિવાળા જીવને જ્ઞાન થાય તે વખતે તે ચેતનાના પ્રવાહ તે જ્ઞાનાત્મ જાણવેા. ટીકાકારના કહેવા પ્રમાણે ક્ષાયિક, ક્ષાર્યપશમિક અને ઔપમિક એમ ત્રણ પ્રકારના જ્ઞાનને આમાં સમાવેશ થાય છે. મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન નહિ. દન-વસ્તુને સામાન્ય ઉપયોગ. ‘અહીં કાંઈક છે” એવું વિશેષ જાણ્યા વગરનું જ્ઞાન થાય, માત્ર ‘અહીં કાંઇક છે' એવા સામાન્ય ખાધ થાય, તેને દન કહેવામાં આવે છે. સજીવા--આ દશન, સામાન્ય બેધ, નિરાકાર ઉપયાગ જ્યારે પ્રાણીને થાય ત્યારે તે દશનામા જાણવા. આવે એધ એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવાને થઈ શકે છે. ચારિત્ર-ચર્યો. એના પાંચ વિભાગ નવતત્ત્વમાં આપેલા છે. ચારિત્રની ક્રિયા કરનાર તે વખતે ચારિત્રાત્મા કહેવાય છે. વિરત--ત્યાગીને હાય તે ખરું ચારિત્ર. ચારિત્રમાં પ્રાણી વતતા હોય તે વખતે તે ચારિત્રાત્મા કહેવાય છે. ચારિત્ર અહીં સંયતનું સમજવું, અસંયતનું નહિ. જેમણે ત્યાગ ન કર્યાં હાય તે ચારિત્રાત્મા ન કહેવાય. Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વીય–-શક્તિ, બળ. આ શક્તિ આત્મામાં ભરેલી છે, તે પ્રકટ થાય ત્યારે તે વર્યાત્મા કહેવાય છે. અંદર ભરેલી શક્તિને ઉપગ થાય જ એમ સમજવું નહિ. પણ એ શક્તિ અંદર તે પડેલી છે જ. | સર્વ સંસારીઓની–સિદ્ધ અને સંસારી સર્વ પ્રાણીઓમાં અનંત શક્તિ ભરેલી છે. જીવને અજીવથી જુદા પાડનાર આ વીર્ય છે. એને જ્યારે ઉપયોગ થાય ત્યારે તે વીર્યાત્મ થાય છે એમ સમજવું. શક્તિને ઉપયોગ કરે ત્યારે આ પ્રાણુ વીર્યાત્મા કહેવાય છે. - આ રીતે આઠે માગણએ આઠ પ્રકારના આત્માની વાત કરી. આ વાત લક્ષમાં રાખી સમજવી અને પ્રાણ જે ભાવે વતતે હોય તે ખ્યાલમાં રાખવું. આમાં ઉપયેગાત્મા અને વીર્યાત્મા મોક્ષના જીવને પણ લાગે છે. (૨૧) દ્રવ્યાત્મા-- . द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण । आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।।२०२॥ અર્થ-દ્રવ્યાત્મા’ એ પ્રમાણે બધાં દ્રવ્યને ઉપચાર નયની અપેક્ષાએ વિશેષે કરીને કહી શકાય. આત્માની (સ્વની અપેક્ષાએ તે આત્મા છે અને પરને આદેશ કરવાથી પરની અપેક્ષાએ તે જ અનાત્મા થઈ જાય છે. (૨૨) વિવેચન--આ ગાથામાં “આત્મા’ શબ્દનો અર્થ અપેક્ષા ધ્યાનમાં રાખીને સમજાવે છે. એ અપેક્ષાને સમજવી તે જૈન ધર્મ અને તેનાં તત્ત્વોને સમજવાની ચાવી છે, તેથી આ લેકને ખૂબ વિચારી ધ્યાનમાં લે. દ્રવ્યામા--નયને લઈને અપેક્ષાએ સર્વ પદાર્થોને પણ દ્રવ્યાત્મા કહી શકાય. એ સામાન્યની અપેક્ષાએ સમજવું. તત્વથી એવી વાત ન થાય, પણ ઉપચારથી એને અને અજીવના સર્વ પદાર્થોને દ્રવ્યાત્મા કહી શકાય. જીવ અને અજીવ સર્વ પદાર્થો પિતપિતાનાં રૂપનાં વાચક હોવાથી ઉપચારની અપેક્ષાએ બનેને દ્રવ્યાત્મા કહી શકાય. અજીવમાં જે ગુણે છે તે આમાં પણ છે, તેથી તેને દ્રવ્યાત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ કહેવામાં કોઈ પ્રકારને વાંધો નથી. રતિ રૂતિ વાતમ-જે ફરે હરે, જાય આવે તે આત્મા. એ અપેક્ષાએ એ અજીવ પદાર્થોને પણ દ્રવ્યાત્મા કહી શકાય. એનું સ્વરૂપ બતાવવા એને દ્રવ્યાત્મા કહેવામાં કઈ જાતને વાંધો નથી. બાકી જીવ એ તે જીવ જ છે. તે ભાવાત્મામાં જશે. એટલે તત્વથી અજીવ આત્મા ન હોવા છતાં તેનું અને આત્માનું જવા આવવાને અંગે સ્વરૂપ એક સરખું હોવાથી ઉપચારથી એને દ્રવ્યાત્મા કહી શકાય. આ ઔપચારિક વાત છે અને ન્યાયનિષ્ણુત તરત સમજી શકશે. જીવ અને અજીવ આવી રીતે એકસરખાં જાય Page #550 -------------------------------------------------------------------------- ________________ પરાઓ આવે છે, તેથી તેમને દ્રવ્યાત્મા કહી શકાય. આ અપેક્ષા બરાબર સમજવી. દ્રવ્ય એટલે સામાન્યની અપેક્ષાએ આ વાત સમજવી. નય--અપેક્ષા. એ અપેક્ષાએ અજીવ દ્રવ્યાત્મા છે, બાકી ભાવાત્મા એ નથી. આત્માનું અને અજીવનું સામાન્ય એક હેવાથી એ દ્રવ્યાત્મા કહેવાય. આત્મા–ચેતનવાન. શત્તિ શુત્તિ માત્મા–જે પિતાના જોરથી-શક્તિથી જાય આવે તેને જ ભાવાત્મા કહી શકાય. આ અપેક્ષાએ અજીવને ભાવાત્મા ન કહી શકાય. આત્માના જે ગુણે છે તે જેનામાં ઉપરછલ્લા હોય તે દ્રવ્યાત્મા ગણાય. આ સર્વ સામાન્યની અપેક્ષાએ છે. અનાત્મા--આત્માના ગુણે ન હોય ત્યારે તેને અનાત્મા કહેવાય. પરની અપેક્ષાએ એ આત્મા પણ નથી અને અજીવ પણ નથી, આત્મા છે અને નથી, અજીવ છે અને નથી. આત્માના ગુણે જેનામાં ન હોય તે વ્યતિરેક અપેક્ષાએ અનાત્મા કહેવાય. આ અપેક્ષાવાદની વાત છે અને બહુ ઝીણવટથી સમજવા ગ્ય છે. એ ગુરૂગમની અપેક્ષા રાખે છે. ન સમજાય તેણે સમજણવાળા ગુરુની આ બાબતમાં મદદ લેવી. પરદેશ–જે આત્મિક વસ્તુ ન હય, જેનામાં એ ગુણ ન હોય તેની અપેક્ષાએ એ દ્રવ્યાત્મા પણ નથી અને કાંઈ નથી. | મારા વિચાર પ્રમાણે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જે દ્રવ્ય શબ્દ વાપરવામાં આવેલ છે તે પદાર્થ માટે છે અને દ્રવ્યાત્મામાં જે દ્રવ્ય શબ્દ વપરાય છે તે સ્થિતિની અપેક્ષાએ વપરાયેલ છે. આ તફાવત શબ્દના વપરાશને અંગે છે અને ધ્યાન રાખવા છે. દ્રવ્યાત્મામાં વપરાતે દ્રવ્ય શબ્દ એ તદ્દન દેખાવમાત્ર ઉપચાર છે. ભાવાત્મા તે તદ્દન જુદે જ છે. બાકી અને અજી સ્વરૂપે ઉદ્દેશીએ તે દ્રવ્યાત્મ થઈ શકે છે, તેમાં જરા પણ વાંધો નથી. અજી કદી ભાવાત્મા ન જ થાય. આ અતિ સૂકમ અપેક્ષા સમજવી, સમજવા પ્રયત્ન કરે, એમાં મેટાને આશ્રય લે પડે તેટલે લે. આત્મા છવરૂપ છે અને અજી કદી ભાવાત્મા તે થતા જ નથી. સામાન્ય તત્ત્વને આશ્રીને આ દ્રવ્યાત્માનું સ્વરૂપ બતાવેલ છે. હજુ આ વિષયમાં વધારે કહેવામાં આવશે, તે સર્વ સમજવા સહાનુભૂતિથી યત્ન કરે. (૨૦૨) જીવ તત્વનું અનેકવિધ સ્વરૂપ– एवं संयोगाल्पबहुत्वाध कशः स परिमृग्यः ।। जीवस्यैतत्सर्व सुतत्त्वमिह लक्षणैदृष्टम् ॥२०३॥ અર્થ–એ પ્રમાણે આજુબાજુની પરિસ્થિતિને લઈને તેમ જ અપબડુત્વને Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ પ્રશમરતિ વિવેચન સહિત લઈને જીવ(જીવતત્વ)ને શેધી કાઢવું. આ જીવનું સર્વ સુંદર તત્વ એનાં લક્ષણ વડે અહીં સમજવું. (૨૦૩). - વિવેચન—આ શ્લેકમાં બતાવે છે કે અનેક કારણે જીવના અનેક ભેદ થઈ શકે છે. અત્યારે જીવતત્વને વિચાર ચાલે છે. તેમાં તે અનેક પ્રકારે પ્રસ્તુત છે. આપણે આ કને ભાવ સમજવા પ્રયત્ન કરીએ. સંગ–જેની સાથે જીવ જોડાયેલ હોય તેના આધારે જવના અનેક પ્રકાર પડી શકે. આપણે કષાયાત્મા, ગાત્મા વગેરે, સંગજન્ય તેના પ્રકારે બસેમી ગાથામાં જઈ ગયા. આ અનેક પ્રકારે જાણી લેવા, કારણ કે આત્માને બરાબર જાણવાને એ માર્ગ છે. આત્મા તે ઘણી રીતે સંગમાં પડી ગયેલ છે, તેથી તેના સંબંધે તેના અનેક પ્રકાર થાય. સંગ છૂટી જાય ત્યારે તે બંધ થઈ જાય છે. જેમ કે એ નરકગતિના સંગે નારક કહેવાય છે, પણ તે વખતે તેને દેવગતિસંગ નથી તેથી તેને દેવ ન કહેવાય. - અ૫બહત્વ–વળી મનુષ્ય ગર્ભજ અને સંમૂર્ણિમ ભેદે કરીને અસંખ્ય છે. તે બહુઓછા છે. તિર્યંચે એકે દ્રિય વગેરે ભેદે કરીને અનંત છે, તેના પ્રમાણમાં મનુષ્ય અલ્પ છે, ને તિર્યંચે બહુ છે. સંખ્યાની બાબતમાં મનુષ્ય તિર્યંચને પહોંચે નહિ. વળી આદિ શબ્દ ઉપર વાપર્યો છે તે નામ માટે સમજ. નામાદિ દરેકના જુદા હોય. પ્રાણી દેવચંદ તરીકે હસ્તિ ધરાવતે હોય પણ અમરચંદ તરીકે નહિ. આવી રીતે લક્ષણભેદે અને નામદે મનુષે જુદા જુદા થાય. અસ્તિ-નાસ્તિ ભેદે તે જુદા પડે. આ અસ્તિનાસ્તિ ભાવ સમજો. મનુષ્યના આવા અનેક પ્રકાર પાડી શકાય છે. આવી રીતે જીવતત્વના અનેક પ્રકાર થાય. તે બધાનાં કારણોમાં સંયોગ અને અલ્પબદ્ધત્વ છે. તેને લઈને તેના અનેક ભેદ પડે છે. પ્રકારો પડવાનું કારણ આથી ખ્યાલમાં આવી જશે. જીવતત્ત્વની વાત ચાલે છે, તે ધ્યાનમાં રાખવું. (૨૦૩) સર્વજીનું એક લક્ષણ અપેક્ષાએ – उत्पादविगमनित्यत्वलक्षणं यत्तदस्ति सर्वमपि । सदसद्वा भवतीत्यन्यथाऽपितानर्पितविशेषात् ॥२०४॥ અર્થ–સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને તેની અંતર્ગત નિત્યત્વ રહેલું છે. તે સર્વ વસ્તુ સત્ અને અસત્ અપેક્ષાએ અને અપેક્ષાની ગેરહાજરીમાં થઈ શકે. (૨૦૪) વિવેચન–આ ગાથામાં સર્વ વસ્તુની વ્યાખ્યા અને તેની અપેક્ષા આપવામાં આવી છે. આ વિભાગ બહુ ઝીણવટથી ગ્રાહ્યમાં લેવા યોગ્ય છે. એમાં નય અને અપેક્ષાવાદને બહુ યુક્તિથી વિચારવામાં આવેલ છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ * પર ઉત્પાદવિગમનિત્યત્વ—ઉત્પત્તિ, વિનાશ અને નિત્ય (ધ્રુવતા) એ સની વ્યાખ્યા છે. અમુક વસ્તુ-પદાર્થ છે, તેની ત્રણ સ્થિતિ હોય છે. તે ઉપજે છે, નાશ પામે છે અને તેમાં નિત્યત્વ હોય છે. ઉમાસ્વાતિ તવાર્થાધિગમમાં કહે છે (૫-૨૯) કે ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ જે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય એ ત્રણેથી યુકત અર્થાત્ તદાત્મક છે તે સત્ કહેવાય. “સના સ્વરૂપ વિશે ભિન્ન ભિન્ન દશનેનાં ભિન્ન ભિન્ન મત છે. કઈ દર્શન (વેદાન્ત, ઔપનિષદ, શાંકરમત) સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ ધ્રુવ (નિત્ય) જ માને છે. કોઈ દર્શન (બૌદ્ધ) સપદાર્થને નિરન્વય ક્ષણિક માને છે. કોઈ દર્શન (સાંખ્ય) ચેતનતત્ત્વરૂપ અને તે કેવળ ધ્રુવ (કૂટસ્થનિત્ય) અને પ્રકૃતિતત્વરૂપ સને પરિણામિનિત્ય (નિત્યનિત્ય) માને છે. કોઈ દર્શન (વૈશેષિક) અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્તને કૂટસ્થનિત્ય અને ઘર, વશ્વ આદિ કેટલાંક સને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે. પરંતુ જૈનદર્શનનું સના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતેથી ભિન્ન છે અને સદર સૂત્રમાં બતાવ્યું છે.” જૈન દર્શનનું માનવું એ છે કે જે સત–વસ્તુ છે તે ફક્ત પૂર્ણરૂપે કૂટસ્થ નિત્ય અથવા ફક્ત નિરવ વિનાશી અથવા એને અમુક ભાગ કૂટસ્થનિત્ય અને અમુક ભાગ પરિણમિનિત્ય અથવા એને કઈ ભાગ તે ફક્ત નિત્ય અને કેઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હોઈ શકતું નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્થળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ છે.” પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એવો છે કે જે ત્રણ કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક, (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદવ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશેમાંથી કઈ એક બાજુએ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે. પરંતુ બંને અંશેની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલુમ પડે છે. એથી બંને દૃષ્ટિઓને અનુસારે જ આ સૂત્રમાં સત્-વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે.” આ પ્રમાણે પંડિત સુખલાલ સદર સૂત્ર ઉપર સૂચક વ્યાખ્યા કરે છે, તે અત્ર દાખલ કરી છે. . - તે જ પંડિત સુખલાલ જેઓ પ્રજ્ઞાચક્ષુ છે તે પછીના સૂત્ર(પ.૩૦)માં જણાવે છે કે (નિત્યની વ્યાખ્યા પર વિવેચન કરતાં) “બધાં તમાં વ્યાપકરૂપે પરિણામિનિત્યત્વ વાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂકમ દષ્ટિથી જોતાં કોઈ એવું તત્વ અનુભવમાં નથી આવતું કે જે અપરિણામિ હોય, અથવા માત્ર પરિણામરૂપ હોય. બાહ્ય આત્યંતર બધી વસ્તુઓ પરિણમિનિત્ય માલૂમ પડે છે, જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ પ્રશમરતિ વિવેચન સહિત તેમ જ એને કઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક-પરિણામ-પરંપરામાં સજાતીયતાને અનુભવ ક્યારે પણ ન થાય, અર્થાત્ પહેલાં કોઈવાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જ જે “આ તે જ વસ્તુ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે તે કઈ પણ રીતે ન થાય, કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરવું આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતનતત્વ માત્ર જે નિર્વિકાર હોય તે એ બંને તત્ત્વના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા કયારે પણ ઉત્પન્ન ન થાય. એથી પરિણામિનિત્યત્વવાદને જૈનદર્શન યુક્તિસંગત માને છે.” - નિત્યની બીજી વ્યાખ્યા–“સત્ પિતાના સ્વભાવથી યુત થતું નથી માટે નિત્ય છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ સત્ કહેવાય છે. સસ્વરૂપ નિત્ય છે, અર્થાત્ તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય કયારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે. એજ સત્વનું નિત્ય છે. પિતાપિતાની જાતિને ન છોડવી એ જ બધાં દ્રવ્યનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદ-વ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદ-વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. આ ચક્રમાંથી કયારે પણ કોઈ અંશ મુક્ત–લુપ્ત થતું નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં પ્રૌવ્યનું કથન છે એ દ્રવ્યના અન્વયી સ્થાયી અંશમાત્રને લઈને છે અને અહીં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશેના અવિછિન્નત્વને લઈને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે.” - સદસહવા–વસ્તુના સત્-અસત્ ભાવો માટે ઉપર વિવેચન થઈ ગયું, ત્યાંથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' સમજી લેવું. દરેક વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને નિત્યપણું કાયમ છે. આ સમજવાથી જૈન ધર્મના જીવતત્ત્વને બરાબર સમજવામાં આવશે. આપત-અનપિત—અહીં અર્પિત એટલે અપેક્ષા સમજવી. આપણી જાતને અર્પણ કરી દેવી એ અર્પિતવાદ છે. પંડિત સુખલાલજી આ સૂત્ર સમજાવતાં જે વિવેચન કરે છે તે અત્રે પ્રસ્તુત છે. તેઓ આ આ “અતિ-અનપિતસિદ્ધઃ' (-૩૧) સૂત્રને અંગે લખે છે કે “પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે કેમકે અર્પિત એટલે અર્પણ અર્થાત્ અપેક્ષાથી, અને અનર્પિત એટલે અનપણા અર્થાત્ બીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.” - તેઓ સદર સૂત્ર પર વિવેચન કરતાં જણાવે છે કે “પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મોને સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ બતાવવું, તથા વિદ્યમાન Page #554 -------------------------------------------------------------------------- ________________ તત્વ ૫૩૨ અનેક ધર્મોમાંથી કયારેક એકનું અને કયારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનું ભાન હોય છે, તે બધી રીતે ઘટિત થતું નથી. જો એમ હોય તે આત્મા, ચેતના આદિ સ્વરૂપની માફક ઘટાદિ પરરૂપથી પણ સત્ સિદ્ધ થાય, અર્થાત્ એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાયમાન થાય, જેથી એનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપને અર્થ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્વ અને બીજી અપેક્ષાએ અસત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સવ-અસત્ત્વનું છે તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં સિદ્ધ છે. દ્રવ્ય(સામાન્ય) દષ્ટિએ નિત્યત્વ અને પર્યાય(વિશેષ) દૃષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા, પરંતુ અપેક્ષાદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકવ આદિ ધર્મોને સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે. આથી બધાય પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે.” પંડિત સુખલાલ બીજી વ્યાખ્યા આપતાં જણાવે છે કે “પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમકે અર્પણું અને અનપૅણાથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન–અપ્રધાન ભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.” આ વ્યાખ્યા ઉપર વિવેચન કરતાં પંડિતશ્રી જણાવે છે કે- “અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારેક કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રમાણિક અથવા બાધિત નથી, કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હેતા નથી. પ્રયજન પ્રમાણે કયારેક એકની તો ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. જ્યારે જેની વિરક્ષા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. જે કર્મને કર્તા છે તે જ એના ફળને ભક્તા થઈ શકે છે. આ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દ્રવ્યદષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને કારણે ગૌણ છે. પરંતુ કતૃત્વકાળની અપેક્ષાએ ભકતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે, આ કર્મ અને ફળના સમયને અવસ્થાભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હેતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે કયારેક આત્મા નિત્ય અને કયારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બંને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે, ત્યારે બંને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એવો વાચક શબ્દ ન હેવાથી આ માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્યરચનાઓ બને છે, જેમકે નિત્યનિત્ય, નિત્ય-અવક્તવ્ય, અનિત્ય–અવક્તવ્ય અને નિત્ય-અનિત્યઅવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સપ્તભંગી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પ્રશમરતિ વિવેચન સહિત તેમાં પણ બે વાક્યો મૂળ છે. જેમ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે, તેમ બીજા પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ કિંતુ પરસ્પર વિરુદ્ધ દેખાતાં સત્ત્વ-અસત્વ, એકત્વ-અત્ય, વાત્વ-અવાસ્થત્વ આદિ ધર્મયુગ્મને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેક ધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારને વિષય મનાય છે.” આવી રીતે અનેક પ્રકારે આત્માને શોધ-સમજ જોઈએ. ન ઉતપાદ–એટલે ઉત્પત્તિ, વસ્તુ ઉત્પન્ન થાય અને નાશ પામે, દરમ્યાન એમાં નિત્યત્વ તે જ વખતે રહેલું છે. ત્રણ કાળમાં આ તેનું નિત્ય તત્વ નાશ પામતું નથી અને એ નિત્ય તત્વ તેનાથી ભિન્ન નથી. આ ત્રણે તો આત્મામાં સર્વદા રહે છે; જેમ કે પુરુષની પુરુષ તરીકે ઉત્પત્તિ થાય છે, તે જ વખતે તે આગળ જે હતું તે રૂપે વિનાશ પામે છે અને તે જ વખતે જીવ રૂપે એ ધ્રુવ છે. એની ઉત્પત્તિ ન થાય તે તેને વિનાશ પણ થતું નથી. જેમકે માટીની ઘટ તરીકે ઉત્પત્તિ ન થાય તે તેને કુશલ (કેઠી) વગેરે તરીકે વિનાશ થતું નથી અને કુશૂલ (કેટી) વગેરે તરીકે તેને નાશ ન થાય તે ઘટ વગેરે તરીકે તે ઉત્પન્ન થતી નથી, કારણ કે તેની તે જ માટી એકી સાથે ઘટ, કઠી વગેરે રૂપે હોઈ શકતી નથી, તે ક્રમથી જ તે રૂપ ધારણ કરી શકે છે. માટી વગર ઘટ આદિ રૂપ થઈ શકતાં નથી, કારણ કે તે રૂપને આધારદ્રવ્ય-માટી છે. ઘટ આદિ રૂપિમાંથી કઈ પણ એક રૂપ વિના માટી પણ હોતી નથી. કારણ કે તે માટીના પર્યા છે. આ રીતે ત્રણે એકબીજાની અપેક્ષા રાખતા હોઈ સાથે મળી સત્વનું લક્ષણ પૂરું પાડે છે. જે એમ ન હોય તે ત્રણમાંથી એક અથવા બેને કારણે જણાતું જે સત્ તે અસત થઈ જાય, એટલે સત્ વસ્તુ અસત્ થઈ જાય, વિદ્યમાન વસ્તુ અવિદ્યમાન છે એવી પ્રાપ્તિ થાય. આવી સત્ વસ્તુની ગેરહાજરી અથવા અસત્ વસ્તુની હયાતી સ્વીકારવી એમાં તે અસત્યભાષણનું મહાપાપ લાગે અને તેનાથી મોટો કર્મબંધ થાય, માટે એવી વાતની ઉપેક્ષા કરવી જોઈએ. સિદ્ધાન્તી લેકો પણ કઈ કઈ વખત ઉત્પત્તિ, કોઈ વખત વિનાશ અને કઈ વખત નિત્યત્વ કહે છે. તેઓને આ દેષ નથી, એ વાત સ્પષ્ટ કરે છે. એને માટે ઉપરને અપેક્ષાવાદ-અર્પિતાપિતાની જે હકીકત રજૂ કરી છે તે કારણ છે. એમાં વિશેષતા એ અર્પિતને અર્થ છે અને વિશેષતા વગરનું જે સામાન્ય જ્ઞાન હોય તે અનર્પિત જ્ઞાન છે. એટલે આ રીતે વિરોધનું શમન થાય છે. ઉપરની બાબતમાં અપેક્ષાએ જિનપ્રવચનમાં ઉત્પત્તિ પણ બતાવી હોય તે તે અપેક્ષાવિશેષતાએ છે એમ સમજવું. ત્યાં અર્પિત એ વિશેષતાપૂર્વક વચન સમજવું અને અનર્પિત એટલે વિશેષતા વગરનું વચન સમજવું. પણ એ અર્થથી તે ધ્રુવ જ છે. ઘડાની ઉત્પત્તિની સાથે જ કેઠીપણાના નાશની પેઠે તે વાત સમજવી. માત્ર ઉત્પત્તિ જ છે એ તેમને આશય નથી, પણ વિનાશ અને નિત્યત્વ સાથે જ રહે છે. હવે ઉત્પત્તિ એકલી કહેવાથી વિગમ (નાશ) અને નિત્યતાને Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૩૩ સદ્ભાવ હાજર સમજવા, તે છે જ એમ જાણવું. જેમ એક પુરુષને ભાઈ હોય, તે કોઈને પુત્ર હોય, કેઈને પિતા હોય એમ એનામાં અનેક ભાવભ્રાતૃત્વ, પુત્રવ, પિતૃત્વ, એકી સાથે હાજર રહેવાથી કોઈ એને ભાઈ કહે એથી તે કેઈને પુત્ર મટી જ નથી.. અહીં પણ એ પ્રકારની વિવક્ષા લેવાને લીધે બીજા વાદીઓની પિઠે જૈનમાં દોષ નથી. જેમ હાથની આંગળી મૂતિરૂપે રહે, હજુપણે તે નાશ પામે અને વાંકાઈથી તે ઉત્પન્ન થાય એવી રીતે વસ્તુઓ ઉત્પાદ વગેરે ત્રણથી યુક્ત હોય છે અને તેવા રૂપે તે સર્વ વસ્તુ સત્ રહે. જે વસ્તુ ન હોય તેનામાં ઉત્પત્તિ, વિનાશ કે ધ્રુવતા ન જ હોય, દાખલા તરીકે ખરવિષાણ (ગધેડાનું શિંગડું). અહીં સુધી બે જાતના વિકલ્પને કહ્યા. ૧. સ્વાદતિ અને ૨. સ્વાનાસ્તિ. વસ્તુ છે અને નથી એ ત્રીજો વિકલ્પ પણ સંભવે છે એટલે “સ્વાદસ્તિ ચ નાસ્તિ ચ” એવો ત્રીજો વિકલ્પ થાય છે. વળી અપેક્ષાએ અને અપેક્ષા વગર ચાર બીજા વિકલ્પ સૂચિત થાય છે. તે આ પ્રમાણે—(૪) સ્યાદવક્તવ્ય એટલે કથંચિત્ અવક્તવ્ય છે. (૫) સ્યાત્ અસ્તિ ચ અવક્તવ્યસ્થ એટલે એ છે છતાં વક્તવ્ય નથી. (૬) સ્વાનાતિ ચ અવક્તવ્યસ્ત્ર, નથી અને વક્તવ્ય પણ નથી. (૭) સ્વાદસ્તિ ચ નાસ્તિ ચ અવક્તવ્ય. આવી રીતે સપ્તભંગી થાય છે. વિશેષ વિગતે જાણવાની ઈચ્છકે પ્રશમરતિની ટીકા જેવી. (૨૦૪). ઉત્પત્તિ અને વિનાશની સમજણ– योऽर्थों यस्मिन्नाभूत् साम्प्रतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य विगमस्तु तस्माद्विपर्यासः ॥२०५॥ અર્થ-જે ચીજ એમાં પ્રથમ નહોતી અને તેમાં તે અત્યારે દેખાય છે તે વસ્તુની ઉત્પત્તિ થઈ કહેવાય, એથી ઊલટું જે થાય તેનું નામ વિગમ કહેવાય છે. (૨૦૫) - વિવેચન—એ પ્રમાણે સની વ્યાખ્યા કર્યા પછી હવે આ ગાથામાં ઉત્પત્તિ (ઉત્પાદ) અને વિનાશને સમજાવે છે. વસ્તુસ્વરૂપની સમજણ માટે આ જરૂરી વ્યાખ્યા છે, તે ધ્યાનપૂર્વક વાંચવી. ઉત્પાદ– માટીમાં ઘડે ન હતું પરંતુ અત્યારે માટીમાં ઘડે દેખાય છે. દંડ, ચક્ર અને કુંભારની પ્રવૃત્તિ તેને હયાતીમાં લાવે છે. આમ માટીમાંથી ઘડાને ઉત્પાદ થાય છે. માટી જે અત્યાર સુધી ઘટાકારે પરિણમી ન હતી તે હવે ઘટાકારે પરિણમે છે, પરિણામે ઘ દેખાય છે. માટીમાં ઘડે દેખાય ત્યારે માટીમાં ઘડે ઉત્પન્ન થાય છે. તે પહેલાં તે માટીમાં હેત નથી. Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રથમતિ વિવેચન સહિત વિપર્યાસ——તેનાથી ઊલટું અને ત્યારે ઘડાને વિનાશ થાય છે. પ્રથમ જે માટીને વિંડો દેખાતા હતા તે હવે દંડ, ચક્ર અને કુંભારની પ્રવૃત્તિના યેાગે દેખાતે નથી. તે •માટીને પિંડાકાર વિનાશ પામી જાય છે અને તેનું નામ વિગમ કહેવાય. માટીના પડને તે આકારે નાશ અથવા ત્યાર પછી ઘડો ફૂટીને કટકા થાય ત્યારે એ ઘડાના નાશ કહેવાય છે. આવી રીતે પિ'ડને સ્થાને ઘડો આવે ત્યારે ઘડાની ઉત્પત્તિ કહેવાય અને તેના અંત આવે, ભાંગી ફૂટી જાય ત્યારે તેના વિનાશ કહેવાય, ૫૩૪ વિગત——એટલે નાશ. ઘડો ફૂટી જાય અને તેનાં ઠીકરાં થાય ત્યારે ઘડાના આકારે તેના વિનાશ થયા એમ કહેવાય છે. (૨૦૫) સમાં રહેલી નિત્યતા— सांप्रतकाले चानागते च यो यस्य भवति संबंधी । तेनाविगमस्तस्येति स नित्यस्तेन भावेन ॥ २०६ ॥ અવર્તમાનકાળે અને ભવિષ્યકાળમાં જે જેના સંબંધી રહે અને તેના વિનાશ ન થાય તે તે ભાવમાં નિત્ય છે એમ સમજવું (૨૦૬) વિવેચન—આ ગાથામાં દ્રવ્યનું નિત્યસ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુના ત્રણ સ્વરૂપે આગળ જણાવ્યા. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય. આગળની ૨૦૫મી ગાથામાં પ્રથમના એ સ્વરૂપ બતાવ્યા. આ ગાથામાં નિત્યત્વ-ધ્રુવતાનું સ્વરૂપ જણાવે છે. તે સત્ વસ્તુને એળખવા માટે જરૂરી છે. જીવસ્વરૂપને, એ પ્રથમ તત્ત્વને સ્પષ્ટ કરનારી આ છેલ્લી ગાથા જ છે. સાંપ્રતકાળ——વમાનકાળ, અનાગત—હજુ આવી પહોંચ્યા ન હોય તે કાળ. જેને આપણે સાંપ્રતકાળ–વત - માનકાળ કહીએ છીએ તે હજુ આવી પહેાંચ્યા ન હાય, એટલે હજુ આવી પહેાંચવાને હાય, તેવે વખતે, અર્થાત્ ભવિષ્યકાળે. સબધી—તેનું અથવા તેમાં. માટી જેની અન્વયી હાય તે, એટલે માટી વગર ઘટ થતા નથી. માટી તા સ કાળે જોઈએ. પછી એને ઘડો મનાવાય કે કુશૂલ (કાઠી) બનાવાય કે ગમે કે પાત્ર, પણ માટી વગર તે ચાલે જ નહિ. આ તેના નિત્યભાવ છે, તે સર્વ કાળ રહેવાના છે. નાશ થયા પછી માટી તા રહેવાની જ છે. આ માટીના ઘડા થાય છે તેા તેમાં માટી નિત્ય તત્ત્વ છે, તે ઘડાના ટૂકડા થાય તે પણ માટી નિત્ય રહેવાની છે. આવી રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા (નિત્યતા) જેમાં હાય તે સત્ કહેવાય છે. ઘડારૂપ આકાર ફરે, પણ તેમા રહેલ માટીપણું તે સ`કાળે કરતું નથી. એ એના ધ્રુવભાવ છે. આ માટી ઘડો થયે ત્યારે પણ હતી અને ઘડાનેા વિનાશ થતી વખતે પણ કાયમ રહે છે. આ Page #558 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ૫૩૫ એને નિત્યભાવ છે. તે ત્રિકાળે અબાધિત રહે છે. આ પ્રમાણે આત્મદ્રવ્ય પણ ત્રણે લક્ષણયુક્ત હાવાથી એ' સત્ પદાથ છે. સત્તા આ ત્રણે લક્ષણુ ખરાખર જરૂરી છે કારણ કે એના ઉપર જૈન ધર્મના મૂળ મુદ્દાઓ આધાર રાખે છે. સમજવા તે અવિગમ—અવિનાશ, નિત્યતત્ત્વ. ઘડારૂપ આકાર ક્રૂ, ઘડાના ફૂટીને ઠીકરાં થાય; પણ માટીપણું તે આગળ પાછળ અને વમાન અવસ્થામાં કાયમ છે, એ જ પ્રમાણે આત્મ દ્રવ્યનું સમજવું. એનાં રૂપે કરે, એ જુદે જુદે નામે ઓળખાય, પણ આત્મદ્રવ્ય અથવા એની ચેતનતા કાયમ રહે. એટલે આત્માને સત્ પદાર્થ કહેવામાં આવે છે અને તે સત્ની વ્યાખ્યામાં ખરાખર આવી જાય છે નિત્ય—સ્થાયી, ધ્રુવ. ઘડામાં રહેલ માટીનું તત્ત્વ પહેલાં અને પછી જેમ કાયમ છે તે જ પ્રમાણે સર્વ સત્ પદા'માં આ મૂળ દ્રવ્ય કાયમ છે. આ મૂળ દ્રવ્યને નિત્ય સમજવું, છતાં તેના આકાર તા કરે અને તે અનેક નામે પ્રસિદ્ધ થાય, તેનું સ્થાન પશુ ક્રૂ, પણ તે કાયમ રહે. આ વાતને આત્મદ્રવ્ય સાથે ખરાખર લાગુ કરવી. (૨૦૬) અજીવ સ્વરૂપ, પાંચ અજીવા... એમાં પુદ્ગલ જ રૂપી धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥२०७॥ અથ—ધર્મ, અધર્મ, આકાશ, પુગળ અને કાળ એ અજીવના પાંચ પ્રકાર છે. પુગળ સિવાય બાકીના ચાર અરૂપી છે અને પુદ્ગળા જ રૂપી છે. વિવેચન---આ ગાથાથી અજીવસ્વરૂપ શરૂ થાય છે. આપણે જાણીશું. અત્યાર સુધીમાં છ દ્રવ્ય પૈકી જીવદ્રવ્યની વ્યાખ્યા થઈ. આ સમજી તેના વિસ્તાર પછીની ગાથામાં થશે અને તેના પર પ્રસંગાનુસાર આવશે. આપણે પ્રથમ અજીવાને સમજીએ. ધમ...આ પ્રથમ ભેદ છે. આને ધર્મ એટલે religion(ધર્મ)ના અથ'માં કોઇ ન સમજે. આ જીવે અને પુદ્ગલેના ચલણ સ્વભાવને મદદ કરનાર ધર્માસ્તિકાય છે. મત્સ્યના સંચારનું અપેક્ષાકારણ જલ છે, મનુષ્ય માટે પવન છે અને સ્ક્રૂ નાખવા હાય તે લાકડુ છે. તેવી જ રીતે જીવા અને પુદ્ગલેાના ચલણુ સ્વભાવને મદદ કરનાર ધર્મ તે ધર્માસ્તિકાય. અસ્તિકાય કાળદ્રવ્યને ન કહેવાય, કારણ કે તે એકપ્રદેશાત્મક છે. બાકી જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુગળ એ પાંચે અસ્તિકાય કહેવાય. (૨૦૭). તેના વિસ્તાર હવે અજીવની વ્યાખ્યા વિસ્તાર કરવામાં અધમ--એક જગાએ પડી રહેવું, હાલવુંચાલવું નહિ, તેમાં મદદ કરનારને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. જેમ મુસાફરને વિસામે લેવામાં વૃક્ષાર્દિકની છાયા અપેક્ષાકારણ છે તેમ જીવ તથા પુદ્ગળને સ્થિતિપણામાં પરિણમવા જે અપેક્ષાકારણ છે For Private & Personal Use. Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રશમતિ વિવેચન સહિત તેને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. આમાં અધર્મ એટલે ધર્મની વિરુદ્ધની વાત નથી. જેમ ધર્મ ગતિનું કારણ છે તેમ અધર્મ સ્થિરતાનું કારણ છે. આકાશ-લેાકાલેાકવ્યાપી, શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પરહિત; અરૂપી અને અનંતપ્રદેશી છે. જેમ દૂધના સ્વભાવ સાકરને અવકાશ આપવાના છે તેમ આકાશના સ્વભાવ સૌ. દ્રવ્યાને અવકાશ (જગા) આપવાના છે. તેને આકાશાસ્તિકાય કહેવામાં આવે છે. જેમ શ્ચર્મ અને અધર્મના ધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, તેમ આ આકાશના પણ ત્રણ ત્રણ ભેદ છે. ખ'ધ એટલે એથી માંડી ગમે તેટલાના સંબંધ તે મધ અને એના એક વિભાગને દેશસંબંધ કહેવામાં આવે છે. પુદ્ગલ--પુરણીંન સ્વભાવવાળા, પૂરાય અને ગળી જાય તેવા ધર્મવાળા પુગળા. એના ચાર પ્રકાર છે—પરમાણુ, ખંધ, દેશ અને પ્રદેશ. ખધમાં ગમે તેટલા પ્રદેશે કે પરમાણુએ હાય. તેના એક વિભાગને દેશ અને કેવળીભગવાન પણ જેના ખધમાંથી વિભાગ ન કરી શકે એવા અંતિમ ભાગ તે પ્રદેશ કહેવાય છે અને ખધમાંથી અલગ ઈ છૂટો છવાયા એકલા પડી ગયેલા હોય તે અતિમ ભાગ પરમાણુ કહેવાય છે. પુદ્ગળ એટલે matter, ભૂતભૌતિક વસ્તુઓ જેમને આપણી આજુબાજુ જોઇએ છીએ તે કાલ—એ ઉપરાંત કાલને પણ દ્રવ્ય ગણવામાં આવે છે. આંખ મી‘ચીને ઉઘાડવામાં આવે તેમાં અસંખ્યાત સમય થાય છે, એ વર્તમાન સમય એ કાળ છે. સમયને સમજાવતા સુંદર દાખલા આપ્યા છે. અને ફાટતાં એક દારેથી બીજે દોરે તે ઘણા સમયે વસ્તુ (કાતર) પઢાંચે છે. તેમ જ જુવાન હાથ કેળનાં અનેક પાંદડાંમાં છરી ભેાંકે તે તેમાં એક પાંડેથી બીજે પાંદડે કરીને જતાં તા અસંખ્યુ સમય થાય, તે ઉપરથી સમય એ કેટલેા સૂક્ષ્મ કાળ છે તેના ખ્યાલ કરવા. કાલ-સમય, વત માન સમયની જ વાત છે. ૧૬૭૭૭૨૧૬ સમયના એક મુહૂત થાય, ત્રીશ મુહૂતે દિવસ થાય, પ`દર દિવસનું પમવાડિયું, એ પખવાડિયાના એક મહિના, બાર માસનું એક વર્ષ. આ બધા વ્યવહાર છે તેથી ખતાવ્યું છે. સમય—કાળમાં તે વત માન સમયની પ્રરૂપણા છે. અજીવાઃ— રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુળા એ પાંચ અજીવ છે. જીવ એક અને પાંચે અજીવે મળીને છ દ્રવ્ય થાય છે. જમ્—પુગળને છોડીને. કોઈ મૂળમાં વગમ્ પાઠ આપેલ છે તે અશુદ્ધ જણાય છે. ટીકાકારે વમ્ પાઠ જ લીધેલે છે. અરૂપ—બાકીના ચારે દ્રવ્યો અરૂપી છે, અમૂર્તિમાન છે, આપણી ચર્મચક્ષુથી ન દેખાય તેવા છે. રૂપિણુઃ-રૂપી, રૂપવાળા, આપણી આંખે દેખાય તેવા. એકલા પુગળા રૂપી છે, ખાફીના ચારે દ્રવ્ય અરૂપી છે, Page #560 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ૫૩૭ આ ગાથાને અંગે કેટલીક અજીના સંબંધમાં વાતે જણાવવાની છે. તે આગળ જતાં ૨૦૯મી ગાથમાં કહેશું. અહીં તે કહેવાને સાર એ છે કે સર્વ અજી પૈકી માત્ર એક પુદ્ગળ દ્રવ્ય રૂપી છે અને બાકીના ચારે અરૂપી છે. અરૂપીને આકાર ન લેવાથી ચર્મચક્ષુ વડે દેખાતા નથી. આપણે સાધારણ માણસ તે દ્રવ્ય અરૂપી હોવાથી તેમને જોઈ શક્તા નથી. આ અજીવના મુખ્ય પ્રકાર અને તે રૂપી કે અરૂપી છે તેટલું સ્પષ્ટ કર્યું (૨૦૭) એ અજી બેથી માંડી અનંત પ્રદેશી છે द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशिकाः स्कन्धाः। परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ॥२०८॥ અથ–બેથી માંડીને અનંત પ્રદેશવાળા પુદ્ગળના સ્ક હોય છે. પરમાણુમાં પ્રદેશ હોતા નથી. વર્ણ વગેરે ગુણેથી તેને સમજી લે. (૨૦૦૮) વિવેચન-એથી માંડીને અનંત–આ ગાથામાં પુદ્ગલ સંબંધી કેટલીક ખાસિયતે જણાવવામાં આવે છે. પુગળને સ્કંધ થાય છે. તે બે, ત્રણ, ચાર, પાંચથી માંડીને અનંતપ્રદેશી હોય છે. પરમાણુના મિલનને સ્કંધ કહેવામાં આવે છે. પુદ્ગળ ઉપર જણાવ્યું તેમ સરૂપી છે. પ્રદેશના સમૂહને અસ્તિકાય કહેવામાં આવે છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગળાસ્તિકાય કહેવાય છે. કાળદ્રવ્યને પ્રદેશ વર્તમાન સમયરૂપ હોવાથી તે એકપ્રદેશ છે. તેથી તેને અતિકાય ન કહેવાય. પરમાણુ અપ્રદેશી–જ્યારે સ્કંધ સાથે મળેલ ન હોય ત્યારે પરમાણુ પ્રદેશી ન કહેવાય. પરમાણુ સ્કંધ સાથે મળેલ હોય ત્યારે પ્રદેશી કહેવાય છે. જેની કેવળજ્ઞાનથી પણ વિભાગ દશા–બે ટૂકડા ન થઈ શકે તે નિવિભાજય ભાગને પરમાણુ કહે છે. પરમાણુને પિતાને પ્રદેશ હોતા નથી. તે અપ્રદેશ છે. - વર્ણાદિ-દરેક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે પશ હોય છે. પરમાણુની વ્યાખ્યા જ એવી છે કે તેની સાથે એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ રહે. વર્ણ ફરે તેમ પરમાણુ બદલાતે જાય. આવા પરમાણુઓ છૂટાછવાયા પણ રહી શકે છે. આ છૂટે પરમાણુ નિત્ય છે અને સૂક્ષમ છે, પણ એનામાં એક વણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે. પરમાણુઓ અનંત છે. એ સર્વ અજીવ છે. આ વાત આવતી મૂળ ગાથામાં સ્પષ્ટ કરશે. પરમાણુ અપ્રદેશ છે. છૂટ હોય ત્યારે એ પરમાણુ કહેવાય છે. આ પરમાણુના. વધારે નાના વિભાગ કેવળી પણ ન કરી શકે. ટૂંકમાં કહેવાનું એ છે કે કેવળીની નજરે Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ૫૩૮ નાનામાં નાના ‘પરમાણુ' છે. તેની નજરે તેના બે વિભાગ ન થઈ શકે. સ્કંધને મળેલ હાય ત્યારે તે ‘પ્રદેશ’ કહેવાય. અને છૂટાછવાયા હોય ત્યારે પરમાણુ કહેવાય. આ પરમાણુ કે પ્રદેશથી નાના ભાગ થઈ શકે નહિં. ઉપર જે એક વર્ણ વગેરે જણાવ્યા તેનાથી પરમાણુ સપ્રદેશી કહેવાય છે, દ્રવ્યથી તે તે અપ્રદેશી છે. ટીકાકાર નીચેના શાસ્ત્રીય લેાક ટાંકે છે. कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एक सवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥ આ કથન પ્રમાણે પરમાણુ તદ્ન નાનામાં નાના, એક રસ, એક વણુ અને એક ગધવાળા હોય છે અને તેમાં એ સ્પર્શ લાલે છે. આ વાત જરા સૂક્ષ્મ છે, તે ધ્યાન રાખીને સમજવી. પરમાણુને અહીં અપ્રદેશી કહ્યો છે ને એ જ કારણે એનાથી નાના પુગળના વિભાગ કેવળી પશુ કલ્પી ન શકે. સ્ક'ધ હોય તે એથી માંડીને અનંત પ્રદેશી હાય. છે. (૨૦૮) છ દ્રવ્યમાં ભાવ— भावे धर्माधर्माम्बरकालाः पारिणामिका ज्ञेयाः । उदयपरिणामि रूपं तु सर्वभावानुगा जीवाः || २०९ || અ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યા પારિણામિક ભાવે રહે. પુદ્ગળાસ્તિકાય. ઔદયિક ભાવ અને પારિણામિક ભાવમાં હાય અને જીવદ્રવ્યમાં સ` ભાવા લાલે. (૨૦૯) વિવરણુ—ઉપર આપણે જે ભાવેાને વર્ણવી ગયા તેમાંના કયે ભાવે છચે દ્રવ્યા હોય તે અહી જણાવી કેટલીક પ્રાસ્તાવિક વાતે કરવામાં આવશે. આ વિષય ખરાખર સમજવા યત્ન કરવે. પારિણાસિક-છ દ્રવ્યો પૈકી ચાર—નર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ પારિણામિક ભાવમાં વર્તે છે. પ્રથમ આપણે ભાવનું સ્વરૂપ સમજીએ. તે સંબંધમાં તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાય પર વિવેચનકર્તા, પડિત સુખલાલજી જણાવે છે કે '' ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશમિક’ કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરા નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મના ઉત્ક્રય તદ્ન રોકાઈ જતાં ઉત્ત્પન્ન થાય છે. ર. કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક' ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સથા કચરો કાઢી નાંખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મના સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ્ Page #562 -------------------------------------------------------------------------- ________________ તેવું પ૩૯, થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પિદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષયે પશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ, ધેવાને લીધે માદક શક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કેદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. પ. પરિણામિક ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પિતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે, અર્થાત્ કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પરિણામિક ભાવ કહેવાય.” સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને કૂટસ્થનિત્ય માની એમાં કોઈ જાતને પરિણામ માનતા નથી. જ્ઞાન, સુખ, દુઃખ, આદિ પરિણામેને તેઓ પ્રકૃતિનાં જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માને ગુણ માને છે ખરાં, પણ તેઓ આત્માને એકાંતનિત્ય-અપરિણામી માને છે. નવીન મીમાંસકેને મત વૈશેષિક અને નૈયાયિક જેવો જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંતક્ષણિક અર્થાત્ નિરન્વય પરિણામોને પ્રવાહમાત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક-જડ પદાર્થોમાં ફૂટસ્થનિત્યતા નથી તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી, કિંતુ પરિણાભિનિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણમિનિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાયે આત્માને જ સમજવા જોઈએ.” આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યો પરિણામિક ભાવમાં વતે છે. કેઈપણ વખતે ધર્માદિથી રહિત આ લેક હતું નહિ અને ભવિષ્યકાળમાં કોઈ વખતે તેના વગરને હશે નહિ. રૂપ-એટલે પુદ્ગળાસ્તિકાય. એ બે ભાવમાં હંમેશા વતે છે. ઔદયિકભાવ અને પરિણામિક ભાવ. | સર્વભાવ–પાંચે ભાવ જીવના હોય છે, એ પાંચે ભાવમાં વસે છે. પિતાના સંગ પ્રમાણે એ બે અથવા વધારે ભાવમાં વતે છે. પાંચે ભાવમાં જીવ વર્તી શકે. આ રીતે ૧. ભિન્ન ભિન્ન ક્ષણમાં સુખ, દુઃખ, એજીંવનું ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામેને પ્રવાહ માત્ર છે, અને એ બધા વચ્ચે અખંડ સૂત્ર રૂપ કઈ સ્થિર તત્ત્વ નથી એવો મત. - ૨. ગમે તેટલા હડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં વધુમાં જરાયે ફેરફાર નથી થતે એ કૂટસ્થનિત્યતા. ૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે, એ પરિણામિનિત્યતા. Page #563 -------------------------------------------------------------------------- ________________ પdo પ્રશમરતિ વિવેચન સહિત છએ દ્રવ્ય કયા કયા ભાવમાં વતે, તેની વાત કરી. હવે છએ દ્રવ્ય સંબંધી નવતત્વના ટબામાં શું કહેલ છે તે પ્રસ્તુત હોવાથી વિચારી જઈએ. છ દ્રવ્યમાં જવ અને પુદુગળ એ બે દ્રવ્ય પરિણામી છે, બાકીના ચાર દ્રવ્ય અપરિણામી છે. ઈહાં પરિણામને ભાવ જાણ; પરંતુ સ્વભાવે પરિણામી તે છે એ દ્રવ્ય છે. છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય જીવ છે, અને બાકીનાં પાંચ દ્રવ્ય અજીવ છે. છ દ્રવ્યમાં એક પુદ્ગળ દ્રવ્ય મૂર્તિમંત-રૂપી છે, બાકીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમંત-અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશ છે અને એક કાલદ્રવ્ય અપ્રદેશ છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્ય એક છે, બીજા ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં એક આકાશ ક્ષેત્ર છે, બીજા પાંચ ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુગળ એ બે દ્રવ્ય સક્રિય છે, બાકીનાં ચાર અક્રિય છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય નિત્ય છે, બાકીના બે અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે સર્વ પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે તથાપિ ધર્માદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત, માટે નિત્ય કહ્યાં. છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે, એક જીવદ્રવ્ય અકારણ રૂપ છે. છ દ્રવ્યમાં એક જીવવ્ય કર્તા છે, બીજા પાંચ અર્તા છે. છ દ્રવ્યમાં એક આકાશ સર્વગત છે, બીજાં પાંચ માત્ર લેકવ્યાપી છે, માટે અસર્વગત જાણવાં. યાપિ છ દ્રવ્ય ક્ષીરનીર પરે પરસ્પર અવગાઢ છે તથાપિ પ્રવેશરહિત છે એટલે કેઈપણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદ્રુપપણે થતું નથી, માટે પ્રવેશરહિત છે. આ સર્વ હકીકત “નવતત્વની ચૌદમી ગાથાના અર્થમાં લખેલ છે. - આ રીતે ષડ્રદ્રવ્ય પ્રકરણ અહીં પૂરું થાય છે. લેકની વાત પણ અહીં કહેવામાં આવે છે. લાકમાં છએ દ્રવ્ય હાય પણ લેક કે હેય, શું એ કોઈ બીજુ દ્રવ્ય છે કે આ છે દ્રવ્યમાં એને સમાવેશ થઈ જાય છે, તેવા સવાલના જવાબમાં કહે છે. (૨૦૯) લેક શી વસ્તુ છે? ___जीवाजीवा द्रव्यमिति षड्विधं भवति लोकपुरुषोऽयम् । वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मः ॥२१०॥ ૧. આ વાત મૂળની વાતથી વિરુદ્ધ છે, કયા દૃષ્ટિબિંદુથી આ લખાયેલું છે તે તત્વ કેવલીગમ્ય. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અર્થ—એ છ પ્રકારના જીવ અને અજીવ અન્ને મળીને દ્રવ્યાને વિસ્તાર કર્યાં. હવે જે એ લેાક છે તે પુરુષના આકારે છે. તેના આકાર પહોળા પગ કરીને ઊભા રહેલા અને પોતાની કેડે બન્ને હાથ લગાવેલા પુરુષ જેવા છે (૨૧૦) તત્ત્વ વિવેચન—હવે સવાલ એ થાય છે કે આ છ દ્રવ્યોનું વર્ણન કર્યું તે તેમના આધાર સંબંધે વતતા લેાક કેવા છે? આ બ્લેાકમાં વપરાયેલ દરેક શબ્દ ઉપયાગી છે. સલાક જે આ છએ દ્રવ્યને ધારણ કરે છે તે જુદું દ્રવ્ય નથી. તે કેવું છે તેનું આવતા ત્રણ શ્લાકમાં વર્ણન કરી તમને જે જિજ્ઞાસા થઈ હેાય તે પૂરી કરવામાં આવશે. લાકપુરુષ—આ લોક પુરુષને આકારે છે તેથી તે લેાકપુરુષ કહેવાય છે. આ નર– ભાયડાના જે આકાર તે લેકને સમુચ્ચયે આકાર. તે આકાર કેવા હોય તે આ જ ગાથામાં કહેવામાં આવશે, તે અવધારવું. આ લાકપુરુષની કલ્પના ભવ્ય છે અને સમજીને મનમાં રાખી મૂકવા યોગ્ય છે. બાકી તા એની શેાધખાળ માટે જે સાધના અને તેમનાં વાપરનાર જોઇએ તે ન હોવાથી આપણે જ્ઞાની મહારાજનું વચન સ્વીકારવું જ રહ્યું. આખા ભૂગોળના વિષય શેાધખાળ માગે છે. વૈશાખસ્થાનસ્થ વૈશાખ એટલે પગ પહોળા કરીને ઊભા રહેવાની સ્થિતિ, તે સ્થિતિમાં રહેલા પુરુષના આકાર જેવા એ લેાકપુરુષના આકાર છે. એના મુખ્યત્વે ત્રણ વિભાગ છે: ઊર્ધ્વ લેાક, મૃત્યુલેાક અને અધેાલેાક. આમાં ઊર્ધ્વલેાક અને આ મનુષ્યભૂમિની ઉપર આવેલ લેાક કુરવક નામના ઝાડના આકારના છે. એક શરાવ ઉપર બીજું મૂક્યુ હાય, એક ઊંધુ' હાય અને નીચેનું ખીજું ચત્તુ હાય અને તેને આકાર થાય તેવા એને આકાર છે. બીજો મૃત્યુલોક જેમાં માણસો પણ રહે છે તે રૂપાના થાળના આકારને છે. તેની નીચે અધેલેાક આવેલ છે તે આપણી નીચેને પાતાળભાગ છે. તે ઊધા રાખેલા શરાવના આકાર જેવા છે. એટલે તે માટે મોટા થતા જાય છે. આ ત્રણુ લેક મળીને લેકપુરુષ થાય છે. આપણે લેકસ્વભાવ ભાવનામાં આગળ તેનું સ્વરૂપ જાણી ચૂકયા છીએ. આવે લેકપુરુષ છે, એને ચિત્રમાં જોવાથી તેના ખરાખર ખ્યાલ આવી જશે. આ ત્રણે લેાકની વાત આવતી ગાથામાં કહેશે. કૅટિસ્થકરયુગ્મ—કેડે બન્ને હાથ રાખીને ઊભેલ હાય તેવા. આ કેડે હાથ દેવાની વાત અને ઊભા રહેવાની બન્ને વાત અહીં ઉપયેગી છે અને સમજી લેવા યોગ્ય છે. આ પ્રમાણે લેકપુરુષને સમજાવવા માટે કલ્પના કરી છે. તે તે સ્વરૂપે સમજી લેવી અને લેાકપુરુષનું છપાયેલ ચિત્ર જોવું, એ લેાક એટલે છએ દ્રવ્યને સમૂહ. એ જુદું દ્રવ્ય નથી. (૨૧૦) Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪. લાકનું વિશેષ વન— પ્રશમતિ વિવેચન સહિત तत्राधोमुख मल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ॥२११॥ અથ—ઊંધાં રાખેલ. મલ્લકના(કોડિયાના) આકારના અધાલાક છે અને થાળીના આકારને તિર્યંચ્ અથવા મૃત્યુંલેાક છે અને બે કોડિયાના સંપુટના આકારનો ઊર્ધ્વલેક છે. (૧૧) વિવરણુ-આ ત્રણ લોકને આકાર કેવા હેાય છે તે આ ગાથામાં વર્ણન કરીને જણાવવામાં આવે છે. આપણે આ વાત આગલા (૨૧૦) લેાકના વિવેચનમાં કરી ગયા, તે વાતનું અત્ર પુનરાન નહી કરીએ. ટૂંકામાં જણાવી દઇએ કે અધેલેાક ઊંધા રાખેલ શરાવનો આકાર ધારણ કરે છે, તિગ્ અથવા વચ્ચેના મલાક થાળના આકારવાળા છે અને ઉપરના ઊલાક ચત્તા શરાવ અને તેના ઉપર ઊંધા રાખેલ શરાવના જેવા આકાર લે છે. આ ત્રણે આકાર લેકપુરુષનું ચિત્ર જોવાથી ખરાખર જણાઈ આવશે. કોશમાં મલકના અર્થ કેડિયું આપવામાં આવ્યા છે, અને સમુદ્ગના અર્થ સંપુટ અથવા બંધ પેટી એવા કરવામાં આવેલ છે. ચિત્ર ઉપરથી એને ખ્યાલ આવી જશે. આ લેક એ જુદું દ્રવ્ય નથી. લેાકમાં દ્રવ્ય રહે છે, પણ આ ત્રણે લેાક મળીને થયેલ એક લેક જુદું દ્રવ્ય નથી. આ ગાથામાં ઊ, મત્યુ અને અધાલેાકના આકારનું વર્ણન કર્યુ. (૨૧૧) ત્રણે લાના પેટા વિભાગો— सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः । पञ्चदशविधानः पुनरूर्ध्वलोकः समासेन || २१२|| અથ—ટૂંકામાં અધેલેાક સાત પ્રકારના છે, તિગ્ અથવા મલાક જુદા જુદા અનેક પ્રકારના છે અને ઊર્ધ્વલાક પંદર પેટાલેદવાળા છે. (૨૧૨) વિવેચન—ઉપર લેાકના ઊર્ધ્વ, મર્ત્ય અને અધેાલાક એવા વિભાગ પાડયા, તેના પેટા વિભાગે આ ગાથામાં મતાવે છે. સપ્તવિધ—અપેાલેાકના સાત વિભાગે અથવા પેટા ભાગે છે. અલેક સાતમી નારકીએ સાત રજ્જુ પ્રમાણુ છે અને નાનેા નાના થતાં પહેલી નારકીએ એક રજુ પ્રમાણ થઇ જાય છે. આ અપેાલેાકના સાત વિભાગે આવી રીતે પડે છે. અધેાલેકના સાત નારકસ્થાનરૂપ સાત પેટાવિભાગેા પડે છે. એ રીતે અધેલાકના સાત પ્રકાર થાય છે. તિય લાક—મનુષ્ય ક્ષેત્ર, મત્ય લેક જેમાં આપણું ભરતક્ષેત્ર અને અઢીદ્વીપ આવેલાં છે તે; કેટલાક એને મૃત્યુલેાક પણ કહે છે. તે વચ્ચે આવેલ છે. પુરુષલાકનું ચિત્ર જોવું. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ અનેકવિધ—એ ઉપરનો તિય ગ્લેક અનેક પ્રકારના છે. તેમાં જ મૂદ્દીપ, અઢીદ્વીપ, લવણુસમુદ્ર વગેરે આવેલા છે. એમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર આવેલા છે. એનામાં વિવિધતા એટલી બધી છે કે તે અનેક આકાર ઠેકાણે ઠેકાણે ધારણ કરે છે; બાકી એકદરે એને આકાર ઉપર જણાવ્યુ તેમ થાળી આકારના છે. તત્ત્વ પ'ચદશવિધાન-ઉપરના ઊર્ધ્વલેાક પંદર પ્રકારના છે. પ્રથમના ખાર દેવાકના દશ પ્રકાર છે, કારણ કે નવમા અને દશમા દેવલોકના ઇંદ્ર એક હાય છે, તેમ જ અગિયારમા અને બારમા દેવલાકના પણ એક જ ઇંદ્ર હોય છે. આવી રીતે દશ પ્રકાર થયા. નવ ચૈવેયક પૈકી ત્રણ ત્રૈવેયકો અધે છે-નીચે આવેલા છે, ત્રણ ત્રૈવેયક મધ્ય ભાગે આવેલા છે અને ત્રણ તેની ઉપર આવેલા હેાવાથી ત્રણ આકાર ધારણ કરે છે. પાંચ અનુત્તર વિમાન લેાકપુરુષના મુખ પર હાઇ એક વિભાગ બનાવે છે. એટલે ૧૦+૩+૧=૧૪ વિભાગ થયા. તેના ઉપર સિદ્ધશિલાના વિભાગ અને લેાકાંતિક દેવાના લાકાંત એ પક્રમે વિભાગ છે. આવી રીતે ઊલાકના પંદર વિભાગ સમજવા. આ સર્વ વાત શોધખોળ માગે છે. આ ગાથામાં બહુ સંક્ષેપથી વાત કરી. વધારે માહિતી શ્રી બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસમાંથી પ્રાપ્ત થઈ શકશે. એ બન્ને ગ્રંથા છપાઈ ગયેલા છે. સમાસેન—સંક્ષેપથી, ટૂંકામાં. આ અધેાલેક, મર્ત્ય લેાક અને ઊધ્વ લેાકની હકીકત આથી ટૂંકામાં જણાવવામાં આવી. વિશેષ રુચિવ તે ઉપર જણાવેલા ગ્રંથ વાંચી લેવા. (૨૧૨) આકાશ, કાળ અને જીવનુ કાય — लोकालोकव्यापकमाकाशं मर्त्य लौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ॥ २१३॥ અથ—આકાશ લેાકમાં અને અલેાકમાં સત્ર વ્યાપક છે અને કાળ નામનું દ્રવ્ય મ( તિય ગ્ )લેાકમાં સત્ર પ્રવર્તે છે અને બાકીના ચારે એટલે ધમ દ્રવ્ય, અધર્મદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય એ ચાર દ્રવ્ય લેકમાં સ` સ્થાનકે પ્રસરેલા છે. અને એક જીવ વ્યક્તિ આખા લેાકમાં પ્રસરી શકે છે. (૨૧૩) વિવેચન—લાકમાં અને અલેકમાં આકાશ વ્યાપક છે. અલેાકનું આકાશ કઈ જુદા પ્રકારનું નથી, એટલે લેાકાકાશ કરતાં અલેાકાકાશ જુદા પ્રકારનું નથી. અહીં જે એ પ્રકાર આકાશના પાડવામાં આવે છે તે અંદર રહેનાર દ્રવ્યાને આશ્રયીને છે. આવી રીતે કેટલીક અગત્યની વાત છ દ્રવ્યાને અંગે આ લેાકમાં કરેલ છે તે સમજવી, સત્ય લૌકિક—દિવસ અને રાત્રિની ગણતરી કે વર્ષની ગણતરી કે આયુષ્યના હિંસાખ જે થાય છે તે આપણા મત્ય લેાકને આધારે અને અનુસારે સમજવા. દેવલેાક કે નારફ : Page #567 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ભૂમિઓમાં કાંઈ ચાંદા સૂરજ ઊગતા નથી. તેઓનાં આયુષ્ય આ મત્ય લેકને હિસાબે ગણાય છે. જ્યોતિષ, તારા, ચંદ્ર કે સૂર્ય સર્વ પૃથ્વી ઉપર આઠસે જે જનની અંદર આવેલા છે અને દેવ તથા નારકનાં આયુષ્ય પણ એને જ આધારે ગણાય છે. દિવસરાત્રિની ગણતરી મનુષ્યલકને આધારે સર્વત્ર થાય છે. - લોકવ્યાપિ–ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય અને જીવદ્રવ્ય એ ચાર લેકવ્યાપી છે, આ લેકની અંદર જ છે, તેની બહારના અલકમાં તે વ્યાપતા નથી. તે એકજીવ–છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય એવું છે કે એની વ્યક્તિઓમાંની પ્રત્યેક આખા લેકવ્યાપી થવાની શક્તિ ધરાવે છે. કેવળજ્ઞાની કેવલિસમુદૂછાત કરે ત્યારે પ્રત્યેક કાકાશના પ્રદેશે આત્માના પ્રદેશને મૂકે છે, તે વખતે તે લેકવ્યાપી થતું હોવાથી પ્રત્યેક જીવને લેકવ્યાપી કહેવામાં આવેલ છે. આ એની શક્તિ છે પણ તે વાત તે કેવલિસમુદુઘાત જ્યારે કરે ત્યારે જ થાય છે. એ વખતે એ આખા લેકમાં વ્યાપી જાય છે. સર્વવ્યાપી કેણ કયારે થાય તે સમજવા જેવું છે. એક આત્મા પણ સર્વ–આખા લેકને વ્યાપક થઈ શકે છે, આ તેની શક્તિ છે, તેને તે તરીકે સમજવી. (૨૧૩) છ દ્રવ્ય સબંધી વધારે માહિતી– धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तृणि ॥२१४॥ અથ—ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય વ્યક્તિશ એક એક છે, પણ બાકીનાં ત્રણ વ્યક્તિશઃ અનંત છે. કાલ વગરના પાંચે (ધર્મ, અધમ, આકાશ, પુગળ અને જીવ એ પાંચે) અસ્તિકાય છે અને જીવ વગરના બાકીના પાંચે (ધર્મ, અધર્મ, આકાશ, પુગલ અને કાળ) અકર્તા છે. (૨૧૪) - વિવરણ–એકૈક–અહીં જીવ અને અજીવના છ દ્રવ્યની કેટલીક ખાસિયત બતાવે છે, તે સમજવા લાયક હોવાથી ધારી લેવી. છ દ્રવ્ય ઉપર ગણ્યા, તે પૈકી ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક એક છે. એક એટલે એક જ. આખી દુનિયાની અંદર ગતિમાં સહાય કરનાર ધર્મદ્રવ્ય અને સ્થિતિમાં સહાય કરનાર અધર્મદ્રવ્ય એક જ છે. તેવી જ રીતે જગ્યા આપનાર આકાશદ્રવ્ય પણ એક છે, એના સમજવા માટે લેકાકાશ અને અલકાકાશ એવા ભેદ પાડવામાં આવ્યા છે, પણ લેકનું આકાશ અને અલેકનું આકાશ એક અને એકસરખું જ છે. એમાં કઈ ભેદ કે પ્રકાર નથી. અને કાળદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને છેવદ્રવ્ય અનંત છે. એ ત્રણે બે અનંત છે. - અસ્તિકાય–જ્યાં પ્રદેશને સમૂહ થતું હોય ત્યાં અસ્તિકાય કહેવાય. એ રીતે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળાસ્તિકાય અને જીવાસ્તિકાય કહેવાય, * (*1૪) Page #568 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ ૫૪૫ પણ કાળમાં વર્તમાન સમયની ગણના હોવાથી તેને અસ્તિકાય ન કહેવાય. વતમાન સમય જે સમયે અતીત સમય થઈ જાય છે. કાળને અગે વ`માન સમયના જ હિસાબ છે. અકર્તૃ——જીવાસ્તિકાય છે તે માત્ર એક કર્રા છે, સુખદુઃખનું કારણ અને કરનાર તે એક જ છે અને બાકીનાં પાંચ દ્રવ્યા અકર્તા છે, પાતે કાંઈ કરી શકતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગળ અને કાળ પોતે સુખ દુઃખ વગેરે કરી શકતા નથી. સારા કે ખરાબ અનુભવના કર્તા માત્ર એક જીવ જ છે. (૨૧૪) ધમ અધમ અને આકાશનુ કાર્ય —— धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता | स्थित्युपकर्ताsधर्मोऽवकाशदानोपकद्गगनम् ॥ २१५ ॥ અથ—એ છ દ્રવ્યેા પૈકી) ધદ્રવ્ય એક ઠેકાણે સ્થિતિ કરેલી વસ્તુઓને કે જીવદ્રવ્યને ગતિમાં ઉપગ્રહ (મદદ) કરે છે અને ગતિવાળા દ્રવ્યને એક સ્થાનકે રાખવાનું કામ અધર્મેદ્રવ્ય કરે છે. અને અવકાશમાં જગા (space) આપવાનું કામ આકાશદ્રવ્ય કરે છે. (૨૧૫) વિવરણુ——આ ગાથા અજીવના પાંચ દ્રવ્યે પૈકી પ્રથમના ત્રણ દ્રવ્યે શું શું અને કેવા પ્રકારનું કામ કરે છે તે જણાવે છે. આથી વસ્તુના ઉપયાગ નજરમાં, ખ્યાલમાં આવશે. બાકીના દ્રવ્યાની વાત આગળની ગાથામાં સ્પષ્ટ કરશે. ધ—ધર્મ નામનું પ્રથમ દ્રવ્ય જે પુદ્ગુગળ અથવા જીવ એક જગ્યાએ સ્થિતિ કરીને રહેલ હાય તેને ગતિમાં ઉપગ્રહ કરે છે, તેને ગતિ કરાવે છે. સ્થાને રહેલ વસ્તુ કે જીવને ગતિમાં સહાય કરનાર આ પ્રથમ ધર્મ નામનું અજીવ દ્રવ્ય છે. ઉપગ્રહ—ઉપકાર. આ ગતિને સહાય કરવી તે ધર્મદ્રવ્યનું કાર્ય છે. જેમ પાણીમાં પડેલ માછલાના સંચારનું અપેક્ષા કારણ પાણી છે તેમ જીવ કે પુગળને સંચારનું અપેક્ષા કારણ ધર્મેદ્રવ્ય છે. જેમ જળ વિના મત્સ્યના સંચાર થઈ શકે નહિ, તેમ ધર્મદ્રવ્ય વિના જીવ અને પુગળ ચાલી શકે નહિ. સ્થિતિ—એક સ્થાને રહેવામાં ખીજુ` અજીવ દ્રવ્ય કરે છે. જેમ કારણ છે તેમ જીવ તથા પુગળને અધર્મદ્રવ્ય કહેવામાં આવે છે. સ્થિતિમાં સહાય કરવા રૂપ કાર્ય અધર્મદ્રવ્ય નામનું મુસાફરને વિસામો લેવાને વૃક્ષાદિકની છાયા અપેક્ષા સ્થિતિપણે પરિણમવા જે અપેક્ષા કારણો છે તેને અવકાશ—Space જગા. માર્ગ આપવા, જગ્યા આપવી એ આકાશદ્રવ્યનું કામ છે. આપણે લાકડામાં ખીલી મારીએ તે ખીલીને અવકાશ-જગા આપનાર આકાશ છે. લાક પ્ર. ૬૯ Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અને અલકમાં વ્યાપી રહેલું, શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શરહિત, અરૂપી, અનંત પ્રદેશેવાળું અને દૂધ જેમ સાકરને સ્થાન આપે છે તેમ બધા દ્રવ્યને સ્થાન આપવાના સ્વભાવવાળું આકાશદ્રવ્ય છે. ઉપકાર–સહાય. સ્થાન આપવારૂપ ઉપકાર આકાશદ્રવ્ય કરે છે. ગગનમ–કેઈ સ્થાને ગમન એવો પાઠ છે, તે અશુદ્ધ પાઠ છે. આ પ્રમાણે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્યનું શું કાર્ય છે તે સમજણમાં આવ્યું હશે. આ પ્રત્યેક દ્રવ્ય એક બીજાથી સ્વતંત્ર છે અને એક બીજામાં દાખલ થતું નથી. એ એ પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. (૧૫) ચોથા પુદગલ દ્રવ્યનું કાર્ય— स्पर्शरसवर्णगन्धाः शब्दो बन्धोऽथ सूक्ष्मता स्थौल्यम् । संस्थानं भेदतमश्छायोद्योतातपश्चेति ॥२१६॥ અર્થ–સ્પર્શ (ફરસના), રસ, વર્ણ, ગંધ અને શબ્દ એ પાંચે તેમ જ કર્મને આત્મા સાથે બંધ, નાનાપણું, સ્થૂળપણું, આકાર, વિભાગ, અંધારું, છાંયડે, પ્રકાશ અને સૂર્યને ઝળઝળાટ (એ વગેરે મુદ્દગળ દ્રવ્યના અસાધારણ પર્યાય છે.) (૨૧૬) વિવેચન-પુગળ નામના ચેથા અજીવ દ્રવ્યને હેતુ, તેનાથી થતે ઓળખાણ સંબંધ, તેને વર્તવાની રીતનું આ ગાથા વર્ણન કરે છે. પુગળને સ્વભાવ શું છે તે આ ગાથામાં જરૂરી વિસ્તારથી બતાવ્યું છે. ૫ –આઠ પ્રકારના સ્પર્શે છે. અડવાથી ટાઢું કે ઊનું છે તે જણાય. આ સ્પર્શ બરછટ કે ચીકણ. વગેરે પુગળના પરિણામ ઉપર આધાર રાખે છે. સ્પર્શ જાતે જ પૌગલિક છે. રસ–રસ પાંચ છે. કડવા કે મીઠા રસવાળા કે ખાટા રસવાળા થવું અને પિદુગલિક વસ્તુમાં પાંચમાંથી કોઈ પ્રકારને રસ તે પુગળના પરિણામ પર આધાર રાખે છે. એ પુદ્ગળ આત્મા સાથે ક્ષીરની પેઠે લાગી જાય છે. ગધ–સુગંધ કે દુર્ગધ, સારી કે ખરાબ ગંધ વસ્તુની કે પ્રાણુની હોય, બેમાંથી એક ગંધ થવી તે પુદ્ગળ પર આધાર રાખે છે. વણ–રંગ પાંચ છે. પાંચમાંથી કોઈપણ રંગ હોવો તે પુગળમાં અનિવાર્ય છે. અને તે રીતે લાલપીળા વગેરે થવું તે પુગળને સ્વભાવ છે. તેથી પુદ્ગળમાં જુદા જુદા પરિણામો થતાં રંગો પલટાઈ પણ જાય છે. શબ્દ-કાને જે સાંભળવામાં આવે છે તે શબ્દ પણ પુદ્ગળ છે. શબ્દ-બોલેલા કે સાંભળેલા–એ પણ પુગળ છે એ વિચાર હજાર વર્ષ પહેલાં તત્વજ્ઞાનીના લક્ષમાં Page #570 -------------------------------------------------------------------------- ________________ તત્વ હતે તે હકીક્ત આનંદ ઉત્પન્ન કરે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ વિભાગો શબ્દના થાય છે. બંધ–આત્મા અને કર્મો જુદાં છે, છતાં ક્ષીરનીરની જેમ કર્મો આત્માને મળી જાય, એક થઈ જાય, મહામુશ્કેલીએ જુદા પડે તે પુગળને સ્વભાવ છે. કર્મો પૌગલિક છે. સૂક્ષમતા–સૂકમપણે જાતે અત્યંત નાના-સૂક્ષમ હોવું તે પણ પુગળને જ સ્વભાવ છે. સ્થૂળતા–જાડાઈ, સ્થૂળતા. ગ્રહણ ધારણ યંગ્ય સકને તૈયાર કરવા એ પણ પુગળને સ્વભાવ છે. સંસ્થાનઆકાર, આકૃતિ. સમચતુર૩, પહોળું, વાનિયું, કુબડું વગેરે અનેક પ્રકારની આકૃતિઓ શરીરની થાય છે, તે સર્વ પુગળને સ્વભાવ છે. શરીરને આકાર સારે ખરાબ થવે તે પુદ્ગળની આકૃતિ પર આધાર રાખે છે. તમ–અંધારું. અંધારું પિતે પણ પૌગલિક છે, પુગળને પર્યાય છે, તે જાણવા જેવું છે. છાયા–આપણી છાયા પડે, એળે પડે તે પણ પુગળનો જ પર્યાય છે. જેવું શરીરે તેવી છાયા. ઝાડની છાયા શીત સ્વભાવી છે. આ છાયા પુદ્ગળને ધર્મ છે, એ પુદુગળનું કામ છે. ઉદ્યોત–ચંદ્રને કે રત્નનો ઝળકાટ એ પુદ્ગળને લઈને છે. અને એ પુગળને ધર્મ છે, ઉપકાર છે. આપ–તડકે, સૂર્ય ઊગે ત્યારે જે પ્રકાશ પડે છે તે પણ પુગળનો જ પર્યાય છે. આ સિવાય પુદગળના કાર્યના અનેક દાખલા આવતી ગાથા (૨૧)માં આપવામાં આવશે. આ સંબંધે નવતત્વની ગાથા અગિયારમીનું વિવેચન પ્રસ્તુત હોવાથી અહીં આપવું ઉચિત ધાર્યું છે. તે ગાથાના ટબામાં કહે છે કે – સચિન, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારમાંના ગમે તે પ્રકારને શબ્દ, અંધકાર તથા રત્ન પ્રમુખને પ્રકાશ તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખને * આતપ, વા એટલે બીજા નીચલા પદાર્થ પણ જાણવા. વર્ણ, ગંધ, રસ અને સ્પેશ એવા ગુણવાળ હોય અને જે ચૌદ રાજલેકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશને પૂરણગલન સ્વભાવવાનું એ અખંડ પુદ્ગળાસ્તિકાય રૂપ બંધ, તે બંધને એક ભાગ અથવા કાંઈપણ ન્યૂનભાગ દેશ, તથા જે કેવળીની બુદ્ધિએ પણ એક Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પ્રશમરતિ વિવેચન સહિત ભાગના બે ભાગ થઈ શકે નહિ એ અતિસૂક્ષમ બંધને અભિન્ન ભાગ નિવિભાજ્યરૂપ તે પ્રદેશ, તેની જ્યારે ખંધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. એ પુદ્ગલનું નિશ્ચયપણે લક્ષણ છે.” પુદ્ગળનું વિશેષ વર્ણન હજુ આવતી ગાથામાં ગ્રંથકાર પિતે જ રજૂ કરશે. (૨૧૬) પુદગળના સ્વરૂપ વિશે વધારે– कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ॥२१७॥ અથ-કર્મ, શરીર, મનના વેગો, વચનના મેગે, કાયાના વેગો, જુદી જુદી જાતના વ્યાપારે શ્વાસોચ્છવાસ, દુઃખ અને સુખ, જીવતર (આયુષ્ય) અને મરણ એ સંસારીના ઉપકારને કરનારા સ્કન્ધ (પુદ્ગળ) છે. (૨૧૭) વિવેચન–આ ગાથામાં પુદ્ગળના બીજા બાકી રહેલા ધર્મો સ્પષ્ટ કરે છે. આ તત્વનું પ્રકરણ ચાલે છે અને પુદ્ગળ અજીવ તત્વમાં આવે છે એ ધ્યાનમાં રાખવું. કમ–કાશ્મણ શરીર અથવા કાર્મિક શરીર આખું પુદ્ગળનું બનેલું હોય છે. કર્મો પૌગલિક છે. જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મો કે તેની એક સત્તાવન પ્રકૃતિ એ સર્વ પૌગળિક છે. શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ સર્વ શરીરે પણ પુદ્ગળના જ બનેલાં છે. તેથી તે પૌગલિક છે. શરીરને બનાવવું તે પુગળનું કાર્ય છે. મન–મવર્ગણ તે પગલિક છે. મનુષ્યનું મન આકારને ધારણ કરે છે. તે આખું મન પૌદ્ગલિક છે એમ જાણવું. વાકુ–વાણી, ઉચ્ચાર. મનુષ્ય બીજાને બોલીને સંભળાવે છે, ભાષણ કરે છે, કે રાડ પાડે છે, તે વસ્તુતઃ પદ્ગલિક છે. આ વાત શોધખોળના યુગ પહેલાં પણ જૈનેને જાણીતી હતી તે સમજવા જેવું છે. વચન પણ પૌગલિક છે એવી વાત છે. વાણી એ પુદ્ગળની બનેલી છે. વિચેષ્ટિત–શરીરથી થતા જુદા જુદા પ્રકારના વ્યાપાર, કાયિક યોગ. કઈ વસ્તુ લેવી, ફેકવી, સંકોચવી, જુદા જુદા પ્રકારના વ્યાપાર કરવા એ સર્વ કાયગથી થાય છે. એ પૌગલિક છે, પુદ્ગળનું કાર્ય છે. - ઉચ્છવાસ–શ્વાસેવાસ, શ્વાસ લે ને મૂક. આ, દશ પ્રાણ પૈકીને એક પ્રાણ પણ પૌદ્ગલિક છે, પુદ્ગળનું કાર્ય છે. દુખ––માણસને કે અન્ય કોઈપણ પ્રાણીને પીડા બાધા થાય, તેને અનુભવ જે કરાવે તે પણ કર્મજન્ય હોવાથી પૌગલિક છે. કડવા, ખરાબ અનુભવને દુઃખ કહેવાય. Page #572 -------------------------------------------------------------------------- ________________ પટ તત્વ સુખ--જેથી પ્રાણીને સારે સુખદ અનુભવ થાય તે પણ પુષ્યજન્ય હોઈ પૌગલિક છે, પુગળને સ્વભાવ છે. જીવિત--આયુષ્ય, જીવન. એ પણ આયુષ્કર્મ પર આધાર રાખે છે. અને ઉપર જણાવ્યું તેમ કર્મો જુગળ હોવાથી જીવન પણ પૌગલિક જ છે. મરણ–આયુષ્કર્મ પૂરું થતાં પ્રાણી મરણ પામી ભવાંતરમાં જાય છે. તે પણ પુગળને જ સ્વભાવ છે. શસ્ત્ર-હથિયારથી મરણ થાય, અગ્નિથી મરણ થાય, વિષ-ઝેરથી મરણ થાય એ સર્વ પૌગલિક છે. ઉપગ્રહ–ઉપગ્રહ એટલે ઉપકાર. ઉપકાર, પરિણામ કે સ્વભાવ એ ત્રણે શબ્દ એક જ અર્થ વ્યક્ત કરનાર છે, પર્યાય શબ્દો છે. પુગળને ઉપકાર એટલે પુગળનું કાર્ય. એક રીતે પુગળ કાંઈ પાડ કરતું નથી, પણ એવું કાર્ય કરી પરિણામ નીપજાવવું એ એને ધર્મ છે. સંસારી–સંસારમાં વર્તતા જીવના. સ્કંધ –અનેક અણુ મળીને મનુષ્ય અડી શકે, ઉપાડી શકે, ફેરવી શકે એવો સ્કંધ (પૌગલિક) થાય છે. ઉપર જણાવેલ સર્વ કે કઈ કઈ કાર્ય કરવા એ પુદુગળને સ્વભાવ છે. બે અણુઓને એક હયણુક થાય અને ત્રણ અણુઓને એક ચણક થાય, એવા અનેક ચણકને એક પુદ્ગળ કંધ થાય. આ સ્કંધનું આવા પ્રકારનું કાર્ય છે, એમ સમજવું. અત્ર પુદ્ગળ અજીવ તત્ત્વનું કાર્ય શું છે તે સ્પષ્ટ કર્યું. (૨૧૭) કાળ તથા જીવનું કાર્ય–– परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारित्रवीयशिक्षागुणा जीवाः ॥२१८॥ અથ–પરિણામ અને વર્તન અને પરતા અને અપરતા જેનું લક્ષણ છે તે કાળ નામનું દ્રવ્ય કહેવાય અને સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય જેના ગુણે છે તે જીવ દ્રવ્ય છે. (૨૧૮). વિવરણ–આ ગાથામાં બાકીના બે છેલ્લા દ્રવ્ય કાળ અને જીવની વ્યાખ્યા આપી જીવ અને અજીવ નામના પ્રથમના બે તને વિસ્તાર પૂરે કરવામાં આવશે, તે અવધારવું. પરિણુમ–પરિણમન થઈ જવું તે. ટીકાકાર ખુલાસામાં કહે છે કે અંકુ-કેટા વધે છે, ઘટે છે તે સર્વ કાળ કરે છે. હાનિ કે વૃદ્ધિ થવી તે પરિણમન પર આધાર રાખે છે અને તે પરિણમન કાળ નીપજાવે છે. વતના–આ વસ્તુ વતે છે, પેલી વસ્તુ વર્તતી નથી એ પણ કાળથી થાય છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ પપ૦ પ્રશમરતિ વિવેચન સહિત આ કાળમાં આ વસ્તુ પ્રવર્તે છે, પેલી વસ્તુ પ્રવર્તતી નથી એ સર્વ કાળદ્રવ્ય મુકરર કરે છે. પરત્વ-અપરત્વ-પચાસ વર્ષથી પચીશ વર્ષ અપર (ઓછા, કનિષ્ઠ) છે. પચાસ આગળ છે, વધારે છે. પચીસ વર્ષથી પચાશ વર્ષ પર (વધારે, જયેષ્ઠ) છે. વસ્તુમાં મોટાનાનાપણું થાય તે કાળથી થાય છે. આ વ્યાખ્યા પ્રમાણે કાળદ્રવ્યનું કાર્ય હાનિ-વૃદ્ધિ રૂપ, હોવાપણું અને ગુરુલઘુપણું એ છે. વસ્તુ કાળક્રમે શીવિશીણ થઈ જાય તે પણ કાળનું કાર્ય છે. યુવાન માણસ બુદ્દો થાય તે પણ કાળનું કાર્ય છે અને વસ્તુ તરીકે વસ્તુ હોવી એ કાળથી જ સિદ્ધ થાય છે, તેમ જ વસ્તુમાં ગુરુલઘુપણું પણ કાળથી જ થાય છે. એક સડી ગયેલા કપડાને ફાડી નાંખતી વખતે એક ધાગેથી બીજે ધાગે હાથ પહોંચે તેમાં તે અસંખ્યાત સમય થાય છે. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય થાય છે. કમળના પાંદડાને ઉપર ઉપર ગોઠવેલાં હોય ને હાથમાં ભાલું લઈ તે પાંદડાને વાંધીએ ત્યારે એક પાંદડેથી બીજે પાંદડે ભાલું જાય તેમાં પણ અસંખ્યાત સમય થાય છે. આવું કાળનું સ્વરૂપ છે. હવે આપણે છઠ્ઠા અને છેલ્લા છવદ્રવ્યની વ્યાખ્યા કરીએ. જીવને ઓળખવા માટે ચાર ચીજો બતાવી છે. સમ્યકત્વ–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પર શુદ્ધ શ્રદ્ધા, તેમાં કોઈ જાતની શંકા ન થાય તેવી વિશુદ્ધ શ્રદ્ધા તે સમ્યક્ત્વ. જ્ઞાન–જાણવું તે, વસ્તુનું સ્વરૂપ વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન. સમ્યક્ત્વ એટલે શુદ્ધ દર્શન અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા. એ પ્રથમ દર્શનને ગુણ છે અને એ પ્રાણુન-જીવના અનાદિ અસલ લક્ષણને એક ભાગ છે. ચારિત્ર–ચર્યા. એના સામાયિકાદિ પાંચ પ્રકાર છે. એ પણ જીવને અનાદિ અસલ ગુણ છે. નિજ સ્વરૂપમાં રમણ કરવું તે ચારિત્ર છે. વ્યવહારથી કિયાનિધિરૂપ ગમે તે એક ચારિત્ર અને તેથી વધારે ચારિત્ર જીવમાં હોય છે. આ ત્રીજું જીવનું લક્ષણ છે. વીર્ય––આ જીવનું અસલ ચોથું લક્ષણ છે. વીર્ય એટલે શક્તિ. એના કરણ અને લબ્ધિરૂપ બે પ્રકાર છે. કોઈપણ પ્રકારની શક્તિ હોય તે જીવ છે. જીવ તે ગમે તેવા શસ્ત્રની અંદર પણ પિસી નીકળી શકે છે. એ ઇંદ્રના વજની પણ આરપાર જાય આવે. આ ચાર નૈસર્ગિક ગુણ જેને હોય તેને જીવ કહેવામાં આવે છે. અહીં છ દ્રવ્ય સંબંધી હકીકત પૂર્ણ થતાં તત્વવિભાગ પૈકી જીવ તત્વ અને અજીવ તત્વ પૂરા થાય છે. જેઓ સાત તત્વ માને છે તેઓ કહે છે કે સુખ આપે તેવા અનુ - Page #574 -------------------------------------------------------------------------- ________________ તવ ૫૫૧ રીલન દરમ્ | ભવને પુણ્ય કહેવાય અને દુઃખના અનુભવને પાપ કહેવાય, પણ તે બને આશ્રવના પેટામાં આવી જાય છે, તેથી તેમને અલગ તત્ત્વ ગણવાની જરૂર નથી. તેમને મતે તો સાત છે. બીજા કેટલાક નવ તો કહે છે. આપણે પુણ્ય પાપને પ્રથમ સમજી આ મુદ્દા પર ફરી આવીશું. (૨૧૮) ત્રીજા પુણ્ય અને ચોથા પાપ તત્વનું સ્વરૂપ पुद्गलकर्म शुभं यत् तत्पुण्यमिति जिनशासने दृष्टम् । __यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ॥२१९।। અથ-પગલિક કર્મો પૈકી જે સારા કર્મો હોય, જે સુખને અનુભવ કરાવે તેને પુણ્ય કહે છે એમ જૈન શાસનમાં દેખવામાં આવ્યું છે. અને જે અશુભ કર્મો હોય, જે દુઃખને અનુભવ કરાવે તેને પાપ કહે છે એમ સર્વ જણાવેલું છે. (૧૯) વિવરણ–આ ગાથામાં પુણ્ય પાપનું વર્ણન આવશે. તે બન્નેને જુદાં તત્ત્વ ગણવા કે નહિ તેની ચર્ચા, પ્રથમ ગ્રંથકાર શું કહે છે તે વિચારીને કરશું. શુભ--જેના ઉદયથી પ્રાણી સુખને અનુભવ કરે અથવા શાતાને પામે તે પુણ્ય. શાતા, સુખ, સમાધિ, આનંદ એ એને પ્રથમ પ્રકાર છે. આપણે આગળ જતાં એના અનેક બીજા પ્રકારે જોઈશું. અશુભ-–જેના ઉદયથી પ્રાણી દુઃખને ભેગવે તે પાપ. જિનશાસને--ગ્રંથકર્તા કહે છે કે આ વ્યાખ્યા અમારી પિતાની બનાવેલી નથી, પણ એ તીર્થકર મહારાજે કહેલા પ્રમાણે અત્ર રજૂ કરી છે. એથી એ જૈનશાસન સંમત હકીકત છે એમ જાણવું. સવજ્ઞ--ખુદ તીર્થકરોએ એ વાત કહેલ છે તે અત્રે જણાવી છે. તે ગ્રંથકર્તા જેવા છદ્મસ્થ પ્રાણીએ કહેલ વાત નથી. પણ ખુદ તીર્થંકરની કહેલ છે. પુણ્ય અથવા સુખને અનુભવ બેંતાળીશ પ્રકારે થાય, તે નીચે પ્રમાણે-- (૧) જેના ઉદયે પ્રાણી સુખશાતાને પામે તે શાતાદનીય કર્મ. (ત્રીજું કર્મ.. (૨) જેના ઉદયે પ્રાણુ ઉચ્ચ કુળમાં જન્મ પામે તે ઉગોત્ર (સાતમું નેત્રકર્મ) (૩-૪) જેના ઉદયે મનુષ્યની ગતિ અને મનુષ્યની આનુપૂર્વી થાય તે નામકર્મ છછું. (૫-૬) જેના ઉદયે દેવતાની ગતિ અને દેવતાની આનુપૂવ થાય તે નામકર્મ. (સદર) (૭) જેના ઉદયે પ્રાણી પદ્રિયપણું પામે તે પચેંદ્રિય જાતિ નામકર્મ. (સદર) (૮) જેના ઉદયે ઔદારિક શરીર જીવ પ્રાપ્ત કરે તે ઔદારિક નામકર્મ. (સદર). (૯) જેના ઉદયથી વૈક્રિય શરીર છવ પ્રાપ્ત કરે તે વૈક્રિય નામકર્મ. વૈક્રિય શરીર બે પ્રકારનું—પપાતિક (દેવતા, નારકનું) અને લબ્ધિપ્રત્યયીક (અન્યનું). Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત (૧૦) તીથ કરની ઋદ્ધિ જોવા એક હાથનું શરીર કરે તે આહારક શરીર. જેના ઉદયે આવું શરીર પ્રાપ્ત થાય તે આહારક શરીરનામક. (તિય``ચ-મનુષ્ય) (૧૧) જેના ઉદયે અન્નને પચાવનાર તેજસ શરીર પ્રાપ્ત કરે તે તૈજસ શરીર નામકર્મ. (૧૨) જેના ઉદયે કર્મના પરમાણુ આત્મપ્રદેશની સાથે મળે તે કાર્યણુશરીર-નામકર્મ. (૧૩) ઔદ્યારિક શરીરના અંગોપાંગ છે એ હાથ, એ ઊરુ, એક પીઠ, એક મસ્તક, એક ઉત્તર તથા એક હૃદય. એ આઠ અંગેાપાંગ જેના ઉદયે થાય તે અંગે।પાંગ નામકર્મ. (૧૪) જેના ઉદયે વૈક્રિય શરીરના અંગોપાંગ થાય તે વૈક્રિય અંગોપાંગ નામકર્મ, (૧૫) જેના ઉદયે આહારક શરીરના સદરહું અંગોપાંગ થાય તે આહારક અંગાપાંગ નામકર્મ. (૧૬) જેના ઉચે પ્રથમ સંઘયણુ (છ સંઘયણુ પૈકી) મળે તે વાઋષભનારાચ સંઘયણ નામકર્મ, (૧૭) જેના ઉદયે છ સંસ્થાન પૈકી પ્રથમ સમચતુરસ સંસ્થાન પ્રાપ્ત થાય તે સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ. પપર (૧૮–૨૧) જેના ઉદયે શુભ વણુ, ગંધ, રસ અને સ્પર્શી મળે તે વણુ ચતુષ્ક નામકર્મ. (૨૨) જેના ઉદયે મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય તે અગુરુલઘુનામકર્મ. (૨૩) જેના ઉદયે બીજા બળવાનને પાતે દુઃસહુ થઈ પડે તે પરાઘાતનામક, (૨૪) જેના ઉદયે સુખપૂર્વક શ્વાસ લેવાય મૂકાય તે શ્વાસેાસ નામકર્મ. (૨૫) જેના ઉદયે પરને તાપ ઉપજે તેવા શરીરની પ્રાપ્તિ થાય તે આતપનામકર્મ કહેવાય. (૨૬) જેના ઉદયે ચંદ્ર જેવી શીતળતા ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજવાળું શરીર પ્રાપ્ત થાય તે ઉદ્યોતનામકર્મ, (૨૭) જેના ઉદયે હંસના કે વૃષભના જેવી પેાતાને ગતિ પ્રાપ્ત થાય તે શુભ વિહાયે ગતિ નામકર્મ. (૨૮) જેના ઉદયે શરીરને યેાગ્ય સર્વ અવયવા યેાગ્ય સ્થળે ગાઠવાઈ જાય તે શક્તિનિર્માણુ નામકર્મ. (૨૯) જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાય છે સુરાયુ. (છઠ્ઠું આયુકર્મ.) (૩૦) તે જ પ્રમાણે જેના ઉદયથી મનુષ્ય આયુષ્યની પ્રાપ્તિ તે નરાયુષ્ય. (સદર) (૩૧) જેના ઉદય તિર્યંચનું આયુષ્ય (ગતિ નહિ) પ્રાપ્ત થાય તે તિય‘ચ આયુષ્ય. (સદર) (૩૨) જેના ઉદયથી તીથકર થવાય તે તીર્થંકર નામકર્મ. (૩૩) જેના ઉદયથી ત્રસપણું મળે તે ત્રસ નામકર્મ. (૩૪) જેના ઉદયથી ખાદર શરીર મળે તે ખાદર નામકર્મ. (૩૫) જેના ઉદ્દયથી જીવ પેાતાની પર્યાપ્તિ પુરી કરે તે પર્યાપ્ત નામકર્મ, For Private, & Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ ત પપ૩ (૩૬) જેના ઉદયથી ભિન્ન ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ. (૩૭) જેના ઉદયથી દાંત વગેરે અવયને સ્થિરતા પ્રાપ્ત થાય તે સ્થિર નામકર્મ. (૩૮) જેના ઉદયથી શરીરના સર્વ અવયવ સારા હેય, ખાસ કરીને નાભિ ઉપરને ભાગ સારે રહે, તે શુભ નામકર્મ. (૩૯) જેના ઉદયથી લેકપ્રિયતા મળે તે સૌભાગ્યનામકર્મ. (૪૦) જેના ઉદયથી વાણીમાં માધુર્ય પ્રાપ્ત થાય તે સુસ્વરનામકર્મ. (૪૧) જેના ઉદયથી જીવનું વચન લેકમાં માનનીય થઈ પડે તે આદેયનામકર્મ. (૪૨) જેના ઉદયથી લેકમાં યશ-કીર્તિ થાય તે નામકર્મ. આવા શુભ કર્મને ઉદય તે પુણ્ય કહેવાય છે. એવી જ રીતે પાપ-દુખના વાશી પ્રકાર છે. તે નીચે પ્રમાણે છે. (૧) પાંચે ઇંદ્ધિ અને મન દ્વારા નિયત વસ્તુના થતા જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે મતિજ્ઞાનાવરણીય પાપકર્મ (૨) શાસ્ત્રાનુસારે થતાં જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે શ્રુતજ્ઞાનાવરણીય પાપકર્મ. (૩) રૂપી દ્રવ્યને સીધું જણાવતું જે જ્ઞાન તેનું જેથી આચ્છાદન થાય તે અવધિજ્ઞાનાવરણીય પાપકર્મ. (૪) સંજ્ઞીપચંદ્રિયને મને ગત ભાવ જાણવાના જ્ઞાનનું જેથી આચ્છાદન થાય તે મન:પર્યવજ્ઞાનાવરણીય પાપકર્મ. (૫) એકલું નિરાવરણ જ્ઞાનનું જે કર્મ આચ્છાદન કરે તે કર્મ-કેવળજ્ઞાનાવરણીય પાપકર્મ (૬) દેવા ગ્ય વસ્તુ હાજર હોવા છતાં જે કર્મના લીધે ન દઈ શકાય તે દાનાંતરાય પાપકર્મ. (૭) દેનાર આપવા ઈચ્છતા હોય, વસ્તુ હોય, માગનાર હોય છતાં તે વસ્તુની પ્રાપ્તિ જે કર્મના કારણે ન થાય તે લાભાંતરાય પાપકર્મ. (૮) ભેગવવા ગ્ય વસ્તુ જે કર્મના કારણે ભેગવી ન શકાય તે ભેગાંતરાય પાપકર્મ. (૯વસ્ત્ર વગેરે અનેકવાર ભેગવી શકાય તેવી વસ્તુ હોવા છતાં જે કર્મના કારણે ભેગવી જ ન શકાય તે ઉપભેગાંતરાય પાપકર્મ (૧૦) પિતે યુવાન, રોગરહિત હોવા છતાં જે કર્મના કારણે જીવ પિતાની શક્તિ ફેરવી ન શકે તે વીર્યંતરાય પાપકર્મ. (૧૧) આંખે કરીને રૂપનું જે સામાન્યપણે ગ્રહણ થાય તેનું આચ્છાદન જે કર્મને કારણે થાય તે ચક્ષુદર્શનાવરણીય પાપકર્મ.. (૧૨) બાકીની (ચક્ષુ સિવાય) ઇદ્રિયથી દ્રવ્યગ્રહણ થતું જે કર્મને કારણે અટકે તે અચક્ષુદર્શનાવરણીય પાપકર્મ. જય પામે Page #577 -------------------------------------------------------------------------- ________________ પપજ પ્રશમરતિ વિવેચન સહિત (૧૩) અવધિદર્શનનું-મર્યાદા પ્રમાણે થતા દર્શનનું–જે આચછાદન કરે તે અવધિદર્શનાવરણીય પાપકર્મ. (૧૪) સમસ્ત વસ્તુના સામાન્ય દર્શનનું જે આછાદન કરે તે કેવળદર્શનાવરણીય પાપકર્મ. (૧૫) નિદ્રા જેના ઉદયથી સુખે જાગે તેવી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ પાપકર્મ. તે દર્શનની આડે આવનાર છે. (૧૬) નિદ્રાનિદ્રાઃ જેના ઉદયથી દુખે જાગે તેવી નિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ પાપકર્મ. તે પણ દર્શનને અટકાવે છે. (૧૭) જેના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા નિદ્રા આવે, તેથી દર્શન અટકે, તે પ્રચલા વેદનીય દર્શનાવરણ પાપકર્મ. (૧૮) જેના ઉદયથી હરતાં ફરતાં પણ ઊંઘ આવે તે પ્રચલા પ્રચલા દર્શનાવરણ પાપકર્મ. તેનાથી દર્શન અટકે. (૧૯) જેના ઉદયથી દિવસનું ચિતવેલ કાર્ય રાત્રે ઊંઘમાં કરવાની શક્તિ પ્રગટે તે નિદ્રાને પ્રકાર સ્યાનગૃદ્ધિ. (૨૦) જેના ઉદયથી પિતે ગમે તે રૂપાળે કે ધનવાન હોય પણ નીચ કુળમાં જમે તે નીચગોત્ર પાપકર્મ. (૨૧) જેના ઉદયથી શરીર સારું ન રહે, વેદના ભગવે, તે અસાતવેદનીય પાપકર્મ. (૨૨) જેના ઉદયથી શુદ્ધ દેવ ગુરુ ધર્મપર શ્રદ્ધા ન થાય, તેથી વિપરીત સહણ થાય, તે મિથ્યાત્વ મેહનીય પાપકર્મ. (૨૩) નરકની ગતિ અપાવનાર કર્મ નરકગતિ નામ પાપકર્મ. (૨૪) જે કર્મના ઉદયથી નરકની આનુપૂર્વી ઉદયમાં આવે તે નરકાનુપૂર્વ પાપકર્મ (૨૫) જે કર્મના કારણે નરકગતિનું આયુષ્ય બંધાય તે નરકાયુ પાપકર્મ. (આયુષ્કર્મને ઉદય). (૨૬) જે કર્મને કારણે અનંતાનુબંધી ક્રોધ માવજીવિત રહે તે અનંતાનુબંધી ક્રોધ પાપ કર્મ, એ પર્વતની શિલા પર કરેલી લીટી જેવો છે. (૨૭) જે કર્મને કારણે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ થાય તે અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ પાપકર્મ. આ ક્રોધ એક વર્ષ સુધી રહે છે. (૨૮) ચાર માસ સુધી રહેનાર સર્વવિરતિ ઘાતક ક્રિોધ જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય કોંધ પાપકર્મ. (૨૯) પંદર દિવસ સુધી રહેતે ક્રોધ તે સંજવલન ક્રોધ છે. જે કર્મને કારણે તેને અનુભવ થાય તે સંજવલન ક્રોધ પાપકર્મ. Page #578 -------------------------------------------------------------------------- ________________ તેવું પપપ (૩૦) યાવત્ જીવિત અભિમાન કરાવનાર, સમકિત ન આવવા દેનાર માન જે કર્મને કારણે થાય તે અનંતાનુબંધી માન પાપકર્મ. (૩૧) દેશવિરતિનું વિરોધી પાષાણુના થાંભલા જેવું માન જે કર્મને કારણે થાય તે અપ્રત્યાખ્યાનાવરણ માન પાપકર્મ. (૩૨) સર્વવિરતિને ન આવવા દેનાર ચાર માસ રહેનાર માન જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય માન પાપકર્મ. (૩૩) પંદર દિવસ રહેનાર યથાખ્યાત ચારિત્રને અટકાવનાર માન જે કર્મને કારણે થાય તે સંજવલન માન પાપકર્મ. (૩૪) યાવત્ જીવિત રહેનાર વાંસના મૂળ જેવી માયા (કપટ) જે કર્મને કારણે થાય તે અનંતાનુબંધી માયા પાપકર્મ કહેવાય. (૩૫) દેશવિરતિ ગુણને ઘાત કરનાર અપ્રત્યાખ્યાનાવરણ માટે જે કર્મને કારણે થાય તે અપ્રત્યાખ્યાનાવરણ માયા પાપકર્મ. (૩૬) સર્વવિરતિ ગુણ ન આવવા દેનાર માયા જે કર્મને કારણે થાય તે પ્રત્યાખ્યાનાવરણીય માયા પાપકર્મ કહેવાય. (૩૭) યથાખ્યાત ચારિત્ર ન આવવા દેનાર પંદર દિવસ રહેતી માયા જે કર્મને કારણે થાય તે સંજવલન માયા પાપકર્મ. (૩૮) યાવજીવિત રહેનાર પાકો કરમજી રંગને લેભ જે કર્મને કારણે ઉદયમાં આવે તે અનંતાનુબંધી લેભ પાપકર્મ (૩૯) દેશવિરતિપણને ઘાત કરનાર લેભ જે કર્મને કારણે જાગે તે અપ્રત્યાખ્યાનવરણ લેભ પાપકર્મ કહેવાય. | (૪૦) સર્વવિરતિપણાને ઘાત કરનાર લેભ જે કર્મને કારણે અનુભવાય તે પ્રત્યાખ્યાનાવરણીય લેભ પાપકર્મ કહેવાય. (૪૧) પંદર દિવસ રહેનાર, યથાખ્યાત ચારિત્રને અટકાવનાર લેભ જે કર્મને કારણે અનુભવાય તે સંજ્વલન લેભ પાપકર્મ કહેવાય. (૪૩) જેના ઉદયે રતિસુખ-પૌગલિક મગ્નતા- થાય તે રતિનેહનીય પાપકર્મ (૪૪) જેના ઉદયથી કાંઈ ગમે નહિ, ખેદ થાય, તે અરતિ મેહનીય પાપકર્મ. (૪૫) જેના ઉદયથી દિલગીરી થાય, તે શેકમેહનીય પાપકર્મ. (૪) જેના ઉદયથી બીક લાગ્યા કરે તે ભયમહનીય પાપકર્મ. (૪૭) જેના ઉદયથી ધૃણા થાય, દુગંછા થાય તે દુર્ગાછા મેહનીય પાપકર્મ. (૪૮) જેના ઉદયથી સ્ત્રી ભેગવવાની ઈચ્છા થાય તે પુરુષવેદ મોહનીય પાપકર્મ. (૪) જેના ઉદયથી પુરુષને ભેગવવાની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ નામનું મહનીય પાપકર્મ. Page #579 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત (૫૦) જેના ઉદયથી સ્ત્રી તથા પુરુષ બન્નેને ભોગવવાની ઇચ્છા થાય તે નપુંસકવેદ નામનું મહુનીય પાપકમ, ઉદયી તિયચની ગતિ પ્રાપ્ત થાય તે તિય ચગતિ પાપકર્મ (નામ ૫૬ (૫૧) જેના કર્મના ભેદ). (પર) જેના ઉદયથી તિર્યંચની આનુપૂર્વી ઉત્પન્ન થાય તે તિર્યંચ આનુપૂર્વી પાપકર્મ. (નામકર્મના ભેદ) (૫૩) જેના ઉદયથી પૃથ્વીકાયાદિ એકે યિત્વ મળે તે એકેન્દ્રિય જાતિ નામકર્મ નામનું પાપકર્મ. (૫૪) જેના ઉદયથી શખ વગેરે જીવેાની જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે એઇંદ્રિય જાતિનામકર્મ નામનું પાપકર્મ. (૫૫) જેના ઉદયથી માંકડ, જૂ જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે તૈઇંદ્રિય જાતિ નામકર્મ નામનું પાપકર્મ. (૫૬) જેના ઉદયથી વીંછી વગેરે જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે ચરિંદ્રિય નામકર્મ નામનું પાપકર્મ. (૫૭) જેના ઉદયથી હસવું આવ્યા કરે તે હાસ્ય મેહનીય કર્મ નામનું પાપકર્મ, (૫૮) જેના ઉદયથી જીભ, દાંત, હરસ, રસાલી વગેરે અવયવે કરી પોતે જ હણાય તે ઉપાત નામકર્મ. આ પાપકર્મ છે. (૫૯) જેના ઉદય અશુભ વ (કાળા, નીલા) થાય તે અશુભવણું નામકર્મ. (૬૦) જેના ઉદયથી અશુભ (દુરભિ) ગધ પ્રાપ્ત થાય તે અશુભગધ નામકર્મ. (૬૧) જેના ઉદયથી ખરાબ રસ (તીખા, કડવે) મળે તે અશ્રુભરસ નામકર્મ, (૬૨) જેના ઉદયથી ખરાબ સ્પર્ધા (ગુરુ, ખર, શીત, લુખા) મળે તે અશુભસ્પર્શી નામકર્મ. (૬૩) જે કર્મના ઉદૃયથી ઋષભનારાચ સંઘયણુ મળે તે ઋષભનારાચ સંઘયણુ નામકર્મ. (૬૪) જેના ઉદ્દયથી નારાચ સંઘયણુ મળે તે નારાચ સંઘયણ નામકર્મ. (૬૫) જેના ઉદયથી અનારાચ સંઘયણુ મળે તે અનારાચ સંઘયણુ નામકર્મ. (૬૬) જેના ઉદયથી માત્ર ખીલી જેવેા હાડગંધ મળે તે કીલિકા સંઘયણુ નામકર્મ. (૬૭) જેના ઉદયથી હાડકાં માંહેામાંહે અડી રહે તે સેવા સંઘયણ નામકર્મ, (૬૮) જેના ઉદ્ભયથી નાભિની ઉપરના ભાગ સુલક્ષણુવ‘ત હેાય તે ન્યગ્રોધ સંસ્થાન નામકર્મ. (૬૯) જેના ઉદયથી નાભિની નીચેના ભાગ સરસ મળે તે સાદિ સંસ્થાન નામકર્મ, (૭૦) જેના ઉદયથી હાથ, પગ, માથું, કેડ પ્રમાણુ રહિત મળે તે વામન સંઘયણ નામકર્મ. (૭૧) જેના ઉદયથી ઉપરના ચારે પ્રમાણસર મળે પણ પેટ હીન મળે તે કુબ્જ સંસ્થાન નામકર્મ. Page #580 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ પપ૭ (૭૨) જેના ઉદયથી સર્વ અવયવ ઘાટ વગરના અશુભ મળે તેને હુંડક સંસ્થાના નામકર્મ કહેવાય. (૭૩) એક સ્થાનકે રહેવાપણું પ્રાપ્ત કરાવનાર કર્મ તે સ્થાવર નામકર્મ (૭૪) દષ્ટિગોચર ન થવાય એવું શરીર પ્રાપ્ત કરાવનાર કર્મ તે સૂક્ષમ નામકર્મ. (૭૫) જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના જ પ્રાણ મરણ પામે તે અપર્યાપ્ત નામકર્મ. (૭૬) જેના ઉદયથી અનંત જીવેને એક શરીર મળે તે સાધારણ નામકર્મ. (૭૭) જેના ઉદયથી શરીરના દાંત વગેરે અસ્થિર મળે તે અસ્થિર નામકર્મ. (૭૮) જેના ઉદયથી નાભિ નીચેને ભાગ સારે ન મળે તે અશુભ નામકર્મ. (૭૯) જેના ઉદયથી છવ સર્વને અળખામણે થાતે દુર્ભાગ્ય નામકર્મ. (૮૦) જેના ઉદયથી કાનને ખરાબ લાગે તે સ્વર મળે તે દુઃસ્વર નામકર્મ. (૮૧) જેના ઉદયથી જીવનું વચન લેકમાં માન્ય ન થાય તે અનાદેય નામકર્મ. (૮૨) જેના ઉદયથી લેકમાં અપકીર્તિ થાય તે અયશનામકર્મ. આ રીતે ખ્યાશી પ્રકૃતિ પાપની છે. આશ્રવ સર્વ કર્મને લાવનાર ગરનાળું છે. તેમાં પુણ્ય પાપને સમાવેશ થઈ જાય છે. તેથી કેટલાક સાત ત માને છે. પરંતુ કેટલાક નવ તત્વે માને છે. (૨૧૯) આશ્રવ તથા સંવર તનું નિરૂપણ योगः शुद्धः पुण्यास्रवस्तु पापस्य तद्विपर्यासः । वाक्कायमनोगुप्तिनिराश्रवः संवरस्तूक्तः ॥२२०॥ અર્થ–મન, વચન, કાયાના વિશુદ્ધ ગ તે પુણ્યાસ અને તેનાથી ઊલટો છે તે પાપાસવ; વાચાની, કાયાની અને મનની ગુપ્તિ કરવી તેમને પવવા) તેને સંવર કહેવામાં આવે છે. સંવર એ આસવને વિરોધી છે. (૨૨૦) વિવેચન—આ ચાલુ ગાથામાં આશ્રવ અને સંવર તનું નિરૂપણ કરી આ તત્વના પ્રકરણને શોભાવશે. આ નવતત્વ જે સર્વજ્ઞકથિત છે તેમને સમજવા અને સમજીને સ્વીકારવા તે પ્રત્યેકની ફરજ છે, કારણ કે એ સર્વજ્ઞકથિત છે, એ કાંઈ છદ્મસ્થ કહેલ નથી. સર્વ જેવાં જેમાં તેવાં આ સાત અથવા નવ તો પિતે ગણધર મારફત બતાવ્યા છે. ' પુણય–શુભ કર્મ બાંધવાને હેતુ વેગશુદ્ધિ છે. યુગ એટલે મન, વચન, કાયાના વ્યાપાર. કર્મબંધનના જે ચાર પ્રકાર અગાઉ કહ્યા છે તે પૈકી યેગે આશ્રવને અંગે ઘણો અગત્યને ભાગ ભજવે છે.' Page #581 -------------------------------------------------------------------------- ________________ પપ૮ પ્રશમરતિ વિવેચન સહિત આશ્રવ–આપણે આવોને ગરનાળા તરીકે અગાઉ વર્ણવેલ છે. જેમ તળાવમાં ગરનાળા દ્વારા પાણીની આવક થાય છે તેમ આશ્ર પણ ગરનાળાનું કામ કર્યતળાવને અંગે કરે છે. પુણ્ય પણ ભેગવવું પડતું હોવાથી તે સારું હોય, સુખ આપનાર હોય, પણ અંતે તે આશ્રવ જ છે. તેથી આશ્રવને હેય વિભાગમાં ગણવામાં આવેલ છે. વિપર્યાસ–જે શુભ કર્મથી ઊલટું હોય તે અશુભ એટલે પાપ છે. એથી પુણ્ય અને પાપ બને આશ્રવ જ છે અને એક રીતે જોતાં એ આશ્રવતત્વમાં સમાઈ જાય છે. આશ્રવ તત્વના બેંતાળીસ વિભાગ પાડવામાં આવેલ છે, તે આ પ્રમાણે પાંચ ઇન્દ્રિય (ઘણી વખત આવી ગયેલ છે), ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લેભ), પાંચ અત્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ) અને વેગ (ગ), મન, વચન અને કાયા એ ચારે મળીને સત્તર ભેદો અને ૨૫ (પચીશ) ક્રિયા. આપણે આ ક્રિયાઓ વિસ્તારથી સમજીએ. ૧. કાયા (શરીર) ને અજયણાએ પ્રવર્તાવતાં જે ક્રિયા લાગે તે કાયિકી ક્રિયા. ૨. તરવાર વગેરે અધિકરણે કરી ને મારવાની જે ક્રિયા થાય તે આધિકરણિકી ક્રિયા. ૩. જીવ તથા અજીવ ઉપર દ્વેષની ચિંતવના કરવી તે પ્રાપ્લેષિકી ક્રિયા. ૪. પિતાને કે પરને પરિતાપ ઉપજાવે તેવી ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા. ૫. એકેદ્રિય વગેરે જીવને હણ, હવે તે પ્રાણાતિપાતિકી ક્રિયા. ૬. કર્ષણની ઉત્પત્તિ કરવી, કરાવવી તે આરંભિકી ક્રિયા. (કર્ષણ એટલે ખેડવું તે) ૭. ધનધાન્યાદિ નવવિધ પરિગ્રહ મેળવતાં જે ક્રિયા લાગે તે પારિગ્રહિક ક્રિયા. ૮. માયાએ કરી બીજાને ઠગવું તે માયા પ્રત્યાયિકી ક્રિયા. ૯. જિનવચન અસ્વીકારતાં જે વિપરીત પ્રરૂપણા થાય તે મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા. ૧૦. પચ્ચખાણ લીધા વિના જે ક્રિયા યા કરે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. ૧૧. કૌતુકથી અશ્વપ્રમુખને જેવા તે અગિયારમી દષ્ટિકી ક્રિયા. ૧૨. સ્ત્રી, ગાય વગેરેને સ્પર્શ કરે તેથી લાગતી ક્રિયા પૃષ્ટિકી ક્રિયા કહેવાય. અથવા સંદેહ ઉત્પન્ન થવાથી પૂછતાં ક્રિયા લાગે તે પૃચ્છિક ક્રિયા. ૧૩. જીવ તથા અજીવને આશ્રયી જે રાગદ્વેષ થાય અને બીજાના હસ્તી કે ઘોડા જોઈ તે પર દ્વેષ થાય તે પ્રાત્યાયિકી ક્રિયા. ૧૪. પિતાના અશ્વ વગેરેની પ્રશંસા સાંભળી હર્ષ પામ અથવા ઘી-તેલનું ભાજન ઊઘાડું મૂકવાથી તેમાં જીવ આવી પડે તે સામંત પનિપાતિકી ક્રિયા. ૧૫. કોઈના હુકમથી શસ્ત્ર ઘડાવવું કે વાવ-કૂવા ખણવા તે નૈશિસ્ત્રિકી ક્રિયા. ૧૬. શ્વાન વગેરે જીવથી કે શસ્ત્રથી જીવને મારવા તે સ્વસ્તિકી ક્રિયા. ૧૭. જીવ અજીવને આજ્ઞા કરવી અને તેની મારફત કાંઈ મંગાવવું તે આજ્ઞાનિકી ક્રિયા. Page #582 -------------------------------------------------------------------------- ________________ તત્વ ૫૫૦ ૧૮. જીવ, અજીવનું વિદારણ કરવું, ભાંગવું તે વિદારણિકા કિયા. ૧૯. ઉપગ રાખ્યા વિના શૂન્યચિત્તે વસ્તુ લેવી, મૂકવી તે અનાગિકી ક્રિયા. ૨૦. આલેક પલક વિરુદ્ધ કાર્યનું આચરણ કરવું તે અનવકાંક્ષા પ્રત્યાયિકી ક્રિયા. ૨૧. મન વચન કાયાના યોગનું જે દુપ્રણિધાન, તેમાં પ્રવર્તન તે પ્રાયગિકી ક્રિયા. ૨૨. મોટું પાપ જેથી આઠે કર્મોનું સમુદાયપણે ગ્રહણ થાય તે સમુદાન ક્રિયા. ૨૩. માયા તથા લેભ વડે પ્રેઝનાં વચન એવાં બોલવાં કે જેથી રાગની વૃદ્ધિ થાય તે પ્રેમ ક્રિયા. ૨૪. ધ કે માનથી ગર્વિત વચન બેલી સામાને છેષ ઉપજાવ તે દૈષિકી ક્રિયા૨૫. કેવળ શરીરને પ્રતાપવાથી લાગતી ક્રિયા તે ઈર્યા પથિકી ક્રિયા. એ પચીશ ક્રિયાને પાંચ ઈદ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત અને ત્રણ ભાગ સાથે " મેળવતાં આશ્રવ તત્વના બેંતાળીશ પ્રકાર થાય. આમાં કર્મની આવક ગરનાળાના જળની માફક થાય છે. સારા અને ખરાબ બને આવકનાં સાધનેને એમાં સમાવેશ થાય છે. સંવર–કર્મના ગરનાળાનાં બારણું બંધ કરવાં તે સંવર, કર્મને આવવાના માર્ગ સામે બારણું બંધ થાય તે સંવર. તેના સત્તાવન પ્રકાર છે. તેમાં મન વચન કાયાના ગો મહત્ત્વનાં છે. આપણે નવતત્ત્વાનુસાર સત્તાવન પ્રકાર વિચારી જઈએ. ૧. ઇસમિતિ તે સાડા ત્રણ ડગલાં જમીન જોઈ જયણાપૂર્વક ચાલવું. ૨. સમ્યફ પ્રકારે નિરવઘ ભાષા બેલવી તે ભાષાસમિતિ. ૩. દોષ વગરના આહાર, વસ્ત્ર, પાત્ર, વસતીની શોધ કરવી તે એષણા સમિતિ. ૪. સારી રીતે પુંજી પ્રમાજી આસનાદિ લેવું મૂકવું તે આદાનનિક્ષેપણ સમિતિ. પ. મળમૂત્રાદિને કવરહિત ભૂમિએ ઉપગપૂર્વક મૂકવા તે પારિષ્ઠાપનિકા સમિતિ. ૬. મનને પવવું, વિકલ્પ સંકલ્પ રહિત કરવું, તે મને ગુપ્તિ. ૭. વચનને ગોપવવું, અથવા વચન યતનાપૂર્વક બોલવું તે વચનગુપ્તિ. ૮. કાયાને ગોપવવી અથવા કૂકડીની પેઠે પગ સંકેડી સૂવું તે કાયગુપ્તિ. આ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સાધુ સાધ્વીને સદૈવ અને શ્રાવક શ્રાવિકાને સામાયિક, પિસહ લેતી વખતે રાખવાની છે. હવે આ આઠ પ્રવચન માતા ઉપરાંત બાવીશ પરિષહ પણ સંવર છે, તે વિચારીએ. ૧. સુધાપરિષહ. ગમે તેવી ભૂખ લાગે પણ સહન કરે, અનેષણય આહાર ન જ લે. ૨. પિપાસાપરિષહ. તરસ ગમે તેવી લાગે પણ અનેષણીય જલ ન જ લે. ૩. શીતપરિષહ. ગમે તેવી ઠંડી હોય તે સહે. ૪. ઉષ્ણુપરિષહ, ગમે તેટલે તડકે હેય પણ માથે છત્ર ધરવાની વાત ન કરે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રશમરતિ વિવેચન સહિત ૫. દેશપરિષહ. સો ગમે તેટલા ડંખ દે, માંકડ મૂંઝવે કે હેરાન કરે તે સહે. ૬. અચેલ પરિષહ. વસ્ત્રને વાંછે નહિ. આગમમાં કહેલા વસ્ત્રો જ રાખે. વસ્ત્ર પર મૂછ ન રાખે. ૭. અરતિપરિષહ. અપ્રેમને તજે. ચિંતન કરી અરતિ દૂર કરે. ૮. સ્ત્રીપરિષહ, સ્ત્રી ગમે તેટલું લલચાવે, શૃંગાર કરે કે લલિતપણું બતાવે, તેનાથી ચલિત ન થાય. ૯. ચપરિષહ, ચર્યા એટલે ચાલવું. એક સ્થાનકે ન રહે, વિહાર કરે. ૧૦. નૈધિકી પરિષહ. સર્વ પાપકર્મને નિષેધ કરે. ૧૧. શય્યાપરિષહ, ગમે તેવી ખરબચડી ભૂમિ પર શય્યા કરે. શય્યા એટલે સૂવાનું સ્થાન. ૧૨. આક્રોશ પરિષહ. અન્ય ક્રોધ કરે તે ખમે, કોપે નહિ. ૧૩. વધપરિષહ. કોઈ ખૂની હુમલે કરે અથવા પાટુ કે ઢીંકા મારે તે ખમે. ૧૪. યાચનાપરિષહધર્મયાત્રાના નિર્વાહ અર્થે અત્યંત જરૂરી ચીજ અન્ય પાસેથી માંગતા શરમાય નહિ. ૧૫. અલાભપરિષહ. માગ્યા છતાં મળે નહિ તે મનમાં ઉઠેગ ન ધરે. ૧૬. રેગપરિષહ, ગમે તે આકર વ્યાધિ પિતાને થાય તે શાંતિથી સહે. હાયવેય ન કરે. ૧૭. તૃણપરિષહ. શય્યામાં તરણું હોય એની પીડા ખમે. ૧૮. મલપરિષહ, શરીરે મેલ થાય તેથી દુર્ગધ થાય તે સહે. ૧૯. સત્કાર પરિષહ. આદરાતિથ્યને દેખી સારું ન લગાડે. ૨૦. પ્રજ્ઞા પરિષહ. બુદ્ધિબળ હોય તે તેને ગર્વ ન કરે, ન હોય તેને ઉગ ન કરે. ૨૧. અજ્ઞાનપરિષહ. અજાણપણાની ચિંતા ન કરે. ૨૨. સમ્યકત્વપરિષહ. એને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મમાં શંકા ન પડે. આ રીતે આઠ સમિતિ-ગુપ્તિ સાથે આ બાવીશને મેળવતાં ત્રીસ થાય. દશ યતિધર્મો ઉપર આવી ગયા તે મેળવતાં ચાળીશ સંવર થયા. અને બાર ભાવના જે ઉપર આવી ગઈ અને શાંતસુધારસમાં વર્ણવેલ છે, એ મેળવતાં સંવરના બાવન પ્રકાર થયા. અને ચારિત્રના પાંચ પ્રકાર છે. ૧. સામાયિકચારિત્ર. બે ઘડી સુધી સમતા અનુભવવી. ૨. છેદેપસ્થાપન ચારિત્ર. પૂર્વપર્યાયને છે અને નવીન પર્યાયનું ઉપસ્થાપન. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર. પરિહાર એ તપવિશેષ છે, તેણે કરીને વિશુદ્ધિ. તે શાસ્ત્રની વાત છે. ૪. સૂમસંપરા ચારિત્ર. દશમે ગુણઠાણે કષાયને ઉપશમાવે તેવું ચારિત્ર. Page #584 -------------------------------------------------------------------------- ________________ પદા ૫. યથાખ્યાતચારિત્ર. સર્વથા અકષાયપણું. આ રીતે સંવર સત્તાવન પ્રકારને થાય. આ પ્રમાણે આશ્રવ અને સંવર તત્વ સમજવાં. (૨૦) નિજેરા, બંધ અને મોક્ષ તત્વ संवृततपउपधानात्तु निर्जरा कर्मसन्ततिबन्धः । बन्धवियोगो मोक्षस्त्विति संक्षेपानव पदार्थाः ॥२२१॥ અથ–સંવરવાના પ્રાણીને તપસ્યા તથા ઉપધાનથી કર્મની નિર્જરા થાય છે. કમની અવિચ્છિન્ન ધારા તે બંધ કહેવાય છે. આ કમને બંધ સંપૂર્ણ બંધ થાય તે કર્મને મક્ષ કહેવાય છે. ટૂંકમાં એ નવ પદાર્થો (ત) જણાવ્યા. (રર૧) - વિવેચન–આ ગાથામાં બાકીનાં ત્રણ ત બતાવી નવ તત્વનું કે સાત તત્ત્વનું પ્રકરણ પૂરું કરશે. તેમાં પ્રથમ સંવરતત્ત્વ શું છે તે જણાવીએ. પાણીની ગરનાળા દ્વારા આય થતી હોય તેના સામે બારણું બંધ કરી દેવા, કર્મની આવક જ બંધ કરવી તે સંવર છે એમ આપણે ઉપર જોઈ ગયા. સવાલ એ છે કે એ તે નવાં કમને અંગેની વાત થઈ, પણ અગાઉ બાંધેલાં હોય તેવાં કમને અંગે તેને ભગવ્યા સિવાય કેમ ખપાવવા? એ કર્મની નિર્જરા એટલે અગાઉના કર્મને નિજ રા દ્વારા હાસ કરે તે. એ સાતમાં સત્ત્વને આપણે સમજવા યત્ન કરીએ. સંવૃત–સંવરવાનું પ્રાણીને પહેલાં કરેલાં કર્મોને દૂર કરવાનાં, કર્મને કાપી નાંખવાનાં, મુખ્ય બે સાધન છે. એ બન્ને સાધને પર નીચે આ જ ગાથામાં વર્ણન છે. - તપ-તપ કરવાથી કર્મો છૂટે છે, કપાઈ જાય છે. એ તપના બે પ્રકાર છેઃ બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્યત: બીજાના દેખવામાં આવે છે. એના છ પ્રકાર છે: ૧. આહારને ત્યાગ તે પ્રથમ અનશનતપ. ૨. પિતાને ભૂખ હેય તેથી બેચાર કેળિયા પેટ ખાલી રાખવું અને અટકી જવું તે ઊદરિકાત. ૩. પિતાની આજીવિકાની ઓછાશ કરવી તે વૃત્તિ સંક્ષેપ તપ. ૪. નવી તપ તથા આયંબિલ કરવું, છ મહાવિગય (ઘી, તેલ, ગોળ, છાશ, દૂધ અને કઢા) ત્યાગ તે રસત્યાગ તપ. ૫. શરીરે ચાદિક કષ્ટ સહન કરવું, કાઉસગ કરે, આસન-મુદ્રા કરવા તે કાયકલેશ તપ. * ૬. શરીરનાં અંગોપાંગને સંકેચી રાખવા તે સંધીનતા તપ. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પ્રશમરતિ વિવેચન સહિત આત્યંતર–આંતરિક તપના છ પ્રકાર છે? ૧. અપરાધ માટે ગુરુ આપે તે શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત તા. ૨. ગુણવંત તરફ વિનય કરે, આશાતના ન કરવી તે વિનય તપ. ૩. તપસ્વીની, માંદાની માવજત કરવી તે વૈયાવૃત્ય તપ. ૪. અભ્યાસ કરે, તેનું પુનરાવર્તન કરવું, પૂછવું તે સ્વાધ્યાય તા. પ. મનની એકાગ્રતા કરવી તે ધ્યાન તપ. ૬. કાર્યોત્સર્ગ કરે, કાઉસગ્ન કરે તે કાર્યોત્સર્ગ ત૫. આ બારમાંથી એક અથવા વધારે પ્રકારે તપ કરવાથી બાંધેલ જૂના કમને ક્ષય થાય છે. એ સાતમુ નિજ રાતત્ત્વ કહ્યું. હવે આઠમા બંધતત્ત્વની વાત વિચારીએ. * કર્મની અવિચ્છિન્ન ધારાને બંધ કહેવામાં આવે છે. તે બંધ વખતે કર્મની ચાર | બાબત મુકરર થાય છે. ૧. કર્મની પ્રકૃતિ કેવી છે, તે જ્ઞાનાવરણીય છે કે નામકર્મ, એ નિર્ણય જેના આધારે થાય તે પ્રથમ પ્રકૃતિબંધ. - ૨. કર્મ કેટલે કાળે ઉદયમાં આવશે અને તે વખતે તે કેટલે વખત ટકશે તે નક્કી કરનાર સ્થિતિબંધ. ૩. કોઈ કર્મનું જોર વધારે હય, કેઈનું ઓછું હોય, તે નક્કી કરનાર તે અનુભાગબંધ. ૪. કર્મના દળિયાં કેટલાં છે તેને જેના પર આધાર છે તે પ્રદેશબંધ. મોક્ષ-હવે છેલ્લા (સાતમા કે નવમા) તત્ત્વમાં કર્મથી સર્વથા મૂકાવું, હંમેશને માટે છૂટા થવું, તે મોક્ષ નામનું તત્ત્વ છે. આ રીતે નવ તત્વ કે સાત તવ સંબંધી હકીક્ત રજૂ કરવામાં આવી. હવે તેની ઉત્તરપીઠિકા કરીએ. (૨૧) આ રીતે આ તત્ત્વનું પ્રકરણ પૂરું થાય છે. આ આખા વિષયમાં સાત તત્વને સ્વીકારવા કે નવ તત્વ સ્વીકારવા એમાં કઈ પણ પ્રકારને વિરોધ નથી. અમુક અપેક્ષાએ સાત તત્વને માનવામાં પણ વધે નથી અને બીજી અપેક્ષાએ પ્રસિદ્ધ નવ તત્વ સ્વીકારવા એમાં કઈ જાતને વિરોધ નથી. એ તે તત્વાર્થસૂત્રમાં કહેલ અર્પિતાનતતિ (પ. ૩૧) સૂત્રના નિયમ પ્રમાણે અપેક્ષાભેદ છે. બાકી ખરી રીતે તે એમને સમાવેશ આશ્રવ તત્વમાં થઈ જાય છે, એટલે પુણ્ય અને પાપ એ બન્ને એક પ્રકારના આશ્ર હોવાથી તેમને જદા ગણવાની જરૂર રહેતી નથી. એમ તે ઠાણાંગસૂત્રમાં માત્ર બે જ ત – જીવ અને અજીવ – કહ્યાં છે. આ રીતે દેખીતે વિરોધ દૂર થઈ જાય છે. પ્રાણી બિનજવાબદારીએ હાંકે રાખે તેમાં અંતે તેને નુકસાન છે. તે પછી અહીં તહીં રખડ્યા કરે છે અને નકામે હેરાન થાય છે. એ ચાલે ત્યારે એને ધમધમાટ જે Page #586 -------------------------------------------------------------------------- ________________ હોય, એ વેધ પાડે ત્યારે એની મુખમુદ્રા અવલકી હોય અને એ ઘર બાંધે ત્યારે એણે માનેલું સ્થાયીપણું જાણ્યું હોય તે સુજ્ઞ માણસને વિચારમાં નાખી દે છે. એ તે જાણે કદી કરવાનું નથી અને અહીં બાંધેલ ઘર કે વસાવેલ ઉપસ્કર સાથે લઈ જવાનું હોય એવી માયાથી વતે છે. એ માથું ઓળે તે એને ચહેરે જેવાલાયક થઈ પડે અને એ કાચમાં ચેનચાળા કરે ત્યારે એ ઘેલે છે એવું સુજ્ઞ માણસને લાગે. આ નવત એને દુનિયા દારીનું ભાન કરાવે છે અને આખરે તર્કથી વિચાર કરતાં જણાય છે કે તે જ પદાર્થો છે અને તે જીવનના સારરૂપ પદાર્થો છે અને તેમાં સર્વને સમાવેશ થાય છે. દુનિયામાં કે જીવનમાં એ સિવાય અન્ય કઈ પદાર્થ નથી, એમ લાગ્યા વગર રહે તેમ નથી. એનું કારણ એ કે આ સર્વ પદાર્થો ઉપસ્કરે, ઠામવાસણે કે ફરનીચર, ગાડી, હાર, બંગલા એ સર્વ પૌગલિક છે અને પુદ્ગળના સર્વ ધર્મ એમાં છે, તે ઉપરાંત કેઈ પણ પદાર્થ જીવતે કે મરેલે અહીં નથી. આવી વિશાળ દૃષ્ટિએ જોતાં આ નવતત્વમય આખું, જીવન છે અને આખી દુનિયા છે. આ નવ તને એવી યુક્તિપૂર્વક ગોઠવવામાં આવ્યાં છે કે તે સિવાયની કેઈપણ વસ્તુ કે શક્તિ બાકાત રહે જ નહિ. આ નવ તત્વમાં સર્વ વસ્તુઓને સમાવેશ થઈ જાય છે. વૈશેષિકના પદાર્થોને પણ સમાવેશ આ નવ કે સાત તત્વમાં અંતે તમે જ કરી શકશે. એવી જ રીતે, અન્ય દર્શનેએ કહેલ પદાર્થોની કે નૈયાયિકાએ કહેલ પદાર્થોની હકીક્ત સમજવી. જે પદાર્થ હોય તેને સમાવેશ અત્ર બતાવેલ તત્વમાં થઈ જાય છે. ' તેટલા માટે આ તને જૈન પદ્ધતિના કેન્દ્ર તરીકે સમજવાં અને તેમાં જરા પણ શંકા ન કરવી. જીવાદિક નવ પદાર્થને જે જાણે તેને સમ્યકત્વ હય, નવ તવને સહવામાં આવે તે જરૂર જીવના આ સંસારના ફેરા મટી જાય અને એ જરૂર મોક્ષ પ્રાપ્ત કરે. આ મોક્ષ એવું સ્થાન છે કે જ્યાંથી પાછું આવીને જન્મમરણની કડાકૂટમાં પડવાનું નથી. એના આંટાફેરા સર્વ મટી જાય છે અને એ પોતાના ઈચ્છિત સ્થાનકે ગમન કરી શકે છે. આવા મોક્ષને પ્રાપ્ત કરવાને સર્વને ઉદ્દેશ હોવો જોઈએ અને તે આ તત્વજ્ઞાનનું અનિવાર્ય પરિણામ છે એટલું જાણું લઈ તત્ત્વશ્રદ્ધા મજબૂત કરવી, કારણ કે અંતે એ વસ્તુ જ સાથે આવનાર છે અને વાડી, વજીફા, બંગલા, ઘર, દુકાન – એ સર્વ અહી વહેલામડા મૂકી જવાના છે. પિતાનાં સારાં કે ખરાબ કામોની અસર સાથે આવશે અને પછી તે દિવસે વિચાર કે પશ્ચાત્તાપ થશે તે નકામે છે, માટે તંદુરસ્તી વખતે તેનું જ્ઞાન કરી લેવું સારું છે અને લાભદાયી છે. આ સમ્યકત્વનું પરિણામ પણ આપણે વિચારીએ. સમ્યક્ત્વ એટલે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પર શ્રદ્ધા. એના પરિણામે સંસાર પરિમિત થઈ જાય છે અને અધપુગળપરાવર્તના વધારેમાં વધારે કાળમાં તે પ્રાણુ અવશ્ય મુક્તિસ્થાને જાય છે. જાણીને સમજીને કઈ પણ ક્રિયા કરવી તેની વાત જ જુદી છે. જૈન Page #587 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રકાર તે અનેક સ્થાનકે કહે છે કે જ્ઞાનવિયાખ્યાં મોક્ષ. એકલી ક્રિયા કે એકલું જ્ઞાન કાંઈ કામ આપતું નથી, કાર કે આંધળાને પાંગળાની ચક્કસ જરૂર પડે છે. ક્રિયા જ્ઞાન વગર આંધળી છે અને જ્ઞાન ક્રિયા વગર પાંગળું છે. એ બંને એક બીજાની સહાય લઈ જરૂર મોક્ષ અપાવે છે અને સમક્તિ એના ઉપર શિખર ચઢાવે છે. તેથી તત્ત્વજ્ઞાનની સાથે ક્રિયાની પણ આવશ્યકતા છે. એટલા માટે આ નવતત્વના જ્ઞાનની અને જુદા જુદા દૃષ્ટિબિંદુઓ જાણી લેવાની અપેક્ષા છે અને તે અપેક્ષાએ ન તત્વને તત્વ કહેવામાં આવેલ છે. બાકી તે જીવાદિ તત્વ અંતે જીવને જ લાગે છે, છતાં એક તત્વને બદલે નવ તત્વ બતાવ્યાં એને ખુલાસે કુંવરવિજયે નવતત્ત્વના પ્રશ્નોત્તરમાં શરૂઆતમાં જ વિસ્તારથી બતાવ્યું છે. આ નવે તવને અનેક રીતે જાણવાં જરૂરી છે અને તે પ્રાણીને હિતકારી છે, એ જ્ઞાન યથાસ્થિત ન હોય ત્યાં સુધી પ્રાણી જ્યાં ત્યાં અટવાયા કરે છે અને એડનું એડ કરી બેસે છે. તેથી તત્ત્વને બરાબર સમજવા, સહવા અને તે અનુસાર પિતાનું વર્તન ગઠવવું એ અંતે પિતાને જ લાભ કરનારું છે. એ દૃષ્ટિએ જોતાં નવ ત ઝળકાટ કરે છે અને જે દુનિયા પર અત્યાર સુધી અંધારપટ હતું તેનું રહસ્ય સમજાઈ જાય છે. તેટલા માટે સારી રીતે વિચારીને આ નવતત્વનાં જ્ઞાન અને સદ્હણને સંગ્રહવાં જોઈએ. આવી તક વારંવાર મળવી મુશ્કેલ છે. અત્યારે તમને નવ તત્વ સમજાવનાર મળશે, તેની ગૂંચવણે દૂર કરનાર મળી રહેશે, અને તેને પરસ્પર સમન્વય કરનારા પણ મળશે. તમને બુદ્ધિશક્તિ સારી મળી છે તે આવા સુંદર ક્ષેત્ર અને તમારી એ સમજશક્તિને પૂરે લાભ લે. અનંત ભવ જાય પછી આવી અનુકૂળતા મળે છે, તેને ફગાવી ન દેવી, આવી મળેલી તકને પૂરો લાભ લે. ફરિ તરવાનું છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું : સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્ર ઉમાસ્વાતિ મહારાજ તત્ત્વાર્થાધિગમસૂત્ર શરૂ કરતાં પ્રથમ સૂત્ર કહે છે કે ‘સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ ત્રણે મળીને મેાક્ષનું સાધન થાય છે.' આવી અગત્યની બાબતને આ ગ્રંથના લગભગ મધ્યમાં મૂકીને ગ્રંથકર્તાએ ભારે ચતુરાઈ બતાવી છે. આ સૂત્રમાં માત્ર મેક્ષનાં સાધનાને નામનિર્દેશ કર્યાં છે, અહીં તા તે સાધનેાની વાત સંક્ષેપમાં કહેવામાં આવી છે. બંધના કારણેાના અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય છે તે મેાક્ષ છે. જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એ મેાક્ષ છે. આવા માક્ષનાં સાધનાને રજૂ કરનારી વાતની અગત્ય ઠસાવવાની જરૂર રહેતી નથી. એટલા માટે મેક્ષ અપાવી દેનાર કે તેની નજીક લઈ આવનાર સાધનાના બની શકે તેટલી સૂક્ષ્મતાથી અભ્યાસ કરી આપણા વિચાર સ્થિર કરવા જોઇએ, કારણ કે જેને મેક્ષ પ્રાપ્ત થાય તેને બધું મળ્યું છે. આપણા પ્રયાસ તે લેવાના છે. મોક્ષ એ ખરીદી શકાય તેવી વસ્તુ નથી, ત્યાં જવાનાં કાંઠે ગાડાં બંધાતાં નથી અને ઘોડાગાડી કે મેાટર અથવા એરપ્લેનથી તેને પહેાંચી શકાતું નથી. તેથી આ વિચારક પુરુષાએ તેને પહોંચવાનાં જે સાધના બતાવેલ છે તેને રીતસર અભ્યાસ કરી તેના સાર કાઢવેા અને આપણી અનુકૂળતા પ્રમાણે તેને સ્વીકાર અને આદર કરવા. આ સાધના બરાબર મળશે ત્યારે આપણે ઇપ્સિત સ્થાનકે પહેાંચી જઇશું. તેથી આ ત્રણે ચીજોને ખરાખર સમજવા આપણે બનતા પ્રયત્ન કરીએ. એટલે આ પ્રકરણમાં આપણે ઇચ્છિત જગાએ પહેાંચવાનાં સાધનાના વિગતવાર પણ ટૂંકામાં અભ્યાસ કરીશું અને પછી આપણે તે સાધનાના અનતે ઉપયોગ કરીશું. પ્રથમ તે આપણે એ ત્રણે ચીજો શું છે? કેવી છે? તે સમજવા પ્રયત્ન કરીએ. આ એક સૂત્ર પર પાંચશે પાનાં એક વિદ્વાન પડિતે લખેલાં તૈયાર છે. એટલે બધા અગત્યના આ વિષય છે. એને સમજવા યત્ન કરવા તે આપણને મળતા એક સાથે લહાવા છે. એ દૃષ્ટિએ આપ નીચેના અનુવાદ અને તે પરનું વિવેચન વાંચશે. એ ઉપરથી એની ઉપચાગિતાના સંબંધમાં આપને સ્પષ્ટ ખ્યાલ આવશે. દન એટલે વીતરાગ ભગવાને વીતરાગતાને પામવા જણાવેલ તત્ત્વામાં શ્રદ્ધા, જીવ આદિ તત્ત્વની વાત આપણે કરી ગયા છીએ. જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન. જ્ઞાન સાકાર અર્થાત્ આવી શ્રદ્ધા સાથેનું જે કઈ નિશ્ચયાત્મક એપ છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત સ્વરૂપમણુતા થવી તે ચારિત્ર છે. રાગદ્વેષની અને યુગની નિવૃત્તિ થવાથી એ સ્વરૂપરમાણુતારૂપ ચારિત્ર થાય છે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરિપૂર્ણ દશામાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મેક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મિક્ષ થઈ શકતું નથી. દાખલા તરીકે સમ્ય દર્શન અને સમ્યમ્ જ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે, છતાં સંપૂર્ણ રાત્રિની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનકમાં પૂર્ણ મક્ષ અર્થાત્ અશરીર સિદ્ધિ અથવા વિદેહ મુક્તિ થતી નથી. અને ચૌદમા ગુણસ્થાનકમાં શૈલેશી અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મોક્ષ થાય છે. શૈલેશી અવસ્થા એટલે આત્માની એ અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેરુ સરખી નિષ્પકંપતા કે નિશ્ચળતા આવે છે. અહીં આપણને આ ઉપાયેના સાહચર્ય સંબંધમાં કેટલાક વિચાર આવે છે. ઉપરના ત્રણે સાધનોમાંથી પહેલાં બે એટલે કે સમ્યગુ દર્શન અને સમ્યગ જ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી, તેમ સમ્યગ દર્શન અને સમ્યગૂ જ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. પરંતુ સમ્યગ ચારિત્રની સાથે તેમનું સાહચર્ય અવયંભાવી નથી, કારણ કે સમ્યગ ચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સભ્ય દર્શન અને સમ્યગ જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યફ ચારિત્ર માટે એવો નિયમ છે કે જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેનાં સભ્ય દર્શન અને સમ્યગુ જ્ઞાન અને સાધન અવશ્ય હોય છે. આ પ્રમાણે પંડિત સુખલાલજી તત્વાર્થાધિગમના (૧.૧)ના વિવેચનમાં જણાવે છે. આ સાહચર્ય સંબંધમાં કોઈકોઈને મતભેદ પણ છે એ પંડિત સુખલાલજીએ સદર સૂત્રની ધમાં બતાવેલ છે. મોક્ષને માટેનાં તે સાધને આપણું પૂરતાં છે, બાકી સાધ્ય અને સાધનમાં તફાવત નથી. આપણે સાધકે છીએ એની નજરે એ જ્ઞાન, દર્શન, ચારિત્ર જે સમ્યફ પ્રકારના હોય તે તે સાધન તરીકે કામ કરે છે, સિદ્ધની અપેક્ષાએ નહિ જ. આ શાસ્ત્ર સાધકને માટે છે સિદ્ધને માટે નથી; આથી આમાં સાધકને માટે ઉપયોગી એવા સાધ્ય સાધનના ભેદનું જ કથન છે. મોક્ષથી સાચું સુખ નિરંતર સદા માટે મળે છે. તેથી એ મોક્ષ સાધકને પ્રાપ્તવ્ય છે, અને તેટલા માટે સાધકની નજરે આ સર્વ સાધને બતાવ્યાં છે. - સાંસારિક સુખ ઈચ્છાને તૃપ્ત કરવાથી થાય છે. ઈચ્છા તે એક પૂરી ન થાય ત્યાં અનેક ઊભી થાય છે. સંતેષ એ જ સાચું સુખ છે. મોક્ષમાં ઈચ્છાઓને અભાવ થઈ જાય છે અને સ્વાભાવિક સંતેષ પ્રકટ થાય છે. આપણે-સાધકને પ્રયત્ન એ સાચા સુખને મેળવવાને છે. તેટલા માટે સાધનોની સાહચર્યતા આપણે અંગે બતાવવામાં આવી છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચરિત્ર પ૬૭ આમાં સમ્યગ દર્શનને પ્રથમ સ્થાન સાધન તરીકે આપવામાં આવ્યું છે. યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ તે સંખ્યત્ દર્શન છે—તત્ત્વાર્થશ્રદ્ધાને સ રના (૧૨) સૂત્રને એ અર્થ છે. આ ઘણી ઉપયોગી અને મૂલાંતગત હકીક્ત હોઈ એ સારી રીતે ચર્ચાવિચારણા માગે છે. બાણુ અને મયૂર ભટ્ટની વાર્તામાં કાર વૃત્તિના પાંચસો પિઠીઆ ભરેલા જણાવેલ છે. હવે કાર વૃત્તિના પાંચસે પાડા ઉપાડે તેટલા ગ્રંથે હોય તે પછી આ એક સૂત્ર પર જેટલે વિસ્તાર કરે હોય તેટલે થઈ શકે. આ આત્માના મૂળ ગુણ હોવાથી તેમને બરાબર સમજી લેવા અને તેમની હૃદયમાં ધારણ કરવી, કારણ કે અંતે મેક્ષ અપાવનાર સાધન આ છે અને મોક્ષ છેવટનું સાધ્ય છે. આ વિષયની અગત્ય સમજી તે પર સારી રીતે ધ્યાન આપવાનું લક્ષ ખેંચવામાં આવે છે. વ્યાવહારિક-સાંસારિક સુખ કરતાં મોક્ષનું સુખ ભારે મોટું છે, અનંતગણું છે, તે મેળવવા આપણે પ્રયાસ છે. તે જે મેળવવા આપણે મથતા હોઈએ તે કેવું છે? શું છે? તે બરાબર વિવેચનપૂર્વક સમજી લેવું જોઈએ, કારણ કે આપણે અંતે તે લેવું છે. તે લેવાની વસ્તુને બરાબર ઓળખી લેવી જોઈએ. સમ્યક્ત્વના બે પ્રકાર एतेष्वध्यवसायो योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतत्तु तन्निसर्गादधिगमाद्वा ॥२२२॥ અથ_એ નવ તો પરત્વે તે તત્ત્વ છે એ નિર્ણયપૂર્વકને જે વિચાર તે સમ્યક્ દર્શન. એ બે પ્રકારે થાય છે : એક કુદરતી રીતે અને બીજુ અભ્યાસથી. (૨૨૨) વિવેચન–પ્રથમ સમ્યમ્ દશન કેનું નામ કહેવાય તે વર્ણવે છે અને તે કેવી રીતે થાય તેને બે પ્રકારેને વર્ણવે છે. અધ્યવસાય—વિચાર. એવી રીતે જે અને જેટલા પદાર્થો છે તે અને તેટલા જ પદાર્થો છે એવો નિશ્ચયપૂર્વકને નિર્ણય હોય તેને સમ્યગું દર્શન કહેવામાં આવે છે. એટલે ભગવાને જે પ્રકારે તને જણાવ્યાં છે અને ગણું બતાવ્યાં છે તે જ પ્રમાણે છે એ નિશ્ચયપૂર્વક જે માનસિક નિર્ણય તેને સમ્યગૂ દર્શન કહેવામાં આવે છે. પ્રાણીને સમજવા માટે ચર્ચા કરવાની છૂટ છે, એ ચર્ચા કરે પણ ભગવંતના બતાવેલ માર્ગ ઉપર અશ્રદ્ધા ન લાવે. આ શ્રદ્ધાપૂર્વકના નિશ્ચયને સમ્ય દર્શન કહેવામાં આવે છે. ભગવાનની એણે પરીક્ષા કરી જોઈ અને પરીક્ષાને પરિણામે ભગવંતનું આપ્તપણું સ્વીકાર્યું. એટલે ભગવાને જે કહ્યું તે સત્ય છે એ નિશ્ચય તે સમ્યમ્ દશન. આ શ્રદ્ધાને વિષય છે અને શ્રદ્ધામાં વિકલ્પસંકલ્પને કે શંકાને સ્થાન નથી. અર્થ—એ જીવાદિક નવ પદાર્થ ઉપર જણાવ્યાં તે જ અને તેટલા જ પદાર્થો છે, Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પ્રશમરતિ વિવેચન સહિત અને તેની બહાર કોઇપણુ વસ્તુ નથી, આવી અચળ શ્રદ્ધા રહે, તે વાતને સત્ય તરીકે સ્વીકાર થાય તે સમ્યગ્ દર્શન. જીવ આદિ નવ તત્ત્વા એ શ્રદ્ધાના વિષય છે, શ'કાને કે સંશયને એમાં સ્થાન નથી. વિનિશ્ચય—આવે। મનમાં ખાસ નિણુય હાય, એ નિશ્ચય ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ ફરે નહિ. વિનિશ્ચયેનના અર્થ પરમાથે ન' એમ ટીકાકાર કરે છે. પરમાર્થથી પ્રાણી નવતત્ત્વને સ્વીકાર કરે અને આ પાક નિશ્ચય ગમે તેવા અટપટા પ્રસંગે આવે ત્યારે અફર રહે તે સાચું સમ્યગ્દર્શન. એના મનમાં પણ શંકા કે વહેમ ન આવે, કે સંશય ન થાય કે વખતે તત્ત્વા ઓછાવધારે હશે, એને પ્રભુના વચન પર ખૂબ ભરસે હાય. નિસગ—કુદરતી. એ તે પ્રતિમા કે ગુરુના દર્શન વિના, કાંઈ શબ્દના ઉપયેગ વગર પૂ`ભવના સંસ્કારથી જ સમતિી થઈ જાય. જેને કોઇ અન્ય જાતની અન્યની પ્રેરણા હાતી નથી, પણ કુદરતી રીતે જ સમ્યગ્ દર્શન પામી નિશ્ચયપૂર્વક હૃદયની સાચી શ્રદ્ધા રાખે છે તેનું એક પ્રકારનું સમકિત કહેવાય. આ નિસગ સમકિતમાં બાહ્ય પ્રેરણા કે ઉપદેશ અથવા અભ્યાસની જરૂર રહેતી. નથી. અધિગમ— —અભ્યાસ. આ અભ્યાસ દ્વારા પણ સમતિની પ્રાપ્તિ થાય છે. ચર્ચા કરી સારભૂત જાણવું અને તેને સારું જાણીને આદરવું એ અભ્યાસની દ્વારા થતા સમ્યક્ત્વપ્રાપ્તિના લાભ સમકિતના ખીન્ને પ્રકાર દર્શાવે છે. ખીજા સવ અથવા મને તેટલાં શાસ્ત્રો જોયાં પછી અને તેની રીત જાણ્યા પછી પાતે જાતે અભ્યાસ કરી તત્ત્વને જાણવું અને અભ્યાસના પરિણામે તેને સારું જાણી સ્વીકારવું તે અધિગમ દ્વારા થયેલ સમકિતની પ્રાપ્તિના સ્રીને પ્રકાર છે. આ પ્રમાણે કુદરતી રીતે અને અભ્યાસ પછી સમ્યક્ત્વપ્રાપ્તિ થાય, તેના પ્રકારે અત્ર વિસ્તારથી બતાવ્યા. આ સમ્યગ્ દર્શનને ખરાબર સમજવું. (૨૨૨) નિસગ અને અધિગમ માટેના બીજા શબ્દો— शिक्षrssगमोपदेश श्रवणान्येकार्थिकान्यधिगमस्य । एकार्थः परिणामो भवति निसर्गः स्वभावश्च ॥२२३॥ અથ—શિક્ષા, આગમમાં કહેલી ખાખતના બીજાને ઉપદેશ આપવે અને શાસ્ત્રનું સાંભળવું તે અધિગમના સમાન અર્થવાચી શબ્દો છે, અને પાતાના પરિણામ અને પોતાના સ્વભાવ તે નિસર્ગના એક જ અર્થ જણાવનાર શબ્દો છે. (૨૨૩) વિવેચન—આ ગાથામાં સમ્યક્ દનના જે એ હેતુએ બતાવ્યા તેના સરખા જ અર્થવાળા શબ્દો ખતાવી તે દ્વારા વણુ નથી દર્શીનને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે, આપણે એ સમાન અથવાળા શબ્દોને જોઈ તે દ્વારા દનને સમજીએ. Page #592 -------------------------------------------------------------------------- ________________ સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર - શિક્ષા–જિનધર્મને અભ્યાસ કરે એ એક પ્રકારનો અધિગમ છે. એ અભ્યાસ જૈન ધર્મ પર રુચિ થવાનું કારણ બને છે. ભણીને જ્યારે બધા ધર્મોની સરખામણી કરે ત્યારે પ્રાણીને જિનદર્શનની મહત્તા અને ન્યાયદર્શિતા સમજાય છે. આ રીતે અભ્યાસ કર એ અધિગમ સાથે સમાનાથી છે. આગમપદેશ–આગમ એટલે જૈન ધર્મનાં જે મૂળ આગમે છે તેમને ઉપય બીજાને આપવાથી પિતાને અધિગમ સમ્યકત્વ થાય છે. ઉપદેશ આપે ત્યારે પ્રથમ સત્ર પિતાના મનમાં એની શ્રદ્ધા કરે છે. અને બીજાને તે વાત સમજાવતાં પિતાના મનમાં તે વાત જામી જાય છે. શ્રવણુ–સાંભળવું તે. ધ્યાન રાખીને શાસ્ત્ર સંબંધી બીજા લેકે વાત કરે, ઉપદેશ આપે કે શાસ્ત્રનું રહસ્ય સમજાવે તે ધ્યાન દઈને સાંભળવું, તે પણ અધિગમને એકાWવારી શબ્દ છે. આ રીતે પ્રાણીને અધિગમ સમ્યકત્વ થાય છે. - આ એકાવાચી અનેક શબ્દ છે. જિન ભગવાનની પ્રતિમા જતાં કે મુનિદર્શન થતાં અધિગમ સમક્તિ થાય છે. વિદ્વાન ગુરુમહારાજ તને ઉપદેશ આપે છે અને પ્રાણીને તે દ્વારા પણ અધિગમ સમ્યફવ થાય છે. તેમના આપેલા ઉપદેશથી કે માર્ગદર્શનથી પણ સમ્યક્ત્વ થાય છે. પરિણામ પરિણતિવિશેષ. તે નિસર્ગ સમત્વનું કારણ છે. પિતાની પરિણતિ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તરફ હોય ત્યારે નિસર્ગ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. - સ્વભાવ–પિતાને એટલે આત્માને સ્વભાવ. તે પણ નિસર્ગને એકાWવાચી શબ્દ છે. આ રીતે અધિગમ અને નિસર્ગના એકાWવાચી શબ્દો બતાવ્યા. તેથી દર્શનની ફુટતા મનમાં થઈ હશે, વધારે સ્પષ્ટતા જણાઈ હશે. આ સમ્યકત્વથી ઊલટું મિથ્યાત્વ છે એ જણાવી આ દર્શનને વિષય ગ્રંથકાર પૂરો કરે છે અને બીજા જ્ઞાનના વિષયને ત્યારપછી હાથ ધરે છે. ઘણી સંક્ષેપથી આ વાત કરી છે. તે ખાસ સમજી મનમાં ઊતારવા ગ્ય છે. આ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ આત્મિક ગુણ હોવાથી ઘણા મહુવના છે અને ખાસ ચચીને સમજવા ગ્ય છે. (૨૨૩) - મિથ્યાત્વ અને જ્ઞાનના પાંચ પ્રકાર एतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् । . ज्ञानमथ पञ्चभेदं तत् प्रत्यक्ष परोक्षं च ॥२२४॥ Page #593 -------------------------------------------------------------------------- ________________ પહo પ્રશમરતિ વિવેચન સહિત અથ–એ પ્રકારનું સમ્યગ દર્શન છે. શાસ્ત્રને અભ્યાસ ન કરો અને તેનાથી ઊલટા ચાલવું અથવા તે પર શંકા કરવી તે મિથ્યાત્વ છે. હવે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે પાંચ જ્ઞાનેના બે વિભાગ છેઃ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. (૨૨૪) વિવેચન—આ ગાથામાં દર્શનને વિષય પૂરે કરે છે. દર્શનથી ઊલટું મિથ્યાત્વ છે એમ જણાવી જ્ઞાનના પાંચ ભેદ છે એમ જણાવે છે. એ પાંચ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગ થાય છે. આ ખાસ મહત્વને વિષય હોવાથી ધ્યાન દઈ સમજવા યેગ્ય છે. સમ્યગદશન–સંક્ષેપથી અત્યાર સુધી સમ્યગદર્શનનું વર્ણન કર્યું. સમ્યગદર્શન એટલે સાચી શ્રદ્ધા. આ શ્રદ્ધાને બરાબર ધારણ કરવી. મિથ્યાત્વ-સમ્યગદર્શનથી ઊલટું મિથ્યાત્વ. તેના પાંચ પ્રકાર છે. પ્રથમ મૂળ ગાથાને ભાવ સમજી આ પાંચ પ્રકારને વિચાર કરીશું. . અનધિગમ–જાણવું નહિ તે, અધિગમથી ઊલટું, અભ્યાસ ન કરે તે અનધિગમ. જાણપણુ વગર સર્વ ઊલટું જ્ઞાન થાય છે. આવી રીતે ઉપર જણાવ્યા પ્રમાણે અભ્યાસ ન કરવો તે મિથ્યાત્વ છે. મિથ્યાદશામાં સમ્યગદર્શન હોતું નથી. વિપર્યય—અને તેના સ્વભાવથી વિપરીત ગ્રહ, મિથ્યાને સાચું માનવું, ઊલટી વાતમાં શ્રદ્ધા કરવી તે. તુ-સંશયાત્મક. એ સાચું હશે કે નહિ હોય, કે આ સાચું હશે કે તે સાચું હશે, તેવી આશંકા. આપણે અગાઉ મિથ્યાત્વનું સ્વરૂપ જોઈ ગયા છીએ. એના પાંચ પ્રકાર પાડવામાં આવેલ છે. અનાગિક એક પ્રકાર છે. એકે ક્રિયાદિ ને હોય તે સમજણ વગરનું અનાગિક મિથ્યાત્વ. અનભિગ્રહિકમાં કઈ પ્રકારનો અભિગ્રહ લેવામાં આવતું નથી, ત્યાગભાવને અભાવ છે. ત્રીજા અભિગ્રહિક પ્રકારમાં ન લેવા ગ્ય અભિગ્રહ પ્રાણી લે છે, ઊલટી ક્રિયા એમાં સમજણપૂર્વકની ચાલુ રહે છે. અભિનિવેશ નામના મિથ્યાત્વના ચોથા પ્રકારમાં દેવ માન્યા તેને માન્યા, અભિનિવેશને કારણે પાછો ફરી શક્તિ નથી. પાંચ મિથ્યાત્વને પ્રકાર સશયિક મિથ્યાત્વ છે. શંકા સંશય પડે, અનેક જાતના તર્કતિક થાય. આ સમ્યફવ અથવા સમતિ છેલ્લા અર્ધપુદ્ગળ પરાવર્ત કાળમાં ઉદયમાં આવે છે. આ ઘણું મહત્ત્વની વસ્તુ છે. પ્રત્યક્ષ-જ્ઞાનના આપણે પાંચ ભેદ પાડેલા છે. તેને અંગે પ્રથમ પ્રત્યક્ષ અને પક્ષ એવા બે ભેદ પડે છે. અક્ષર પ્રતિ કૃતિ પ્રત્યક્ષ એટલે અક્ષ તરફ. અક્ષ એટલે Page #594 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ દર્શીન, જ્ઞાન, ચારિત્ર પ આત્મા. કોઈની દરમ્યાનગીરી વગર સીધા આત્માને પ્રતિભાસ થાય-જ્ઞાન થાય-દેખાય તે પ્રત્યક્ષ. આ રીતે આંખે દેખાય તે પ્રત્યક્ષ નહિ, પણ આત્માને દેખાય તે પ્રત્યક્ષ. આંખની તે દરમિયાનગીરી થઈ, એટલે આંખે અથવા આંખ દ્વારા થતા જ્ઞાનને જૈન પરિભાષામાં પરીક્ષજ્ઞાન કહેવામાં આવે છે. આ તફાવત ખાસ સમજવા યોગ્ય છે. અન્યદર્શનમાં જેને પ્રત્યક્ષ કહે છે તેને જૈન દશનમાં પરીક્ષજ્ઞાન કહે છે. પરાક્ષ—જે આત્માને પર હોય, તેમાં પરની દરમિયાનગીરી હેાય. કોઈ જીવને આંખ કે દૂરબીન કે અન્ય કોઈની મારફ્ત જ્ઞાન થાય તેને જૈન પરિભાષામાં પરીક્ષ જ્ઞાન કહે છે. સીધેસીધુ' અક્ષ એટલે આત્માને જ્ઞાન થાય તે પ્રત્યક્ષ અને કોઈની જ્યાં પણ દરમિયાનગીરી હાય તે જ્ઞાન પરાક્ષ. આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આટલા ખુલાસાપૂર્વક આપણે જ્ઞાનના પાંચ ભેદો આવતી ગાથામાં જોઈશું. (૨૨૪) જ્ઞાનના પાંચ પ્રકારા-ભેદ— तत्र परोक्षं द्विविधं श्रुतमाभिनिबोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं त्ववधिमनःपर्यायौ केवलं चेति ॥ २२५॥ અ—તેમાં પરોક્ષ જ્ઞાન એ પ્રકારનું છે, શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન એનાં નામે જાણુવા; અને જે પ્રત્યક્ષ જ્ઞાના છે તેમનાં નામ અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. (૨૨૫) વિવેચન- —આ ગાથામાં આ પ્રકરણના બીજા વિષય જ્ઞાનની સાથે વધારે પરિચય કરાવતાં પરાક્ષ જ્ઞાનના બે પ્રકાર અને પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ પ્રકાર એટલે જ્ઞાનના પાંચ પ્રકારનાં નામ માત્ર જણાવશે. એ વિષય આત્માને લગતા હોવાથી સ્પષ્ટ રીતે સમજવા, શ્રુત—એક બીજાને પેાતાના ભાવ જણાવી-સંભળાવી શકે છે, તે સાંભળીને જે જ્ઞાન શ્રુતજ્ઞાન. ગુરુ શિષ્યને પાઠ આપે, પેાતાના મનના વિચારા ભાષા દ્વારા જણાવે તે શ્રુતજ્ઞાન. આપણે તેના ભેદો વિચારતી વખતે તેની વધારે વિગતે વિચારીશું. થાય આભિનિંબાધિક—મતિજ્ઞાન. પેાતાની બુદ્ધિના ઉપયાગ કરવા તે. આ શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન પરાક્ષ જ્ઞાન છે, કારણકે આંખ અથવા મનને વચ્ચે રાખીને એ જ્ઞાન થાય છે. તેથી આપણી ઉપરની વ્યાખ્યા પ્રમાણે તે પરાક્ષ જ્ઞાન છે. અવધિ—અવધિજ્ઞાન. અમુક પદાથ અમુક આંતરા સુધીના આત્માને પ્રત્યક્ષ થાય તે વિષે જ્ઞાન. એના અથ ઉપર જણાવાઇ ગયા છે. તે માઇલ, બે માઈલ, દશ માઈલનું પણ હોઈ શકે. મન:પર્યાય—પ્રાણીએના મનેાગત ભાવા આત્માને પ્રત્યક્ષ જણાય, કારણ કે વિચાર અમુક રૂપ ધારણ કરે છે અને જોઈ શકાય તેવા હાય છે, Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત કેવલજ્ઞાન—ભૂત, ભવિષ્યત્ અને વત માન સભાવાને અને વસ્તુએને જાણે અને દેખે અને ક્રેઈની દૃરમિયાનગીરી વગર આત્મા પ્રત્યક્ષ દેખે તે કેવળજ્ઞાન. આ છેલ્લા ત્રણે જ્ઞાન અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે, આત્મા વસ્તુને દરમિયાનગીરી વગર જોઈ શકે છે. આ પૂર જ્ઞાન સંબંધી ઘણેા વિસ્તાર તે વિશેષાવશ્યકભાષ્યથી જાણી લેવે. અહીં કર્મગ્રંથ અનુસારે એના પેટાભેદો પર વિવેચન કર્યુ છે. વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે અન્ય ગ્રંથથી વિષય જાણી લેવા. એ આપણને પેાતાને લાગેવળગે તેવા અગત્યના વિષય છે, તેથી આપણી ફરજ છે કે તે વિષયને બને તેટલે છણુવા. થાડૉ પ્રયાસ કર્યા છે. તે નીચે જુએ ઘટાદિકને દ્રવ્યે દ્રિય દ્વારા જાણવા તે વ્યંજનાવગ્રહ. વ્યજવું એટલે પ્રકાશવું. મન અને આંખને વસ્તુના સ`પકની જરૂર નથી. તેથી વ્યંજનાવગ્રહ તે સિવાયની ચાર ઇંદ્રિયે વડે થાય. આ મતિજ્ઞાનના ચાર ભેદ થયા. વસ્તુના ધર્મ જાણે તે અર્થાવગ્રહ, અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહ પાંચ ઇંદ્રિય અને મન વડે થાય એટલે તેના છ ભેદું-પ્રકાર થયા. એટલે કુલ મતિજ્ઞાનના ઢશ ભેટ થયા. વસ્તુના વધુ ગધાતિ જાણુવા તે ઠઠ્ઠા. તે પણ પાંચ ઈંદ્રિય અને મનના શેઢે કરી છ પ્રકારનું થાય. વસ્તુના ધર્મ જાણે પછી તે આંતર(ખાસ) ધર્મને પણ જાણે, તે અપાય. તેના છ પ્રકાશ છે. વસ્તુને વાસનાપૂર્વક ધારણ કરવી અને સમાન વસ્તુ કાળાંતરે દેખે ત્યારે યાદ આવવી તે ધારણા. તે પણ પાંચ ઇંદ્રિય અને મનથી થાય. એ રીતે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર, અને અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના છ છ પ્રકાર થતાં કુલ ૨૮ ભેદ થયા. તે પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ (અઠ્ઠાવીસ) પ્રકાર છે. હવે શ્રુતજ્ઞાનના ચૌદ (૧૪) પ્રકાર વિચારીએ. અક્ષર, સંજ્ઞા, સભ્યશ્રુત, આદિ સહિત (સાઈિ), સપયવસિત (મંતવાળુ), ગમિક (સરખા આલાવેાવાળું), અંગશ્રુત એ સાત પ્રકાર છે. અને સાત તેની સામેના (પ્રતિપક્ષી) છે જેમ કે, અનક્ષર, અસંજ્ઞા, મિથ્યાશ્રુત, અનાદિશ્રુત, અપર્યવસિત, અગમિકશ્રુત, અંગમાહ્યશ્રુત. એટલે શ્રુતજ્ઞાનના ચૌદ શ્રુતજ્ઞાનના ભેદ થયા. પર્યાયશ્રુત (એક સમય પછી નિગેદના જીવને જે જ્ઞાન વધે તે). અકારાદિ લખ્યક્ષર એકનું જ્ઞાન થાય તે અક્ષરશ્રુત. વ્યંજનપર્યાય(અક્ષરસમૂહ)નું જ્ઞાન થાય તે પદશ્રુત. એક ગતિના જીવભેદનું જ્ઞાન થાય તે સધાતશ્રુત. સ` સાંસારી જીવનું જ્ઞાન તે પ્રતિપત્તિશ્રુત. Page #596 -------------------------------------------------------------------------- ________________ સભ્ય દન, જ્ઞાન, ચારિત્ર પ૭૩ અનુગકૃત (માગણીઓનું જ્ઞાન), પ્રાભૂત પ્રાભૂત કૃત (આખા વિષયનું જ્ઞાન તે પાહુડપાહુડ), પાહુડકૃત (પ્રકરણ આખાનું જ્ઞાન), વસ્તુશ્રુત (આ અધિકાર), પૂર્વશ્રત (પૂર્વસનું જ્ઞાન) એ દશ પ્રકારમાં એકથી વધારે તે સમાસ. આ રીતે શ્રુતજ્ઞાનના વીશ થાય. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીશ પ્રકાર છે. આ બન્ને પરોક્ષ જ્ઞાન છે. હવે આપણે પ્રત્યક્ષ અવધિજ્ઞાનના છ પ્રકાર વિચારીએ. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. કાંઈક સમજવા સારું એના છ ભેદ પાડવામાં આવ્યા છે. તે પ્રત્યક્ષજ્ઞાન છે. જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય તેના સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં પ્રાણું જાય ત્યાં પણ એટલું જ ક્ષેત્ર દેખે તે સાથે જતું અનુગામી અવધિજ્ઞાન છે. અહીંથી અમેરિકા જાય ત્યાં તે ક્ષેત્રને પણ તેટલે ભાગ જુએ. અને દીપકની પેઠે બીજે જ્ઞાન સાથે ન જાય, પણ ત્યાં રહ્યો રહ્યો તે જ્ઞાનધારી અમુક માઈલે સુધી દેખે તે અનનુગામી અવધિજ્ઞાન. તે બીજા પ્રકારનું જ્ઞાન પરદેશમાં સાથે આવતું નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી થયેલ અવધિજ્ઞાન વધારે વધારે થતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન નામને ત્રીજે પ્રકાર છે. જે સંકલેશે કરીને મલિન થાય, આવ્યા પછી દહાડે દિવસે ઘટતું જાય તે હીયમાન નામનું ચિવું અવધિજ્ઞાન ભવક્ષયે દેવતા-નારકને થયેલું અવધિજ્ઞાન જાય અને ગુણક્ષયે ચેલાને થયેલ અવધિજ્ઞાન-ઈન્દ્રાણી રીસાયેલ તેને મનાવતા ઇંદ્રને જોઈ હસવું આવ્યું તે-જાય તે પાપમું પ્રતિપાતી અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન થયા પહેલાં જે અવધિજ્ઞાન થાય તેને પરમાવધિજ્ઞાન કહેવાય, જે અપ્રતિપાતી છે. આ જ પ્રકાર અવધિજ્ઞાનના થયા. મન:પર્યવજ્ઞાનના બે ભેદઃ બાજુમતિ અને વિપુલમતિ. સ્થળપણે સામાન્ય ઘટને ચિંતવતું શાન રાજુમતિ મન:પર્યવજ્ઞાન અને વિસ્તીર્ણપણે પર્યાય સહિત જાણવું તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. આ મન:પર્યવજ્ઞાનથી જીવ બીજાનાં મનમાં થતાં પર્યાયે જાણે, સમજે, વિચારે છે. ' અને કેવળજ્ઞાનને તે એક જ ભેદ છે. તે તે સર્વકાળની સર્વ 3ય વસ્તુ, તેના ભાવે અને તેની થતી સ્થિતિ જાણે અને દેખે છે. તેમાં કેવળજ્ઞાનમાં એકસરખી સ્થિતિ હોઈ ભેદ હોવાનું કારણ નથી. (૨૨૫) પાંચ જ્ઞાનના ઉત્તરભેદ– एषामुत्तरभेदविषयादिभिर्भवति विस्तराधिगमः । एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्य इति ॥२२६॥ અર્થ—એ(જ્ઞાન)ના, ઉત્તરભેદો વિષય વગેરેના ભેદથી થાય છે, તેથી આ જ્ઞાનેને વિશે વિશેષ જાણકારી થાય છે. એકથી માંડી ચાર સુધીના જ્ઞાને એક જીવમાં એકસાથે થઈ શકે છે. એ પ્રમાણે હકીક્ત જાણવી. (૨૨૬). Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત વિવેચન—સામાન્ય સમજણુ માટે ઉત્તરભેદ્ય થઈ શકે છે તેમ જણાવી એક જીવમાં એકથી લઇ વધારેમાં વધારે ચાર સુધીના જ્ઞાન એકીસાથે હાઈ શકે એ વાત આ ગાથામાં સ્પષ્ટ કરે છે. ૫૭૪ ઉત્તરભેદ—જ્ઞાનના વિષય વગેરેને લઇને એના અનેક ભેદો થઈ શકે છે. આપણે દાખલા તરીકે શ્રુતજ્ઞાનના ૩૪૦ ભેદ જોઈએ. એ પણ વિષયને લઈને પાડેલા ભેદો છે. સભામાં બેઠેલ ઘણા શ્રોતાઓએ હારમોનિયમ, દીલરૂબા, વાયેાલીનને એક સાથે અવાજ સાંભળ્યેા. આમાં આછાવત્તા અવાજો (સૂરા) સાંભળવામાં આવે છે. કોઈને તે દરેક વાજિંત્રનેા ભિન્ન અવાજ સંભળાય છે અને દરેકના જુદા અવાજ તે જાણે છે, તેને બહુઅવગ્રહ કહેવાય. અને કોઈને અવ્યક્તપણે વાજિંત્ર વાગે છે એટલું જ સાંભળવામાં આવે તેને અબહુઅવગ્રહ કહેવામાં આવે છે. કોઈ શ'ખ, હારમોનિયમ, દીલરૂમા દરેકના જુદા જુદા અવાજ સાંભળે છે અને જાણે છે તેને બહુવિધ અવગ્રહ કહેવાય અને કોઈને એક વાજિંત્રના એક જાતના જ સૂર સાંભળવા જાણવામાં આવે તે અમહુવિધ અવગ્રહ કહેવાય. કોઈને તે નાદ તુરંત જાણવામાં આવે તે ક્ષિપ્ર અવગ્રહ કહેવાય. કોઈને ઘણા વિચાર કરે ત્યારે જાણવામાં આવે તે અક્ષિપ્ર અવગ્રહ કહેવાય. જેમ ધ્વજારૂપ લિંગે (ચિહ્ને) કરીને દેવકુળ એળખાય છે, તેમ લિંગસહિત જાણે તેને નિશ્રિતાવગ્રહ કહેવાય, જે એવા લિંગ વગર જાણે તેને અનિશ્રિતાવગ્રહ કહેવાય. કાઈને સશય વગર સભળાય તેને અસદ્દિગ્ધાવગ્રહ કહેવાય અને કોઈને સશય સહિત સભળાય તેને સન્ધિાવગ્રહ કહેવાય. કાઈ એકવાર સાંભળેલને યાદ કરી લે, તેને સ્મરણમાં રાખે, ભૂલે નહિ, તેને ધ્રુવ અવગ્રહ કહેવાય. અને કોઈને એકવાર ગ્રહણ કરેલું સાઁદા યાદ રહે નહિ તેને અધ્રુવાવગ્ર કહેવાય. બહુ અહિ ખાર ભેદો ઇહા વગેરેના પણ થાય છે. આ ખારભેદને પૂના અઠ્ઠાવીશ મતિજ્ઞાનના ભેદે ગુણતાં ૩૩૬ ભેદ થાય. અને તેમાં નીચે જણાવેલ ચાર બુદ્ધિ ભેળવતાં વિષયભેદે મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય. આ ઉત્તરભેદ થયા. આવી રીતે અન્ય ગ્રંથામાં જ્ઞાનના અનેક ઉત્તરભેદ જણાવ્યા છે. વિષય—આ જે બધા ઉત્તરભેદો પડે છે તે જાણવાની વસ્તુને લઈને પડે છે. અધિગમ—જ્ઞાન, પરિચ્છેદ. વધારે ઓછું જ્ઞાન આ વિષયાદિને લઈને થાય છે. માણસને વધારેમાં વધારે ચાર જ્ઞાન શકય છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન. પાંચમા કેવળજ્ઞાનમાં સર્વજ્ઞાનના અભાવ થઈ જાય છે. તેથી પ્રાણીને ચાર જ્ઞાન કહ્યા છે. આવી રીતે પ્રાણીને એક અથવા એકથી માંડીને ચાર જ્ઞાન હાઈ શકે Page #598 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ દન, જ્ઞાન, ચારિત્ર ૫૭૫ છે. બાકી કેવળજ્ઞાન થાય ત્યારે તે બાકીનાં ચારે જ્ઞાન તેમાં ભળી જાય છે અને તે જુદા રહેતા નથી, તેથી તેમને અભાવ છે. કેવળજ્ઞાન લેકાલે પ્રકાશક છે અને તેની બહાર કઈ જ્ઞાન કે ફેય વસ્તુ રહેતી નથી. (૨૨૬) સમ્યગ જ્ઞાન અને મિથ્યાત્વ सम्यग्दृष्टेनिं सम्यग्ज्ञानमिति नियमतः सिद्धम् । आघत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तम् ॥२२७॥ અથ–સમકિતદષ્ટિ જીવનું જ્ઞાન નિયમથી સમ્યગજ્ઞાન હોય છે અને પ્રથમના ત્રણ જ્ઞાન સાથે જ્યારે મિથ્યાત્વ જોડાયેલું હોય ત્યારે તે ત્રણ અજ્ઞાને બને છે. (૨૨૭) - વિવેચન-સમ્યગ્દષ્ટિવાળા પ્રાણીનું જ્ઞાન ચેકકસ સમ્યજ્ઞાન હોય છે. સમક્તિદષ્ટિ પ્રાણી કોઈ મિથ્યાત્વીનું શાસ્ત્ર વાંચે તે પણ તેને સમ્યજ્ઞાન તરીકે પરિણમે છે, તે તે તેમાંથી સમ્યક તત્વને જ ગ્રહણ કરે છે. આ કારણથી સમકિતીનું જ્ઞાન નિયમપૂર્વક જરૂર સમ્યજ્ઞાન હોય છે. આઘયજ્ઞાન–મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનને આત્રયજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી જીવને સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી તે ત્રણ મિથ્યાજ્ઞાન કહેવાય છે. તેમનાં નામે અનુક્રમે મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન (અવધિઅજ્ઞાન) છે. આ ત્રણ અજ્ઞાનને પણ સાથે આપે છે. દાખલા તરીકે, તે લાંબી નજરવાળે કે રાજદ્વારી કુનેહ બજાવનાર કે વ્યવહારમાં કુશળ હોય, પણ તેને અગાઉ જણાવ્યું તેવું સમકિત ન થયું હોય તે તેને મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન પણ હોઈ શકે છે. ' - મિથ્યાત્વ–મિથ્યાત્વને અને અજ્ઞાનને એટલે નજીકને સંબંધ છે કે મિથ્યાત્વીને જાણપણું થાય તે મતિઅજ્ઞાનરૂપ જ હોય. એટલે એમ કહી શકાય કે મિથ્યાત્વીનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. તત્વાર્થશ્રદ્ધાનપૂર્વક જે જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને સમક્તિી જીવને શંકા કે એવું કોઈ શલ્ય ન હોવાથી તેને સમ્યજ્ઞાન થાય છે, બાકી અનેક મિથ્યાત્વને મિથ્યાત્વ સાથે જોડાયેલું જાણપણું એ અજ્ઞાન જ છે. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે તફાવત ધ્યાનમાં રાખવા જેવે છે. મિથ્યાત્વી દેવેને વિસંગજ્ઞાન હોય છે. તે અવધિઅજ્ઞાન છે. આ રીતે આ જ્ઞાનને વિભાગ પૂર્ણ થયે. હવે ત્રીજે સમ્યફચારિત્રને વિભાગ કહેવામાં આવશે. તે માટે જુઓ આવતી ગાથા. (૨૨૭) ચારિત્રના પ્રકારે– सामायिकमित्याचं छेदोपस्थापनं द्वितीयं तु । परिहारविशुद्धिः सूक्ष्मसंपरायं च यथाख्यातम् ॥२२८॥ Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ પ્રશમરતિ વિવેચન સહિત અથ–પ્રથમ ચારિત્રનું નામ સામાયિક ચારિત્ર, બીજુ છેદો પસ્થાપન ચારિત્ર, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂમસં૫રાય અને પાંચમા ચારિત્રના પ્રકારનું નામ યથાખ્યાત છે, એમ ચારિત્રના પાંચ પ્રકાર છે. (૨૨૮) વિરોચન—આ ગાથામાં ચારિત્રનાં નામો માત્ર જણાવ્યાં છે. તે જાણવા સાથે સામાન્ય ખ્યાલ માટે તેનું વિવેચનમાં સંક્ષેપથી વર્ણન કરવામાં આવે છે. આ ચારિત્રને વિષય પણ ખાસ અગત્યને હેઈ સમજવા જેવો છે, આપણે તે સમજવા યત્ન કરીએ. જ આ પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ પાંચમા તત્ત્વનું સ્વરૂપ વિચારતાં પૃ. ૫૬માં લિમાં આવ્યું છે. વિશેષ જણાવતાં નીચેની હકીકત નવ તત્વના બાળાવધ પરથી - સાત વિક–સમ એટલે સમતા. તેને આય જેમાં થાય તે સામાયિક. સમ એટલે પણ થાય. તેને લાભ જ્યાં થાય તે સામાયિક. સાવઘગના ત્યાગરૂપ વાત વાયેબના સેવનરૂપ સામાયિક કહેવાય. તે શ્રાવકને દેશવિરતિરૂપ અને સાધુને સર્વ વિદ્યવિસતિરૂપ. પ્રથમ અને છેલ્લા તીર્થકરના સમયમાં, સર્વવિરતિ સામાયિક દંડક ઉચ્ચાર કર્યા પછી ઉઠામણુ કર્યા સુધી જે રહે તે ઈત્વરિક એટલે સ્વર્ઘકાલભાવી સામાયિક કહેવાય અને વચલા બાવીશ જિનેના સમયમાં તથા મહાવિદેહમાં યાવત્રુથિક એટલે સાયિક ઉચર્યા પછી નિરતિચાર જ પાળે છે, તેથી તેને ઉઠામણુ નહિ હોવાને લીધે હલવાવ લ રહે છે, માટે તેને યાત્મયિક ચારિત્ર કહેવાય સ્થાપન-પૂર્વોક્ત સર્વવિરતિ ચારિત્રને છેદાદિ વિશેષપણે વિશેષીએ ત્યારે શાખા નાના પ્રકારપણું ભજે, તે વારે છેદપસ્થાપન ચારિત્ર થાય. છેદ એટલે પર્યાયને છેદ કરે અને ઉપસ્થાપના એટલે ગણાધિપે આપેલ પંચમહાવ્રત રૂપપણું, જે મહાવ્રતને વિશે હોય તેને છેદો પસ્થાપન કહેવાય, એટલે અહીં નવા પર્યાયનું સ્થાપન તથા પંચમહાવ્રતને ઉચ્ચાર હોય છે. પરિહારવિશુદ્ધિપરિહારતવિશેષ, તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિજા જે ચારિત્રમાં હોય તે આ પ્રકાર છે. ગચ્છમાંથી ચાર વિશુદ્ધ ચારિત્રીઓ નીકળી પડે, ચાર જણે તેના અનુચારી બને, નવમે વાચનાચાર્ય થાય. આ નવ પરિહાર લઈ ગચ્છની બહાર નીકળે, ચાર તપ કરે, ચાર તેના અનુચારી થાય અને એક વાચનાચાર્ય થાય. ચાર પરિહારક છ માસ તપ કરે, બહુ આકરે તપ કરે, છ માસ પછી તપ કરનાર વૈયાવચીયા થાય અને વૈયાવચ્ચ કરનાર તપ કરે. પછી છ એ છ બાર માસ થયા પછી વાચનાચાર્ય તપ કરે, તે વખતે તે આઠમાંને એક ગુરુ થાય. એ રીતે અઢાર માસ સુધી વારાફરતી તપસ્યા કરે પછી જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં પણ આવે, Page #600 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર ૫૭૭ સૂક્ષ્મસ પરાય—ઉપશમશ્રેણીએ કર્મો ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં ત્યાં નવમે ગુણઠાણે લાભના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમ શ્રેણીવાળા જે હાય તે ઉપશમાવે તથા ક્ષપક શ્રેણીવાળા જે હેાય તે ખપાવે, તે સંખ્યાતા ખડ પૈકી એક છેલ્લે ખડ રહે, તેના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કરીને દશમે ગુણસ્થાને ઉપશમાવે અથવા ક્ષપક હાય તે ખપાવે તે દશમા ગુણુઠાણાનું નામ સૂક્ષ્મસંપરાય અને ચારિત્રનું નામ પણ તે જ છે. યથાખ્યાત—યથાવિધિએ કરીને અકષાયપણું પ્રાપ્ત થાય, સંજવલન લાભ કષાય પણ ન રહે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય. તેના બે ભેદ છે: છામસ્થિક અને કૈવલિક. ત્યાં છામસ્થિક તે છદ્મસ્થ ઔપશમિકને અગિયારમે ગુણસ્થાનકે હાય અને ક્ષપકને ખારમે ગુણુસ્થાનકે હાય. કેવળીને જે તેરમે અને ચૌદમે ગુણુસ્થાનકે હાય તે કૈલિક યથાખ્યાત ચારિત્ર છે. આ ઊંચામાં ઊંચા પ્રકારનું ચારિત્ર છે અને સુવિહિત સાધુ તેને આચરીને મેક્ષે જાય છે અને જન્મજરામરણરહિત થઇ જાય છે. આ પ્રમાણે આ ગાથામાં જણાવેલા ચારિત્રો પાંચ પ્રકારના વર્ણવ્યા. ટીકાકારના જણાવવા પ્રમાણે એ પાંચે ચારિત્રને, નીચે પ્રમાણે સમજીએ. ૧. સામાયિક : સમશત્રુમિત્રભાવ. પ્રથમ અને છેલ્લા તીર્થંકરના સમયમાં ઇત્ઝર હોય, મધ્યમ બાવીશ જિનના સમયમાં અને મહાવિદેહમાં યાવજ્રવિત હાય. ૨. પૂર્વપર્યાયના છેદ, ઉત્તર પર્યાયનું સ્થાપન તે છેદેોપસ્થાપન. એ પ્રથમ અને છેલ્લા તીર્થંકરના વારામાં હાય. ૩. પરિહારવિશુદ્ધિ. આંગેલ સિવાય અનાહારી રહેવાથી થતી વિશુદ્ધિ એટલે કર્મક્ષય જેમાં થાય છે તે. નવપૂર્વ ભણેલા સાધુએ એ કરે. તેએ ગચ્છની બહુાર જાય, પરિહારકલ્પમાં તેઓ રહે, ત્રણ પ્રકારે એ રહે, ગ્રીષ્મ અને શિશિર તથા વર્ષાઋતુમાં ચતુર્થ (બે ઉપવાસ)થી માંડી પાંચ ઉપવાસ કરનાર અને પારણે આંખેલ કરનારા અને તે દ્વારા પરિહાર કરનારા તથા કલ્પમાં રહેલા અને આહાર નડુિ કરનારા, માત્ર દરરોજ આંખેલ કરવાવાળા દરેક વ છ માસ સુધી એમ કુલ અઢાર માસ સુધી તપ કરનારા. આ પારિહારિક અઢાર મહિને થાય છે. પછી તેઓની ઇચ્છા હોય તે પાછા ગચ્છમાં પ્રવેશે છે. ૪. જેમાં તદ્ન નજીવા કરી નાંખ્યા છે. લાભ એ. એ ચારિત્ર સૂક્ષ્મસંપરાયગુણ સ્થાનકે લાગે. ૫. યથાખ્યાત—અકષાયીપણું. ઉપશાંતગુણુસ્થાનકે અને તેની સાથે ચાર ગુણસ્થાનકે લાલે. એટલે તે ચારિત્ર અગિયારમાંથી ચૌક્રમા ગુણસ્થાનકે હાય. (૨૨૮) પ્ર. ૭૩ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ચારિત્ર મેાક્ષસાધકે પ્રશમર્તિ વિવેચન સહિત इत्येतत्पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरम् । नैकैरनुयोगनयप्रमाणमार्गैः समनुगम्यम् ॥२२९|| અ—એ ઉપર જણાવ્યા તે પાંચે પ્રકારના ચારિત્ર મેાક્ષનું ચાક્કસ સાધન છે અને તે પ્રત્યેક અનુયાગે કરી, નયે નિક્ષેપે કરી અને પ્રમાણમાગે કરીને ખરાખર યાગ્ય રીતે સમજવા અને અમલમાં મૂકવા લાયક છે. (૨૨૯) વિવેચન—દરેક ચારિત્ર જાણવાલાયક છે અને અનુસરવા લાયક છે, તેને ખુલાસો ગ્રંથકાર આ ગાથામાં કરે છે. પવિધ ઉપર આગલી ગાથામાં બતાવેલ પાંચ પ્રકારના ચારિત્ર. સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર—એ રિચ ધાતુ પરથી આવેલ શબ્દ છે. ખાલી કરવું એવા તે ધાતુના અર્થ થાય છે. આત્મા કર્મના ભારથી હળવા થાય, કર્મોને ખાલી કરે તેનું નામ ચારિત્ર. એ ચર્ ધાતુ પરથી પણ થઈ શકે છે. ત્યાં ચારિત્ર એટલે ચર્યાં અર્થ કરવે. વવું, હાલવું, ચાલવું તે. પ્રવર્’—આ સ્થાને કોઈ કોઈ પ્રતામાં ‘પરમં’ પાઠ છે, અર્થ લગભગ તેને તે જ રહે છે. આ પાંચે પ્રકારના ચારિત્ર મેાક્ષનું સુંદરમાં સુંદર સાધન પૂરું પાડે છે. ન એક—અનેક. એકથી વધારે એવા એટલે અનેક એવા તેના અર્થ થાય છે. આત્માને અનેક પ્રકારે સમજવે. જે એક આત્માને જાણે તેણે સર્વે જાણ્યું, એટલા માટે અનેક રીતે આત્મા સંબંધી માહિતી મેળવવી જરૂરી છે અને જરૂરી ખાખત કરવી તે આપણી ફરજ છે. અનુયાગ—અનુયોગસૂત્રમાં તેના—આત્માને સમજવા માટેના-અનેક દ્વાર એટલે પ્રકરણા આપેલાં છે. આ જેટલાં બને તેટલાં પ્રકરણા સાંભળવાં અને તે દ્વારો આત્માનું જ્ઞાન કરવાની મેળવવાની પ્રથમ રીત છે. નયનેગમ વગેરે સાત નયાથી આત્માને આળખવેા. જુદાજુદા દૃષ્ટિબિંદુથી આત્માને ઓળખવે. નયજ્ઞાનમાં વાંધે નથી, પણ એક દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેતાં તે અંશ સત્ય છે, સર્વ સત્ય નથી એ ધ્યાનમાં રાખવું; પણ સાથે તે સત્ય છે, જો કે અંશ સત્ય છે, તે સમજવું. જુદા જુદા દૃષ્ટિબિંદુએ આત્મા કેવા છે તે સમજવું. એ સર્વ દૃષ્ટિબિંદુએ સમજાય ત્યારે આખું સત્ય સમજવામાં આવે છે. તેટલા સારુ અંશસત્યને અંશ તરીકે સમજવું જરૂરી છે, Page #602 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર પહદે પ્રમાણ-સર્વમાન્ય સત્ય. પ્રત્યક્ષ વગેરે અનેક પ્રમાણે છે. પ્રમાણુથી આત્મા છે તેવી ખાતરી થાય છે અને તર્ક પૂર્વક આત્માનું જ્ઞાન થાય છે. તેથી પ્રમાણુ દ્વારા પણ આત્માને ઓળખે. જૈન શાસ્ત્રકાર સર્વ દષ્ટિબિંદુઓ સ્વીકારે છે અને તેમનું જ્ઞાન કરવા આગ્રહ સેવે છે એ બહુ સુંદર વાત છે. જૈન ધર્મ અને તત્વજ્ઞાનની આ વિશાળતા ધ્યાનમાં રાખવા યોગ્ય છે. માગે –આ સિવાય બીજા ગમે તે માગે આત્માને ઓળખવે, સમજવો અને અવધારે. અનુગચં–જાણ, સમજ. આત્મિક જ્ઞાન ગમે તે ભાગે મેળવવું અને સત્ય જ્ઞાન હોય તેને હૃદયમાં ઊતારવું એ ખાસ જરૂરી વિષય છે. આવી રીતે આત્માનું જ્ઞાન કરવાની મહત્તા આ ગાથાથી બતાવી. (૨૨૯) રત્નત્રય મોક્ષસાધક છે– सम्यक्त्वज्ञानचारित्रसंपदः साधनानि मोक्षस्य । , तास्वेकतराभावेऽपि मोक्षमार्गोऽप्यसिद्धिकरः ॥२३०॥ અર્થ–સમકિત, જ્ઞાન અને ચારિત્રની સંપત્તિ એ મોક્ષ મેળવવાનાં ત્રણ સાધન છે. તેમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષમાર્ગ સિદ્ધ થઈ શકતો નથી. (૨૩૦) વિવેચન—આ ગાથામાં કહે છે કે સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધાન), જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ અપાવનાર સાધને છે, પણ તે ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષ મળી શકતું નથી. ત્રણે મળીને મિક્ષ અપાવે છે. હાઈડ્રોજન, સફર અને ઓકસીજન મળે ત્યારે સલ્ફયુરિક એસિડ (H,SO) થાય છે. તેમાં હાઈડ્રોજન કે સફર કે ઓકસીજન ન હોય તે સલફયુરિક એસિડ ન થાય અથવા હરડ, બેડાં ને આમળાં પૈકી એક પણ ન હોય તે ત્રિફલા ચૂરણ ન થાય, તેમ ત્રણેની જરૂર છે. ત્રણ મળે ત્યારે મોક્ષસાધન પૂરું થાય છે. સમ્યક્ત્વ–સમકિત. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા. સાધનાનિ–મોક્ષને ઉત્પન્ન કરનાર છે. તે ત્રણે હોય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. અભાવ–તે ત્રણમાંથી કઈ એકની પણ ગેરહાજરી હોય કે તે ન હોય તે. અસિદ્ધિકર-એક્ષપ્રાપ્તિને અકર્તા થાય છે. જેમ હરડા બેડાં આંબળા આ ત્રણે અમુક પ્રમાણમાં હોય તે વ્યાધિને નાશ કરે છે, તેમ આ ત્રણે મળેલ હોય ત્યારે જ સંસારવ્યાધિને નાશ થાય છે.' આ ત્રણ સાધને પૈકી સમ્યમ્ દર્શન કે જ્ઞાન હોય, પણ ચારિત્ર પ્રાપ્તિ ન હોય તે મોક્ષ પ્રાપ્તિનું તે જનક થઈ શકતું નથી, કારણ કે નિયમ એ છે કે ચારિત્ર હોય Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ પ્રશમરતિ વિવેચન સહિત ત્યારે પૂર્વદ્રય અર્થાત્ સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન જરૂર હોય, પણ દર્શન અને જ્ઞાન હોય ત્યારે ચારિત્ર ન હોય તેવું પણ બને છે. ચારિત્રહીને તે નવપૂર્વ સુધી ભણી જાય, તે પણ તે જ્ઞાન એને મોક્ષ અપાવવામાં મદદ કરતું નથી. આવી જ્ઞાન, દર્શન, ચારિત્ર પૈકી કેઈની પણ ગેરહાજરી હોય તે બાકીના બે મોક્ષના જનક બનતા નથી. આ નિયમ ધ્યાનમાં રાખવાનું છે. આવતી ગાથામાં આ વાત સ્પષ્ટ કરશે. (૨૩૦) દશન, જ્ઞાન, ચારિત્રને પરસ્પર સંબંધ-- पूर्वद्वयसम्पद्यपि तेषां भजनीयमुत्तरं भवति । पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः ॥२३१॥ અર્થ--દર્શન અને જ્ઞાન હોય ત્યારે ચારિત્ર હોય અથવા ન પણ હોય અને ચારિત્રને લાભ થાય ત્યારે પૂર્વના બે (દર્શન અને જ્ઞાની જરૂર હોય એ નિયમ છે. (૨૩૧) વિવેચન–ત્રણે સાધનની જરૂર છે તે વિગતવાર આ ગાળામાં સ્પષ્ટ કરે છે. પૂર્વદ્વય--દર્શન અને જ્ઞાન. કેઈ કારણે આ બન્ને પ્રાપ્ત થયાં હોય તે વખતે. ભજનીય–-ચારિત્ર હોય અથવા ન પણ હોય. ચારિત્રની તે વખતે ભજના સમજવી. એમ તે અભવ્ય જીવ પણ નવ પૂર્વ સુધી અભ્યાસ કરી શકે છે. માટે દર્શન અને જ્ઞાન હોય તેની સાથે ચારિત્રની ભજન જાણવી. તે હોય અને કદાચ ન પણ હોય. ભણેલ હોય માટે ચારિત્રવાન હોય એવો એક સરખો નિયમ નથી ઉત્તરલાભ--ચારિત્ર લાભ થાય ત્યારે, એટલે ચારિત્ર હોય તે તેની સાથે દર્શન અને જ્ઞાન જરૂર હોય છે. પણ પૂર્વય એટલે દર્શન અને જ્ઞાન એ બન્ને મળેલા હોય તે ચારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય અર્થાત્ તેની ભજના છે, વિકલ્પ છે. આગલી ગાથાના વિવેચનમાં જે વાત કરી તે અહીં ગ્રંથકાર પતે જ બતાવે છે. સિદ્ધ–ચક્કસ. નિશ્ચયથી થાય એવો નિયમ છે. ચારિત્ર થાય ત્યારે તે જ્ઞાન અને દર્શન જરૂર હોય એવો નિયમ છે. વાત એ છે કે જ્ઞાન-દર્શન કરતાં પણ ચારિત્રનું સ્થાન ઘણું મોટું છે, તેના ઉપર આ સર્વ રમત મંડાયેલી છે. ચારિત્રીમાં સમ્યગ્દર્શન જરૂર છે અને તે સાચે જ્ઞાની છે એ નિયમ સમજો. આ તે સાબિત થયેલી અને સ્વીકારાયેલી વાત છે એમ સમજવું. આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધ બતાવ્યું. (૨૩૧) સમ્યફ જ્ઞાનાદિને આરાધક धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपरिवर्जी । सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ॥२३२॥ Page #604 -------------------------------------------------------------------------- ________________ સભ્યન્ દર્શન, શાન, ચારિત્ર, પ૮૧ અર્થ—ધર્મના આવશ્યક યોગમાં નિશ્ચિત આત્મા આળસને છોડી દઈને સમ્યકત્વ તેમ જ જ્ઞાન અને ચારિત્રને આરાધક (પૂજા–સેવા કરનાર) થાય છે. (૨૩૨) વિવરણ–શુદ્ધ વિશુદ્ધ ધર્મ બતાવે છે. તેમાં નિશ્રાવાળો થઈને વિકસિત આત્મા ઉપર જણાવેલાં સમ્યક્દર્શન, જ્ઞાન તેમજ ચારિત્રની સેવા કરનાર અને તેમાં તત્પર થાય છે. તે વાત આ ગાથામાં બતાવવામાં આવે છે. ધર્માવશ્યકગ–આગળના સાતમા પ્રકરણમાં બતાવેલ દશવિધ યતિધર્મ તેમ જ પડિકમણું, આલેચના, સ્વાધ્યાય, પડિલેહણ, પ્રમાર્જન એ ધર્મના આવશ્યક કેટલાક યોગો છે. એમાં જે પ્રવૃત્ત થયેલ હોય તે સાચો પ્રયાસ કરનાર. આ ગાથામાં બતાવ્યું તે તેમ જ બીજા આવશ્યક યોગે છે, તેમાં મથી રહેલ, તેને માટે પિતાનું જીવિતવ્ય પસાર કરનાર અને તે ગસાધનાને માટે સર્વ પ્રયાસ કરનાર જે પ્રાણી હોય તેને ધર્મના આવશ્યક વેગમાં ઉઘુક્ત પ્રાણું કહેવાય છે. ભાવિતાત્મા–એવા યુગની નિશ્રાએ પડેલે અને તે માટે સર્વ પ્રયત્ન કરનાર જીવ. ભાવિતને અર્થ કેશમાં સુગંધી દ્રવ્યથી ખુશબોદાર કરેલું અથવા ચિંતિત અને નિશ્ચિત આપેલ છે. જે પ્રાણીને ધર્મના આવશ્યક યુગમાં જ મજા આવે, જેની સુગંધી પણ ધર્મમય થઈ જાય અને જેને અસ્થિમજજાએ ધર્મ આવશ્યક લાગેલ હોય તે ભંગડમૂત અને દુનિયાની નજરે ગાંડો કે મૂખ અથવા અવ્યવહારુ. પ્રમાદ–આળસ કે ગફલતી. એમ તે શાસ્ત્રકાર મદ્ય, વિષય, કષાય, વિકથા, નિદ્રાને પણ સમુચ્ચયે પ્રમાદ કહે છે. અહીં સંબંધ પરથી આળસ અર્થ વધારે બેસતે લાગે છે. પરવજી–ભાવિત આત્મા આળસને છોડી દઈને. એને ધર્મના આવશ્યક કાર્ય કરતાં આળસ ન થાય. એને આળસમાં નકામો વખત કાઢવે ન ગમે. એ આળસને છોડી દઈને ધર્મના આવશ્યક ગેમાં ખૂબ ઉદ્યમી રહે. સંસારમાં તે લેકે એવા ઉદ્યોગી હોય છે કે એમને ખાવાની પણ ફુરસદ હોતી નથી, અને કેટલાક તે કહે છે કે તેમને મરવાની પણ ફુરસદ નથી. પણ આ આપણે ભંગડભૂત સાંસારિક કાર્યમાં નહિ, પણ ધર્મકાર્યમાં ખૂબ ઉદ્યમી રહે અને જરાપણ આળસ ન કરતાં તે સન્મુખ જ રહે. આરાધક–દન, જ્ઞાન, ચારિત્રને મેળવનાર, એની પૂજાસેવામાં અને એને સંવ્યવહાર કરવામાં સદા તૈયાર રહે. જેને મોક્ષે જવું છે તે કઈ પ્રકારનું આળસ ન કરતાં જ્ઞાન-દર્શનની અને ચારિત્રને મેળવવાની જ વાત કરે. એને સર્વ વ્યવસાય, એનું ધ્યાન આ સમદર્શન, જ્ઞાન, ચારિત્ર મેળવવા પૂરતું જ હોય અને તે વિષય આવે ત્યારે એ જાગતે રહે અને પિતાને વીર્યો. લ્લાસ તેમાં બતાવવામાં જરા પણ ગફલતી ન કરે. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ પ્રશમરતિ વિવેચન સહિત દશ યતિધર્મોની વિગતે અગાઉ સાતમા પ્રકરણમાં આવી ગયેલ છે. ત્યાંથી જોઈ લેવાની ભલામણ કરવામાં આવે છે. અત્ર પુનરાવર્તન કરી તેમનાં નામો લખ્યાં નથી. આરાધક, સેવા કરનાર અને ગુણપ્રાપ્તિમાં ઉક્ત આવા પ્રકારના હોય, દુનિયા શું કહે છે તેની તેને કાંઈ પડેલી હોતી નથી. (૨૩૨) આરાધનાના પ્રકારઃ ત્રણ– . आराधनास्तु तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः । जन्मभिरष्टत्र्येकः सिद्धयन्त्याराधकास्तासाम् ॥२३३।। અર્થ--તે (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) સેવના ત્રણ પ્રકારની છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અને આરાધના કરવાવાળા આઠ જન્મ, ત્રણ જમે અથવા એ જ ભવમાં સિદ્ધ ગતિને પામે છે. (૨૩૩) વિવેચન–આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારા કેવા હોય, કે હોય તેના પ્રકારે બતાવે છે. તે ઉપરથી તેમના આરાધકને શોધી લેવા. આરાધના–નિષાદન, સમાપ્તિ, સિદ્ધિ. એ જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરવી એ જ એની સિદ્ધિ છે. આત્મા નિશ્ચયથી એના મૂળ ગુણનું નિષ્પાદન કરે છે, એ જ એની આરાધના છે. દર્શન મળવું, જ્ઞાન પ્રાપ્ત કરવું અને સમકિત ધારણ કરવું એ જ એની આરાધના છે, એ જ એની સેવા છે. તિસ-ત્રણ પ્રકારની એ આરાધના છે. એ ત્રણ પ્રકારની વિગત આ ગાથામાં જ ગ્રંથક્ત આપે છે. જઘન્ય–આરાધના કરનાર પ્રાણી આઠ ભવે સિદ્ધિ પામે તે એને સર્વથી નીચી સંખ્યાને હલકા પ્રકારને આરાધક છે, એમ સમજવું. એ પ્રાણ વચ્ચે દેવને ભવ કરી મનુષ્યના સારા ભવ કરે, પણ એ તિર્યંચ નારકો જેવી દુર્ગતિએ તે ન જ જાય. મધ્યમ–આરાધકમાં જે મધ્યમ પ્રકારનું હોય, તે ત્રણ ભવે સિદ્ધ ગતિને પામે. આવા મધ્યમ કક્ષાના પ્રાણને એ ભવ ઉપરાંત એક દેવગતિને ભવ કરી પાછો ત્રીજે ભવે સિદ્ધ થાય છે. આ મધ્યમ પ્રકારના છ જાણવા. ઉત્કૃષ્ટ—ઊંચામાં ઊંચા આરાધકે તે જ ભવમાં સીધા મેલનગરે પહોંચે છે. તેમને એક જ ભવ થાય છે. ગૌતમસ્વામી વગેરે ઘણા તે જ ભવમાં સિદ્ધપદને પામ્યા છે, તે ઉત્કૃષ્ટ આરાધકના વિભાગમાં આવે છે. તાસામ–એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારાના આ રીતે ત્રણ પ્રકાર છે. એ વાત બહોળતાએ સમજવી અને ઘણે ભાગે એવા જ હોય છે તેમ જાણવું. Page #606 -------------------------------------------------------------------------- ________________ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર ૫૮૩ આ ત્રણ પ્રકારમાંથી કઈ પણ પ્રકારમાં પિતાને આત્મા છે કે નહિ તે વિચારવું અને ન હોય તે આરાધક થઈ આ મનુષ્યભવપ્રાપ્તિને સફળ કરવાની જરૂર છે. આરાધના કરવી તદ્દન સહેલી છે, અશક્ય-મુકેલ વાત નથી. વાત એ છે કે એવી આરાધના કરવાની તીવ્ર ઈચ્છા થવી જોઈએ અને તે માટેની માર્ગસેવના આદરી દેવી જોઈએ. રસ્તે નહિ જડ્યો હોય તે તમારી પ્રબળ ભાવનાને અંતે અનુકૂળ માર્ગ જડી આવશે. માટે પ્રયત્ન કરે. આ વાત આવતી ગાથામાં કહેશે. ત્યાંથી તે સમજવી. (૨૩૩) આરાધના કરવાની પ્રેરણુ– तासामाराधनतत्परेण तेष्वेव भवति यतितव्यम् । यतिना तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन ॥२३४॥ અ–તેઓની સેવા-આરાધના કરવા તત્પર થયેલ વ્યક્તિએ તેમનું આરાધન કરનારાઓની ભક્તિ કરવી, તેમને વસ્તુ દેવી, લાવી મૂકવી અને તેમની સમાધિ કરવી. તેમ કરવાથી તેઓ આરાધક થઈ શકે છે. (૨૩) વિવેચન–આ ગાથામાં કોણ પ્રાણી આરાધનાતત્પર થઈ શકે તેનું લક્ષણ બતાવ્યું છે. આરાધના કરનારા પિતાના સ્વભાવથી આવા પ્રકારના હોય તે અત્ર વિગતવાર બતાવી પ્રકરણ પૂરું કરે છે. તાસાં–તેઓના, એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર જે આત્માના નિશ્ચયથી મૂળ ગુણ છે તેઓને મેળવવા તત્પર માણસ કેવો હોય તેનું વર્ણન અત્ર કરી બતાવે છે. તમે તેવા થાઓ એ એમાં ગર્ભિત ઉપદેશ છે, જે ઉપદેશ ઈચ્છુક માણસે લેવા ગ્ય છે. આરાધના––જેઓ એવા પ્રકારની સેવા ઉઠાવવા તૈયાર થઈ ગયા હોય તેમને નિષ્પાદન કરવા પ્રયત્ન કરી રહ્યા હેય. આરાધકનું અત્ર વર્ણન છે તે વિચારણીય છે. તેષ–સમકિત, જ્ઞાન અને ચારિત્ર વિશે ઉદ્યમ કર; એટલે જેઓ જ્ઞાન દર્શન ચારિત્ર મેળવવા તત્પર હોય, જેઓ તે મેળવવા ઈચ્છતા હોય, તેમણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે જ પ્રયાસ કરે. જ્ઞાન દર્શન ચારિત્રની સેવા કરવી એટલે એમને બદલામાં દર્શન,જ્ઞાન, ચારિત્ર મળે છે. માટે દર્શન, જ્ઞાન કે ચારિત્ર પ્રાપ્ત કરવાને રસ્તે તેમની સેવન કરવાનું જ છે. અને બીજા કેટલાક માર્ગો પણ આ ગાળામાં જ બતાવ્યા છે. તાર—એ જ્ઞાન દર્શન ચારિત્ર પરાયણ જે અન્ય જન હોય તેમની, સંબંધ પરથી સાધુઓ-મુનિએ એ અર્થ સમજવો. - જિનભકિત–તેવા સાધુની અને અરિહંત દેવની ભક્તિ કરવી- ભક્તિ કરવા માટે જિન અને સાધુપુરુષે અહીં જણાવ્યા. તેમની ભક્તિ એટલે સેવાપૂજા કરવી. આ Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત જ પ્રમાણે દેવાધિદેવ શ્રી તીર્થકરની પ્રાર્થના વગેરે કરવાં. જનભક્તિ અને જિનભક્તિ બંને પાઠ લેવા. ઉપગ્રહ--આનો અર્થ કેશકાર ઉપગ આપે છે, એટલે તેઓને જે કામ હોય તેમાં ઉપગી થવું, તેમને ભેજન લાવી આપવું, પાણી લાવી આપવું અને તેમને બીજી રીતે બને તેટલા ઉપગી થવું. સમાધિકરણ–તેઓને સુખશાતા થાય, તેઓની તંદુરસ્તી જળવાય તેવી રીતે વર્તવાથી, તેમને સમાધિ, સુખશાંતિ અને મન:શાંતિ થાય. આ ગાથામાં આરાધનતત્પર માણસે કરવાના ત્રણ કાર્ય બતાવ્યા. બીજા જે એવા કામમાં જોડાયેલા હોય તેમની અથવા તીર્થપતિની ભક્તિ કરવી, બીજુ તેમને ઉપગી થવું અને ત્રીજુ તેઓને સમાધિ થાય તે રીતે પિતે વર્તવું. આ ઉપાયથી આરાધનાતત્પર વ્યક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી શકે છે. (૨૩૪) આ રીતે પ૬પમાં પૃષ્ઠથી શરૂ થતું પ્રકરણ અત્ર પૂરું થયું. આ દશમું પ્રકરણ પ્રમાણમાં નાનું છે, પણ એમાં મુદ્દાસરની હિત કરનારી વાત કરી છે. પ્રથમ સ્થાને તેમાં દર્શનને છે, પછી જ્ઞાનને અને છેલ્લું સ્થાન છે ચારિત્રને. છતાં કમ એમ જણાય છે કે ચારિત્ર હોય તે દર્શન અને જ્ઞાન હોવા જ જોઈએ, પણ દર્શન અને જ્ઞાન હોય તે ચારિત્ર ન પણ હોય. આ બહુ વિચારવા જેવી વાત છે. પણ વિચાર કરતાં ઘાટ બેસી જાય તેમ છે. - નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાન દર્શન અને ચારિત્ર આત્માના મૂળ ગુણે છે પણ તે આવાઈ ગયેલા છે, કમે એના ઉપર આછાદન કરી દીધું છે અને અત્યારના વ્યવહારમાં એ પુદગળમાં રાચીમાચી રહેલ છે. એ સગાંઓનાં વેધ જાળવે છે અને પૌગલિક વસ્તુઓમાં આનંદ માને છે અને વિયેગ થયે અને ખાસ કરીને ઈષ્ટ જનના વિયેગે એ શોક કરે છે, પણ એ લક્ષમાં લેતે નથી કે વહેલાંમડાં એ જ રસ્તે પિતાને લેવાને છે. આ તેનું વસ્તુસ્થિતિનું અજ્ઞાન બતાવે છે, અથવા વિચારની ગેરહાજરી સૂચવે છે. પણ એના મૂળ ગુણે પ્રયાસસિદ્ધિ પ્રાપ્તવ્ય છે. જેમ સેનામાં રહેલું સુવર્ણત્વ અગ્નિથી ધમવા દ્વારા પ્રગટ કરવાનું છે, પણ તે પ્રયાસસિદ્ધ છે, તેમ જ આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્ર ગુણો પ્રયાસથી સિદ્ધ થઈ શકે છે, તે માટે એણે પ્રયાસ કરવો જોઈએ. આ વિષયકષાયની મંદતા, પરોપકાર અને સક્રિયાથી એ પ્રયાસસાધ્ય ગુણે પુરુષાર્થ દ્વારા મેળવવા યોગ્ય છે, પ્રગટ કરવા યંગ્ય છે, પ્રાપ્ત કરવા યંગ્ય છે. એક દષ્ટિએ આ સર્વ પ્રયાસ—આપણે જે કરીએ છીએ તે–એ ગુણ પ્રકટ કરવા માટેના જ છે. - પૌગલિક વસ્તુમાં આનંદ કેટલે વખત ટકે છે? કદાચ વસ્તુ સડી પડી કે વિખ રાઈ ન જાય તે વધારેમાં વધારે એ આજીવન ચાલે, પણ અંતે તે તે અહીને અહીં જ Page #608 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર પ૮૫ રહી જાય છે અને પરાણે છોડવી પડે છે, છેડ્યા સિવાય છૂટકો જ નથી અને છેડતી વખતે મનમાં કચવાટ થાય છે. કેટલાક માણસને જીવ જ નથી અને એ ડચકા ખાય છે પણ પૌગલિક વાંછાઓ યાદ કરી પિતાની ઈચ્છા જણાવે છે. અનેક માણસ વસિયતનામું કરી પિતાની મિલક્તના અમુક ભાગ પાડે છે અને અમુક પ્રિયજનને વધારે મિલકત કે આખી મિલકત આપી જાય છે. ન્યાયમંદિરમાં ઘણું ઝઘડાઓ આવા પ્રકારના વારસાને અંગે આવે છે અને માણસ વકીલને ફી વગેરે આપવામાં એસ્ટેટને મોટો ભાગ વેડફી નાંખતા જોવાય છે. આ જાતને ખ્યાલ અણસમજમાંથી ઉત્પન્ન થાય છે. એને બદલે મૂળ ગુણ પ્રાપ્ત કરવા જીવનમાં પ્રયાસ કર્યો હોય તે તે ફળ આપે છે. આ જીવનની કોઈ ચીજ સાથે આવતી નથી. ચાર કે એક નાળિયેર પણ અંતે અહીં જ રહી જાય છે, પણ આ મૂળગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોય તે તે સાથે આવે છે અને વહેલે કે મોડે એ દિવસ તે જરૂર આવવાને છે. દરરોજ સવારે ઊઠીને તારિખીઆની તારીખ ફેરવતાં મનમાં વિચાર કરવાને છે કે એક દિવસ અહીં રહેવાનું એ છે કે, તે દિવસને લાભ પોતે શું લીધું અને આ મૂળ ગુણ પ્રકટ કરવા આગલા દિવસમાં શું કર્યું. આવી રીતે જે આત્મનિરીક્ષણ કરે છે તે પિતાના મૂળ ગુણ આખરે જરૂર મેળવે છે, માટે સીધા તે પ્રાપ્ત કરવાની આવી તક ગુમાવવા જેવી નથી. અને તક વારંવાર મળતી નથી. એ જ્યારે ચાલી જાય, ત્યારે જ પ્રાણીને એની કિમત થાય છે. પછી એને આટલાં વર્ષો નકામાં ગયાં અને પિતે મૂળ ગુણની પ્રાપ્તિને અંગે કાંઈ કર્યું નહિ એવો મેડ મેડે પસ્તાવો થાય છે, પણ શરીરની ઇન્દ્રિય અને બળ શિથિલ પડ્યા પછી ડહાપણ આવે કે ખાલી ખેદ થાય એ તે રડયા પછીનું ડહાપણ છે. મારા પતિ જીવતા હોત તે હું આમ કરત ને તેમ કરત એ તે ખાલી ભામાં છે અને અર્થ વગરનાં રેણું છે. એવું ડહાપણ તે પ્રાણીને અનેકવાર આવે છે, પણ તેનું મૂલ્ય નથી અને તેનાથી કંઈ અર્થ સરતે પણ નથી. ડહાપણ તે તક આવે તે પહેલાં તેને માટે તૈયાર થવામાં છે. ઘણુ માણસને આપણે ખાલી હાથે જતા જોઈએ છીએ, તેનું કારણ આવી પૂર્વતૈયારીની ગેરહાજરીમાં છે આપણું સદ્ભાગ્યે આપણને આ જીવનની નશ્વરતા બતાવનાર જ્ઞાનીઓ મળ્યા છે, તે તકને બરાબર સમજી લઈ તેને સદુપયોગ કરે. દરેક તક પ્રથમથી વિચારીને લઈ તે આવે ત્યારે કેમ વર્તવું તેની ડહાપણથી લક્ષપૂર્વક તૈયારી કરી રાખવી ઘટે. દર્શન, જ્ઞાન કે ચારિત્ર એ જેવીતેવી ચીજ નથી. અનંત સંસારમાં એ તે પ્રાપ્ત થયેલ કે પ્રાપ્ત થવાનાં રત્ન છે, મહામૂલ્યવાન છે અને ખૂબ અપનાવવા ગ્ય છે. આવી પ્ર. ૭૪. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પ્રશમરતિ વિવેચન સહિત મૂલ્યવાન ચીને માટે કાંઈ રકમ ખરચવી પડતી નથી. તમે મોટા મહોત્સવ કરો કે અષ્ટોત્તરી સ્નાત્ર ભણવ કે ઉજમણું કરે તે જ આ મૂળગુણે પ્રાપ્ત થાય એવી વાત નથી, એ તે પ્રયાસસિદ્ધ વસ્તુ છે અને વગર મૂલ્ય મળે તેવી ચીજ છે. માટે બેટા મહોત્સવ પણ કરે અને જે બને તે કરે, તે કરવાને પ્રતિબંધ નથી, પણ ન થઈ શકે તે તેમાં ગભરાઈ ને જાઓ. આપણું આ જ્ઞાન, દર્શન, ચારિત્ર મૂલ્યથી ખરીદ કરી શકાતા નથી, બજારમાં મળતા નથી અને એના સદા ચાલતા નથી. એ તે આત્મિક વસ્તુ છે, પ્રયાસને આધીન છે. પણ તે બજારમાં મળતી કે ખરીદાય તેવી ચીજ નથી. એને બરાબર ઓળખીને એને માટે યોગ્ય પ્રયાસ કરે અને એની ખાતર બીજી નકામી પંચાત કે કડાકુટ મૂકી દે. અનંત કાળ ગયે, અનેકવાર તક મળી, પણ અજાણપણે તેને લાભ ન લેતાં તેને જવા દીધી છે. એવું આ વખતે ન થાય તેની સંભાળ રાખો. કપૂરચંદજી મહારાજે કહ્યું છે કે “વાર અનંતી ચૂકિયા ચેતન, ઈણ અવસર મત ચૂકે.” એ પ્રમાણે અનેકવાર આપણે ભૂલ્યા છીએ અને આપણે રખડપાટો ઊભે રહ્યો છે, પણ આ અવસરે તે ચૂકવા જેવું નથી. ફરી ફરીને આવી તક હાથમાં નહી આવે, માટે મળેલ તકને તમારું સાધ્ય સાધવામાં ઉપયોગ કરે અને જિંદગીને અપનાવે. જેઓ જિંદગીને ફેકી દે છે, તેને પછી પસ્તાવાને પાર રહેતું નથી, પણ તે વખતનું ડહાપણ નકામું છે, કારણ કે ગુમાવેલી તક ફરીવાર હાથમાં આવતી નથી અને હું ફલાણું હોત તે આવું કરત કે આવું ન કરત એ તે બધા નકામા ભામાં છે, અર્થ વગરના અપલાપ છે અને અક્કલની ગેરહાજરીનું પ્રદર્શન છે. માટે સમજી લે, ચેતી જાઓ અને મળેલ તકને લાભ લઈ જ્ઞાન દર્શન ચારિત્રને અપનાવે. એટલું કરશો એમાં તમને અપરંપાર લાભ છે અને આવો ભવ મજાની સાર્થક્તા છે. નહિ તે પાછા રખડપટ્ટી માટે તૈયાર રહે અને આંટા માર્યા કરો. તિ શ્રી ર્જન-જ્ઞાન-ત્રિ દ્વારા છે Page #610 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું: પ્રશમ અહીં નવું પ્રકરણ શરૂ થાય છે, તેનું નામ છે પ્રશમ. એને વિચાર જ એટલે સુંદર છે કે એ શબ્દ પર વિચાર કરતાં શાંતિ–'ડક થઈ જાય છે અને મનના અનેક તરગો-ઉશ્કેરણીએ દૂર થઈ જાય છે. પ્રશમ એટલે મનની આધિ-વ્યાધિને નાશ અને ચૈતરફ શીતળતા અને શાંતિ. એવા પ્રશમવાળા શાંત પ્રાણી કેવા હાય, તેનાં લક્ષણા કેવાં હેાય તે સર્વને વિચાર આ પ્રકરણમાં થશે. આપણે આદર્શ તરીકે પ્રભુને રાખીએ. જિન અરિહંત તીર્થંકરને આદશ સ્થાને રાખીએ અને તેઓની મૂર્તિ જેવી પ્રશમરસમાં નિમગ્ન હોય તેવા થવા પ્રયત્ન કરીએ. તે પ્રકારના પ્રશમરસ આપણે પ્રાપ્ત કરવા પ્રેરાયા છીએ અને તેના વિકાસ ઇચ્છીએ છીએ. જેમ ક્રોધી માણસ પેાતાના વાતાવરણમાં ક્રોધના પડઘા પાડે છે કે નિંક નિદાના પડઘા પાડે છે તેમ જ પ્રશમરસમાં લદબદ થયેલા પ્રાણી પોતે તે શાંત રહે છે પણ પેાતાના વાતાવરણમાં પણ શાંત રસ જમાવે છે, ફેલાવે છે અને આખા વાતાવરણને તૈમય બનાવી દે છે. તીર્થંકર દેવના જ્યાં વિહાર થાય ત્યાંથી કેટલાએ ચેાજન સુધીમાં દુભિક્ષાદિના પ્રચાર થતા નથી, એ પ્રશમરસને મહિમા છે. પ્રશમરસની પહેલી ખાસિયત એ છે કે એ હેાય ત્યાં ક્રોધના તે અભાવ જ હાય. પ્રશમ અને ધને સ્વાભાવિક રીતે વેર હોય છે. એટલે પ્રથમ હોય ત્યાં ક્રોધ કોઈપણ આકારમાં ટકી શકે નહિ. ક્રોધીની ધમાધમ અને પ્રશમરસમાં પડેલાની શાંતિ વિચારતાં પ્રશમ અને ક્રોધને અને તેવું નથી, એમ સહજ જ લાગે છે. પ્રશમરસના ઘણું। સુંદર દાખલે સ્કંધકાચાય ના છે. એ પાંચસે શિષ્યને લઈને પેાતાના જન્મસ્થાનમાં આવ્યા ત્યારે એને ખ્યાલ ન હતા કે ચાલુ રાજા પૂર્વનું મહા ભય'કર વૈર લેશે. તે રાજમહેલને રસ્તે નિઃસ્પૃહીપણે ગેચરી કરવા નીકળ્યા. ત્યાં મહેલમાં બેઠેલ રાજાને કધકનું દેખવાનું થયું અને તેને દેખતાં જ એ વિકરાળ ભય'કર માણુસને પૂર્વનું વૈર યાદ આવ્યું. એણે તે કાળુ છે તેની તપાસ કર્યા વગર હુકમ કર્યો કે આચાય અને તેના પાંચસે શિષ્યને ઘાણીએ પીલી નાખવા. એ નણતા ન હતા કે 'ધક તે આ જ નગરના એક વખતના પૂર્વ રાજા છે. તુરત હુકમ છૂટયા અને ઘાણી તૈયાર કરી. સ્કંધકે પણ રાજા પાસે જવાની કે દલીલ કરવાની વાત ન કરી. એ તે એક પછી એક પાંચસો શિષ્યને નિઝામણા કરવાના કામમાં લાગી ગયા. અને દરેકને કહે કે આત્માને આ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પ્રશમરતિ વિવેચન સહિત ખરે વખત મળે છે અને શરીર તે અંતે પૌગલિક છે. આવાં તે અનેક શરીર મૂક્યાં અને લીધાં. આ રાધાવેધ સાધવાને તમને અવસર આવ્યું છે. આ રાજા કે ધાને માલિક તે તમારા કર્મળ કાપવાને અંગે સાધનભૂત થઈ તમારે મહા ઉપકારી થયેલ છે. આ અવસર ઈચ્છવા છતાં જીવનમાં સાંપડતું નથી. આવી આવી અનેક નિઝામણ કરી સર્વને દેવલોકે મોકલ્યા. પણ અંતે એક નાને સાધુ રહ્યો. બાળક ઉપર ગુરુને રાગ હતે. ઘાણી પીલનારને વિજ્ઞપ્તિ કરી કે પિતાને પ્રથમ પગલે અને પછી તે નાના શિષ્યને પીલે. એટલી સગવડ કરી આપવા વિનંતી કરી. પણ તેની પ્રાર્થના સાંભળવામાં ન આવી. અંતે સકંધકાચાર્ય ક્રોધે ચઢી ગયા. પ્રશમરસને ઢાળી નાંખે. પોતાના પાંચસે શિષ્યને ઘાણીમાં ઘાલ્યા ત્યારે ક્રોધ આવ્યું ન હતું પરંતુ અત્યારે ભારે ક્રોધાયમાન થઈ ગયા. એની મુખમુદ્રામાં ક્રોધ ધમધમતે હતે. નાના શિષ્યને પણ દેવલેકમાં મોકલ્યા અને પોતે અસુરકુમાર દેવતા થઈ નગરને, વૈરને અનુલક્ષી, ધૂળથી હેરાન કરવા લાગ્યા. એવું જે પાંચસે શિષ્યને સારુ કરી શક્યા તેની બાજી છેલ્લી ઘડીએ બગડી ગઈ. પ્રશમરસમાં જે પ્રાણ લદબદ થઈને રહે તે આવે ન હેય. સામ માણસ વગર ગુને ગમે તે કામ કરે તેને પિતે વિચાર જ ન કરે. એ તે જીવતા ચામડી ઊતરાવતી વખતે પણ સામાને પૂછે કે કેવી રીતે તે પિતે ઊભે રહે કે સામાને જરાયે તક્લીફ ન પડે. આવી રીતે ભરબજારમાં ચામડી ઊતરાવનારની શાંતિ આજે પણ આપણને સાનંદાશ્ચર્ય જન્માવે છે. એ પ્રશમરસને મહિમા છે. ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગો કરનાર સંગમ દેવ અંતે હારીને પાછો ચાલતે હતું, ત્યારે ભગવાનને બે આંસુ આંખમાં આવ્યા. તે હર્ષાશ્રુ ન હતા, પણ સંગમ જેવાને પિતાને પરિચય થયે પણ કોઈ પ્રકારને લાભ ન થયે એની દિલગીરીનાં આંસુ હતાં. આવી પ્રશમતા અને ભદ્રતા પ્રાણીમાં હોવી જોઈએ. ખુદ પાર્શ્વનાથે દીક્ષા લીધા પછી તેમના પર કમઠ અનેક ઉપસર્ગો કર્યા અને છેવટે વરસાદ વરસાવવા માંડ્યો, ધરણેન્દ્ર છત્ર ધર્યું, પણ પ્રભુને કમઠ પર ફોધ નથી કે ધરણેન્દ્ર પર રાગ નથી. આવું પ્રશમનું સામ્રાજ્ય હોય અને આ પ્રશમ અમલ હોય. આવા નરાગી ભગવાન આપણા આદર્શ સ્થાને છે. આપણે એ ભગવાનના પુત્રો છીએ. તે પછી આપણા વડીલને અનુસરવાનું આપણે કેમ મૂકીએ? આપણી ફરજ છે કે વડીલનું અનુકરણ કરી તેમને દીપાવવા આપણે ત્યારે જ લાયક પિતાની લાયક સંતતિ ગણાઈએ. અને એક રીતે ઉપશમ કે પ્રશમ એ જેનશાસ્ત્રને સાર (રહસ્ય) છે. ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ક્રોધની છઠ્ઠી સઝાયમાં ગાઈ ગયા છે કે “ઉપશમ સાર છે તે પ્રવચને, Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્રશમ ૫૮૯ સુજસ વચન એ પ્રમાણ રે.” આવાં ટકશાળી વચનોને મર્મ આપણે દિલમાં ઉતારવો એ સર્વ રીતે આપણું ભવિષ્યના લાભને અંગે જરૂરી છે, આપણું આગામી હિતમાં છે અને આખા આગમનું રહસ્ય પૂરું પાડનાર મુદ્દામ બાબત છે. એમાં આગામી કાળે લાભ થાય છે. તે ઉપરાંત વર્તમાન કાળે પ્રશમને અનુભવ થાય છે ત્યારે તેટલે વખત પણ મનઃપ્રસાદ થાય છે, અને તેટલે વખત શાંતિનું સામ્રાજ્ય અને વાતાવરણ પ્રસરી રહે છે અને ચિત્ત અવ્યાબાધ શાંતિને અનુભવ કરે છે. આ કાંઈ વર્તમાનકાળને જે તે લાભ નથી. મન શાંતિ અનુભવે એટલે આપણી દશા જ ફરી હોય એમ લાગે છે. આપણું આજુબાજુ શાંતિ અને આપણું મનને પણ નિરાંત. તીર્થસ્થાનમાં કે અન્યત્ર એક પ્રભુપ્રતિમાના દર્શન કરે ત્યારે પ્રાણુ જે અભિનવ આનંદ અનુભવે છે તે આ પ્રશમરસના આનંદની વાત છે. તમે કેઈપણ મહાન સત્ય જાણે કે ગણિતને કેયડે સિદ્ધ કરે તે વખતે જે આનંદ અનુભવાય છે તેથી ઘણે વધારે આનંદ આ પ્રશમરસની પ્રાપ્તિમાં અંતર અનુભવે છે. તમે તે કહી બતાવો કે નહિ તે તે ભાષાવર્ગણાના પુગળ પર આધાર રાખે છે, પણ તમારે અનુભવ આ વખતે તમને ભારે સુખને અને અનનુભૂત આનંદને અનુભવ કરાવશે. એ પ્રશમસુખને મસ્ત આનંદ છે અને એને અંદર જ મનમાં અનુભવાય છે. એ મૂંગાએ સાકર ખાધા જે રંગ છે. તે તેનું વર્ણન બીજાને આપી શકે નહિ, પણ તે અનુભવથી જ સમજાય છે. આ પ્રશમસુખને અંગે ગ્રંથકર્તાએ છેડા લેક લખ્યા છે. તેનું મેં જુદું પ્રકરણ પાડયું છે. અને તે સમજવા યોગ્ય છે. • ગ્રંથકારને તે અંગે શું કહેવાનું છે તે હવે આપણે જોઈએ અને એમને સમજવા યત્ન કરીએ. સમજણપૂર્વકનું અનુસરણ એ અજબ વસ્તુ છે અને આ જીવનને લહાવે છે. એને ઝીલવા પ્રયત્ન કરીએ. પ્રશમસુખના અભિલાષીએ स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । मदमदनमोहमत्सररोषविषादेरघृष्यस्य ॥ २३५॥ प्रशमाव्याबाधसुखाभिकांक्षिणः सुस्थितस्य सद्धर्मे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ॥२३६॥ અથ—જેના બુદ્ધિ પિતાના (આત્મિક) ગુણ પ્રાપ્ત કરવામાં લાગી ગઈ છે, જે પારકાના અહેવાલે અને વાતેને અંગે આંધળા, મૂંગા, અને બહેરા જેવો થઈ ગયેલ છે. જે અહંકાર, કામવાસના, મેહ, રેષ અને વિષાદથી લેવાઈ ગયે નથી, કઈ પ્રકારની બાધા-પીડા ન કરનાર પ્રશમના સુખની અપેક્ષા-ઇચ્છા જે રાખે છે, અને જે સદાચારમાં Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ પ્રશમતિ વિવેચન સહિત સ્થિત થયેલા છે તે પ્રાણીને આ લાકમાં દેવલાકમાં અને મનુષ્યલેાકમાં સરખાવી શકાય એવી —તેના સુખના સંબંધમાં કોઇ ઉપમા આપી શકાય તેવી કોઈ ચીજ નથી. (૨૩૫-૨૩૬) વિવરણ—આ એ શ્લોકમાં પ્રશમસુખના અભિલાષી માણસા કેવા હેાય તેનું વણુન કરવામાં આવ્યું છે. એ વર્ણન ઉપરથી પ્રથમ સુખ કેવું હોય તેનું લક્ષણ આપે।આપ સમજી જવું. સ્ત્રગુણાભ્યાસરતમતિ—પ્રશમસુખના અભિલાષી માણસો પેાતાના જે આત્મિક ગુણે! હાય તેના જ આખા વખત વિચાર કરે. એનું સર્વાધિક ધ્યાન આત્મિક ગુણા કેવા હાય તેની વિચારણામાં લાગી ગયેલું હોય છે. એને ખાવાનું કે ન્હાવાનું કે બીજું કઈ કામ ગમે નહિ, પણ પોતાના આત્મિક ગુણાને આળખી આખા વખત તેમાં પડ્યા ને પાથર્યા રહે. એને બીજી વાત સૂઝે નહિ, ખીજામાં રસ પડે નહિં અને આખા વખત આત્મિક ગુણમાં જ અને તેને પ્રાપ્ત કરવાના કાર્યોંમાં ઘુક્ત રહે. એનું તે સર્વ વખતનું કામ આત્મિક ગુણની પ્રાપ્તિમાં જ હાય છે. આ પ્રશમરસમાં પડેલા માણસનું પ્રથમ અને ભારે મહત્ત્વવાળું અને રહસ્યથી ભરપૂર વર્ણન છે. પરવૃત્તાંત-પારકાની વાત સાંભળવાને અગે અથવા વાતા કરવાને અગે એને સમય જ ન મળે. એ તે આત્મિક ગુણમાં એટલે લાગી ગયા હેાય કે પારકી પંચાત કરવાના અને જરાયે વખત જ ન મળે અને તે માટે એને ફુરસદ જ ન મળે. પણ નથી. આંધળા કે અધિર-મહેરા. આવા પ્રશમસુખના રસિક માણસ બીજાની વાત કરવાને ગે આંધળા મૂંગા અને બહેરાના જેવું વર્તન કરે. અહેરા પાસે તમે અનેક યાગ્યાયેાગ્ય વાત કરો, એ તે કાંઈ સાંભળતા કે સમજતા નથી, સાથે તે મૂ ંગે। હાય એટલે કાંઈ ખેલતા " પશુ નથી, અને આંધળાની પેઠે એ કશું જોતા એને આત્મિક વાતની જ લય લાગે છે. એટલે બીજી વાર્તામાં એ મૂગા બહેરા જેવા જ છે એમ સમજવું, પરવૃત્તાંતમાં ગુણની વાત પણ આવે. આ પ્રશમરસમાં જેને લગની લાગેલ હાય તેને તે પાતાના આત્મિક ગુણા તરફ એટલું બધું બકધ્યાન હોય છે કે એ પારકાની સારી કે ખરાબ વાતા અધ, બહેરા કે મૂંગાની માફક સાંભળતે ખેલતે અને જોતા જ નથી. અદૃષ્ય—ન ઘસાય તેવા. છ વસ્તુના નામે આ ગાથામાં લીધા છે, તેમાંની એક કે વધારે કઈ વસ્તુ એને ઘસી શકે નહિ તેવા તે પ્રશમરસમાં તત્પર પ્રાણી હાય. એક હીરાને હીરા જ ઘસે છે, એને ઘસવાનું ખીજુ કોઈ યંત્ર મળ્યું નથી. આ પ્રશમરસમાં ડૂબી ગયેલા પ્રાણી તે એ વસ્તુઓથી પણ ઘસાતા નથી. એ તે પેતાના રસિક પદાર્થ ભલે। અને તેની વાત ભલી. એ જરાપણ ઘસાતા નથી, ઘસી શકાતે પણ નથી. પાઠભેદ ‘અસ્પૃષ્ય’. સદ-અહુ કારથી બીજા પ્રાણી ઘસાય છે, અભિમાન ઉપર ચઢી જાય છે. પણ Page #614 -------------------------------------------------------------------------- ________________ પ્રશમ પ્રશમરસમાં રત થયેલા પ્રાણીને અભિમાન પણ ગાળી કે ઘસી શકતું નથી. આ એક વાત થઈ. મદન–કામદેવ, વિષયતૃષ્ણ. દેવાંગના પણ એને લલચાવી શક્તી નથી અને તે દૂધપાક કે ફરસાણના રસમાં પણ પડતું નથી. કામદેવની કોઈપણ ક્રિયા એવા પ્રશમસુખમાં લદબદ થયેલા પ્રાણીને નબળે પાડી કે લલચાવી શકતી નથી. એ તે કામદેવથી પણ અજેય છે. આ બીજી વાત થઈ. મોહ– સર્વ પૌગલિક વસ્તુનું આકર્ષણ. સર્વ કર્મોને રાજા મેહ છે. મેહને રાગદ્વેષ જેવા તે છેકરા છે, પ્રશમરસના રસિયાને એ નબળો પડવા પ્રયાસ કરે, પણ એ તે તેની સાથે પણ ટક્કર ઝીલી અજેય રહે છે. મત્સર–અસૂયા. પ્રાણીને તે કોઈ સારે થયે તેને મત્સર થાય છે. તેને પાડીને પિતાના જે કેમ કરે તેનાં અનેક કારસ્તાને તે કરે છે અને આગળ વધનારને આગળ જવા દેતું નથી. પણ આ પ્રશમરસને રસિયે તે જરાપણુ મત્સર કરતું નથી. મત્સર એને નરમ પાડી શકતું નથી. એ તે બીજાની પંચાત કરવાને વખત પણ કાઢતે નથી. અને તેમાં સમય બરબાદ કરતા નથી. એ મત્સરથી પણ અજેય જ રહે છે. રેષ-ક્રોધ. કેઈના ઉપર એ ચિતે પણ નથી. ક્રોધ ઘણે એની આગળ ધડાકા કરે, પણ એ ક્રોધ જ કરતું નથી. તેથી અંતે આક્રોશ કે ધમાલથી દૂર જ રહે છે. જેને પરવૃત્તાંત પર પણ પ્રેમ નથી તેને બીજાની સાથે શું લેવું દેવું? એ પારકા ઉપર કદી રેષ કરેત જ નથી. તેથી રેષ એના ઉપર જીત મેળવી શકો જે નથી. વિષાદ–શક. કોઈ એનું સગું મરણ પામે કે એની કોઈ ચીજ ખવાઈ જાય કે એવી કોઈપણ સાંસારિક બાબત હોય તે તેના મન પર અસર કરતી નથી. આવા શેકરહિત પ્રાણી પાસે વિષાદ પણ હારી જાય છે અને કાંઈ અસર નીપજાવી શકતું નથી. અઘગ–ષ ધાતુમાંથી આ શબ્દ નીકળે છે. વૃષ્ય એટલે અભિભૂત થનાર, હારી જનાર. અવૃષ્ય એટલે અજેય. જેને મદ, મદન અને મેહ જેવા કે મત્સર, રોષ, વિષાદ જેવા પ્રબળ શત્રુ પણ મારી હઠાવતા નથી તે બહાદૂર અજેય પ્રાણી. અવૃષ્ય એટલે અજેય, જે કઈથી પણ જીતી શકાય નહિ તે અજેય લડવૈયે. અવ્યાબાધ-પ્રશમ-શાંતિનાં બાધા-પીડા વગરનાં સુખ મેળવવાની જેને ઈચ્છા છે, જે ગમે તેવા સંગોમાં પણ શાંતિની ઝંખના કરે છે અને ખૂબ જેસથી ઇરછતાં આખરે તેને જે મેળવે છે તે પ્રાણીની આ વાત છે. જે અવ્યાબાધ સુખ મેળવવા પાછળ પડ્યા છે તે તેને માટે થતી કોઈ પ્રકારની પીડાને ગણકારતા નથી. આ પ્રશમસુખ મેળવવા મથનારની મુખમુદ્રા અને ભવ્યતા જુદા જ પ્રકારની હોય છે. Page #615 -------------------------------------------------------------------------- ________________ પટર પ્રશમરતિ વિવેચન સહિત સુસ્થિત-જે એવા પ્રકારનું પ્રાણી હોય છે તે સદાચારમાં સારી રીતે જામી ગયેલ અને થિત થઈ ગયેલ હોય છે. આવા ધર્મમય જીવનવાળા પ્રાણીની વાત ઔપ—ઉપમા. આવા પ્રકારના પ્રાણીને કોની ઉપમા આપવી ? આ દુનિયામાં કે દેવલોકમાં તેમની સાથે – તેમના સુખ સાથે સરખાવી શકાય એવું કઈ પ્રાણી પણ નથી અને પદાર્થ પણ નથી. તે તે અકથ્ય માણસે છે. એ તે ન લે તે પણ પિતાના જવલંત દૃષ્ટાંતથી ઉપદેશ આપે છે. દેવમનજ–તમે આવા મનુષ્યને સરખાવવા પદાર્થ શોધે તે દેવલેકમાં કે મનખેલકમાં શે, પણ જેની સાથે એની સરખામણું કરી શકાય તે કોઈ પ્રાણી કે કઈ પદાર્થ જ નથી. “જીસકે પરંતર કે નહિ ઉસકા ક્યા મલા” એ વાક્યના વિવેચનમાં આ વિષય ઉપર પૂરતું વિવેચન થઈ ગયું છે, (જુઓ આ પદ. આનંદઘન ભાગ ૧ ). પ્રશમરસની આકાંક્ષા રાખનાર પ્રાણી તદ્દન જુદી જ ભાત પાડે છે. (૨૩૫-૨૩૬) પ્રશમસુખની પ્રશંસા શા માટે– स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्ष प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ॥२३७॥ અર્થ–સ્વર્ગનાં સુખ તે પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે તેનાથી પણ તદ્દન પરોક્ષ છે, પણ પ્રશમનું સુખ તે પ્રત્યક્ષ છે, તે પારકાને આધીન નથી, અને પૈસા આપીને ખરીદવાનું નથી. (૨૩૭). વિવેચન--સમજ સાણસને ઉદ્દેશીને કહે છે કે પ્રશમસુખની પ્રાપ્તિ પ્રમાણમાં સહેલી છે. એ યુક્તિપુરઃસર બતાવે છે. પરોક્ષ–સ્વર્ગના સુખે તે કોઈએ નજરે જોયાં નથી. એ તે બીજા પ્રાણીએ જવાનાં છે. આપણી પિતાની નજરે તે આ આંખએ અને શરીર વડે તે દેખી શકાવાનાં નથી. એને માટે પ્રયાસ કરે તે ઉચિત નથી. જે વાત નજરે ન ચડે તે કલ્પનામાં માનવી પડે, તેનાં કરતાં જે સુખ પ્રત્યક્ષ હોય તે શા માટે ન લેવું? અત્યંતપરોક્ષ–અને મોક્ષને માટે ઘણા પ્રયાસ કરે છે, પણ એ સુખ તે સ્વર્ગના સુખથી પણ વધારે, અરે તદ્દન પરોક્ષ છે. મેક્ષ મળશે ત્યારે સુખ ભેગવશું એવી “બાપ મરે ઔર બલ બાગે' જેવી વાત કરવાની પણ જરૂર નથી. એ તે કોણે જોયું છે ? અને મળશે ત્યારની વાત ત્યારે, અત્યારે એની ખાતર પ્રયત્ન કરી તે પાછળ પડવું એમાં ડહાપણું કે અક્કલ શું છે? આવા પરોક્ષ અને ખૂબ પરેક્ષ સુખ પાછળ ધમપછાડા કરવા એ ડહાપણની વાત નથી. તેના કરતાં શું કરવું ડહાપણવાળું છે એ હવે કહી બતાવે છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ૫૯૩ પ્રત્યક્ષ-પ્રશમનું સુખ તે નજરે દેખાય તેવું છે. માણસ પ્રશમને લાભ લે, તેનાથી અંદર અને વાતાવરણમાં જે સુખ થાય છે તે તે નજરે જોવાય તેવું છે. પ્રથમ સુખ પાછળ પ્રયત્ન કરવાનું આ પ્રથમ કારણ થયું. પરવશ–પારકાને વશ, આધીન એ સુખ નથી. આપણે શેકીયા પાસે, સગાં પાસે કે મિત્ર પાસેથી સુખ માગીએ છીએ. પણ એ તે પારકાં છે. એમનું આખું સુખ લેવાય, પણ એ કોઈ કારણે વિફર્યા હોય તે સુખ પડયું રહે છે. પણ આ પ્રશમસુખ તે પરવશ જરાયે નથી. એ તે પિતે પિતાને ગોળ ખાવાને છે. આ પ્રશમસુખને આદરવાનું બીજુ કારણું કહ્યું. વ્યયપ્રાપ્ત-પૈસાના વપરાશથી મળે તેવું. બીજાં સુખ તે પૈસા આપીને ખરીદવા પડે છે. ઉનાળામાં પ્રર્વતપ્રદેશે હવા ખાવા જવું હોય તે ટિકિટ લેવી પડે, રસોયાની ગેઠવણ કરવી પડે અને ઘરે કોઈ ચીજ જોઈતી હોય તે બજારમાંથી ધન ખચીને લાવવી પડે. આ પ્રશમસુખ એ તે પિતા પર જ આધાર રાખે છે. એ કઈ પ્રકારની બજાર ચીજ નથી. એ તે અંતરને વિષય છે. પ્રશમસુખને અંગે આ ત્રીજી વાત કહી. પ્રશમ - સુખને માટે પ્રયત્ન કરવાનાં ત્રણ કારણ? (૧) એ પ્રત્યક્ષ સુખ છે. (૨) એ પરવશ સુખ નથી. (૩) એ બજારુ ચીજ નથી. પૈસા ખરચવાથી મળે તેમ નથી. આ ત્રણે કારણેને લઈને પ્રશમસુખ તમારાં પિતામાં જ જાગ્રત કરે. એ પ્રત્યક્ષ સ્વાશ્રયી સુખ છે. એ બજારુ ચીજ ન હોવાથી વેચાતું મળે તેવું તે સુખ નથી. પ્રશમસુખના આદરને અંગે મુખ્ય ત્રણ કારણે આ ગાથામાં બતાવ્યાં, તે પ્રત્યેક ઊંડી વિચારણા માગે છે. અને એ ત્રણે અનુભસિદ્ધ હોઈ આત્મપ્રયત્ન માગે છે. (૨૩૭). મોક્ષસુખ અહી જ-- निजितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥२३८॥ અથ–જેમણે અભિમાન અને કામદેવને જીત્યા છે, જેઓ મન વચન કાયાને અંગે કોઈપણ પ્રકારે વિકાર રહિત છે અને જેઓ પારકી આશાથી નિવૃત્ત થયેલા છે તેવા સારા માણસોને અહીં જ મોક્ષ છે. (૨૩૮) વિવેચન–પ્રશમસુખમાં રાચી રહેલા મનુષ્ય કેવા હોય છે તેનું વર્ણન આ ગાથામાં છે. પ્ર. ૭૫ Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત મદ—અહ‘કાર. હું તે ઘણા જ ખરે છું, મારી સાથે કોઈ ટક્કર ઝીલી શકે નહિ, અમે ઊંચા ખાનદાનના, અમારા બાપદાદાએ દેશતેડાં, નાતતેડાં કર્યાં હતાં, એવા કે એને મળતા કોઈ પણ પ્રકારના અભિમાન-મેટાઇના આવિર્ભાવ તે પ્રાણીને સંસારમાં રખડવાનું કારણ થાય છે. . દુનિયામાં શેરને માથે સવાશેર જરૂર હાય છે, પણ અભિમાનમાં ઠાલે ઘડો જરૂર છલકાય છે અને તે અભિમાન પર વિજય મેળવવા તે ઘણું મુશ્કેલ કામ છે. નવરાશના વખતમાં પોતાનાં અણુગાં ફૂંકવા અને પેાતાની મોટાઈ કે મહત્તા બતાવવી એનું નામ સંસાર છે, કારણ કે અભિમાન સાચી કે ખાટી પૌદ્ગલિક ખામતનું થાય છે. પ૪ મદન—રૂપાળી સ્ત્રી તરફ આકર્ષાવું. તેનાં અંગોપાંગેા નીરખવાં અને તેની સામે કામેચ્છાથી નજર કરવી. એ સર્વના દેખીતા કે પ્રચ્છન્ન આશય કામભોગની ઇચ્છા જ છે. આ મદ અને મદન અન્નેને જેણે જીત્યા છે તે સારા માણુસ છે, પ્રશમસુખને ઇચ્છુક છે. પ્રશમરસના ઇચ્છુક પ્રાણી આવેા હેાય છે. મનુષ્યસ્વભાવના અભ્યાસી મહાપુરુષનાં આ વચન છે. વિકાર~મન, વચન અને કાયાના વિકાર વગરના પ્રશમના ઇચ્છુક કે પ્રશમસ્થિત પ્રાણી હેાય છે. મનને ગમે ત્યાં રખડાવવું, કેાઈનું અશુભ ચિંતવું અને કોઈને ખાડામાં ઉતારવે તે મનયેાગનાં વિકાર છે. કોઈને ગાળા દેવી, નકામી વાતે કરવી, કોઈની નિંદા કરવી (અવર્ણવાદ) તે સર્વને વચનવિકારમાં સમાવેશ થાય છે. કાયા એટલે શરીરને અજયણાએ પ્રવર્તાવવું, તેનાથી અનેક પ્રાણીની હિંસા થાય; દોડાદોડ કરવી કે કોઇને ભેટવું તે સર્વ કાયાના વિકાર છે. આવા પ્રકારના મન વચન કાયાના વિકારથી રહિત પ્રશમસ્થિત વ્યક્તિ હાય છે. એના ત્રણે યાગે વિકાર કે વિકૃતિ વગરના હેાય છે. એને પેાતાના શરીરને જરામાં ગરમીથી બચાવવાની, જરામાં ઠંડીથી બચાવવાની વૃત્તિ હાતી નથી. પઆશા-એવા માણસને પારકી કે પારકાની જરા પણ આશા હાતી નથી. એ શેઠ શું આપશે તેની કલ્પના પણ ન દોડાવે અને બીજો કાંઈ આપી દેશે કે ખરચશે એવે વિચાર પણ ન કરે. પારકા માણુસ કોઈ પ્રકારના પેાતાના લાભ કરી આપશે એવી આશા ન રાખે. પારકા ઉપર તાગડધિન્ના ન કરે. સસરા કાંઇ આપી જશે કે સાસુ તેડશે એવે વિચાર પણ એ ન કરે. આવા પ્રશમસુખમાં મગ્ન માણસ હેાય. આ ગાથામાં ત્રણ વાત કરી. (૧) પ્રશમવાળા પ્રાણી અભિમાન અને કામદેવ પર વિજય કરનારા હાય. (૨) એના વચન, મન અને કાયાના યોગામાં જરા સરખા વિકાર ન હાય, (૩) એ કોઇ પણ પરમાણુસની જરા પણ આશા ન કરે, Page #618 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવા પ્રાણીને આ ભવમાં આ દુનિયામાં પણ મોક્ષનું સુખ જ છે, મોક્ષમાં જે મળવાનું છે તેની વાનગી અત્રે જ એ અનુભવી લે છે. પ્રશમસુખને અથી આ હેય, તે પરથી પ્રશમસુખ કેવું હોય તે સમજી લેજે. (૨૩૮) સંસારમાં દખે જ સર્વત્ર છે— શિિવષયપરિકનિત્યં સુકામેવ જ જ્ઞાવા | ज्ञात्वा च रागद्वेषात्मकानि दुःखानि संसारे ॥२३९॥ અર્થ––શબ્દ વગેરે વિષયેનું પરિણામ અનિત્ય છે અને તે હોય ત્યારે દુખ જ છે અને તે રાગદ્વેષમય દુઃખો આ સંસારમાં છે. એમ પ્રશમરસમાં મગ્ન પ્રાણી જાણે છે. (૨૩) વિવેચન—આ ગાથામાં જેમને સાંસારિક પૌગલિક સુખો ગણવામાં આવે છે તે અનિત્ય, દુઃખમય છે, અને જાતે દુઃખ જ છે, એમ સમજી સરખામણીમાં પ્રશમસુખને જ આદરવા યોગ્ય તે જાણે છે. શબ્દ વગેરે–વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એ સર્વ ઈદ્રિયજન્ય સુખ પરિણામે નકામાં છે, દુઃખ આપનાર છે, દુઃખમય છે, દુઃખ જ છે. એ તદ્દન નકામાં છે. એમાં જરાસરખું સુખ માનવું તે ખરું સુખ ક્યાં છે તે સમજવાનું આપણું અજ્ઞાન છે. વાસ્તવિક રીતે ઇન્દ્રિયજન્ય સુખ પરિણામે તજવાના હોવાથી અને તે દુઃખમય હોવાથી તે સુખ કહેવાય જ નહિ. એ તે સ્મશાનને લાડુ છે, એમાં એલચીની સુવાસ કે સુખની ગંધ ક્યાંથી હોય? પરિણામે જાય ત્યારે એવી કટુતા મૂકતા જાય કે તેમને દુઃખ કહેવા જ ઉચિત છે. અનિત્ય—એ સુખે (ઈદ્રિયજન્ય) ચેડા વખતમાં જનાર છે, તેથી હોય ત્યારે પણ સ્થાયી અને હમેશ માટે ન હોવાથી તે સુખના નામને લાયક નથી, પછવાડેથી કચકચાટ કરાવે એવા અનિત્ય સુખને સુખ કેમ કહેવાય ? જવાના છે, કચવાટ અને ઉચાટ કરાવવાના છે. અને હોય ત્યારે એમાં શું સુખ છે? ભૂખ લાગે ત્યારે ખાઈએ એમાં શું સુખ? કામાગ્નિ વધી પડે ત્યારે વિષય સેવીએ એમાં શું સુખ? તરસ લાગે અને પાણી પીવાય એમાં શું સુખ? ના રાગદ્વેષ-આવા માન્યતાના સુખ કાં તે કઈ તરફના આકર્ષણ અથવા શત્રુના સામનાથી થયેલા છે. એમાં સુખ શું? એને સુખ કોણ કહે? રાગદ્વેષના ફરકડા ઉપર રાચી જવું અને તેને કરેલે મારાં-તારાને વિભાગ સ્વીકારે છે તે સરિયામ મૂખતા છે, અંધતા છે, અજ્ઞાન છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ પ્રશમરતિ વિવેચન સહિત આવા પ્રકારના ઇદ્રિયજન્ય સુખે છે, તેની સાથે પ્રશમસુખને સરખાવે, તે હોય ત્યારે આનંદ આપે છે અને નિરંતર લહેર કરાવે છે. જાતે નિત્ય છે અને સ્વાયત્ત છે એવા સુખને મૂકીને અનિત્ય, પરાધીન અને પરિણામે દુઃખ રૂપ સુખને કે ચાહે? હેય ત્યારે દુઃખ, ન હોય ત્યારે પણ દુખ એવાં અનિત્ય સુખ કયાં અને પ્રશમસુખ કયાં ? આ સરખામણીમાં પ્રશમસુખ હજાર દરજજે સારું છે, પસંદ કરવા જેવું છે અને તેને સ્વીકાર કરી માણવા જેવું છે. ‘ષ સ્થાને કઈ પ્રતમાં દોષ પાઠ છે. સંબંધ પરથી મને દ્વેષ પાઠ વધારે યોગ્ય હોય તેમ લાગ્યું છે. (૨૩૯) હમેશને સુખી કેણુ?— __ स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरवाधितो यः स नित्यसुखी ॥२४०॥ અથ–(પ્રશમરસમાં નિમગ્ન પ્રાણી) પિતાના શરીર ઉપર પણ રાગ ધરતે નથી, શત્રુ ઉપર જરા પણ છેષ લાવતે નથી; તેમ જ ગ, ઘડપણ કે મરણના ભયથી જરા પણ . પીડા પામતું નથી. આ પ્રાણી હમેશને માટે સુખી હોય છે. (૨૪) * વિવેચન–પ્રશમરસમાં ડૂબી ગયેલ પ્રાણી કે હોય છે તેનું વધારે વર્ણન સ્વશરીર–પિતાના શરીર ઉપર રાગ લાવતું નથી. એ જરા ગરમી પડતાં માથેરાન, મહાબલેશ્વર, નૈનિતાલ કે અલમોડા દોડયો જતે નથી અને શરીરસુખાકારી માટે એ બંદરના કોઈપણ ગામતરે ગમન કરતું નથી. એ શરીરને પારકુ અને પૌગલિક જ ગણે છે. શરીર આ ભવ પર્યતને જ મિત્ર છે અને સ્મશાન સુધીનું જ સગું છે એમ તે માને છે અને તે પ્રમાણે તેની પાસેથી કામ લે છે. શરીરને એ પંપાળતું નથી, પણ તેનાથી કામ તે જરૂર લે છે. એ ખાટલે પડીને ખાતા નથી, પણ શરીરને તકલીફ આપવામાં અચકાતું નથી. પ્રદોષ–પ્રષ. એ શત્રુ તરફ પણ છેષ લાવતું નથી. અથવા વાસ્તવિક રીતે એને કોઈ શત્રુ જ હોતું નથી. શત્રુની ખરાબી થાય તેમાં તે રાજી થતું નથી અને કેઈનું ખરાબ થાય તે તેને ગમતું નથી. તેના મતને મળતા ન થાય તેમના ઉપર હેવ કરતા નથી. આવા અજાતશત્રુ માણસે કઈ કઈ હોય છે. એ તે એના નિજાનંદમાં જ મસ્ત હોય છે. ભય-સાત પ્રકારના સાધારણતઃ હોય છે, તેના ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. એવા આ ભવના ભય કે પરભવના ભય કે આજીવિકાભય કે અકસ્માતભય તેને જરાપણું બીક લગાડતા નથી. એ મસ્ત પ્રાણીને રોગ, જરા (વડપણ) કે મરણને ભય જરાપણ Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્રશમે લાગતું નથી. એ તે પિતાના અંતરનાદમાં મસ્ત રહી આનંદ ભગવે છે અને કાલે શું કે ઘડીકવાર પછી શું થશે તેની ચિંતા કરતું નથી. સુખી–આ ગુણસંપન્ન જે પ્રાણી હોય તે હંમેશને સુખી છે. નિજાનંદમાં મસ્ત અને કાલની ફિકર ચિંતા વગરના પ્રાણીને દુઃખ શું હોય? કાલની વાત કાલ કરે એવું આવા પ્રશમરસમાં મગ્ન પ્રાણીનું આનંદમય જીવન હોય છે. આવા પ્રશમરસમાં લહેર કરતા માણસને તે એકવાર દર્શનપથમાં લાવ ઘટે. એને દર્શન પણ પવિત્ર છે, આપણને પણ પવિત્ર કરનાર નીવડે છે. આવા સુખી માણસને જેવા જોઈએ, તેમનું અનુકરણ કરવું જોઈએ. એવા સુંદર માણસનું જીવન ધન્ય છે. આ કે હોય તે આવતી બે ગાથામાં પણ વર્ણવશે. (૨૪૦). પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીનું વર્ણન धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा ।। सुखमास्ते निर्द्वन्द्वो जितेन्द्रियपरीषहकषायः ॥२४१॥ અથ–ધર્મધ્યાનમાં લાગી ગયેલ, ત્રણ પ્રકારના દંડથી પીછે હઠેલ, ત્રણ ગુપ્તિથી રક્ષાયલે અને જેના સર્વ પ્રકારનાં દ્વા ગયેલાં છે એવે, જીતેલ ઇદ્રિયવાળ, તેલ - પરીષહવાળે અને જીતેલ કષાયવાળે આત્મા પ્રશમસુખમાં મગ્ન છે. (૨૪૧) વિવેચન—આ ગાથામાં પણ પ્રશમસુખમાં મગ્ન થયેલ પ્રાણીનું વર્ણન કરી તે દ્વારા પ્રશમસુખ કેવું હોય તે આગળની માફક પૂરક રીતે બતાવે છે. ધમયાન–આ ધર્મ સુધ્યાનના બે રીતે ચાર ભેદ થાય છે અને તે કેવા હોય તેની વિગત “જૈન દષ્ટિએ ગ” ભાગ ૧ લામાં આપવામાં આવી છે. સંક્ષેપમાં તેને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય અથવા પિંડસ્થ, પદસ્થ, રૂપ અને પાતીત એમ ચાર ચાર વિભાગો પડે છે. વિગત માટે સદર પુસ્તક જુઓ. ત્રિદંડ–મનના, વચનના અને કાયાને દુષ્ટ દંડથી રહિત થયેલે, એટલે જે ખોટું કે મારું ચિંતવે નહિ, બોલે નહિ અને તે નહિ. એ ત્રણ રીતે એકસરખે વતે. એ - વિચારે જુદું, બોલે બીજું અને વતે જુદી રીતે એમ પણ નહિ. એ મનથી વચનથી અને કાયાથી એકસરખે રહે અને એકસરખી ક્રિયા કરે. ત્રિગુપ્તિ અને આત્મા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી સારી રીતે - રક્ષાયેલું હોય છે. એને મન, વચન અને કાયા સારી રીતે પિતાને વશ હોય છે. ' - નિન્દ્ર–એના કલહ અથવા વૈરવિરોધ કે એવા સામસામાં તો ગયેલાં હોય છે. એને કેઈની સાથે કલહ કે એને કઈ સાથે મારામારી કે ચડભડપણું હેતું નથી. કલહ Page #621 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તે વિરોધ હોય ત્યારે જ થાય. આ પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીને કોઈની સાથે કલહ નથી, કોઈની સાથે વાંધો નથી, એ કોઈનું બૂરું ઈચ્છતું નથી. જિતેન્દ્રિય–આ પ્રશમસમાં મગ્ન થયેલ પ્રાણીએ પિતાની પાંચે ઈદ્રિય (સ્પર્શન, રસન, પ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર) પર ખૂબ વિજય મેળવ્યું હોય છે. એણે ઇન્દ્રિય પર સામ્રાજ્ય મેળવેલ હોય છે. ઇંદ્રિય પર વિજય મેળવનાર જીતેન્દ્રિય કહેવાય છે. પરિષહ--આગલા પ્રકરણ નવમાં બાવીશ પરીષહનું વર્ણન થઈ ગયું છે. આ બાવીશ પરિષહ એણે જીતેલ છે. પરિષહ શબ્દ પરિષહ અને પરીષહ એમ બે રીતે લખાય છે. એમાં અનુકૂળ પરીષહે તે ખમે છે અને પ્રતિકૂળ પરિષહ ઉપર એણે વિજય મેળવેલ હોય છે. એ ગમે તેવા પરીષહ આવે તેથી ગભરાતે નથી, આવી છત એણે પરિષહ પર મેળવેલ હોય છે. કષાય-ક્રોધ, માન, માયા અને લેભ પર પણ એણે વિજ્ય મેળવેલ હોય છે. એ કષાયથી થતે સંસારને લાભ સમજે છે અને તે કષાય કરવાને પ્રસંગ આવે ત્યારે પણ ચેતીને ચાલે છે, કદી કષાય કરતું નથી અને આ રીતે એણે કષાય પર વિજય-જીત પ્રાપ્ત કરેલ હોય છે. આ પ્રશમરસમાં મગ્ન પ્રાણી હોય છે. અને તેના ઉપરથી પ્રશમરસ કે હોય તેની વ્યાખ્યા શોધી કાઢવાની છે. - આ પ્રાણ પિતે સુખી રહે છે, બીજાને સુખી કરે છે અને તે બને નહિ તે અસુખી થતું નથી અને બીજાને કરતા નથી. (૨૪૧) પ્રશમીનું બાકીનું વર્ણન-- विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलंकृतः साधुः । द्योतयति यथा न तथा सर्वाण्यादित्यतेजांसि ॥२४२॥ અર્થ-વિષયસુખની અભિલાષા વગરના અને સમતા ગુણેથી અલંકારાયેલા સાધુ પુરુષ સર્વ સૂર્યના તેજથી પણ એવા વધારે રીપે છે, શોભે છે કે સર્વ સૂર્યોનું તેજ પણ તેમની આગળ ઝળકાટ મારતું નથી. (૨૪૨) વિવેચન –આ ગાથામાં પ્રશમીનું અદ્દભુત વર્ણન કરે છે. તે આગલી ગાથાનું પૂરક છે. વિષય--પાંચ ઇંદ્રિયના તેવીશ વિષયે થાય છે. આમાંના કોઈ પણ ઇંદ્રિયના વિષ યની સાધુપુરુષ અભિલાષા-ઇચ્છા કરતા નથી. ગુણ—–એમનામાં રહેલા અનેક સગુણે એમને એટલા બધા અલંકરી રહેલ હોય છે કે એ સત્ય, દયાળુતા, સમતા, પ્રશમ, પરકથાત્યાગ, આદિ અનેક ગુણેથી ખૂબ શોભતા Page #622 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ હોય છે. જેમ કોઈને ઘરેણાં પહેરાવ્યાં હોય ને શોભે તેમ અનેક ગુણગણુ એટલે ગુણના સમૂહથી એ દીપી નીકળે છે. પ્રશમની વ્યાખ્યા ચાલે છે. તેના વર્ણનમાં પ્રશમગુણના વખાણ કર્યા છે. તે જરા વિચારવા ગ્ય લાગે છે. પણ સાધુસંતને તે ઘરેણાતુલ્ય છે એટલે જ એને ભાવ છે. સર્વઆદિત્ય–અનેક સૂર્યો છે, આ જંબુદ્વીપમાં પણ બે ચંદ્ર અને બે સૂર્ય છે. અઢીદ્વીપમાં દશ સૂર્યો છે. આવા અનેક સૂર્યના તેજથી પણ એનું તેજ વધી જાય છે. સાધુ પિતાના ગુણોથી સૂર્યના તેજથી પણ વધારે ઝળકે છે. એ એને ભાવાર્થ છે. આ ગાથાને ભાવ એ છે કે તેની બાબતમાં સર્વ સૂર્યના તેજ કરતાં આ પ્રશમરસમાં ડૂબેલ વ્યક્તિનું તેજ ઘણું વધારે હોય છે, મતલબ સર્વ તેજસ્વી સૂર્યો પણ એની પાસે નિર્માલ્ય લાગે છે. નિરભિલાષ હય, શરીરની દરકાર વગરના હોય તેવા ગરીબબાપતા-બિચારા લાગે એમ ધરાય, એ પ્રકારની શંકાને દૂર કરવા કહે છે કે પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીનું તેજ સર્વ સૂર્યના તેજ કરતાં પણ વધારે થાય છે. (૨૪૨). પ્રશમગુણની મહત્તા– सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः । त न लभते गुण यत् प्रशमगुणमुपाश्रितो लभते ॥२४३॥ અર્થ–-સાધુ સમ્યગદશી હોય, સમ્યજ્ઞાની હેય, વિરતિ ધરાવતું હોય, તપના બળવાળો હોય પણ જે તેણે કોધ વગેરે કષાને જીત્યા ન હોય તે પ્રશમગુણમાં મગ્ન રહેલાને આધ્યાત્મિક શાંતિને જેટલું લાભ થાય છે તેટલે લાભ તેને થતું નથી. (૨૪૩) - વિવેચન-–આ લેકમાં પ્રશમગુણની મહત્તા દર્શાવી છે. સર્વ સાધના તેનાથી જ ખરી ફળવતી બને છે. તેના વિના સાધના ઝાંખી પડે છે અને ખરે લાભ કરતી નથી. માટે ક્રોધ વગેરે કષાયે જીતી પ્રશમગુણ કેળવા જોઈએ. (૨૪૩) આ રીતે આ પ્રશમનું નાનું પ્રકરણ આઠ શ્લોકમાં પૂરું થાય છે. આ આખા પ્રકરણમાં ગ્રંથકર્તાએ પ્રશમસુખમગ્ન જીવ કે હોય તેનું વર્ણન કરી પ્રશમની વ્યાખ્યા તે પરથી તારવવાનું વાંચનાર પર છેડ્યું છે. ટીકાકારે તે ચરણાધિકાર અહીં જ પૂર્ણ કર્યો છે. તેઓના મત મુજબ પ્રશમ નામનું પ્રકરણ જુદું પાડવાનું નથી. આપણે તે સગવડ જોઈએ છે. પ્રશમનું પ્રકરણ જુદું પાડવું સગવડ ભરેલું છે. અને પ્રશમની વાત શી કરવી ! અહીં બાળપણમાં વાંચેલ એક વાર્તા યાદ આવે છે. ભેજરાજાએ ધનપાળ પંડિતને મોકલ્યા કે પૂજા કરી આવે. પૂજાને સામાન રાજાએ આપે. તે પ્રથમ રાધાકૃષ્ણના મંદિરમાં ગયા અને તુરત જ પદો કરી પાછા ફર્યા. પછી Page #623 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રશમરતિવિવેચન સહિત સૂર્યના મંદિરમાં ગયા, ત્યાંથી આંખા ચાળતાં ચાળતાં પૂજાના સામાન લઈ બહાર નીકળ્યા. એમ ઘણા મ`દિરે ગયા. છેવટે જિનેશ્વર દેવના મંદિરે ગયા. ત્યાં એના દિલને શાંતિ થઈ. કોઇ સ્ત્રીના સહવાસ નહિ, ભવ્ય અને શાંત મુદ્રા જોઇ સ્તુતિ કરી. રાજાએ પૂછ્યું ત્યારે જવાબ આપ્યા કે ગૃહસ્થી પણ સ્ત્રી સાથે હોય ત્યારે પડદો રાખે છે. તેથી મે કૃષ્ણને રાધા સાથે જોઇ શરમથી પડદો બાંધ્યા અને સૂર્યંના મદિરમાં હું જ તેજથી ઝાંખા પડી ગયા અને વીતરાગના સર્વ ગુણુ તે મેં જિનેશ્વરમાં જ જોયા તેથી તેની પુજા કરી. ત્યાં એક લેાક ખેલે છે. प्रशमरसनिमग्न दृष्टियुग्मप्रसन्न, वदनकमलमङ्कः कामिनी संगशून्यः । करयुगमपि यत् ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ભગવાનની મૂર્તિ સમતારસમાં-પ્રશમમાં મગ્ન થયેલ છે. તારી બંને આખા પ્રસન્ન છે, તારા ખાળે સ્ત્રીસંગ વગરના છે, હાથમાં કોઈ જાતનું શસ્ર નથી, માટે તું જ આ જગતમાં ખરી વીતરાગ છે. આમાં પ્રશમરસની મહત્તા ખતાવી છે. આ આખા લેાક વિચારણાને જગાવે તેવે છે અને વીતરાગતા કથાં હોય તે બતાવનાર છે. અનેક દેવાની એમાં ટીકા છે, પણ તે સર્વ વાસ્તવિક છે અને ધનપાલે અંતે વીતરાગની પૂજા કરી તેની સમુચિતતાના ખચાવ છે. પ્રશમનું સાચું વાસ્તવિક દર્શન તે આ શ્લોકમાં કરાવે છે. આ વનમાં એએક ખાખતા પર ખાસ ધ્યાન ખેંચવા જેવું લાગે છે. એક તા આ પૌલિક લેાકમાં કોઈ એવી વસ્તુ નથી કે તેને પ્રશમસુખની સાથે સરખાવી શકાય. જ્યાં ઉપમા આપવા યાગ્ય વસ્તુના જ અભાવ હાય તે કેવી ઊંચી વસ્તુ હશે અને કેટલી મૂલ્યવાન હશે તે અનુભવવાથી જ જાણી શકાય. એ કાંઈ જેવી તેવી સાધારણુ ચાલુ કે વહેવારુ વાત નથી. એની સરખામણીમાં મૂકી શકાય તેવી કોઈપણ વસ્તુ આ લેકમાં અને દેવલાકમાં છે જ નહિં, મતલખ તે મહામૂલ્યવાન ભારે વસ્તુ છે. આવું પ્રશમસુખ છે તે ખાસ લક્ષમાં રાખવાનું છે, બાકી તા જ્યારે એ સુખ મળશે ત્યારે જ તેના અનુભવ થશે અને ત્યારે જ તેનું મૂલ્ય સમજાશે. બીજી મહત્ત્વની વાત કરી છે તે એ છે કે એ બજારુ પદાર્થ ન હેાવાથી તે પૈસા આપીને – મૂલ્ય આપીને ખરીદી શકાય તેવી વસ્તુ નથી. વસ્તુના ભાવ ખપ અને છત ઉપર આધાર રાખે છે, એમ અર્થશાસને અંગે આપણને ભણાવવામાં આવ્યું છે. પણ આ પ્રશમ તે એવી ચીજ છે કે એ બજારમાંથી ખરીદી શકાતી નથી. એટલે આ પ્રશમ ખરીદવાની કે વેચવાની વસ્તુ નથી. એ તો અંતરાત્માને સ્વાનુભવ છે. આ એ વાત ખાસ ધ્યાનમાં રાખી સમજવા યોગ્ય છે. બાકી માણસા અહીં Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ પ્રશામ એવી રીતે જીવન ગાળતા હોય છે કે તેને અભ્યાસ કરતાં તેઓની આ જિંદગીનું રહસ્ય જરાએ સમજાતું નથી. સવારથી મોડી રાત સુધી આંટા મારવા, નકામી વાતેમાં વખત પસાર કરવો, પિતાના જાણીતાની સાચી ખોટી વાતે કરવી, કઈ વાત જાણી હોય તેના સાચાપણા સંબંધી તપાસ કર્યા વિના તેને ફેલાવવી અને આખો દિવસ કે રાત કાંઈ ઉપગી ચીજ કર્યા વગર મરી જવું. આ એમના જીવનને ક્રમ હોય છે. તેઓ પિતાની વાત બનાવી બનાવીને એવી રીતે કરે છે કે જાણે દુનિયાને અનુભવ તેમને જ છે અને બીજા બધા તે નકામા પથરા ભાંગે છે. આવા માણસના જીવન જોઈ ખરેખર દયા આવે તેવું છે, પણ આપણે પિતે તેમાંના એક કેમ ન હોઈએ? પિતાના જીવન ઉપર પારાશીશી મૂકવાથી આ વાત જણાશે. પ્રશમસુખને આટલું બધું લખાયું છે તે આવી નકામી જિંદગીને ગાળવા કરતાં પ્રશમસુખને જરા આસ્વાદ કરી લે. એ તમને સ્વાનુભવથી મળશે, બજારમાં એ ધન આપીને ખરીદાય તેવી વસ્તુ નથી અને જ્યારે અનુભવી માણ સેએ એનાં આટલાં વખાણ કર્યા છે તે તે ખાસ મેળવી માણવા જેવું જરૂર હશે. તેથી આ નિરુપમ સુખને અનુભવ આ ભવમાં કરવા વિચાર કરે. તે માટે અનુકૂળ દેશ, સમજણશક્તિ અને ફુરસદ છે તે તેને લાભ લઈ પ્રશમસુખની વાનગી તે જરૂર ચાખવી અને સમજવું કે આ અવસર ફરી ફરીને નહિ આવે. અત્યારને વખત આપણે માટે ખેટ નથી. તેને લાભ લે. યાદ રાખવું કે આ જ પ્રશમે આ પુસ્તકને પોતાના નામને આપ્યું છે અને ઉમાસ્વાતિ જેવા નિઃસ્વાર્થની તેને માટે સાક્ષી અને પ્રેરણા છે. ને રતિ ઝરાનગર પમ્ | Page #625 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું : શીલાંગ આ ઘણા નાના પ્રકરણનું નામ શીલાંગ રાખવામાં આવ્યું છે. આપણે “અઢાર હજાર શીલાંગ રથના ઘેરી” એવી રથની ઉપમા સાધુને અપાતી ઘણી વાર વાંચી હશે, પણ એ અઢાર હજાર શીલાંગ શું અને એ રથ કે હોય તે સંબંધી બહુ ઓછાએ વિચાર કર્યો હશે. આપણે એ બને વાત સમજવા યત્ન કરીએ, કારણ કે સાધુજીવનમાં આ અઢાર હજાર શીલા ઘણે મહત્ત્વને ભાગ ભજવે છે. " પ્રથમ તે એક ગેરસમજૂતી દૂર કરી દઈએ–શીલાંગને બ્રહ્મચર્ય સાથે કાંઈ સંબંધ નથી. આ પ્રકરણ લખનાર નાની વયને હતું ત્યારે શીલાંગ અને શિયળ વચ્ચે ટાળો કરી ભારે મોટી ગૂંચવણુ કરતે હતે. આ ગોટાળે આવી રીતે દૂર થાય. “શિયાળ” એટલે બ્રહ્મચર્ય અને શીલાંગ એટલે સાધુવર્તનનું રણ. આ બન્ને શબ્દો કેષમાં આપેલ નથી. કેષમાં “શીલાંગ” તે નથી જ, પણ સારા આચરણના અર્થમાં “શીલ” શબ્દ મૂકવામાં આવેલ છે. આ શીલાંગને અંગે જૈન તત્વજ્ઞાન બહુ સ્પષ્ટ છે, ભારે ચક્કસ છે અને ખૂબ વિગતવાર તેનું વર્ણન કરે છે. આપણે ૨૪૪મી ગાથામાં જોઈશું કે શીલાંગના અઢાર હજાર પ્રકાર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે એક વાત કરવી જોઈએ કે જેને તત્ત્વજ્ઞાનમાં ભેદ કે ઉપભેદ કરવામાં આવ્યા છે, ત્યાં division by dichotomy એટલે કેઈપણ વાત ન રહી જાય અને કોઈ પણ વાત બેવડાય નહિ એવી વૈજ્ઞાનિક પદ્ધતિએ આ વિભાગ પાડવામાં આવ્યા છે. વિભાગો બહુ સુંદર વિચારપૂર્વક વૈજ્ઞાનિક રીતે પાડેલ છે, તે સમજવા સહેલા છે અને તર્ક પદ્ધતિએ સ્વીકારાયેલા હોઈ સંપૂર્ણ છે. આ દષ્ટિએ આપણે જોઈશું કે શીલાંગના અઢાર હજાર ભેદ પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ પાડવામાં આવ્યા છે. આ હકીકત સદર ગાથાના વિવેચનમાં વધારે વિચારવામાં આવશે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિભાગ પાડેલા શીલાંગો ખૂબ મહત્વના છે અને જૈન ધર્મના તે પ્રાણ છે, આધારભૂત છે અને સાધુજીવનનું તે સર્વસ્વ છે. - સાધુ તે શીલ ઉપર જ સાધુતા નભાવે છે અને એણે તે જીવનને શીલને અનુરૂપ કરવું જ રહ્યું, એટલે સાધુજીવનના એ શીલાં પ્રાણ છે. એને રથ કે થાય છે તે વગેરે આપણે યોગ્ય જગાએ જોઈશું, પણ આ પ્રકરણ નાનું છે, માટે ઉપેક્ષા કરવા જેવું નથી. ઘણે ખરે ઉપદેશ સઘન સંક્ષેપમાં કરવામાં આવેલ હોય છે. ગ્રંથકાર તે એક Page #626 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ ૬૦૩ અક્ષર એ છે લખાય તેને પુત્રજન્મ સમ વધામણું ગણે છે, એટલે લખનારે કેટલાં પાનાં લખ્યાં તે પર તેનું મહત્ત્વ નથી, પણ શું લખ્યું અને કેવું હૃદય પર અસર કરનાર લખ્યું તે પર તેની ફતેહને ઘણો આધાર છે. માટે આ નાના પ્રકરણની મહત્તા જોઈ તેના પર સવિશેષ ધ્યાન આપવું અને તેમાંથી સારતત્વ તારવવું. આ પ્રકરણ સાધુને માટે તે જીવન સમાન છે, અને શ્રાવકને અને અન્યને માટે પણ અતિ ઉપયોગી વાચન પૂરું પાડે છે. એટલા માટે આ શીલાંગોને અને તેના ઉત્તર પ્રકારોને સારી રીતે સમજવા અને ન સમજાય તે અન્યને કે ગુરુને પૂછીને સમજવાં. આ શીલાને ઉવેખી ન મૂકવા. આ શીલાંગે જીવનનું મજબૂત ઘડતર કરવા જરૂરી છે, વળી તે પિતાને જ હિતકર્તા છે અને અવાંતરે અન્યનું પણ તેમાં હિત રહેલું છે. પિતાના લાભની દષ્ટિએ અને કાંઈક બીજાને લાભ એથી કરી શકાય છે તે દષ્ટિએ એ ઘણું ઉપયોગી બાબત છે. તેથી, જેમ પાછું સપાટી ઉપરથી ચાલ્યું જાય અને પિતે તે કેરે ધાકોર રહી જાય એ સ્થિતિ ન થવી જોઈએ. આ પ્રાણી ઘણા વખતથી રખડ્યા કરે છે તેનું કારણ આ જાતની ઉપેક્ષાવૃત્તિ છે. ઘણા ગંભીરપણે આ શીલાગે સમજવા, ધારવા અને અનુસરવા ગ્ય છે અને સ્વલાભ ખાતર એ જરૂરી છે. આપણે સર્વ ક્રિયા સ્વલાભ ખાતર જ કરવાની છે કારણ કે પારકાને કે પરને લાભ થાય કે નહિ એ સંદેહયુક્ત વાત છે. પરને લાભ થઈ જાય તે પણ અંતે સ્વલાભમાં પરિણમે છે. પરલાભ પણ તેટલા માટે સ્વલાભ છે. માટે આ શીલાને વિગતવાર સમજીને આદરવા અને અમલમાં મૂકવા અને જ્યાં અમલ ન કરી શકાય ત્યાં પણ અમલમાં મૂકવાને ભાવ તે જરૂર રાખ. મહાન લાભ કરનાર શીલાંગે છે. તે કેવી રીતે થાય છે તે સમજી આપણે તેનું મહત્વ ફરીવાર આ પ્રકરણના અંતભાગમાં વિચારીશું. દરમ્યાન આ દ્રવ્યાનુયેગને ઘણે અગત્યનો વિષય છે એટલું જણાવ્યું. જે પુરુષે શીલાંગ જીવી જાણ્યા છે અને અમલમાં મૂક્યા છે તેના શબ્દો આપણે જોઈએ, વિચારીએ અને એનું મહત્વ સમજીએ અને ન સમજાય છે અને પૂછીએ, ગુરુગમે જાણીએ અને તેની વિચારણા કરીએ. ગ્રંથકારના શબ્દ આ રહ્યા. ખૂબ વિચારવા 5 આ નાનું પ્રકરણ છે અને ખાસ વિચારણા માગે છે. સાધુનું તે જીવન છે અને શ્રાવક અથવા અન્યને તે ભાવનાનું સાધન પુરું પાડે છે. શીલાંગને પ્રવેશાવે છે– सम्यग्दृष्टिानी विरतितपोध्यानभावनायोगैः । शीलाङ्गसहस्राष्टादशकमयत्नेन साधयति ॥२४४॥ અથ–સમ્યગદષ્ટિ જ્ઞાનવાના પ્રાણ ત્યાગભાવ, બાહ્ય અને આંતરિક તપ તથા શુભ વૃત્તિ અને ભાવના વડે અઢાર હજાર શીલાંગને વગર પ્રયાસ સાધે છે. (૨૪) Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પ્રશમરતિ વિવેચન સહિત - વિવેચન—આ નવીન નાના પ્રકરણનો વિષય શીલાંગને છે. આ પ્રકરણમાં ગ્રંથકાર શીલાંગોની સાથે પરિચય (introduction) કરાવે છે. એની વિગત આગલી આવતી ગાથામાં કહેવામાં આવશે. અહીં તે તે વાતને દાખલ કરવા પ્રાથમિક ઓળખાણ માત્ર કરાવે છે. - સમ્યગદષ્ટિ–જે સાચી શ્રદ્ધાવાળા હોય તે આ શીલાંગને પાળવાને લાયક થાય છે. આ કાંઈ જેના તેના ખેલ નથી. આ શિલાંગના અધિકારી પણ કેવા પવિત્ર પ્રાણીઓ હોય છે તે સ્પષ્ટ થાય છે. એની શ્રદ્ધા સમ્યફ પ્રકારની હોવી જોઈએ. એ સમ્યગદષ્ટિ પ્રાણ આ શીલાંગને અધિકારી છે. જ્ઞાની–એક્લી શ્રદ્ધા નહિ, પણ તેમાં જ્ઞાન પણ હોવું જોઈએ. સારાને તારવી લેવાની તેમાં વાચનને લીધે આવડત હોવી ઘટે. આવા પ્રકારના જ આ શીલાંગ ધારી શકે, એ વાત હજી સ્પષ્ટ નીચે થશે અને ખાતરી થશે કે શીલા આવા પ્રાણીથી જ સાધી શકાય છે. એ હામજી ભામના કે લેભાગુના ખેલ નથી. જેના દર્શન અને જ્ઞાન સમ્યક પ્રકારનાં હોય તે જ એને સાધી શકે છે. એ કેવાં સાધનોથી એને સાધે તે આપણે હવે આ જ ગાથામાં નીચે જોઈશું. સમ્યક પ્રકારને તત્ત્વાવધ જ્ઞાનીને હેય. તે માણસ શું કરે તે કહેશે. વળી તે સાધને કેવાં વાપરે છે તે આ ગાથામાં આડકતરી રીતે ? બતાવે છે. વિરતિ–વિરામ પામવું તે, ત્યાગ, છોડવું તે. વિરતિ એટલે ત્યાગ. એનું જીવન ભેગ ભેગવવા માટે ન હોય, પણ તજવા, બને તેટલે ત્યાગ કરવાને અંગે હોય. આ ત્યાગને એ હથિયાર–સાધન તરીકે વાપરે છે. જે પચ્ચખાણ લેવામાં આવે છે તે સારા વખતને લીધે લાભ છે અને તે વખતે કરેલ સારા ભવિષ્યના નિશ્ચય છે. આ વિરતિને એ સદુપયોગ કરે છે. તા–બાહ્ય અને આત્યંતર તપ અગાઉ આપણે નવમા સંવર તત્વના પ્રકરણમાં વર્ણવી ગયા છીએ. એ તપ કર્યા કરે છે. એ બાહ્ય અને આત્યંતર તપમાં રાચે છે. અને એ તપને શીલાંગને અંગે સાધન તરીકે ઉપયોગ કરે છે. ધ્યાન–એ જ નવમા સંવર તત્વના પ્રકરણમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના ભેદે આપણે વિચારી ગયા છીએ. એ બન્ને પ્રકારના ધ્યાને પણ આવા શીલાંગધારી પ્રાણી સાધન તરીકે વાપરી તેમને લાભ લે છે. ભાવના–અનિત્ય વગેરે બાર અથવા સેળ ભાવના. આપણે એ નવમા પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા. એ અવકાશને વખતે સળમાંથી કેઈપણ ભાવના ભાવે છે. અને એ રીતે ભાવનાને શીલાંગનું સાધન બનાવે છે. ગ–મન, વચન, કાયાના વેગને સાધન તરીકે વાપરવા આવશ્યક પડિલેહણ Page #628 -------------------------------------------------------------------------- ________________ શોલાંગ ૬૦૫ વગેરે અનેક વ્યવસાયે અથવા યેગા બતાવ્યા છે; તે સમજી જાણી, વિચારી, પ્રાણી એવા યાગમાં પ્રવૃત્ત રહી શીલાંગ સાધે છે. શીલાંગ—અઢાર હજાર શીલાંગાને આ સાધના વડે એ ધારણ કરે છે. એ શીલાંગે કેવા છે તે જાણ્યા પછી તેનું ઉપાદેયત્વ વિચારીશું. અહીં તેા કેવાં સાધના વાપરી પ્રાણી શીલાંગમાં તત્પર રહે છે તે બતાવે છે. યત્ન શીલાંગે પ્રયત્ન કર્યા સિવાય સાધી શકાતાં નથી, એને માટે યત્ન કરવા. પડે, એ સર્વ પ્રકારના યત્ન કરે અને યત્નપૂર્વક શીલાંગને સાધે. શીલાંગને શિયળ સાથે ન ગૂચવવા, એ તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. (૨૪૪) અઢાર હજાર શીલાંગા— धर्माद् भूम्यादीन्द्रियसंज्ञाभ्यः करणतश्च योगाच्च । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥ २४५ ॥ અર્થ—દશપ્રકારના યતિધર્માને, ભૂમિ (પૃથ્વી) વગેરે દશપ્રકારની હિંસાથી અટકવુંવિરમણુ તેને, પાંચ ઇંદ્રિયા સાથે અને તે પ્રત્યેકને ચાર સંજ્ઞા સાથે મેળવતાં અને તેને મન, વચન, કાયાથી કરણ કરાવણ અને અનુમાઇન સાથે મેળવતાં અઢાર હુજાર શીલાંગાની ઉત્પત્તિ થાય છે. (૨૪૫) વિવેચન—અઢાર હજાર શીલાંગેા કેવી રીતે કરવા તેની વિધિ વિગતવાર આ પ્રકરણમાં રજૂ કરે છે. પછી કેટલાંક ટાંચણેાથી આપણે તેને વધારે મજબૂત કરીશું. ધ - —દશ યતિધર્માં. આપણે આ દશ યતિધર્મનું વન પ્રકરણ સાતમાં જોઈ ગયા છીએ. તેઓનાં નામે આ પ્રમાણે છે. ૧. ક્ષમાધર્મ. ૨. મા વધર્મ. ૩. આવ. ૪. લેભત્યાગ (મુક્તિધર્મ). ૫. તપધર્મ. ૬. સંયમધર્મ. ૭. સત્યધર્મ. ૮. શૌચધર્મ. ૯. અકિંચનતાધર્મ. ૧૦. બ્રહ્મચર્યધર્મ. ભૂખ્યાદિ—પૃથ્વીકાયાદિ દશ પ્રકારના આર'ભના ત્યાગ, તે દશ આ પ્રમાણે ૧. પૃથ્વીકાય આરંભ, ૨. અકાય આરભ, ૩. તેજસ્કાય આરભ, ૪. વાયુકાય આરંભ ૫. વનસ્પતિકાય આરંભ, ૬. બેઇંદ્રિય આરંભ, છ. તેઈંદ્રિય આરંભ, ૮. ચરિંદ્રિય આરંભ, ૯. ૫'ચે દ્રિય આરંભ અને ૧૦મે અજીવ આરંભ. ઇંદ્રિય-પાંચ ઇંદ્રિયા છે. ૧. સ્પશે દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ઘ્રાણે ંદ્રિય, ૪. ચક્ષુરિંદ્રિય અને ૫. શ્રોત્રે દ્રિય. સજ્ઞા—ચાર છે. તે સર્વ જીવને સામાન્ય છે. તે આ પ્રમાણે ઃ ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. પરિગ્રહસંજ્ઞા, ૪. મૈથુનસંજ્ઞા. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ પ્રશમરતિ વિવેચન સહિત કરણ--ત્રણ છે. ૧. કરવું, ૨. કરાવવું અને ૩. અનુમોદવું. યોગ-ત્રણ છે. ૧. મનગ, ૨. વચનગ, ૩. કાગ. નિપત્તિ–તેને ગોઠવવાથી તેની પ્રાપ્તિ થાય છે. તે નીચે વર્ણવેલ છે. આ વાત જરા વિગતવાર સમજવા યોગ્ય છે. ટાંણા --પ્રવચનસારે દ્ધારના ૧૨૩મા દ્વારમાં (પ્રકરણરત્નાકર, ભાગ ત્રીને પૃ. ૩૩૭ માં લખે છે કે કોઇ વાતને સરના ફૅરિય મોના સમાધા ચા પીઢraહાળે ગદ્દારHIક્ષ નિવૃત્તી || એટલે ત્રણ યુગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, ઇંદ્રિય પાંચ, પૃથવીકાયાદિક દશ તથા દશ યતિધર્મ એ રીતે શીલાંગના જે અઢાર હજાર ભેદ, તેની નિષ્પત્તિ એટલે નીપજવું થાય. પ્રથમગ પછી તેના ત્રણ કરણ તથા આહારદિક ચાર સંજ્ઞા કરવી. પ્રથમ શાળારૂ મૂકવું. મોમારૂ એટલે પૃથ્વીકાય વગેરે નવ જીવ અને દસમે અજીવ. શ્રમણધર્મ તે ક્ષમા (ખાંતિ) વગેરે દશ ધર્મ જાણવા. એ રીતે યંત્ર પટાદિક ઉપર લખો. તે હવે બતાવે છે. न करेइ मणेण, आहारसन्नविप्पजढगो उ निअमेण । सोइंदियसंवरणे, पुढविजिओ खंतिसंजुत्तो । અહીં “ન કરેઈ ઇત્યાદિમાં “કતિ” એ લક્ષણવાળું પ્રથમ કરણું સ્વીકાર્યું છે, “મનસા” એ પ્રથમ ગ છે. આહાર સંજ્ઞા પ્રથમ સંજ્ઞા છે. તથા અવશ્યપણે નિરોધ કર્યો છે રાગાદિક ગુણ જેને એવી શ્રોત્રેદ્રિયની પ્રવૃત્તિ, તેથી પ્રથમેટ્રિય કહેલી છે. એવી રીતે શું ન કરે? તે કહે છે. પૃથ્વીકાયજીવારંભ કરે નહિ, એવું તાત્પર્ય છે. પ્રથમ જીવસ્થાન ક્ષમાયુક્ત એટલે શાંતિસંપન્ન, એણે કરી પ્રથમ શ્રમણધર્મભેદ જાણુ. એ પ્રકારે કરી એક શીલાંગ આવિર્ભત છે. એટલે “મને કરી આહાર સંજ્ઞાહિત થકે શ્રોત્રંદ્રિયને સંવર કરી ક્ષમાયુક્ત પૃથ્વીકાય જીવારંભ કરે નહિ.” એ શીલનું પ્રથમ અંગ આવિર્ભાવ પામે છે, એટલે પ્રગટે છે. હવે શેષ છે તે પણ અતિદેશે કરી દેખાડે છે. એ જ પ્રકારના પૂર્વ અભિલાષ કરી માર્દવાદિ ગાત કહેતાં માદેવ આર્જવાદિ દશપદ સંયોગે કરી, એટલે પૂવે જેમ ક્ષમાયુક્ત એક ભેદ થયે, તેમ માર્દવને સંગે બીજે ભેદ, તેમ જ આર્જવને સંગે ત્રીજો ભેદ. એ રીતે પૃથ્વીકાયને આશ્રય કરી એટલે પૃથવીકાયારંભ એવા અભિલાષે કરી, દશ યતિધર્મ કરી દશ ભેદ તે દશ શીલવિકલ્પ થાય છે. તે વળી અપકાયાદિ નવસ્થાનકને વિશે પણ અપિ શબ્દ કરી દશમા સ્થાનની પેઠે આક્રમણ કરીએ, તે વારે સર્વ ભેદ પ્રકૃતપણે કરી એકત્ર કર્યાથી એક સંખ્યા થાય છે. તે માત્ર શ્રોત્રેઢિયના સો ભેદ થાય છે, તેમ જ બાકીની ચક્ષુરાદિક ઇદ્રિયના પણ પૂર્વોક્ત ગતિએ સે ભેદ થાય છે. એમ એ સર્વ સંખ્યા એકઠી કરીએ તે વારે પાંચ થાય છે, કેમ કે ઇદ્રિના પાંચ પ્રકાર છે, માટે પાંચ થાય. તે માત્ર એક આહાર સંજ્ઞા Page #630 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ ૧૦૭ -ગે કરી આ ભેદ થયા છે. હવે શેષ ભય સંગ્રાદિક ત્રણેના પણ પાંચ પાંચસે ભેદ એ પૂર્વોક્ત રીતે થાય. એમ સર્વના મળી બે હજાર ભેદ થાય છે. તે બે હજાર તે માત્ર મનેયેગને પ્રાપ્ત થયેલા છે. તેમ જ વચન અને કાય એના પણ બે બે હજાર ભેદ થાય છે. એમ એકંદર છ હજાર થાય છે. એ છ હજાર માત્ર “ન કરેતિ' એ મર્યાદાએ પ્રાપ્ત થયા. તેમ જ શેષ “ન કરાવે તેને પણ છ હજાર અને “અનુમતિ ન આપે તેના પણ છ હજાર ભેદ છે. એ સર્વ મેળવીએ ત્યારે શીલના ભેદ અઢાર હજાર થાય છે. . એક યોગે કરી અઢાર હજાર જ થાય છે એમ કાંઈ નથી; પણ બે ઈત્યાદિ સંગજન્ય ભંગ ને આ સ્થળે લીધા હોય તે એના ઘણું જ ભેદ થાય છે. એટલે એક બે ઈત્યાદિક સંયોગે કરી સંયોગને વિશે સાત વિકલપ થાય છે. એવા જ કરણને વિશે, સંજ્ઞાને વિશે, ઇંદ્રિયને વિશે, પૃથ્વીકાયાદિ વગેરેને વિશે એક હજાર ત્રેવીશ ભંગ થાય. એ પ્રમાણે ક્ષમાદિકને વિશે પણ આ રાશિને પરસ્પર ગુણાકાર કર્યો હોય તે ત્રેવીશ અબજ રાશી ક્રેડ એકાવન લાખ ત્રેસઠ હજાર બસે પાંસઠ (૨૩,૮૪,૫૧,૬૩,૨૬૫) ભેદ થાય છે. તે પછી અઢાર હજાર જ કેમ કહ્યા? એવું કઈ પૂછે તેને ઉત્તર કે જે શ્રાવક ધર્મની પેઠે બીજા ભંગ કરી સર્વવિરતિની પ્રતિપત્તિ થાય તે તે ગણના ગ્ય છે. એકપણ શીલાંગના ભંગના શેષ સભાવ છે, એટલે ભેદ થતા નથી એવું ન જાણવું, કારણ અન્યથા સર્વવિરતિ જ થનાર નહિ. એના યંત્રની સ્થાપના પૃ. ૬૦૮માં જણાવ્યા પ્રમાણે છે: Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત ૬૮ जे नो करंति ६००० मनसा २००० निज्जिअ आहार सन्ना ५०० पुढवीकायारंभ १० जे नो कारवति मयंति ६००० ६००० ते मुणी वंदे १ वचसा तणुणा २००० २००० निज्जिअ भय सन्ना ५०० श्रोत्रेन्द्रिय चक्षुरिन्द्रिय घ्राणेन्द्रिय जिह्वेन्द्रिय स्पर्शेन्द्रिय १०० १०० १०० १०० १०० जे नाणु अपकाया रंभ १० तिजुआ समद्दवा ते मुणी वंदे निज्जिअ निज्जिअ परिग्गह मेहुण सन्ना सन्ना ५०० ५०० ते काया रंभ १० सज्जवा ते मुणी वंदे वायुकाया रंभ १० ते मुणी वंदे ४ वनस्पति- बेइन्दिया- तेइन्दिया- चउरिंदिया- पंचेन्दिया- अजीवा. कायारंभ रंभ रंभ १० १० १० जुआ ते मुणी वंदे ५ ससमा मुणी ༧ཝཱ वंदे रंभ १० रंभ १० वंदे रंभ १० सच्चजुआ सोयजुआ आकंचणा बंभजुआ मुणी ते मुणी ते मुणी वंदे वंदे ८ ९ ते मुणी वंदे १० Page #632 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ આ યંત્રમાં ખૂબી એ છે કે એને પદ્યબંધ તરીકે ગણી શકાય છે અને રથની આકૃતિમાં છે. અઢાર હજાર શીલાંગરથના ઘેરી એટલે એ રથને ઉપાડનાર મુનિ ગણાય છે. આ રથની આકૃતિ જ થાય છે. અહીં અઢાર હજાર ભેદ સ્પષ્ટતાથી નથી બતાવ્યા. મેં ઉપમિતિભવપ્રપંચ કથા પ્રથમ ભાગ ભાષાંતર પૃ. ૯૨ ઉપર નેંધ કરી છે તે પ્રવચનસારોદ્ધાર ઉપરથી જ કરી છે. તે ઉપગી લાગવાથી અહીં તે દાખલ કરી છે. નેટ નીચે પ્રમાણે છે. શીલાંગ–શીલ એટલે શુદ્ધ વર્તન, અત્યુત્તર ચારિત્રનાં અંગે. એના અઢાર હજાર વિભાગ પાડવામાં આવ્યા છે. અને તેને રથને આકાર ચિતરવામાં આવ્યા છે. તે આકાર બરાબર સન્મુખ રાખવાથી અઢાર હાર ભેદ રથના આકારમાં બતાવી શકાય. ત્રણે યેગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇંદ્રિય, પૃથવીકાય વગેરે દેશ અને દશ સાધુધર્મ–ચતિધર્મ એના મેળાપથી (ગુણકારથી) અઢારહજાર શીલાંગ થાય છે. તેનું વિવેચન શ્રી પ્રવચનસારોદ્ધારગ્રંથ (પ્રકરણરત્નાકર ભાગ ૩જે પૃ. ૩૩૯) માં કર્યું છે અને ત્યાં એક યંત્ર આપ્યું છે. તે જોવાથી ૧૮ હજાર શીલાંગના ૧૮,૦૦૦ કલેક બનાવી શકાય તેવું છે. જિજ્ઞાસુએ આ ભાગ તે પુસ્તકમાંથી જરૂર વાંચી જવા યોગ્ય છે. એ લેખકની વિશિષ્ટ શક્તિનું ભાન કરાવે છે. પ્રસ્તુત અઢાર હજાર ભેદ કેવી રીતે પડે છે તે આપણે અહીં વિચારી જઈએ. ૧. લેગ ત્રણ છે—મનગ, વચન અને કાયાગ. ૨. કરણ ત્રણ છે–કરવું, કરાવવું અને અનુમેદવું. ૩. સંજ્ઞા ચાર છે–આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહણસંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ૪. ઇન્દ્રિય પાંચ છે—સ્પશેદ્રિય, રસેંદ્રિય, ઘાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રંદ્રિય. ૫. પૃથ્વીકાયાદિ દશને આરંભ થાય છે–પૃથ્વીકાય આરંભ, અપકાય આરંભ, તેઉકાય (અગ્નિ), આરંભ વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બેઈદ્રિય આરંભ, તેઈદ્રિય આરંભ, ચૌરિંદ્રિયારંભ, પંચંદ્રિયારંભ અને અજીવઆરંભ. ૬. યતિધર્મ દશપ્રકારે છે–ક્ષમા (ક્રોધત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવ (માયા ત્યાગ), મુક્તિ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રપણું), અકિંચનતા (ધન પર નિસ્પૃહતા) અને બ્રહ્મચર્ય. આ છમાંથી દરેકના એક એક વિભાગ લેવાથી એક શીલાંગ થાય છે. દાખલા તરીકે પ્રથમ ભેદ આવી રીતે થાય? “મને કરી આહારસંસા રહિત થઈ શ્રોત્રક્રિય સંવર કરી પ્ર. ૭૭ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ પ્રશમરતિ વિવેચન સહિત " ક્ષમાયુક્ત રહી પૃથ્વીકાયના આરભ કરે નહિ.” હવે આ વાકયમાંથી ખીજુ બધું કાયમ રાખી ‘ ક્ષમાયુક્ત ' શબ્દને બદલે ‘ માવયુક્ત' એ શબ્દ મૂકવાથી ખીજો ભેદ શીલાંગના થાય. તેવી રીતે આ વયુક્ત' શબ્દો મૂકવાથી ત્રીજો શીલાંગને ભેદ થાય. આવી રીતે દશ યતિધર્મના ભેદને બતાવવામાં આવ્યા છે, તેના દશ વાકયા કરી દશ શીલાંગા કરવા. આ દશ વાકયો લખી રાખવાં. એ સર્વ પૃથ્વીકાયના આરંભને અંગે થયા. એ દશ વાકયોને પ્રથમથી વારાફરતાં લઈ પૃથ્વીકાયના આરંભ કરે નહુિ' એટલા વાકયને સ્થાને અનુક્રમે ‘અકાયના આરંભ કરે નહિ', ‘ તેઉકાયને આરંભ કરે નહિ', એવા દેશ પ્રકારના આરભને બદલતાં સેા શલાંગ થાય. એવી રીતે સેા વાકયો લખાયાં. તે સર્વ શ્રોત્રે દ્રિયનો સંવરને અંગે થયા. અને સ્થાને અનુક્રમે ત્યારપછી સ્પર્શ, રસ, ઘ્રાણુ અને ચક્ષુના સંવરની હકીકત લખવાથી પાંચસેા શીલાંગે થાય. આ સર્વ આહાર સંજ્ઞા રહિત ને અંગે ભેદો ગણ્યા છે. તે પાંચસો વાકય સાથે ત્યારપછી ભયસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા રહિત હાવાની હકીકત લખવાથી મેહુજાર લેક થાય. આ બે હજાર વાકય અનુક્રમે લખી જવાં. આ સર્વ ભેદ ‘ મને કરીને ’ થયા, તેને ‘ વચને કરી’ અને ‘કાયાએ કરી ’ એમ લખવાથી છ હજાર (૬૦૦૦) ભેદ થાય. એ છ હજાર ભેદમાં ‘ કરે નહિ' એમ જણાવેલ છે. તેની સાથે બીજા ‘કરાવે નહિ' અને ‘અનુમેદના કરે નહુિ ' એવા છ છ તુજાર ભેદ લખવાથી અઢાર હજાર શીલાંગા થાય છે. આવી રીતે ૧૮૦૦૦ શીલાંગલેઢ થાય છે. આ અઢાર હજાર ભેદ બીજી પણ બહુ રીતે ગણી શકાય છે. : કહેવાની મતલબ એ છે કે સદ્દનના આ શીલાંગેા વારવાર વિચારવા, ધારવા, ગણવા અને તેની સામે નજર રાખી મુનિધર્મમાં વ્યાવૃત રહેવું. મુનિજીવન માટે તે એ પ્રાણરૂપ ભારે અગત્ય ધરાવે છે, અને જુદા જુદા આકારમાં વિચારણા માગે છે. આ રીતે વિચારીને તેના અમલ કરવા, એકલા એના જાપથી કાંઇ વળે તેમ નથી. જે વસ્તુ પ્રાણીએ છેવટે હુ'મેશને માટે મેળવવાની છે તે આ શીલાંગના અમલ ઉપર આધાર રાખે છે. આ શીલાંગને અંગેના ટાંચણેા જનતાના હિત માટે અહીં દાખલ કર્યો છે. તેમને સમજીને જે આદરશે તે સુખી થઇ અંતે માક્ષલક્ષ્મીને મેળવશે. (૨૪૫) શીલાંગસેવનનુ ફળ— शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगममार्गस्य । धर्मध्यानमुपगतो वैराग्यं प्राप्नुयाद्येोग्यम् ॥ २४६ ॥ અસંવિગ્ન અને સુગમ માગ છે જેના એવા શીલરૂપ સમુદ્રના પાર પામીને જે મુનિ ધર્મધ્યાનને પ્રાપ્ત થાય છે તે મુનિ ખરા (યાગ્ય) વૈરાગ્યને પામે. (૨૪૬) વિવેચન—આ ગાથામાં શીલાંગની આરાધનાનું ફળ બતાવી આ નાનું પણ અતિ મહત્ત્વનું શીલાંગ પ્રકરણ પૂર્ણ કરશે. આપણે તેનાં ફળ-લાભને જોઈ જઈએ, Page #634 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ à શીલા વ—આ શીલાંગો તે તા.મોટા સમુદ્ર સાથે સરખાવવા યોગ્ય છે. જેમ મોટા સમુદ્રના ખીજો કાંઠો બહુ દૂર લાગે અને ઘણેા ખરા દેખાય જ નહુિ અને તેને પ્રાપ્ત કરવા મુશ્કેલ છે તેમ આ શીલાંગેાના કાંઠો પ્રાપ્ત કરવા ઘણે મુશ્કેલ છે, પણ એ અશકય નથી. તેને માટે ચીવટ રાખવામાં આવે અને સાચી દોરવણી આપનાર યાગ્ય ગુરુ મળે તે તેને પાર પણ પમાય તેમ છે. એથી એ શકય વસ્તુ માટે ચેગ્ય ઉદ્યમ કરવા. સ‘વિગ્ન—એટલે સુસાધુ. જેઓને ત્યાગ ખરેખરે છે, જેએ કોઇ જાતના વાહનના ઉપયોગ કરતા નથી, જેએ પગે જોડા પહેરતા નથી, જેને ધરબાર કે કોઈ વસ્તુને માહ હોતા નથી, જેમના વખત શુભ ધ્યાનમાં જ અથવા વિશુદ્ધ ક્રિયામાં જ જાય છે, તે જ આ શીલાંગના અધિકારી છે, પણ શ્રાવકો અથવા અન્ય માક્ષમા ઈચ્છુકો તેની ભાવના કરે, તેને આદર્શ સ્થાને રાખે તેમાં કોઈ જાતના વાંધા નથી. સુગમ—સુપ્રાપ્ય. જલ્દી પ્રાપ્ત થઈ જાય તેવે। આ શીલાંગેાના માર્ગ છે. સાધુઓને અને ખાસ કરીને જેમણે 'તઃકરણથી ત્યાગ કર્યો હેાય તેમને આ શીલાંગે સહેલાઈથી સુપ્રાપ્ય છે. તેઓ જો સાચા હૃદયથી એની આસેવના કરે તે તેને રસ્તે તે અગાઉથી જ મળી ગયેલા છે. અને સાચા માર્ગ મેળવવાની જ ખરી મુસીબત છે. રસ્તા જો સાચા મળી જાય તે પછી ગાડુ ચીલે. ચઢી જાય છે. નહિ તે ફાંફા મારવા પડે છે. કેટલીક વાર ઊલટો માગ મળે તે પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ થઈ જાય છે. ધધ્યાન—આ ધર્મધ્યાનના ઘણા પેટા વિભાગે છે. તે આવતા પ્રકરણને વિષય હાવાથી તેની ત્યાં ચેગ્ય સ્થળે ચર્ચા કરીશું. અહી તે માત્ર એટલું જ કહેવાનું કે જેને સાચા માર્ગ સાંપડચો હાય તે ધર્મધ્યાનમાં આતપ્રેત થઈ જાય છે અને તેની નજરે તે આ સંસાર એક કારાગૃહ જેવા જ લાગે છે. વૈરાગ્ય-વિરાગને ભાવ. એને આ સંસાર આખા સાર વગરના દેખાય; એને મનમાં આ સંસાર તરફ ઉદાસીનતા લાગે; એમાંથી કયારે નાસી છૂટું એવું હૃદયમાં રહ્યા કરે અને એ કાઈ સાંસારિક કામ તાદાત્મ્ય સંબંધે ન કરે. તેનું ચિત્ત તે એના તરફ ઉદાસીન હાય. માગ સ્ય—એને બદલે કોઈક પ્રતમાં વારણ્ય પાઠે છે અને ટીકાકારે તે ચર્ચ્યા છે. પણ પાલ્ય વાર.. એવા પાઠ કરતાં માચાર' મને વધારે ઠીક લાગે છે. ચેાગ્ય—એ વૈરાગ્યનું વિશેષણુ છે. ઉચિત એવા તેના અર્થ ટીકાકારે બેસાડયો છે. મને તો તે પાદપુરણાથે જ લાગે છે. માત્રા પૂરી કરવા તે શબ્દ લખ્યા હાય એમ મને Page #635 -------------------------------------------------------------------------- ________________ દાર પ્રશમરતિ વિવેચન સહિત લાગેલ છે. એની બહુ આવેશ્યક્તા મને લાગી નથી. ઉચિત વૈરાગ્ય એ અર્થ તે થઈ શકે, પણ તે ખાસ જરૂરી હોય એવું મને લાગતું નથી. (૨૪૬) આવી રીતે આ ત્રણ લેકવાળું નાનામાં નાનું પ્રકરણ અહીં પૂરું થાય છે. એ શીલાંગનું જ પ્રકરણ છે. એ શીલાંગ જેનું ગ્રંથકર્તાએ વિવરણ કર્યું છે અને આપણે જેનું કાંઈક વિવેચન ટીકાનુસાર કર્યું છે તે ખરેખર ચારિત્રનું અંગ જ છે. અને એ પર વધારે વિચાર કરવામાં આવશે તે જણાશે કે એ જ ખરેખર ચારિત્ર છે, કારણ કે એમાં યતિધર્મ આવે છે, મન વચન કાયાના ગે આવે છે અને કરવું, કરાવવું અને અનુમેદવું એ કરણે પણ આવે છે અને એ જે બરાબર પાળે તેને પછી ચારિત્રને અંગે બીજુ વિશેષ કરવાપણું રહેતું નથી. આપણે યતિધર્મના પ્રકરણમાં જોઈ ગયા છીએ (જુઓ પ્રકરણ ૭મું) કે દશ યતિધર્મોમાં આખા ચારિત્રને સમાવેશ થાય છે, તેમાં જ્યારે મન, વચન, કાયા અને ત્રણ કરણે ભળે ત્યારે ચારિત્રના આખા ક્ષેત્રને તે સ્પશે છે અને ફરી વળે છે. તેમાં પૃથ્વીકાય આદિક દશને આરંભ આવી જાય છે ત્યારે અહિંસાનું આખું ક્ષેત્ર તેમાં આવી જાય છે. એટલે શીલાગે ચારિત્રનું આખું ક્ષેત્ર છે. આ રીતે શીલાંગ શબ્દને ચારિત્રના પર્યાય તરીકે વાપરવામાં આવેલ છે અને તેમાં પાંચ ઇન્દ્રિય અને ચાર સંજ્ઞાને દાખલ કરી આખી જનતા અને વનસ્પતિ અથવા સર્વ જીવોને સમાવેશ કરી નાખે તે તે વ્યાપક વિભાગ છે. આવા અગત્યના શીલાંગને ગ્રંથકર્તાએ ત્રણ લેકમાં કેમ પતાવી દીધાં હશે તે સવાલ ઊઠે એ સ્વાભાવિક છે. પણ આ ગ્રંથકર્તા અનુભવી છે, એક અક્ષર કે એક કલેક એ છે બેલાય તે તેમાં આનંદ માનનારા છે, અને ત્રણ કલેકમાં શીલાંગને સમજાવવા માટે પૂરતું બેલી ચૂક્યા છે, એ ઊઠેલા સવાલને જવાબ છે. અને જૈનની દયા કેવી હોય તે વિચારવા માટે આ શિલાંગો અદ્ભુત સાધન છે. એની દયા અથવા અહિંસા સર્વ પ્રાણીઓ તરફ હોય, એમાં જીવને ભેગે કોઈ મેજશેખ કે વિલાસ ન હોય અને એમાં જીવદયા પાળવાથી થતા આનંદને સાક્ષાત્કાર હોય. આવા અગત્યના શીલાગે શું હોય તે આ ત્રણ ગાથામાં બતાવવામાં આવેલ છે. મૂળ દશ યતિધર્મો જ ચારિત્રની મહત્તા બતાવવા માટે પૂરતા છે. અને તમે સાધુધર્મને સામાન્ય ખ્યાલ કરે. કેઈ વાહનમાં બેસાય નહિ, એરપ્લેન, મોટર કે ગાડીને ઉપયોગ ન થાય, એક ગામથી બીજે ગામ સતત વિહાર કર્યા જ કરવાને, ઘરનાં કહી શકાય તેવાં ઘર નહિ, જે વસતિ મળે તેમાં જેમ બને તેમ થતું રહેવાય અને પિતાની કોઈ વસ્તુ નહિ, કેઈના પિતે માલિક કે ઉપરી નહિ, અસત્ય તે બેલાય જ નહિ અને સ્ત્રીની સાથે આંખ મિલાવી બેલાય કે વિચારાય જ નહિ. એમનાં પાત્રો જોયાં હોય તે વેચવાં Page #636 -------------------------------------------------------------------------- ________________ શીલાગ ૧૩ જતાં તેનું દોઢિયું પણ ઉપજે નહિ અને એને પુત્રપુત્રી હોય જ નહિં અને પોતાના સંબંધીમાં ગુરુકુળવાસ અને એક ગુરુને માત્ર પરિવાર. એની ધીરજ કે સમતા જોઈ હોય તે આદર્શમય અને એના ઉપદેશ કે પ્રેરણા જોયા હાય તા તે સીધા, આકષ ક અને અસરકારક પણ તદ્ન જુદી જ ધાટીના. આવેા આકરા ચારિત્રમાર્ગ તે મડ઼ાન પવિત્ર પશુ ભારે દુષ્કર છે. ચાર મહિના સર્પના બિલ ઉપર તપ કરનારને કે ચાર માસ સુધી કૂવા ઉપર ધ્યાનસ્થ મુનિને દુષ્કરકાર કહેવામાં આવે અને સ્થૂલિભદ્રને દુષ્કર દુષ્કરકાર કહેવામાં આવે તેમાં ગુરુમહારાજના પક્ષપાત નથી, પણ અનુભવ છે અને જયારે કોઈ સાધુનું ચરિત્ર વિગતવાર સમજીએ છીએ કે વાંચીએ છીએ ત્યારે તેની દુષ્કરતા વિચાર કરવાથી મનમાં એસી જાય છે. આવા ચારિત્રને આખા જીવન સુધી પાળવું એ કાંઈ જેવી તેવી વાત નથી. પેાતાનાં કપડાં કોઈ પાસે ધાવરાવાય નહિ અને આખા વખત ન્હવાય નહિ અને ખાતાં વધી પડે તે બનતા સુધી ખાઈ જવું, નહિ તે નિરવદ્ય જગાએ શુદ્ધ જમીન ખાદી તેમાં સંભાળપૂર્વક મૂકવું, એ કાંઈ જેવી તેવી મુશ્કેલ ખાખત નથી. પણ જે નિરવધિ આનંદ તેઓને હુંમેશને માટે મળવાના છે અને જે અચ્યુત સ્થાન માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એના વિચાર કરતાં આ ત્યાગ ઘણા સામાન્ય લાગે છે. સાધુ ખરેખરા કેવા હોય તે સમજવા માટે તેઓના સહવાસમાં આવવું જરૂરી છે. એ સંગ વધારવા અને અનુભવ લેવા. જાણવું કે અંતે શીલાંગા સિવાય આપણા નિસ્તાર નથી. અને આપણે જે અનેકવિધ પ્રયત્ન કરીએ છીએ તે અન ંતકાળને માટે આનદ મેળવવા માટે જ છે અને જે મળવાનું છે તે નજરે તે પ્રયાસ ચૈગ્ય જ છે, કારણ કે આવું સુખ ખીજે કયાં મળે ? અને ખીજાં કયા પ્રયત્નથી મળે? તમે સાધુધર્મની આઠ પ્રવચનમાતા જ વિચારો, વસ્તુને લેવા મૂકવાની ઝીણવટથી ચર્ચા અન્યત્ર નહિ મળે અને સાધુને તે અનિવાર્ય છે, તે આઠ પ્રવચનમાતા જ સાધુધર્મની આકરાશ બતાવવા માટે પૂરતી છે. આવા શીલાંગા પણ માત્ર દ્રવ્યથી ધારણ કરનારા હોય છે. માથું મુંડાવવાથી કે કપડાં પહેરવાથી સાધુ કે મુનિ થવાતું નથી. ત્યાગ ભાવપૂર્વકના જોઇએ. સાધુ . અતિચાર સાંભળીને આપણે એલીએ છીએ, ‘ધન્ય મુનિરાજ.’ આવા અતિચાર તે તેમના પતનરૂપ છે, મિથ્યાદુષ્કૃત છે, એ પણ આટલું આશ્ચર્ય ઉત્પન્ન કરી સદર ઉર્દૂગાર સ્વતઃ ખેલાવે છે તેા સાધુધર્મ જે સાધુજીવનવ્યવહાર છે તે તે કેવી વિશિષ્ટતા માગે? એ જીવન વગર અંતે આર નથી. તમે સાધુઓને વિહાર કરતાં જુએ, તેને ઉપાનહુ પહેરાય નહિ, એક ગામથી ખીજે ગામ ચાલીને જવાનું, તેમાં કોઇ કોઇવાર મૂળ ઢમાં, પથરાં કે કાંકરાના સ્પર્શ થાય. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રશમરતિ વિવેચન સહિત એક પણ ઉંહકારો કર્યા વગર આ કાળમાં આટલાં કષ્ટો સહન કરવાં અને ઉદ્દેશ સ્પષ્ટ સન્મુખ રાખવે એ તે ભારે માટી વાત છે. પણ મન મજબૂત થાય તે અશકય વાત નથી. આપણે એ અઢાર હજાર શીલાંગે પાળી ચારિત્ર નિવ ુણુ કરી અંતે ઇચ્છિત સ્થાનકે જવું જ છે તે રસ્તે ઉઘાડો છે, આદરણીય છે અને પ્રાણી કરી શકે તેવી વાત છે. માટે આ નાના પ્રકરણમાં બતાવેલ શીલાંગેાને સમજી વિચારી આદરી નિરંતર આનંદ મળે તે માગે આગળ ધપે।. ॥ इति शीलांगप्रकरणम् ॥ Page #638 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું : ધ્યાન શીલાંગ સમજ્યા પછી હવે આગળ પ્રગતિ કરવા ધર્મધ્યાન અને તેના પિટભેદો, બતાવે છે. ' ઉપમિતિભવપ્રપંચ કથામાં પુંડરીક પ્રસ્તાવ આઠમામાં ગુરુમહારાજને સવાલ કરે છે કે આખા જૈન દર્શનને સાર શું છે? ત્યાં ગુરુમહારાજ જવાબ આપે છે, તેને સાર ધ્યાનયોગ છે. હવે ધ્યાનના પ્રકારે પૈકી શુકલધ્યાનને આ કાળમાં યોગ થઈ શકતે નથી, કારણ કે તવોચ શરીર પ્રાણીને આ કાળમાં હોતું નથી, તેથી સારા ધ્યાનમાં તે ધર્મધ્યાન ઉપર જ આધાર રાખવાનું હોય છે. આ પ્રકરણમાં તે ધ્યાન અને તેના પેટા વિભાગની વિચારણા કરવાની હોઈ, આપણે તેની વિવેચના કરવા અત્ર ન રકાતાં તેની સામાન્ય પ્રસ્તાવના કરીશું. અહીં પ્રાથમિક હકીકત તરીકે જણાવવું જોઈએ કે ધ્યાનના બે પ્રકાર છેઃ સારું ધ્યાન (સદુધ્યાન) અને ખરાબ ધ્યાન (દુર્ગાન). આમાં ધર્મધ્યાન નામના ધ્યાનની આ પ્રકરણમાં વિચારણા કરેલ હોવાથી અત્ર દુર્થોનને વિચારી જઈએ. આખા જૈન શાસનને સાર હોવાથી આ સ્થાન ઉપર જૈન ગ્રંથોમાં ખૂબ વિગતવાર લખવામાં આવેલ છે. અહીં તે તેને ઘણે ઓછો ભાવ લખેલ છે, પણ તે અત્યંત પ્રૌઢ વિષય છે અને ખૂબ સમજવા જેવું છે. પ્રથમ દુર્ગાન, અપધ્યાન કે ખરાબ ધ્યાનમાં આધ્યાન અને રૌદ્રધ્યાન સમજવાનાં છે. આ પ્રત્યેક દુર્ગાનના ચાર ચાર પ્રકાર છે, તે પ્રસ્તુત હોઈ આપણે જોઈ જઈએ. અનિષ્ટસંગ નામને આધ્યાનને પ્રથમ પ્રકાર છે. આપણને ન ગમે તેવી વસ્તુ કે વ્યક્તિઓ સાથે સંયોગ થઈ જાય, આપણને જેનું બેસવું કે વર્તન ન ગમે તેવા માણસો સાથે સંગ થઈ જાય, બૈરી વંઠેલ હોય કે પુત્ર ઉડાઉ કે આજ્ઞાપી હોય, પુત્રીને સારો વર મળતું ન હોય કે કરચાકર વઢવાડિયા કે શેઠના અવર્ણવાદ બોલનારા મળે, નાતજાત કે સગાંસંબંધીમાં આપણે વિચારમેળ જ ન લાગે, કે મિત્રોમાં આપણી અવગણના કે મશ્કરી થાય, આપણને ઘરમાં ફરનીચર કઘાટું કે મેળ વગરનું મળે અથવા આપણને ન ગમે તેવી વસ્તુ મળે, કાં તે તેને ભેટો થાય કાં તે આપણે ખરીદી લાવીએ તે નકામી અથવા આપણને અનિષ્ટ કરનારી નીવડે, આપણે જેની સાથે મેળ ન ખાય તેવા માણસે મળે કે ઘેર આનંદ લેવા માટે માણસ આવે છે તેને બદલે તેને ત્યાં ઉકળાટ કે પરિતાપ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ પ્રશમરતિ વિવેચન સહિત થાય, શત્રુ કે સામા વર્ગ જેને આપણે ન મળવા માગીએ તે જ સામે મળી જાય. આમ અનિષ્ટસંગના અનેક પ્રસંગે છે, તે બધા અહીં વર્ણવવા માટે સ્થાન નથી. એમાં પિતાની પસંદગીની વાત છે, પિતાને ન ગમે તે અનિષ્ટ, પછી તે માણસ હોય કે વસ્તુ હોય. જે અનિષ્ટ વાત સાંભળવાથી, જાણવાથી કે દેખવાથી ખેદ થાય તે અનિષ્ટસંગમાં આવે છે અને તે પ્રથમ પ્રકારનું આ ધ્યાન છે. આ અનિષ્ટસંગ ખરાબ નથી, પણ જે અનેક પ્રકારના વિચારને એ સ્થાન આપે છે અથવા પ્રાણને વિચાર કરત-નકામાં પરિણામ વગરના આહટદેહટ કરતે કરી મૂકે છે તે પ્રથમ પ્રકારનું દુર્ગાને છે. બીજા પ્રકારના આર્તધ્યાનમાં ઈષ્ટવિયેગ આવે છે. આપણી વહાલી પત્ની કે એકના એક પુત્રને વિયેગ, તેને લઈને થતી દુર્ગાનપરંપરા આ બીજા વિભાગના આર્તધ્યાનમાં આવે છે. તે વ્યક્તિની પેઠે વસ્તુને પણ લાગે છે. અને પિતાને વડાલી ચીજ જતી વખતે કે તે કોઈ જગ્યા પર મૂકાઈ જાય ત્યારે જે અનેક વિચારપરંપરા ચલાવે છે તે આ બીજા પ્રકારના ઈષ્ટવિયેગ નામના આત્તધ્યાનમાં બીજે સ્થાને આવે છે. આ અનિષ્ટતા કે ઈષ્ટતા મેહજન્ય છે, પણ જે વિચારપરંપરાને તે ઉત્પન્ન કરે છે તે વિચારને અંગે તેને ખ્યાલ કરવા યોગ્ય છે. જનતાને મોટો ભાગ આ બન્નેમાંથી એક પ્રકારના આર્તધ્યાનમાં પિતાને સમય ગાળો જોવામાં આવશે. એમાં અંતે પિતાનું કાંઈ ચાલતું નથી, પણ અર્થ કે પરિણામ વગરના વિચાર કરવા તે જ દુર્થાન છે. તેથી આ આર્તધ્યાનના પ્રકારને સમજી રાખવા અને તેને માટે આપણે પ્રયાસ ન હોવું જોઈએ, એ ઉપદેશ સર્વ જગાએ આપવામાં આવ્યું છે. આવી રીતે અનિષ્ટસંગ અને ઈષ્ટવિયેગ એ પહેલા અને બીજા પ્રકારના આર્તધ્યાન છે. ત્રીજા પ્રકારના આર્તધ્યાનમાં રેગચિંતા થાય છે. પિતાને ટી. બી. થશે કે કેન્સર થશે એની અગાઉથી ચિંતા કરવી અને તેને માટે દુર્બાન કરવું તે સર્વ આવા ત્રીજા પ્રકારના આર્તધ્યાનમાં સમાય છે. અનેક રાજગની આગાહી કરવી, પ્લેગ-કોલેરાની આગાહી કરવી અને તેને માટે ચિંતા કરવી તે સર્વ રેગચિંતામાં આવે છે. ચેપીરોગ ચાલતા હોય ત્યારે રખેને તે પિતાને થઈ જશે અને થશે તે શું થશે તેવી ચિંતા કરવી તે સર્વને આમાં સમાવેશ થાય છે. આ પ્રકારનું દુર્થાન પ્રાણીને થાય ત્યારે તેનું જોર ખૂબ હેય છે. પિતાનું ભવિષ્યમાં શું થશે તે વિચારણું તે અગ્રશૌચ નામનો આધ્યાનને પ્રકાર છે. એમાં માણસ કાં તે રાજ્ય મેળવવા વલખાં મારે છે, કાં તે કઈ પ્રધાનવટું લેવા પ્રયત્ન કરે છે, અને છોકરે જુદે રહેશે તે તે મને કાંઈ આપશે કે નહિ, હું કેવી રીતે મારું ભરણપોષણ કરીશ, આવી ઘણી કલ્પિત મુશ્કેલીઓ ઊભી કરી મન સાથે અનેક દુર્બાન કરે છે. કોઈ પ્રેમ, રાગ, દ્વેષને અંગે અમુક વ્યક્તિને મેળવવા પાસાં ગોઠવે છે અને તે પાસામાં પિતે ફાવશે કે નહિ તેની વિચારણા કરે છે. તેવી જ રીતે વસ્તપ્રાપ્તિ માટે આગળથી અનેક પલટાઓ ગોઠવી તે મળશે ત્યારે પિતે કે માણશે એવા વિચારે Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ ધ્યાન કરે છે. આ વ્યક્તિ કે વસ્તુએ તે થાડા વખત માટેની છે, પણ પ્રાણી એની ખાતર વિચારનું ધમસાણુ કરે છે. ઘણા ટૂંકા પગારવાળા માણસ કરોડો રૂપિયા મેળવવાની ઇચ્છા કરે છે અને એને અંગે અનેક તરગા કરે છે. આમાં પોતાનું માન અને આબરૂ જાળવવાનું કામ બહુ અગત્યના ભાગ ભજવી પ્રાણીને વિચારમાં નાંખે છે. તેનાથી તે તરણું પણ ભાંગતું નથી પણુ મન અનેક સ્થાનકે આથડે છે. આ રીતે રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનાં છે. અન્ય પ્રાણીને પીડા કરવા સંબંધી ગાઠવણેા કરવી, તેવેા ઉપદેશ દેવા, કોઈ પ્રાણીને દુઃખ થાય તેની ગાઠવણ કરવી કે પાટિયા ગોઠવવા તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. તેમ જ અન્યને વચનમાં ફસાવવાં, જુટ્ઠી સાક્ષી આપવી અને આવાં વચનાને વિશે ખાટા પ્રયાસે કરવા, તેની વિચારણા કરવી, તેને બીજા પ્રકારનું મૃષાનદી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. જે વસ્તુ આપણી નથી, આપણા જેના પર હક નથી તે તફડાવી લેવા, પડાવી લેવા, ધણીની રજા સિવાય લેવા ગાઠવણુ કરવા વિચારણા કરવી એ સર્વ ત્રીજા ચૌર્યાનદી રૌદ્રધ્યાનમાં આવે છે. અને પેાતાની વસ્તુ કાઈ લઈ ન જાય તેને જાળવવા, સંચ કરાવવા, તિજોરીએ કરાવવા વગેરે સંરક્ષણની ગેાઠવણી કરવા માટે વિચાર કરવા તે સર્વ ચૈાથી સંરક્ષણાનદી રૌદ્રધ્યાનમાં આવે છે. આ ચાર પ્રકારનાં આત્તધ્યાન અને ચાર પ્રકારનાં રૌદ્રધ્યાન જે દુર્ધ્યાન છે તેને ત્યાગ કરવા. ધર્મધ્યાનની વિગત ગ્રંથકાર પોતે જ આપે છે, તેવા પ્રકારનું ધ્યાન કરવું. તે અતિ મહત્ત્વના વિષય છે, જૈન તત્ત્વજ્ઞાન અથવા જૈન દર્શનનું નવનીત છે અને આખા દ્રવ્યાનુયાગના સાર છે. તે ઘણા મહત્ત્વના વિષય પ્રથમ આપણે કર્તા સાથે જોઈએ અને તે પર અવારનવાર વિવેચન કરવામાં આવશે. તે ખૂખ અગત્યના વિષય હાઈ ખાસ સમજવાની જરૂર છે. આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે તે સમજીએ. ધધ્યાનના ચાર પ્રકારનાં નામ— आज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥२४७॥ અથઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય એ એ પ્રકારના ધ્યાનને પહેાંચીને પ્રાણી પછી (૩) વિપાકવિચય અને છેવટે (૪) સંસ્થાનવિચયને પહોંચે છે. (૨૪૭) વિવરણ—આ ગાથામાં ધર્મધ્યાનના ચાર ભેદો વર્ણવે છે. તેમનાં નામ માત્ર અહીં આપશે અને આગળ ઉપર તેમનું વર્ણન કરવામાં આવશે. આ ચાર ધર્મધ્યાનના વિભાગનું વિવેચન આવવાનું છે, તેથી ધર્મધ્યાનને અંગે હેમચંદ્રાચાયે યેગશાસ્ત્રમાં શ્રીજી રીતે પાડેલ અથવા બતાવેલ ધર્મધ્યાનના ચાર પ્રકાર જોર્ફ જઈએ, પ્ર. ૭૮ Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - પિંડસ્થ–પ્રથમ ધર્મધ્યાનને પ્રકાર. પિંડને અર્થ અહીં વસ્તુ સમજવો. ધ્યેય આત્માને કરવાનું છે, તે જુદી જુદી રીતે ધ્યાનને વિષય થઈ શકે છે. એ ધ્યેયમાં ચેતનજીને કલ્પના પર આધાર રાખી સાલંબન રૂપે ચિંતવવાને છે અને તેનાથી ચિત્તની સ્થિરતા એક વસ્તુ પર ધીમે ધીમે થતી જાય છે. ગસિંહાસન પર આરૂઢ થયેલ ચેતનજીનું ચિંતન કરવાનું આનંદઘનજીએ છત્રીશમાં પદમાં બતાવ્યું છે, તે આ પિંડસ્થ ધ્યેયનું સ્વરૂપ સમજવું. આ ભાવનાને હેતુ મનને વશ કરવાનું છે. આ ધર્મધ્યાનને પિસ્થ નામને પ્રથમ પ્રકાર છે. પદસ્થ-જુદાં જુદાં પદે લઈને આત્મારામનું ધ્યાન આ ધર્મધ્યાનના વિભાગમાં કરવામાં આવે છે. આલંબન અત્ર પદોનું રહે છે. વર્ણમાતૃકા નામના પ્રસિદ્ધ પદમાં નાભિકમળની સ્થાપના કરવી, તેની સોળ પાંખડી ચિંતવીને પ્રત્યેકમાં અ થી અઃ પર્યત સ્વરેની સ્થાપના કરવી અને તે સર્વ ફરતા જાય છે એમ ચિંતવવું. તેના ઉપર હદયમાં વીશ પાંખડી અને કણિકાવાળા કમળની સ્થાપના કરવી અને તેની પ્રત્યેક પાંખડી પર ક થી માંડીને મ સુધીના વ્યંજનની સ્થાપના કરવી. વદન ઉપર આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી અને તે પ્રત્યેક પાંખડી પર ય થી માંડીને હ સુધીના આઠ વ્યંજનની સ્થાપના કરવી. આવી રીતે નાભિકમળ અષ્ટડિશ ?)દળનું, હૃદય પર વીશ પાંખડીવાળું કર્ણિકાયુક્ત કમળ અને વદન પર અષ્ટદળ કમળની સ્થાપના કરી વર્ણમાતૃકાનું ધ્યાન કરવું. મંત્રરાજનું ધ્યાન આ વિભાગને બીજો પ્રકાર છે. એમાં હું અક્ષરનું ચિંતવન કરવાનું છે. એને બીજાક્ષર કહેવામાં આવે છે. એ પદની સ્થાપના છે, જા૫ છે. પંચ પરમેષ્ઠી પદને ધ્યાનપ્રકાર બતાવતાં અષ્ટદળ કમળનું સ્થાપન કરવું અને તેની ઉપર વચ્ચે કર્ણિકા ઉપર “નમો અરિહંતાણું” એ પદનું સ્થાપન કરવું. ચાર દિશાના ચાર પત્રે ઉપર મહામંત્રના ચાર પદોનું સ્થાપન કરવું અને ચાર વિદિશાઓમાં ચાર પત્રે ઉપર “એસો પંચ નમુક્કારો આદિ ચાર પદોનું અનુક્રમે સ્થાપન કરવું અથવા જ્ઞાનાર્ણ વકારના મતે “સમ્યગ દર્શનાય નમઃ”, “સમ્યગુ જ્ઞાનાય નમઃ “સમ્યફ ચારિત્રાય નમઃ”, અને “સમ્યક તપસે નમઃ એ ચાર પદની અનુક્રમે સ્થાપના કરવી. બીજી અનેક જાપની રચના અને પ્રકારે બતાવ્યા છે તે માટે જુઓ મારે “જૈન દૃષ્ટિએ ગ” ભાગ ૧, પૃ. ૧૬૩-૪. ઉપસ્થ–હવે આપણે ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર જોઈએ. મોક્ષલકમીની નજીક ગયેલા, ઘાતી કર્મોને ક્ષય કરનારા, ચતુર્મુખે દેશના દેનારા અને અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, સૂર્યથી પણ વિશેષ પ્રહ્મવાળું ભામંડળ, આકાશમાં દુંદુભિ અને બાજુમાં આતપત્ર આ આઠ મહાપ્રાતિહાર્યયુક્ત શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં બેઠા બેઠા ભવ્ય પ્રાણીઓને દેશના આપે છે, તેવા તીર્થકર મહારાજનું ધ્યાન કરવું તે આ રૂપસ્થ ધ્યાનને વિષય છે. સાથે સાથે તે પ્રભુના અતિશને વિચારે છે. ચિત્તમાં પ્રભુની Page #642 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન મૂર્તિને સ્થિર કરવી તે પણ આ ધ્યાનને વિષય છે. આ ધ્યાનમાં પ્રાણ પિતે સર્વ થયેલ છે એ અનુભવ આગળ વધતાં કરે છે. રૂપાતીત—ધર્મધ્યાનના ચેથા પ્રકારમાં પ્રાણી અમૂર્તમાં ચિત્તને સ્થિર કરવાની ભાવના કરે છે. ચિદાનંદમય, શુદ્ધ, પરમાક્ષરરૂપ અમૂર્ત આત્માનું સ્મરણ તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. સિદ્ધ સ્વરૂપના ગુણેને મૂર્તરૂપે કલ્પી પરમાત્મામાં તે ગુણે વ્યક્તરૂપે છે અને પિતાનામાં એ ગુણ શક્તિરૂપે છે એ વિચારી તે ગુરુગ્રામમાં લીન થવું એ રૂપાતીત ધ્યાન કહેવાય. ધર્મધ્યાન સાલંબન ધ્યાન છે. અને રૂપસ્થ ધ્યાન પછી નિરાલંબન ધ્યાનમાં પ્રગતિ કરતાં પહેલાં આવી રીતે ગુણને મૂર્ત સ્વરૂપે ધ્યાવવા તે તેનું નિરાલંબન ધ્યાનનું) આગલું પગથિયું છે. આવી અનેક રીતે પ્રાણું ધર્મધ્યાન કરે છે. જેનું ધ્યાન કરવાનું છે તે વીતરાગ છે, એના દ્વેષ, મોહ, મદ, મત્સર ગયેલા છે અને તે પિતાને માટે કાંઈ કરતા નથી, તેની તપાસ અને પરીક્ષા કરી સાચું આલંબન કરવું અને અંધકારમાં મેહથી મૂંઝાઈ ન જવું. આ ધર્મધ્યાન પછી શુકલધ્યાન – નિરાલંબન ધ્યાન આવે છે. તે આ પ્રકરણને વિષય નથી. અહીં તે આ કાળમાં થઈ શકે તેવા ધ્યાનની વાત કરી છે. હવે આપણે ધર્મધ્યાનના ભેદને વિચારીએ. (૨૪૭) ધર્મધ્યાનના પ્રથમના બે ભેદે– आप्तवचनं प्रवचनं चाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहायेरपायस्तु ॥२४८॥ અથ–આધારભૂત મહાપુરુષનાં વચનના અર્થને નિર્ણય કરે, જિનપ્રવચનના અર્થને નિર્ણય કરે અને વીતરાગ જિનેશ્વરની આજ્ઞા શું છે તેને નિર્ણય કરવો તે - આજ્ઞાવિચય નામનું પ્રથમ ધર્મધ્યાન છે. અને કર્મની આવક, સ્ત્રીભેજનાદિની કથા અને ત્રણ ગાશે તેમ જ પરીષહેની અંદર અપાયનું ચિંતવન કરવું તે બીજે અપાયવિચય ધર્મધ્યાનને ભેદ છે. (૨૪૮) વિવેચન–આખ એટલે આધારભૂત. પ્રથમ તે વચન બોલનાર કેવા છે, તેના રાગ દ્વેષ મેહ કેટલા ઓછા થયા છે, તેમને કોઈ જાતને સ્વાર્થ સાધવાને છે કે નહિ, તેઓ માત્ર આપણું હિત માટે જ બોલે છે કે કોઈ બીજે હેતુ છે તેની પરીક્ષા કરી જેને નિર્ણય કરવામાં આવે તે આપ્તપુરુષ. આ ગાથામાં પ્રથમના બે પ્રકારે ધર્મધ્યાનને અંગે કહેવામાં આવશે. આપ્તતાની ખાત્રી માટે અનેક રીતે પરીક્ષા કરવી. પછી ખાતરી થાય તે તેમની આપ્તતા સ્વીકારી તેમણે શું કહ્યું છે તે વિચારવું, કારણ કે આપ્ત પુરુષએ . કેટલાક ભાવે એવા કહ્યા હોય છે કે જેમાં તર્ક – ચર્ચા ચાલી જ શકે નહિ. આપ્તતાના સ્વીકાર સાથે એ શ્રદ્ધાને વિષય બની જાય છે. આપની આપ્તતા માટે ખાતરી કરવાને Page #643 -------------------------------------------------------------------------- ________________ ર6 પ્રશમરતિ વિવેચન સહિત જરાપણ વાંધો નથી, બલકે તે માટે ખાસ જરૂરિયાતને સ્વીકારે છે. ખાસ કરીને આપ્તમાં રાગદ્વેષ તે ન જ હોવા જોઈએ. એ હોય એટલે મારું તારું થાય છે. નિસ્પૃહતા હોય ત્યારપછી જ આપ્તપણું આવે છે. બાકી કીર્તિ, માન, પ્રતિષ્ઠા કે આબરૂને સવાલ હેય ત્યાં આપ્તતા ટતી નથી. નિર્ણયન–એક વખત આપ્તતા સ્વીકારી એટલે દેવનારકીના ભાવે, પુગળના દ્રવ્યગુણપર્યા અને આત્માને પરભવ વગેરે ભાવે જેમ તે આતે બતાવેલા હોય તે રૂપે જ તેને સ્વીકાર કરવાને છે. આવા નિર્ણય ઉપર વિચાર કરે, અભ્યાસ કરે અને તે સિવાય બીજું કઈ કામ ન કરતાં પિતાના ધ્યાનની એકાગ્રતા આ આજ્ઞા શું છે તેને સમજવામાં જ કરવી અને તે નિર્ણય શો છે તે મનમાં ધારી લેવું તે આજ્ઞાવિચય નામને ધર્મધ્યાનને પ્રથમ વિભાગ છે. આસવ-હવે ધર્મધ્યાનના ચાર પ્રકાર પૈકી બીજા અપાયવિચય નામના પેટા વિભાગને વિચાર કરીએ છીએ. આસ એટલે કર્મને આવવાનું ગરનાળું. ઉપર નવમાં પ્રકરણમાં એ આસો કેવા કેવા હોય અને તે કર્મને કેવી રીતે લઈ આવે છે તે આપણે જોઈ ગયા છીએ. એ આસ એટલે પ્રાણાતિપાતાદિક અને પચીશ ક્રિયાઓ કર્મને આવવાની પાણીની નીક છે. આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મો છે, તે કેવી રીતે કામ કરે છે અને ભવાંતરમાં કેવું દુખ (અપાય) આપે છે તેનું જ એકાગ્રતાથી ધ્યાન કરવું તે અપાયવિચય ધર્મધ્યાનને વિષય છે. આવા આશ્રવતત્વના બેંતાળીશ ભેદ સમજવા અને સમજીને તેનું અપાયપણું વિચારવું તે ધર્મધ્યાનને આ અપાયવિચય વિભાગમાં આવે છે. વિકથા-આઠમા પ્રકરણમાં ઉપર આપણે આક્ષેપણી, વિક્ષેપણ, સંવેદની અને નિવેદની એ ચાર પ્રકારની વિકથાને જોઈ ગયા. ત્યાં વિવેચનમાં આપણે રાજકથા, કામકથા, ભેજનકથા અને દેશકથા એ અનર્થદંડની કથાઓને પણ જોઈ ગયા. તે કથા અત્યંત ખરાબ અપાય (મુશ્કેલીઓ) કરે છે, તેને બરાબર વિચાર કરો અને સમકિતઢીલણીઆ કે ચારિત્રઢીલણિયા કથા કેટલી કેટલી મુસીબતે, આફતે ઉત્પન્ન કરે છે તેને જ વિચાર કરે એ પણ આ અપાયરિચય પ્રકારના ધર્મધ્યાનમાં આવે છે. ગૌરવ –ત્રણ પ્રકારના ગાર: દ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ પણ અનેક અપાયને લાવનાર થઈ પડે છે. એ કેવી અડચણે કરે છે તે આ જ ગ્રંથમાં કહેવામાં આવશે. (દા.ત. જુઓ ગાથા ૨૫૭ મી. ત્રાદ્ધિ પિતા પાસે ઘણી હોય તેની મોટાઈ કરવી તે ઋદ્ધિગારવ, પિતાને સારું સારું ખાવાનું મળે તેની મોટાઈ માનવી તે રસગારવ અને પિતાનું સ્વાથ્ય સારું હોય તેની બડાઈ કરવી તે સાતાગારવ–આ ત્રણેય સર્વ અપાય કરનાર કેવી રીતે થાય છે તે આગળ જતાં બતાવવામાં આવશે. આ વખતે તેમના અપાયની વિચારણે કરવી તે આ બીજા પ્રકારના ધર્મધ્યાનને વિષય છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પરિષહ–તત્વના નવમા પ્રકરણમાં બાવીશ પરિષહેની આપણે વિચારણા કરી. એ અનુકૂળ અને ખાસ કરીને પ્રતિકૂળ પરિષહ પ્રાણીને અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. તે પર વિચાર કરે તે પણ આ બીજા પ્રકારના ધર્મધ્યાનને વિષય છે. આવી રીતે ભવિષ્યમાં થવાની મુસીબતોને વિચાર કરે તે અપાયરિચય નામના બીજા ધર્મધ્યાનને પ્રકાર છે. આ ગાથામાં આપણે ધર્મધ્યાનના પ્રથમ બે પ્રકારે વિચાર્યા, આવતી ગાથામાં-ધર્મધ્યાનના બાકીના બે પ્રકાર વિચારવામાં આવશે. એની વિશેષ વિગત માટે જુઓ જૈન દષ્ટિએ ગ. (ભાગ ૧ લે) પૃ. ૧૪૬. (૨૪૮) ધર્મધ્યાનના બાકીના બે પ્રકારે . અશુમમર્મગુન્તના વિપાવવાઃ હું ! द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥२४९॥ અથ–ખરાબ અને સારું કર્મનું પાકવું તેની વિચારણું તે વિપાકવિચય' નામના પ્રકારમાં હોય અને દ્રશ્ય, ક્ષેત્ર તથા આકૃતિ સંબંધી વિચારણા કરવી તે છેલલા ચોથા સંસ્થાનવિચય નામના ધર્મધ્યાનના પ્રકારમાં આવે છે. (૨૪૯) વિવરણ–આ ગાથામાં ધર્મધ્યાનના છેલ્લા ત્રીજા તથા ચોથા પ્રકારનું વર્ણન કરવામાં આવશે. અશુભ-૮૨ પ્રકારનાં પાપકર્મો. જે અશુભને–અસુખને અનુભવ કરાવે તે પાપ. આપણે તત્ત્વના આઠમા પ્રકરણમાં કર્મની ૮૨ પાપ પ્રકૃતિઓ જોઈ ગયા. શુભ-૪૨ પ્રકારનાં પુણ્યકર્મો. જે શુભને સુખને અનુભવ કરાવે તે પુણ્યકર્મની ૪૨ પુણ્ય પ્રકૃતિએ આપણે જોઈ ગયા છીએ. પુણ્યકર્મો પણ સોનાની બેડી જ છે. તેથી તેમને વિપાક પણ ચિંતવે અને તે કેવી રીતે બંધન છે તે ચિંતવવું. શુભ અને અશુભ સર્વ કર્મો કેવાં ફળ આપે છે તેને વિચાર-ચિંતવન આ ધર્મધ્યાનના ત્રીજા વિભાગમાં આવે છે. (જુઓ જૈન દષ્ટિએ ગ, પૃ. ૧૪૭-૧૫૦) પાક–વિપાક, અનુભવ, ફળ. જેવાં વાવે તેવા કર્મો ઊગે છે. તે વિપાકનું ચિંતવન કરવું તે ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર છે. અનચિતન–વારંવાર વિચાર કરે છે. ધર્મધ્યાનના આ પ્રકારમાં ત્રીજા પુણ્ય અને ચોથા પાપતત્વનું સવિગત અનુચિંતન થાય છે. -ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે એ દ્રવ્યની આકૃતિઓ કેવી હોય તેની વિચારણા-ચિંતવન કરવું તે દ્રવ્ય આકૃતિ ચિંતન–સંસ્થાનવિચય નામને ધર્મધ્યાન થે પ્રકાર છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત ક્ષેત્ર–જબૂદ્વીપ, અઢીદ્વીપ, મત્સ્યલેક, ઊર્થક, પાતાળલેક એ વગેરે ક્ષેત્રની આકૃતિ વિચારવી તે આ ધર્મધ્યાનના ચેથા પ્રકારમાં આવે છે. ભૂગોળને વિષય કેટલે મહત્ત્વનું છે તે આ ઉપરથી સમજાશે. અત્યારે એની બિલકુલ શેખેળ થતી નથી એ ખેદને વિષય છે. પણ એની ચોખવટ ઉપર આ ધર્મધ્યાનને જે પ્રકાર આધાર રાખે છે, તે સમજવા જેવું છે. અત્યારે ભૂગોળ સંબંધમાં આપણે ક્યાં છીએ તે જાણવું મુશ્કેલ છે, પણ ક્ષેત્ર કૃતિનું ધ્યાન એ અતિ અગત્યનો વિષય છે. આ ધર્મધ્યાનને પ્રકાર થશે. આજ્ઞાવિય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય એમ ચાર ધર્મધ્યાનના ભેદ આપણે વિચાર્યા. હવે આપણે આ ચારે ભેદના વ્યક્તિગત લાભે જોઈએ. (૨૪૯) ધર્મયાનના ચાર પ્રકારનું નિરૂપણ– जिनवरवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान् संस्थानविधीननेकांश्च ॥२५०॥ અર્થ–તીર્થકર મહારાજનાં કહેલાં વચનના ગુણસમૂહને વિચાર કરે, તેમ જ વધ વગેરે અપાને વિચાર કરે, અને જુદા જુદા પ્રકારના કર્મના ફળને વિચારવા તથા અનેક પ્રકારની આકૃતિ રચનાને વિચારવી. (૨૫૦) વિવેચન–આ કલેકમાં વૈયક્તિક રીતે ધર્મધ્યાનના ચાર પ્રકારે બતાવી તેનાથી શું લાભ થાય તે આગળ ઉપર કહેશે. જિનવર–તીર્થકરદેવે વસ્તુતત્વ ઓળખાવેલ છે, તેને તે પ્રકાર જાણવું, સ્વીકારવું અને સહવું એ પ્રથમ આજ્ઞાવિચય નામને વિભાગ છે. આ આજ્ઞાના વિષયેને મનમાં વારંવાર એકાગ્રતાથી વિચારતાં પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન થાય છે. એ એકધ્યાનથી એકાગ્રપણે વિચારણા કરવાથી ઘણે લાભ થાય તે આગળ બતાવશે. વૈયક્તિક રીતે આ ધર્મધ્યાનને પ્રથમ પ્રકાર થયે. વધ–જીવને મારે ત્યારે પ્રાણીને સારું લાગે, પણ તેના પરિણામે અન્ય ભવમાં જ્યારે કોઈ એનું માથું ઉડાવી ખૂન કરે ત્યારે કડવો અનુભવ થાય છે. જુદાં જુદાં કર્મો એવી રીતે વધ વગેરે અડચણ કરે છે તે બરાબર વિચારવી અને સહવી તે બીજે અપાયવિય નામને ધર્મધ્યાનને વિભાગ છે. વિપાક-કર્મની ૧૨૦, ૧૨૨, ૧૫૮ પ્રકૃતિ આપણે આગળ ઉપર જોઈ ગયા. એ કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે સારા માઠાં ફળો તે કેવા આપે છે એ અને કર્મને જરાપણ શરમ નથી પણ રીતસર તે પિતાનું ફળ જુદાજુદા પ્રકારનું આપી રહેલ છે એ આખા વિશ્વની ઘટના વિચારવી. તે ધર્મધ્યાનને કર્મવિપાક નામને ત્રીજો વિભાગ છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સસ્થાન—લેકની અને પ્રત્યેક દ્રવ્યની આકૃતિએ કેવી હાય છે તે મનમાં ધારી લઈ તેને ચિતવવી એ ધર્મધ્યાનના ચેાથે વિભાગ છે. ધ્યાન વૈયક્તિક રીતે આ પુનરાવત નને ભાગે ફરી વખત ધર્મધ્યાનના ચારે વિભાગે મતાથી ગયા. વિરાગવાર્તા ગમે તેટલીવાર કરવામાં આવે તેમાં પુનરુક્તિદોષ લાગતા નથી એમ કહી એવી વાત પુનઃ પુનઃ કરવાની ટેવ પાડવાના આગ્રહ ગ્ર'થકારે જ શરૂઆતમાં કર્યા છે. (૨૫૦) ધમ ધ્યાનના અધિકારી (યાતા)— नित्योद्विग्नस्यैवं क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलिमलनिर्मलस्य जितसर्वतृष्णस्य || २५१ ॥ અર્થ- —હુંમેશ (સંસારથી) ભય પામેલા હાય, ક્ષમા જેના મનમાં પ્રધાન સ્થાને હાય (નિષ્ક્રોધી હાય), અભિમાન વગરના હાય તેમ જ માયા-કપટને જેણે જીત્યા હોય અને સર્વ પ્રકારની તૃષ્ણા ઉપર જેણે વિજય મેળવેલા હાય તે ધર્મધ્યાન કરનારો હાય. (૨૫૧) વિવેચન—આ શ્ર્લોકમાં ધ્યાતા કેવા હોય તેની ઘેાડી વિગતા બતાવે છે. એ પાંચ ગાથા સુધી ચાલશે. ધ્યાતાનું અન્યત્ર યોગગ્રંથોમાં વર્ણન કર્યુ છે તે નીચે વિચારવામાં આવશે. આપણે પ્રથમ ગ્ર'થકર્તા સાથે વિચાર કરીએ. ઉદ્વિગ્ન—આપણે અગાઉ સ્તવનમાં સમકિતીનાં પાંચ લક્ષજ્ઞા જોઈ ગયાં. શમ, સંવેદ, નિવે, આસ્તિકય અને અનુકપા એ પાંચ લક્ષણા પૈકી નિવેદ નામનું ત્રીજું લક્ષણ અહીં પ્રસ્તુત છે. એને સંસારમાં રાચેલા પ્રાણીઓના પૌદ્ગલિક ભાવ જોઈને અંતરથી સંસારના ત્રાસ આવે, એ જોઈ શકે કે સંસારમાં તે નવ સાંધીએ ત્યાં તેર તૂટે એવી આ વાત છે. જરા ઊંઘીએ ત્યાં તેડું આવે કે કુટુંબમાં અમુકને ગાળેા ચડયો છે, કોઈ વાથી, કોઈ મરકીથી, કાઇ તાવથી પીડાય, પૌદ્ગલિક ફરનીચર ન મળે ત્યાં સુધી તેના તરફ રાગ રહે, પણુ મળ્યા પછી તે કયાં કયાં મૂક્યું છે તેનું પણ ભાન નહિ, અને હુજુ ઠરીઠામ બેસે નહિ ત્યાં હુકમ આવે કે ઊપડે, ચાલા. આવા સંસારથી ખરેખર ખીધેલે ધ્યાતા હાય, એને સંસારમાં કાંઈ પ્રેમ ઉપજે જ નહિ. આ સંસારમાંથી હુંમેશને માટે હું છૂટું કયારે અને પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરું કયારે એવી એની ઇચ્છા થયા કરે. સંસારમાં તા એક આવે, બીજો મરે અને રસિક પ્રેમી દેખાતી પ્રિયા પણુ અન્યને ટૅચ્છે. આમાં કોઈ આપણું નથી અને આપણને થયેલા કે થવાના વ્યાધિ કોઈ લેતું નથી. એ તે રાતના પખીને મેળે છે. આ સંસારમાં એક પશુ મેળ ખાતા નથી અને તેમાં રાચવા-માચવા જેવું કાંઈ નથી. આવી વૃત્તિવાળા ધ્યાતા હોય. Page #647 -------------------------------------------------------------------------- ________________ १२४ પ્રશમરતિ વિવેચન સહિત ક્ષમા–બીજુ એ ધ્યાતા ક્ષમાને પ્રાધાન્ય આપનાર હોય. એ તે જાણે ક્ષમાને વરેલે હોય. સામ માણસ ગમે તેટલે ક્રોધ કે ધમધમાટ કરે પણ જેના પેટનું પાણી પણ હાલે નહિ અને જરા પણ ઉકળે નહિ એ ક્ષમાપ્રધાન તે ધ્યાતા હોય. એટલે ધ્યાનમાં પ્રથમ કષાયની ગેરહાજરી હેય. નિરભિમાની–-ધર્મધ્યાન કરવાને યોગ્ય પ્રાણી જે હોય તેનામાં આઠ પ્રકારના મદ ન હોય. જાતિ, લાભ આદિ આઠ મદ આપણે જોઈ ગયા છીએ. તે આઠે મદ તેનામાં ન હેય. કોઈ જાતની જ્ઞાન, આવડત કે વ્યાપારની પોતાની વિશિષ્ટતા હોય તે તે વાતની મહત્તા કે તેનું અભિમાન તેને ન હોય. આ માન નામને બીજે કષાય જેણે જીતી લીધેલ હોય તે ખરે ધ્યાતા થઈ શકે છે. ધુતમાયા–ધર્મધ્યાન કરનાર માયાકપટ છોડી દેવાં–તજી દેવા જોઈએ. અંદર કાંઈક અને દેખાવ બીજે એવું અશુદ્ધ વર્તન તે (ધ્યાતા) ન કરે. એને ગોટા વાળવાના ન હોય, એ માયાકપટ ન આચરે, એને દંભ ન હોય. ટૂંકમાં, એણે ત્રીજા માયા નામના કષાય ઉપર વિજય મેળવેલે હેય જિતતૃષ્ણ–ધ્યાતાએ સર્વ ગુણને નાશ કરનાર લેભ ઉપર વિજય મેળવ્યો હવે જોઈએ. એને લાગે કે કરડે રૂપિયા ન લલચાવે. એને રાજ્યસત્તા ગાંડો ન બનાવે અને નિશાળના માસ્તરની કે એવી કોઈપણ પદવી એને લેભમાં ન નાખે. આ લેભ નામના ચેથા કષાયને ધ્યાતા જીતીને બેસી ગયેલ હોય. હજુ તે બીજી ચાર ગાથા ધ્યાતા કેવો હોય તે બતાવવા આવવાની છે. પણ ઓટલા વિવેચન ઉપરથી પણ સમજાયું હશે કે ધર્મધ્યાન કરનાર કાંઈ જેવો તે કે બજારમાં રખડતે પ્રાણું ન હોય; એ તે કષાયરહિત અને સંસારથી ઉદ્વેગ પામેલે ઉત્તમ ચારિત્રવાન અને બધા લેકેની આગળ વધેલે મહાન માણસ હોય. કેધ, માન, માયા, લેભ વગરને પ્રાણી કલો. ધ્યાતા કે હોય તેના સંબંધમાં આપણે બીજા લખનારાના વિચારો જાણીએ. એ સર્વ પ્રસ્તુત છે અને ચાલુ વિચારને ટેકે આપનારા છે. આપણે તે પણ જોઈએ. ધ્યાન કરનાર ધ્યાતા કે હેાય તે સંબંધી હેમચંદ્રાચાર્ય કહે છે કે એનામાં અમુક ગુણો તે અવશ્ય હોવા જોઈએ. પ્રાણુને નાશ થાય તે પણ સંયમને ત્યાગ ન કરનાર તે હોય છે. તે અન્યને પિતાના આત્મા જેવા દેખે છે. ઠંડી ગરમીના સર્વ પ્રકારના ઉપસર્ગોને તે સહન કરનાર હોય છે. મોક્ષને તીવ્ર ઈચ્છાથી રાગી તે હોય છે. રાગદ્વેષ ને કષાય ઉપર તેણે વિજય મેળવેલ હોય છે અને તેનાથી તે જરાપણ વિહવળ થતે હેતે નથી. કોઈ કાર્ય ઉપર આસક્તિ ન રાખતાં નિલેપ રહેનારે હોય છે. તે કામગથી વિરક્ત હોય છે. તે કોઈની સ્પૃહા કરતું નથી અને પિતાના શરીરની પણ એ સ્પૃહા કરતું નથી. તે વૈરાગ્યવાન અને સંવેગવાન હોય છે. તેના દરેક કાર્યમાં સમતા ઓતપ્રેત થઈ ગયેલી દેખાય છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન શ્ય આવે! ધ્યાતા રાજા અને ભિખારીને સરખા જુએ છે અને સનું કલ્યાણુ ઇચ્છે છે. એને પાપી ઉપર કરુણા આવે છે, સાંસારિક સુખથી તે વિરક્ત હાય છે, મેરુની પેઠે તે નિષ્કપ હાય છે. તે ચંદ્રની પેઠે આનંદદાયક હોય છે અને પવનની પેઠે નિઃસંગી ડાય છે. તે બુદ્ધિને ધારણ કરનાર હાય છે. આ પ્રમાણે ધ્યાતાના તેર આવશ્યક લક્ષણા બતાવ્યાં છે, તે ‘જૈન દૃષ્ટિએ યાગ’(પૃ. ૧૩૯)માં ચિત્રપટ પર રજૂ કર્યાં છે. જ્ઞાનાવમાં ધ્યાન કરનારનાં લક્ષણ બતાવ્યાં છે, તેમાંની જરૂરી હકીકત જૈન દૃષ્ટિએ યોગ' પૃ. ૧૪૧માં સંગ્રહી છે. ત્યાં પણ તે જ સદર આકારની વાત રજૂ કરી છે. એ સ્વરૂપ વાંચતાં એમ લાગે છે કે એમાં આપણાં જેવાં સંસારીના કાંઈ પત્તો ખાય તેમ નથી, પશુ એવા આપણે થવાની ભાવના રાખવી અને વાતને છેડી ન દેવી. સંક્ષેપમાં, ધ્યાતા અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પેતામાં ગાઢવી અંતે પરમાત્મભાવ તરફ પ્રયાણ કરે છે. ધ્યાન કરનારનું આવું સ્વરૂપ યાગીએ લખી ગયા છે, અને તે તે આપણા આદર્શમાં રાખવા જેવું છે. ખાકી ગમે તે માણુસ ધ્યાતા થઈ શકે અને ગાઢા ચલાવે એવી વાત જ નથી. એ તે અહુ ઊં`ચી હદની વાત છે. પણ તેવી સ્વરૂપવિચારણા વાંચી નાસીપાસ થવાની જરૂર નથી, આપણી ભાવના શુદ્ધ હશે, આદર્શ નિર્મળ હશે તે આપણા આદર્શ માટે જે પ્રકારના ધ્યાતા આ યાશત્રથામાં બતાવ્યા છે તેવા થવા દરમ્યાન સ્પષ્ટ આદર્શ રાખવે. જરૂર સિદ્ધ થશે. પ્રયત્ન કરવા અને આ ગ્રંથના મતે ખીજાં ધ્યાતાનાં લક્ષણ કેવાં હાવાં જોઇએ તે વિચારીએ. એમણે પણ ધ્યાતાના આદર્શ ઊંચા રાખવામાં કાંઈ કચાશ રાખી નથી તે આપણે આવતી અને તે પછીની ગાથામાં જોઈશું. જો સંસારનો ભય લાગ્યા ડાય તે તેવા થવા સિવાય બીજો કોઈ મા` જ નથી. (૨૫૧) ધ્યાતાનાં વધારે લક્ષણા— तुल्यारण्यकुलाकुलविविक्तबन्धुजनशत्रु वर्गस्य । समवासीचन्दनकल्पनप्रदेहादिदेहस्य || २५२ || અથ એને જગલ પણ સરખું અને કઈ કુળની આકુળતામાં રહેવું પન્નુ સરખું, અને જુદા પડેલા ભાઇએ (મિત્રો) પણ સરખા અને શત્રુ પશુ તેટલા જ સરખા, અને કોઈ ચંદનનો લેપ કરી જાય અને કાઈ વાંસલા વડે દેહુના છેદ કરે તે એક સરખુ લાગે તેવી તેનામાં ભવ્યતા હાય છે. (૨૫૨) ૫. ૭૯ Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ વિવરણ-ધ્યાતા કેવો હોય તેનું વર્ણન જે ૨૫૧મી ગાથામાં શરૂ કર્યું છે તે આગળ ચલાવે છે. તુચ–એને જગલમાં--અરણ્યમાં રહેવાનું હોય કે કોઈના કુટુંબમાં એ બન્ને વાત એને સરખી લાગે છે. એને અરણ્યમાં રહેતાં ખેદ થતું નથી અને કુટુંબની વચ્ચે રહેવાનું થતાં હરખાતું નથી. એ જંગલમાં રહી ભયંકર પશુઓથી ગભરાતું નથી અને સારા કોઈ પ્રાણના કુળમાં એને રહેવાનું થાય તે કુલાત નથી. એને મન તે બંને એકસરખા જ છે. અગાઉ મોટાં મોટાં સંયુક્ત કુળ-કુટુંબે હતાં, તેમની વચ્ચે રહેવાનું થાય કે જંગલમાં પશુ વચ્ચે રહેવાનું થાય તે તેને મન તે એકસરખું જ છે. કુલ એટલે ઉગ્રકુળ, ગૌતમકુળ વગેરે. અનેક પ્રકારનાં મોટાં કુળ પૂર્વકાળમાં હતાં અને સે બસો માણસો સાથે જમતા. કરાંઓ કલબલાટ કરે કે ઘરનાં માણસ ગડબડાટ કરે, પણ ધ્યાતાના પેટનું પાણી હલે નહિ, એ ધ્યાતા હોય. વિવિા –છૂટા પડેલા ભાઈઓ ઘણે વખતે મળે ત્યારે હેત ઊભરાઈ જાય છે. પણ ધ્યાતાને મન ભાઈ કે દુશ્મન, સગા કે શત્રુ સર્વ એકસરખા છે, અથવા એને કોઈ સગે પણું નથી અને કોઈ દુમન પણ નથી. એની તે આખી દુનિયા સંબંધી છે, એમાં કોઈ વહાલે કે દવલે નથી. એ સર્વને એકસરખા ગણે છે. એની નજરે કોઈ મિત્ર કે શત્રુ ખાસ નથી, સર્વ સમાન છે. કમઠ એના ઉપર વરસાદ કરે કે ધરણે એના ઉપર છત્ર ધરે તે અને ઉપર સમાન વૃત્તિ રહેવી ઘણી મુશ્કેલ છે, પણ તે આપણે ધ્યાતા રાખે. સમતુલ્ય. કેઈ ચંદનને લેપ કરે અને કેઈ કાપી નાખે તે બને એને મન સરખા છે. એને ચંદનવિલેપન કરનાર તરફ રાગ થતું નથી અને કાપનાર કે પ્રાણાંત ઉપસર્ગ કરનાર પર દ્વેષ થતું નથી. . વાસી–વાસ કરનાર. સુગંધી લગાડનાર. કલ્પન–છેદન, કાપી નાંખવું તે. પ્રદેહ–ચંદન શરીરે ચળવું, ચંદનને શરીરે લેપ કરે તે. દિહ ધાતુ ઉપચયના અર્થમાં વપરાય છે. આવા બન્ને પ્રકારના માણસો ઉપર–ચંદનને લેપ કરનાર અને તરવારથી કાપનાર ઉપર એની મને વૃત્તિ એકસરખી રહે છે. એને ચંદનનું વિલેપન કરનાર પર રાગ થતો નથી અને પિતાને કાપનાર ઉપર છેષ થતું નથી. તેથી કેઈ જીવતા ચામડી ઉતારવા આવે ત્યારે પિતાને કષ્ટ થશે તેને તે વિચાર ન કરે, પણ સામા માણસને પૂછે કે હું પતે કેવી રીતે ઊભું રહ્યું કે તમને જરાપણ તકલીફ ન થાય. આવું મનનું વલણ મુશ્કેલ છે, પણ અભ્યાસથી આવી જાય છે. તે જેને આવી ગયું હોય તે ખરે ધ્યાતા છે એમ જાણવું. (૨૨) Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૭ યાતાનાં વિશેષ લક્ષણો– आत्मारामस्य सतः समतृणमणिमुक्तलेष्टुकनकस्य । स्वाध्याय-ध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ॥२५३।। અથ–આત્મા-ચેતનમાં રમણ કરનાર, સંત-સજજન, જેના મનમાં તણખલું અને રત્ન સમાન હોય અથવા જેણે માટીને ઢગલે અને તેનું એક જ ગણીને મૂકી દીધેલા હેય અને જે સ્વાધ્યાય (અભ્યાસ) અને ધ્યાનને માટે સર્વદા તૈયાર હોય તથા પાકા અપ્રમાદી હેય તે ધ્યાતા હોય. (૨૫૩) વિવેચન––ધ્યાન કરનાર ધ્યાયનું જ આ ગાથામાં વણ ન ચાલુ છે. તે પરથી ધણાયક કે હોય તેની વ્યાખ્યા બાંધી લેવી. આત્મારામ–આત્મિક ગુણની વિચારણા કરનાર યેગી. એ આત્માની વાતમાં જ આરામ પામે, એમાં જ એને મજા આવે અને આત્માની કેવી રીતે પ્રગતિ થાય તેનું સતત ચિંતવન કરે. એ પ્રાણીને–ધ્યાયકને આત્માની કે આત્મા પર અસર કરનારની વાતમાં ' જ અભિરતિ (આનંદ) થાય, એવો થાતા હોય. સ–અને આપણે જે ધ્યાતાનું વર્ણન વિચારીએ છીએ તે સજજન પુરુષ હય, જેને સંતપુરુષ કહેવામાં આવે છે તેવો તે હોય. સંતપુરુષે દુનિયામાં થડા હોય છે. તેમાં તે એક પુરુષ હેય. સમતૃણમણિ–એની નજરમાં તણખલું અને મહામૂલ્યવાન રત્ન એક સરખા જ હેય, એને રત્ન તરફ પક્ષપાત ન હોય અને તણખલાં તરફ અભાવ ન હોય. એ ધ્યાતાની નજરે બન્ને સરખા જ દેખાય. આવી રત્નમાં અને તણખલામાં સમભાવબુદ્ધિ ઘણી મુશ્કેલ છે. લેષ્મકનક–એણે સોનાને અને ધૂળના ઢેફાને સરખાં ગણીને મૂકી દીધેલ હોય છે. સેનાને ઢગલે કરેલ હોય કે ધૂળને ઢગલે હેય તે બન્નેને સરખાં ગણીને એણે છોડી દીધેલાં હોય છે. એની નજરમાં સોનાને ભાવ અત્યારે વધારે છે તેથી તે ઊંચું છે અને રેતીને ઢગલે નકામે છે એમ લાગતું નથી. એ સોનાને અને રેતીને સરખાં ગણુને ત્યાગ ટીકાકાર મુક્ત' એટલે અર્થ કરી વિશેષ વ્યાખ્યા આપતા નથી, મને ભાસે તે અર્થ કર્યો છે. - સ્વાધ્યાય–અભ્યાસ. ટીકાકારને કરેલે કોઈ અર્થ નથી. મને તેને અર્થ અભ્યાસ લાગે છે. તે અભ્યાસ કરે કે ધ્યાન કરે, તેમાં એકાગ્રચિત્ત લગાડી દે છે. એને અભ્યાસ Page #651 -------------------------------------------------------------------------- ________________ દરેટ પ્રશમરતિ વિવેચન સહિત અને બાકીના વખતમાં ધ્યાન સિવાય કાંઈ પણ સૂઝતું નથી. એ તે અભ્યાસ અને ધ્યાનમાં નિરંતર મશગૂલ રહે છે. એને ખાવુંપીવું કે બીજુ કોઈ કામ સૂઝતું જ નથી. દઢમ–એ અહીં ક્રિયાવિશેષણ તરીકે વપરાયેલ છે. દઢતાપૂર્વક, અપ્રમાદીપણે એ એને અર્થ છે અપ્રમત્ત-અપ્રમાદી. પ્રમાદરહિત, નિરંતર ઉદ્યમી. આવો આપણે ધ્યાતા હેય. હજુ ઠાતાનાં વિશેષ ઉપલક્ષણે બીજી બે ગાથાથી ગ્રંથકર્તાએ બતાવ્યા છે. તે આપણે જોઈએ. (૨૫૩) યાતાનાં વધુ લક્ષણે अध्यवसायविशुद्धेः प्रशस्तयोगैविशुध्यमानस्य । चारित्रशुद्धिमत्र्यामवाप्य लेझ्याविशुद्धिं च ॥२५४॥ અથ–પિતાના આત્મિક વિશુદ્ધ અધ્યવસાયથી જેને ત્રણે દેગે સારી રીતે પ્રસરતા હોય છે. અર્થાત જે દિન દિન પ્રત્યે વધારે વિશુદ્ધિને પામતા હોય છે અને જે ચારિત્રની પ્રધાનભૂત શુદ્ધિને અને પિતાની લશ્યાની શુદ્ધિને પણ કરે છે, એ ધ્યાતા હોય છે. (૨૫) વિવરણ –ધ્યાતા કે હેાય તે પર વર્ણન ગ્રંથકર્તાએ ૨૫૧મા થી શરૂ કર્યું છે તે આ અને આવતા લેકમાં પણ ચાલુ રાખે છે. અધ્યવસાય–પૃથ્વી, એકેન્દ્રિય વગેરે સવ ને અધ્યવસાય તે જરૂર હોય છે. આ શુદ્ધ અધ્યવસાયવાળાને અધ્યવસાયની વિશુદ્ધિને પરિણામે, અધ્યવસાય સારા થાય તેને પરિણામે, યોગ શુદ્ધ થાય છે. યોગ–એન-યાતાના મન, વચન, કાયાના ક્ષેત્રે પણ બરાબર વતે છે. એટલે સારા અધ્યવસાયને પરિણામે એની મન, વચન, કાયાની પ્રવૃત્તિ પણ બહુ સરસ હોય છે. આ ધ્યાતા હોય. વિમાન–આવી રીતે સુંદર અધ્યવસાયને પરિણામે એની ગેની પ્રવૃત્તિ પણ દિવસાદિવસ વધારે શુદ્ધ શુદ્ધતર થતી જાય. આમ અધ્યવસાયે વેગ પર અસર કરે છે અને દિને દિને એ વધારે વિશુદ્ધ થતું જાય છે. ચારિત્રશુદ્ધિ–આવી રીતે મન વચન કાયા વિશુદ્ધ વતે એટલે એના ચારિત્રમાં શુદ્ધિ ઉત્તરેતર થતી જાય. સારને બધું સારું જ મળે. પેગની અસર ચારિત્ર પર થાય એમાં નવાઈ નથી. અષ્ટપ્રવચનમાતા પણ અશુદ્ધિ જ માગે છે અને તે તે ચારિત્રના પ્રાણ સમાન છે. | લેરયા–અને ચારિત્રશુદ્ધિ થતાં લેશ્વાશુદ્ધિ થાય એ તે ઉઘાડી સમજાય તેવી સંત છે, Page #652 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન Re આવે। આપણા ધ્યાતા હાય. જે ધ્યાતા ન હોય તેણે આ વણુન વિચારી યાતા થવાના આદર્શ રાખવા જોઈએ, કારણ કે આ સંસારના અનેક તાપનું નિવારણ અંતે એ માગે જ થાય તેમ છે. (૨૫૪) યાતાનાં છેવટનાં લક્ષણા— तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् । ऋद्धिप्रवेकविभववदुपजात जातभद्रस्य ।। २५५ ।। અથ—તેને આ અપૂર્વકરણ હાય છે, એક દેશે ઘાતિકર્મના ક્ષયથી તે ઉદ્ભવેલું હોય છે, તેમ જ અનેક પ્રકારની ઋદ્ધિઓના વૈભવથી યુક્ત ઉત્પન્ન થયેલું હેાય છે. અને એનું (ખ્યાતાનું) કલ્યાણ થયેલું હેાય છે. (૨૫૫) વિવેચન——ધ્યાતાનું વિવેચન જે ૨૫૧મી ગાથાથી શરૂ થયું છે તેના બાકીના અને છેવટના ભાગ આ ગાથામાં પૂર્ણ થાય છે. અપૂર્વ કરણ—પૂર્વ કર્મક્ષય ન કર્યા હોય તેવું. ચેાથા ગુણુઠાણુને અંતે જે અપૂર્વકરણ થાય છે તેને અને આ અપૂર્વકરણને સંબંધ નથી. બાકી, એ કર્મના જે ક્ષય તે અહી કરે છે તે અપૂર્વ છે. તેની સંખ્યા પણ ઘણી મોટી છે તે દૃષ્ટિએ તેને અપૂર્વકરણ કહી શકાય. અથવા એને આઠમું અપૂર્વકરણ ગુણુસ્થાનક પ્રાપ્ત થાય છે એવા અર્થ કે ભાવ શકય છે. બાકી ત્રણ કરણમાંનું એક અપૂર્વકરણ તે એને ચાચા ગુરુસ્થાનકને અંતે કથારનું થઈ ગયેલ છે. તે અર્થ અત્ર ઘટે નહિ. ઘાતીક –– —ચાર ઘાતીકર્મો છે, તે આપણે જોઈ ગયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ઘાીકર્મોના તે ક્ષય થવાને હજુ વાર છે. પણ તેના એક વિભાગ અત્ર શરૂ થઈ જાય છે. એટલે ાતીકર્મના ક્ષય થવાની શરૂઆત અહીથી જ થાય છે. ધ્યાતા એવું સરસ ધ્યાન કરે છે કે ચારે ઘાતી કર્મના ક્ષયની શરૂઆત તે કરી નાખે છે. ધ્યાતાનું ધ્યાન કર્માને કાપવાની શરૂઆત કરે છે. ઘાતીકર્મને ક્ષય કેમ થાય છે અને તેનેા ઉદય કેમ એટકે છે? ધ્યાનઅગ્નિ એટલે આકરો છે કે ધ્યાતાનું ધ્યાન એને કરે એ તદ્દન સ્વાભાવિક વાત છે. ઋદ્િ——અવધિજ્ઞાન, આઠ સિદ્ધિ વગેરે અનેક પ્રકારની સિદ્ધિએ યાગીને—ધ્યાતાને એકાગ્રતાને પરિણામે પ્રાપ્ત થાય છે, પણ તેમાં તે રસ ન લે, ખાસ ધર્મશાસનને લાભ થતા હોય તા જુદી વાત છે, પણ પેાતાના લાભની ખાતર પ્રાપ્ત થયેલ ઋદ્ધિના ઉપયેગ કરે નહિ. તે જાણે છે કે અણિમા, લઘિમા વગેરે સિદ્ધિના ઉપયાગ કરવા તે પ્રમાદ છે અને પ્રમાદ તે યાગનજરે મૃત્યુ છે. આથી પાતાના લાભ ખાતર એ સિદ્ધિના ઉપયેગ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૐ પ્રામાંત વિવેચન સહિત ન કરે, પણ તેને ઋદ્ધિ કે સિદ્ધિ તે જરૂર મળે. પ્રમાદથી એ પાતાના અધઃપાત ન વારે. પ્રવેક—પ્રકાર, અનેક પ્રકારની સિદ્ધિઓ અને નિષિએ તેને મળે છે. ઋદ્ધિના ઉપયાગ તે યાગમળે વધારવા અંગે કરે. એ સાંસારિક કે અંગત કઈ હેતુએ એ સિદ્ધિને ઉપયોગ ન કરે. પણ એને સર્વ આઠે સિદ્ધિ મળેલી ડાય છે. અને તેનામાં તેની શક્તિ હોવાને કારણે જ એ અપૂર્ણાંકરણ કરી ચારે ઘાતીકર્મનો ક્ષય કરવાની શરૂઆત તા કરી દે છે. વિભવ—વૈભવ. આઠે મહાસિદ્ધિઓ માટી દોલત સમાન છે અને તેને વૈભવ કહેવામાં જરાપણ અતિશયેક્તિ નથી. જાતભદ્ર—કલ્યાણવંત. ધ્યાતા જન્મથી ભદ્રપરિણામી હોય છે. ભદ્રિક જીવા સ્વભાવ વડે જ કલ્યાણને ઇચ્છનારા અને કલ્યાણુ કરનારા હોય છે. આ ધ્યાતાનું કલ્યાણ તે થઈ જ રહ્યું છે, અને તે તેણે ધ્યાનના ખળથી પ્રાપ્ત કર્યું છે. એ જન્મથી કલ્યાણવત હોય કે ન પશુ હાય, પણ અત્યારે તે તેનું કલ્યાણ થઈ રહ્યું છે અને તે તેણે પ્રયાસ કરી પ્રાપ્ત કર્યુ છે. ૨૫૧-૨૫૫ ગાથામાં જેનું વન કરવામાં આવ્યું છે તેવે ધ્યાતા હોય. (૨૫૫) ધ્યાતા ગારવમાં પડે નહિ— सातर्द्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः सङ्गम् ॥ २५६ ॥ અથ—સાતા, ઋદ્ધિ અને રસના ગારવેાથી રહિત, અને જેને ખીજાએ પ્રાપ્ત કરવી સહેલી વાત નથી તે ઋદ્ધિવૈભવને સારી રીતે મેળવીને, તે તે શાંતિના સુખમાં આનંદ પામે છે, અને તે ઋદ્ધિ વગેરેમાં આસકત પણ થતે નથી. (૨૫૬) વિવેચન-ધ્યાન કરનાર કેવા હેાય છે તેનું આ ગાથામાં વધારે વણુન કરે છે. પ્રાસંગિક તરીકે અત્ર ગારવ અથવા ગૌરવને પણ વણુવી દીધાં છે. ગારવ—ગૌરવ, અભિમાન, અડુંકાર. આ ત્રણ પ્રકારના ગારવે છે—ઋદ્ધિ, રસ અને સાતાગારવ. ઋદ્ધિગારવ તે મેટા ધનપતિ કે રાજામહારાજાને થાય. તે ધનપતિનું પ પચાવવું બહુ મુશ્કેલ છે. પૈસાની સાથે અભિમાન તે નેડાયલું જ રહે છે, બીજું, રસવાળી ચીજ મેાસંખી, સંતરા કે શેરડી પેાતાને મળ્યાં હોય તેનું અભિમાન પ્રાણીને તરત આવી જાય છે અને મારી ત`દુરસ્તી કે શરીરના અવયવે કે સ્નાયુએ એવા મજબૂત છે કે હું પચાસ માજીસની રસાઈ જમી લ" અને ઊભા ઊભા એક મળ્યુ દૂધ પી જાઉં, પેાતાની તબિયતને અંગે આવું અભિમાન પ્રાણી ઘણીવાર કરે છે, Page #654 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૬૩૧ અગુરુ–ગૌરવરહિત. પિતાની પાસે મોટી ત્રાદ્ધિ હોય કે રસવાળી ચીજે હોય કે પિતે તંદુરસ્ત સેન્ડ જે હોય, આ વાતની મોટપ જે ન માને કે ન મનાવે તે ગૌરવ કે ગારવરહિત કહેવાય છે. આપણે ધ્યાતા આવા કેઈપણ પ્રકારના મારવ વગરને હેય છે. અસલભા–કેટલીક ચીજો બીજાને મળવી મુશ્કેલ છે. અસુલભ એટલે દુઝાય. બીજા તે માથાં કૂટીને કે અનેક તપ કરી રહે ત્યારે તે ચીજ મળે છે એવી, અન્યને દુધપ્રાપ્ય ચીજ આવા ધ્યાતાને મળે ત્યારે પણ તે તેમાં રાચતે નથી. સા–એ તે પ્રશમસુખમાં આસક્ત થાય છે. એને અણિમા, લધિમા આદિ મળે કે સરસ અન્યને ધરાવીને ખવરાવી શકે એવી અક્ષણ મહાન લબ્ધિ મળે, પણ તે તે એવી લબ્ધિ સિદ્ધિમાં ફસાઈ જતું નથી કે તેના પર આસક્તિ કરતું નથી. તેને તે પ્રશમસુખમાં જ આસક્તિ હોય છે અને તેમાં જ તે રત થાય છે. કેઈ જાતની ત્રદ્ધિસિદ્ધિ તેને મેહ ઉપજાવતી નથી. ત્રદ્ધિ-સિદ્ધિમાં મેહ પામ તેને તે પ્રમાદ ગણે છે અને પ્રમાદ તે મૃત્યુ છે એમ તે માને છે. એ તે શાંતિના–સમતાના સુખમાં આસક્ત થઈને તેમાં મસ્ત રહે છે. પ્રશમશાંતિ, સમતા, ચિત્તની સ્થિરતા. એ પ્રશમસુખ કેવું હોય તેનું વર્ણન આપણે અગિયારમા પ્રશમપ્રકરણ (ગાથા ૨૩૫–૨૪૨)માં જોઈ ગયા છીએ. તેમાં આનંદ થાય, તેમાં મજા આવે, તે સુખ હોય ત્યારે સુખ લાગે, એવા સુખમાં એ મસ્ત રહે. એનું આકર્ષણ આ પ્રશમસુખમાં હેય અને તેવા સુખમાં તે આસક્ત રહે. તસ્યાં અને તે ઋદ્ધિ આદિમાં રસ ધરાવતું નથી. એ ઋદ્ધિ-સિદ્ધિને ઉપાધિ ગણે છે. એને પ્રશમસુખમાં જ મજા આવે છે. જે ઋદ્ધિને સંસારી જીવ બહુ માને છે, તેમાં તેની આસક્તિ હતી નથી, અને તે પ્રશમસુખ મેળવવાની હોંશ હોય છે. સંગ—રાગ. એને ઋદ્ધિ વગેરેમાં જરાએ આકર્ષણ લાગતું નથી, એને પ્રેમ તે પ્રશમસુખ તરફ જ અને તેને પ્રાપ્ત કરવામાં અને મળ્યું હોય તે તેને રાખવામાં જ હેય છે. આ ધ્યાતા–ધ્યાયક હોય. * એના વિશેષ વર્ણન માટે જ્ઞાનાર્ણવ અને હેમચંદ્રાચાર્યકૃત રોગશાસ્ત્ર ગ્રંથ જેવા. (૫૬) ધ્યાતા મુનિને સુખ या सर्वसुरवरद्धिविस्मयनीयाऽपि साऽनगारद्धेः। .. नार्धति सहस्रभाग कोटिशतसहस्रगुणिताऽपि ॥२५७॥ અથ–મોટા દેવતા એટલે ઈંદ્રોની જે ઋદ્ધિ હોય તે તે આશ્ચર્ય ઉપજાવનાર હોય છે, તે પણ સાધુની દ્ધિ પાસે એક હજારમા ભાગથી અડધી પણ ન થાય અને Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તે ઋદ્ધિને કરડે કે દશ હજારે ગુણવામાં આવે તે પણ ઘરબાર વગરના મુનિની અદ્ધિથી અડધી પણ ન થાય અને હજારમે ભાગે પણ ન થાય. (૨૫૭) વિવેચન-આવા પ્રકારના ધ્યાતા સુનિની આંતરસંપત્તિની કિંમત અહીં લગભગ બતાવે છે. તેથી તે ત્રાદ્ધિ કેટલી પ્રાપ્ત કરવા ગ્ય છે તેને બરાબર ખ્યાલ થશે. સુરવર–દેવતાની વૃદ્ધિ કરતાં ઇંદ્રની અદ્ધિ ઘણી વધારે હોય છે. તેને તે આ વખત ભેગવિલાસમાં નૃત્ય અને નાટકે જોવામાં પસાર થાય છે. સુરવર એટલે ઇંદ્રની અદ્ધિ સાથે ઘરબાર વિનાના મુનિ ધ્યાતાની ત્રાદ્ધિને ગ્રંથí સરખાવે છે. ઈંદ્રની અદ્ધિ પલામાં એક બાજુએ રાખી તળવામાં આવે અને બીજી બાજુએ પલ્લામાં સાધુ–ધ્યાતાની અદ્ધિ તળવામાં આવે તે, સાધુની ઋદ્ધિનું પલ્લું ઘણું નમે છે. વિસ્મયનીયા–આશ્ચર્ય ઉપજાવે તેવી. સુવરની અદ્ધિને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે તે ખરેખર આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આપણા શેઠિયાઓ પાસે કરોડ રૂપિયા હોય તેથી વધારે સામાન્ય દેવતા પાસે હોય છે, અને મહર્તિક દેવતા પાસે તેથી પણ વધારે હોય છે, અને ઇદ્ર પાસે તે તેથી પણ વધારે હોય છે. એટલી મોટી એ ઋદ્ધિ હોય કે આપણે તે તેનું વર્ણન વાંચીને આભા બની જઈએ અને મુખમાંથી અહો ! એવું આશ્ચર્ય નીકળી પડે. આ ઇંદ્રોની ત્રાદ્ધિને અણગાર સાધુની અદ્ધિ સાથે સરખાવીએ તે ઈદ્રની ત્રાદ્ધિ હજારમા ભાગની પણ નથી અને અડધી પણ થતી નથી. એટલી કિંમતી ઝદ્ધિ આત્મદષ્ટિવાળા સાધુની હોય છે. - આનંદની કિંમત રૂપિયા આના પાઈથી ન થાય, એ તે આનંદ માણનાર જ જાણે. સાધુ-મુનિ-ધ્યાતા આત્માનંદમાં મસ્ત રહે છે અને તેમની તે મોટી અદ્ધિ છે, તે મોટા ઈંદ્રની સ્થૂળ ઋદ્ધિ કરતાં હજારે ગણી છે. જે આનંદ મુનિને થાય છે તેની કિંમત ઇંદ્રના સુખથી પણ વધારે છે. આ સર્વ સુખ અને તેને પ્રકાર તે તેને મળે? ક્યારે મળે?. એ જોતાં સુખને તોળવાનું સાધારણ ધારણ મૂકી દેવું જોઈએ. એ તે ઘણી ઊંચી હદની વાત છે અને અનુભવથી જ જણાય તેવું છે. બાકી તે સમજાવવા માટે આ પ્રયાસ ગ્રંથકર્તાએ કર્યો છે અને આપણે તેને અનુસરીએ છીએ. - આ તુલનામાં કે તેલમાં જરાપણુ અતિશયોક્તિ નથી કે પુસ્તકિયાડા નથી. જેમણે એ સુખ જાણ્યું છે, જેયું છે, અનુભવ્યું છે તેમનું આ વચન છે અને તેઓ ગમે તેવું જૂઠું બોલવા કે જૂહું સમજાવવાને મનથી પણ પ્રયાસ કે સંકલ્પ ન કરે. નાધતિ સહસ્રભાગ-હજારમાં ભાગથી અરધી જેટલી પણ ન થાય. એટલે દેવના ઈદ્રના સર્વ સગવડે સરવાળો કરવામાં આવે છે તે સુખ સુનિના સુખના હજારમા ભાગથી અડધું પણ ન થાય. Page #656 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૬૩૩ ગુણિત અને ઇંદ્રના એ સુખને સેંકડાએ ગુણીએ કે હજાર ગુણીએ તે તે સુખ અણગારના સુખની પાસે અરધું પણ થતું નથી. હિસાબ એ છે કે આમાં ગુણકારની વાત છે. હવે ઇદ્રના આનંદને હજારે ગુણવામાં આવે તે તે સુખ સરખામણીમાં અણુગારના સુખની આગળ કાંઈ જ નથી. આ વાત અનુભવે સમજાય તેવી છે. જેમણે એવા સુખને અનુભવ કર્યો છે તેમણે આ જણાવેલ છે. એટલે આપણે માટે તે પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ છે. વ્યવહારમાં પણ જણાય છે કે સુંદર મનેયત્ન કરતાં કે ભૂમિતિના પ્રશ્નના નિરાકરણ વખતે જે આનંદ થાય છે તે અનિર્વચનીય છે. અનગાર=દ્ધિ–સાધુપુરુષ, મુનિની દ્ધિ. જેને ઘર નથી, પિતાનું કોઈ નથી તેની ત્રાદ્ધિ. આ માનસિક આનંદ અથવા ત્યાગને સ્વાત્માનંદ જણાય છે. (૨૫૭) તે સર્વોત્કૃષ્ટ ચારિત્ર પણ મેળવે– तज्जयमवाप्य जितविघ्नरिपुर्भवशतसहस्रदुष्यापम् । चारित्रमथाख्यातं संप्राप्तस्तीर्थकृत्तुल्यम् ॥२५८॥ અર્થ_એવી લઘિમા આદિ ઋદ્ધિને ય કરીને જેણે અંતરાયરૂપ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે તે ધ્યાતા સંસારના સેંકડે કે હજારે ભવે પણ મળવું દુર્લભ એવું ચારિત્ર પ્રાપ્ત કરે છે જે ચારિત્ર તીર્થકરના ચારિત્ર જોડે સરખાવી શકાય તેવું છે. (૨૫૮) વિવેચન–આ ગાથામાં પણ ધ્યાયકનું જ વર્ણન ચાલુ છે. - તજજય–તેને વિજય. તે ઋદ્ધિને પણ તુચ્છ ગણનાર છે. પિતાની ભદ્રિતા, નિઃસ્પૃહતા આદિ ગુણોથી એ અદ્ધિને પણ તુચ્છ માનનાર છે. એને દુન્યવી કે દેવતાના વૈભવો પણ આકર્ષણ ન કરે. ઋદ્ધિવિના વિજય દ્વારા અને નિઃસ્પૃહતા દ્વારા એ ઋદ્ધિથી પણ વધારે આનંદ મેળવે છે. બદ્ધિને લાત મારવી એમાં વિજય રહેલો છે. રિ–આ દુનિયામાં રખડાવનાર દુશ્મને રાગ અને દ્વેષ છે, એ બન્ને પર, અથવા કષાયશત્રુ પર જેમણે વિજય મેળવ્યું છે તે ધ્યાતા છે. ભવ–સેંકડે ભવ અથવા હજારે ભવે પણ મળવું મુશ્કેલ એવું ચારિત્ર એ પામે છે. ભવને અસલ અર્થ તે સંસાર છે. અહીં ભવને અર્થ એક જન્મથી બીજા જન્મે જવું તે થાય છે. પ્રાપ––ઘણી મુસીબતે મળે તેવું. એ તે દશ દષ્ટાંતે, જેમને ઉલેખ અગાઉ કરવામાં આવ્યું છે તેમની પેઠે મળવું મુશ્કેલ છે. સેંકડે અને હજારે ભવ પછી પણ મળવું મુશ્કેલ. પ્ર. ૮૦ Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અથાખ્યાત-એ નામનું પાંચમું ચારિત્ર. આ ચારિત્ર બે પ્રકારનું છે છાસ્થિક અને કેવલિક. છાદુમસ્થિક ચારિત્ર ઉપશમવાળાને અગિયારમે ગુણઠાણે હોય અને ક્ષેપક શ્રેણી માંડનારને બારમે ગુણકાણે હેય. કેવળીને તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે જે ચારિત્ર હોય તે કેવલિક વિભાગનું યથાખ્યાત ચારિત્ર જાણવું. જે ઊંચામાં ઊંચું ચારિત્ર કહ્યું છે તેનું નામ યથાખ્યાત ચારિત્ર છે. આ તે મોક્ષની નજીકમાં થાર્ય તે બહુ ઊંચા પ્રકારના ચારિત્રની વાત છે. તીર્થકતતુલ્ય---એને તે કેવળીને હોય તેના જેવું ચારિત્ર હોય. આ ઊંચી હદની વાત છે. પણ આપણો ધ્યાતા આ હોય. વળી એ ધ્યાતા કે હોય તેનું બાકીનું વિવેચન આવતી ગાથામાં પૂર્ણ કરે છે. (૨૫૮) ધ્યાયકનું બાકીનું છેલ્લું વર્ણન-- शुक्लध्यानाद्यद्वयमवाप्य कर्माष्टकप्रणेतारम् । संसारमूलबीजं मूलादुन्मूलयति मोहम् ॥२५९॥ અથ–પ્રથમના બે શુક્લધ્યાનને પ્રાપ્ત કરીને, તે આઠે કર્મને પ્રેરનાર અને સંસારરૂપ વૃક્ષનું મૂળ બી થઈ પડેલા મેહને મૂળથી ઉખેડી નાખે છે. (૨૫૯) વિવરણ--આ ગાથામાં ધ્યાતાનું વર્ણન બાકીનું પૂરું કરે છે અને તેની સાથે ધર્મધ્યાનનું પ્રકરણ પણ પૂરું થાય છે. શુકલધ્યાન--ચોથા પ્રકારના ધ્યાનનું નામ શુધ્યાન કહેવાય. તે શુક્લધ્યાનના પણ ચાર ભેદ છે. આપણે તત્વના નવમાં પ્રકરણમાં (ગાથા ૧૮૯-૨૨૧)તેને અંગે વિચારી ગયા છીએ. આધદ્વયમ--એના પ્રથમ બે પ્રકારે છદ્મસ્થ અવસ્થામાં લાભે છે. એ બે પ્રકાર જરા વિસ્તારથી જોઈ જઈએ. પ્રત્યેક દ્રવ્યને વિશે ઉત્પાદાદિ પર્યાયના ભેદપણનું ચિંતન કરવું, શબ્દથી શબ્દાંતરે તથા અર્થથી અર્થતરે અને દ્રવ્યથી દ્રવ્યાંતરે સંક્રમણ કરવું તથા એક પેગથી બીજા યેગને વિશે એટલે મનથી વચનગને વિશે, વચનગથી કાયયેગને વિશે સંક્રમણ કરવું ઇત્યાદિક તે પહેલું પૃથફવિતર્ક સવિચાર શુક્લધ્યાન. એ ધ્યાન ભાંગિક કૃત પાઠીને ત્રણે ગ છતાં થાય છે. આ ધ્યાનના પ્રકારને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે અહીં એક પછી એક વિતર્કો-મૃતોપદેશનાં અવલંબને હોય અને એક પર્યાયથી બીજા પર્યાય પર વિચારણા ચાલ્યા કરે છે, પર્યાયભેદે શબ્દસંક્રમણ પણ થયા કરે છે. આવી રીતે વસ્તુતત્ત્વ પર વિચારણે સ્થિર કરવાથી અને એક પર્યાયથી બીજા પર્યાય પર અને એક ગથી બીજા વેગ પર ગમન કરવાથી પ્રાણ પૃથફત્વવિચારણું સ્થિર કરે છે અને પછી Page #658 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ( ૫ શુકલધ્યાનના બીજા પાયા પર (એકત્વવિતર્ક અવિચાર) આરહણ કરે છે. પ્રથમ પૃથફત્વપણું ઉપર વિચાર કરતાં કરતાં જ્યારે તેને સ્થિરતા થાય છે અને મનની શુદ્ધિ થાય છે ત્યારે આત્મવીર્યથી તે એકત્વપણને વિચાર કરવાને ગ્ય થાય છે. અહીં એક યેગથી બીજા ગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી. અહીં એક દ્રવ્ય ઉપર, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે. દ્રવ્યમાં રહેલ પર્યાય ભિન્ન હોવા છતાં તેમની અંતિમ એકતા અનુભવે છે અને તેવા વિશિષ્ટ અનુભવને લીધે પ્રથમ જે પૃથફત્વનું ભાન તેને થયું હતું તેના કરતાં અતિ ઉદાત્ત સ્થિતિ અનુભવે છે. આ બીજા પ્રકારના શુકલધ્યાનથી તેનામાં એટલે બધે વધારે થઈ જાય છે અને શુદ્ધિ એટલી સારી થઈ જાય છે કે અત્યાર સુધી સર્વ વસ્તુઓને બેધ થઈ શકે એવું ભાન આવરણ પામ્યું હતું, તે આવરણ આના પ્રભાવથી ખસી જાય છે અને આવરણ દૂર થયે અંદર રહેલ અચિંત્ય પ્રભાતેજયુક્ત સૂર્યને પ્રકાશ પ્રકટ થાય છે. આ બને ભેદમાં અવલંબન નામનું રહે છે અને તે શ્રુતિવચારનું હોય છે. કર્માષ્ટક--આઠ કર્મો, આગળ વર્ણવેલ છે. આ આઠ કર્મો પૈકી મોહનીય કર્મ એક છે. એ સંસારમાં રખડાવનાર અને પ્રાણીને મૂંઝવનાર હોવાથી એને કર્મના રાજા તરીકે ગણવામાં આવ્યું છે. મૂલબીજ-આ સંસારને જે ઝાડ ગણુએ તે કર્મો તેનાં મૂલબીજ છે. સંસાર કર્મો માંથી ઊઠે છે, અને વધે છે. ઉન્મેલન-મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. ધ્યાતા કર્મ બાંધો નથી, પણ પૂર્વે એકઠાં કર્યા હોય તેમને પણ મૂળમાંથી ઉખેડી ફેંકી દે છે. સંસારરૂપ ઝાડના મૂળિયાં ઉખેડી નાખે છે. આગળ ઉપર પ્રસંગે શુકલધ્યાનના બીજા બે પ્રકારને આપણે વિચારીશું. સંસારવૃક્ષનું મૂળ અને કર્મોને પ્રેરણા કરનાર મેહ છેતેને આપણે ધ્યાતા મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. એ મહને વિજય કરે છે અને એ દુશમનને હતપ્રત કરી મૂકે છે. પ્રણેતારં-નાયક, આઠે કર્મોને કે બાકીનાં સાત કર્મને લઈ આવવામાં નાયક તરીકે કામ કરનાર મહ છે. તેને એ મૂળથી નાશ કરે છે. આ વર્ણન પરથી ધ્યાયક-ધ્યાતા કે હોય તેને કાંઈક ખ્યાલ આવ્યું હશે. (૧૫૯) આ પ્રમાણે ધર્મધ્યાનનું પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણમાં આપણે ધર્મધ્યાનના ચાર ચાર પ્રકાર બે રીતે જોઈ ગયા અને શુકલધ્યાનના પણ બે ભેદો જોયા. આવી રીતે ધર્મધ્યાનના પ્રકરણમાં શુક્લધ્યાનનું નિરૂપણ કરવું તે કોઈને અતિરેક લાગે તે જણાવવાનું કે આમાં કોઈ અન્ય પ્રદેશ પર આક્રમણ નથી. ચાલુ પ્રકરણમાં તેની પછી થવાની સ્થિતિ . Page #659 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રશમરતિ વિવેચન સહિત પર વિચાર કરવાના રિવાજ ચાલુ છે અને તેને અનુસરતા એ શુકલધ્યાનના ભેદે વિચાર્યા છે. તેમાં કોઈ જાતના નિયમસર વાંધા નથી. શુક્લધ્યાનના ખાકીના એ ભેદા તોગ્ય સ્થળે હવે પછી વિચારવામાં આવશે. મુદ્દાની વાત એ છે કે ધ્યાનના વિષય જ ઘણા મહત્ત્વના છે અને અભ્યાસ કરીને લખવા ચાગ્ય છે. આખા જૈન શાસનનું રહસ્ય અગાઉ જણાવ્યું તેમ ધ્યાન છે. અને તે ખાતર યાગગ્રથાને અભ્યાસ અતિ આવશ્યક છે. એક વિદ્વાનનું એવું માનવું હતું કે જૈનામાં યોગ જેવી ચીજ નથી, પણ મને વાંચતાં જણાય છે કે જૈન યાગ તે માર્ગાનુસારીના ગુણાથી શરૂ થાય છે. આખા ગુણસ્થાનક્રમારાહ એમાં વણુવી શકાય અને બન્ને પ્રકારની શ્રેણિને એમાં સ્થાન મળે, તે ઉપરાંત ત્રણે કરા અને યાગનિરોધ પણ એમાં સ્થાન મેળવે. આવી રીતે જૈન ગ્રંથેામાં કહેલ નીતિવિભાગ, દ્રવ્યશ્રાવકનાં લક્ષણ, ભાવશ્રાવકનાં લક્ષણ, દ્રવ્યસાધુનાં લક્ષણ અને ભાવસાધુનાં લક્ષણ, વગેરે અનેક ખાખતા એમાં આવી શકે. જો બનશે તે હું જૈન દૃષ્ટિએ યેાગ”ના ખીજું ભાગ લખવા ઇચ્છા રાખું છું, તે તેમાં આ યાગની અનેક બાબતે જરૂર આવશે. જૈન તત્ત્વજ્ઞાન તા યાગમય જ છે. અને જૈન યાગના દાખલા જોઈએ તે પણ ઘણા છે. એમાં મેતાર્ય, સ્કંદક કે ખુદ તીર્થંકરાના દાખલાઓ જ યાગના નમૂના પૂરા પાડે છે. અને બીજા અનેક કથાનકો અને જૈન સાહિત્ય જૈન યાગને સારામાં સારા આકારમાં બતાવી શકે તેમ છે. આ દિશાએ પ્રયત્ન કરવાની મારી લેખક પ્રત્યે વિજ્ઞપ્તિ છે. ચૌદ ગુરુસ્થાનકવાર્તા અને તેમાં પણ મિથ્યાત્વને ગુણસ્થાનક ગણવાની વિશાળતા અને પુગળપરાવ ને અંગે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભેદે વિચારતાં અને ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર કરેલ કથા ખૂબ સાહિત્ય પૂરું પાડે તેમ છે. તેથી આ ચેગના વિષયમાં પ્રયત્ન કરવા જેવું છે એમ મને લાગે છે, જે ધર્મનું કથાસાહિત્ય આટલું વિશાળ હોય તેને ચેવિષય બહુલાવવામાં જરાપણુ મુશ્કેલી પડે તેમ નથી અને અનેક દૃષ્ટિબિ‘દુથી એ વિષય ઝળકાવવા જેવે છે. પણ ખરેખરી વાત તે એ છે કે ધ્યાનના વિષયમાં અથવા યાગમાર્ગમાં લેખનપ્રવૃત્તિ કરતાં એ વાતની પાતા ઉપર કેટલી અસર થઈ છે તે જોવા જેવું છે. પ્રાણી બીજાને માટે લખે ત્યારે તે બહુ પહેાળા થઈ જાય છે, પણુ લખનાર જો તે વાત પેાતાને લાગુ પાડવા પ્રયત્ન કરે તે જીવન ફરી જાય અને એ નમૂનેદાર સમતાના દાખલેો થઈ પડે. લખવામાં લાભ તા છે જ, કારણ કાંઈ નહિ તે તેટલા સમય તે કાયા અને વચનયેાગની તેમ જ મનાયેાગની શુભ પ્રવૃત્તિ થઈ તે લાભકારક છે, પણ લખવા પ્રમાણે વન થાય તે ઘણું લાભકારક છે, સ્થાયી લાભકારક છે. તેથી લખવાના નિ ય કરનારે સારી રીતે વિચારીને લખેલું જીવવા વિચાર કરવા અને આ જાતના વિચાર તેને સ્થાયી લાભ કરશે, Page #660 -------------------------------------------------------------------------- ________________ ધ્યાને બાકી પરને ઉપદેશ આપતી વખતે આ જીવ પહોળે પહોળો થઈ જાય છે. એ ઘણું મોટી મોટી વાત કરે છે. અને આદર્શોને બને તેટલા ઉચ્ચ પ્રકારના બતાવે છે. એ જ માણસ લખે તેવું જીવતે હોય તે બહુ લાભ થાય છે, સ્વ અને પારને તે ખૂબ લાભ આપે છે. નહિ તે પિથીમાંનાં રીંગણ પેઠે કઈ વાર તે તે એમને રીઢા કરી મૂકે છે, એ તે એમ જ ચાલે, ને સાચે ઉપદેશ દેનાર પણ ગેટ વાળે છે અને સ્વારને નુકસાન કરનાર કેટલીક વાર થાય છે. સાચે માર્ગ જાણ્યા, સમજ્યા પછી પણ ખરાબ માગે ચાલવું તે તે બહુ ખરાબ છે. સારું જાણવા છતાં પણ હિનમાર્ગ પકડે તે માણસની નીચતા, નૈસર્ગિક તુચ્છતા જ બતાવે છે. આ તે વાત લખતાં લેખક પર લખાઈ ગયું અને તે મને પસંદ નથી. હું પિતા માટે કાંઈ લખતે નથી, લખવા ઇચછતે નથી. આપણે કોણ? કાળના સપાટામાં ક્યાંના ક્યાં ઘસડાઈ જઈશું અને આપણું નામ કે ધન કે આબરૂ કોઈ ચીજ સાથે આવનાર નથી. માટે, જનતા ઉપર બનતે ઉપકાર કરે અને પિતાની જાતને વિસરી આવા ગ્ય વૈરાગ્યના ગ્રંથે પરલાભ માટે બને તેટલા લખવા. આ જ અગત્યને વિષય આવતા પ્રકરણમાં આવવાનું છે. ગપ્રગતિમાં પકશ્રેણ સમજવા અને સ્વીકારવા જેવો વિષય છે અને યોગને એક પ્રકાર છે, તેથી તે પ્રસ્તુત છે. એને સમજવામાં ચેડી ઝીણવટ જોઈશે. તે માટે વાંચનારને તૈયાર કરી હવે આપણે ગપ્રગતિના આ નવા પણ અગત્યના વિષય પર પ્રવેશ કરીએ. | રિ ધ્યાન કે Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું : ક્ષપકોણી જૈનના તત્વજ્ઞાનમાં અનેક પારિભાષિક શબ્દો છે, તેમને આ ક્ષેપક શ્રેણી અથવા ક્ષપકશ્રેણિ શબ્દ એક પારિભાષિક શબ્દ છે. બે પ્રકારની શ્રેણિ પ્રાણી વડે મંડાય છેક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ. કેશ તપાસતાં જણાય છે કે શ્રેણિ અને શ્રેણી એ બન્ને સાચા શબ્દપ્રયોગ છે. બાકી સાતમાં ગુણસ્થાનથી લઈ આગળ જતા સર્વ ગુણસ્થાનમાં આત્માનાં પરિણામ એટલાં સ્થિર અને શુદ્ધ થઈ જાય છે કે જેથી એ ગુણસ્થાનમાં આયુષ્યને બંધ તે થતું જ નથી, પણ આત્મિક તત્ર ત્યાં બે રીતે ચાલે છે. કોઈ ક્ષપકશ્રેણી માંડે છે અને કેટલાક ઉપશમશ્રેણું માંડે છે. આ કાળ અને સામાન્ય કર્મસ્થિતિ પર આધાર રાખે છે. એક ભવમાં બે વખત અને આખા કાળચક્રમાં પ્રાણી વધારેમાં વધારે છ વખત ઉપશમશ્રેણ માંડે છે. ઉપશમશ્રેણી શી છે, કેવા પ્રકારની છે તે અહીં આપણે જોઈ જવા પ્રયત્ન કરીએ. એ તે આત્મિક દશા છે. અગ્નિ થયેલ હોય, તેના ઉપર રાખેડી વાળવામાં આવે તે અગ્નિ દેખાતું નથી, પણ અંદર ભારેભાર અગ્નિ છે. ઉપશમશ્રેણી માંડનારની દશા એવી છે. જે કર્મ ઉદયમાં આવે તે સર્વને તે ખલાસ કરી દે અને ઉદયમાં આવતાં કર્મોને ભેગવી લે અને બાકીનાં કર્મોને અંદર ભારેલા અગ્નિની જેમ બેસાડી દે તે ઉપશમશ્રેણી છે. તે એક જાતની આત્મિક દશા છે. જેને સુખ ભેગવવાનું ખૂબ બાકી રહી જાય તેવાં કર્મો હોય તે ચોથે ગુણસ્થાનકે આવી અનુત્તર વિમાનમાં દેવતા થાય છે અને ત્યાં ખૂબ મેટું આયુષ્ય ભેગવી તે સમયમાં સારાં કર્મોને ભેગવી લે છે. આ ઉપશમશ્રેણું છે. ક્ષપકશ્રેણી તે કર્મની કાપણી જ કરે છે અને પ્રાણુ આગળ પ્રગતિ કરતે જાય છે. ક્ષપકશ્રેણું આચરનાર તે સીધે આગળ પ્રગતિ કયે જાય છે, તે જરાએ પણ અટકતે નથી અને તેનામાં આત્મિક બળ ખૂબ કામ કરે છે. આપણી નજરે તે બન્ને શ્રેણીવાળા આત્માઓ મહાન છે, પૂજ્ય છે, પણ શાસ્ત્રકારની નજરે ક્ષપકશ્રેણિ વધારે સારી છે; ઉપશમશ્રેણી પણ ઉત્થાન બતાવે છે, પણ ક્ષપકશ્રેણિના પ્રમાણમાં તે નીચી શ્રેણું ગણાય છે. અગિયારમા ગુણસ્થાનકનું નામ “ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક છે. જેને કષાય ઉપશાંત થઈ ગયે છે, જેનામાં રાગ-માયા અને લેભ–સર્વથા ઉદયમાં ન - WWW.jainelibrary.org Page #662 -------------------------------------------------------------------------- ________________ શાકશ્રેણી - ૬૯ આવે અને જેને છમ (આવરાણુભૂત વાતિકર્મ) હજુ લાગેલ હોય તે જીવ ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ જીવ કહેવાય છે. વિશેષણ બે પ્રકારનાં હોય છે –સ્વરૂપ વિશેષણ અને વ્યાવર્તક વિશેષણ. એ વિશેષણને સ્વરૂપ વિશેષણ કહેવાય જે વિશેષણ ન રહે છતાં પણ શેષભાગથી ઈષ્ટ અર્થને બંધ થઈ જતો હોય, અર્થાત જે વિશેષણ પિતાના વિશેષ્યના સ્વરૂપમાત્રને જ જણાવે. વ્યાવક વિશેષણ એવા વિશેષણને કહેવાય કે જે વિશેષણના રહેવાથી જ ઈષ્ટ અર્થને ધ થઈ શકે, અર્થાત્ જે વિશેષણને અભાવ હોય તે ઈષ્ટ અર્થ સિવાય બીજા અર્થને બંધ થઈ જાય. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન એ પ્રકારના અગિયારમા ગુણસ્થાનકના નામમાં ઉપશાંતકષાય, વીતરાગ અને છમસ્થ એ ત્રણ વિશેષણ છે. તે પૈકી છદ્મસ્થ એ સ્વરૂપ વિશેષણ છે, કારણ કે એ વિશેષણ ન હોય તે પણ બાકીના ભાગથી એટલે ઉપશાંતકષાય અને વીતરાગત્વથી અગિયારમા ગુણસ્થાનકને ભાવ સ્પષ્ટ થઈ જાય છે અને જે અર્થ લાવવાનું છે તેનાથી બીજા અર્થને બંધ થતું નથી. તેટલા માટે “છમસ્થ એ વિશેષણ પિતાના વિશેષ્યના સ્વરૂપમાત્રને જ જણાવે છે. “ઉપશાંતકષાય” અને “વીતરાગ એ બનને વ્યાવર્તક વિશેષણ છે, કારણ કે એ બન્ને રહેવાથી જ ઈષ્ટ અર્થને બંધ થાય છે. અને એ ન હોય તે ઈષ્ટ સિવાય અન્ય અર્થને બંધ થાય છે, જેમ કે “ઉપક્ષાંતકાય એ વિશેષણ ન હોય અને વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક એટલું જ જે વિશેષણ હેય તે ઈષ્ટ અર્થ સિવાય ભરમા ગુણસ્થાનકને પણ બંધ થવા લાગે છે, કારણ કે બારમાં ગુણસ્થાનમાં પણ જીવને છમ (જ્ઞાનાવરણ આદિ ઘાતિકર્મ તથા વીતરાગત (ાગના ઉદયને અભાવ) હોય છે, પણ ઉપશાંતકષાય એ વિશેષણ ગ્રહણ કરવાથી બારમા ગુણસ્થાનકને બેય ન થઈ શકે, કારણ કે બારમે ગુણસ્થાનકે જીવને કયાય ઉપશાંત થતું નથી, પણ તે ક્ષીણ થઈ જાય છે. એ રીતે વીતરાગ” એ વિશેષણના અભાવમાં “ઉપશાંતકષાય છદ્મસ્થ ગુણસ્થાન” એટલું નામ હોય તે થે કે પાંચમું વગેરે ગુણસ્થાનકને પણ બંધ થવા લાગે છે, કારણ કે ચોથા, પાંચમા વગેરે ગુણસ્થાનેમાં જીવને અનંતાનુબંધી કષાય ઉપશાંત થઈ શકે છે, પણ વીતરાગ' વિશેષણ રહેવાથી ચોથ, પાંચમા વગેરે ગુણસ્થાનકેને બોધ થઈ શકતું નથી, કારણ કે એ ગુણસ્થાનકે વર્તતા જીવના રાગના (માયા તથા લેભના) ઉદયને સદૂભાવ હોય છે અને વીતરાગત્વને ત્યાં અસંભવ છે. અગિયારમે ગુણસ્થાનકે તે ઉપશમશ્રેણી કરનાર છવ જ જાય છે. એ અવશ્ય અગિયારમા ગુણસ્થાનકેથી પડે છે. ગુણસ્થાનકને સમય પૂરો ન થાય તે પહેલાં એ આયુષ્ય પૂર્ણ કરે છે અને તે અનુત્તર વિમાને દેવ તરીકે ઉત્પન થાય છે અને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે, કારણ કે એ સ્થાનકે ચેથા સિવાયનું ઉપરનું સુણસ્થાનક સંભવતું નથી. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ પ્રશમરતિ વિવેચન સહિત ઉપશમશ્રેણિ કરનાર અગિયારમે ગુણસ્થાનકેથી અવશ્ય પડે છે. મોક્ષની પ્રાપ્તિ ક્ષપકશ્રેણિ વગર થઈ શકતી નથી. ઉપશમશ્રેણિ માંડે તે એ ને એ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતે નથી, એ કર્મગ્રંથકારને અભિપ્રાય છે. સિદ્ધાંતકારને મતે જીવ એક જન્મમાં એક જ વાર શ્રેણિ માંડી શકે છે, તેમના મતે ઉપશમશ્રેણિ માંડનાર એ જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતા નથી. હવે આપણે ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિમાં થતા ફેરફાર જોઈ જઈએ. કર્મગ્રંથકાર કહે છે કે અપ્રમત્તગુણસ્થાનકે જવ ૫૯ પ્રકૃતિને બંધ કરે છે, તે જીવ દેવતાનું આયુષ્ય બાંધીને જે અપ્રમત્તે (સાતમા ગુણસ્થાનકે) આવે તે ૫૮ પ્રકૃતિ બાંધે, કારણ કે આહારકદ્વિકને બંધ સંભવે છે, એટલે એ ૫૮ કે ૫૯ પ્રકૃતિ બાંધે. એટલે અપૂર્વકરણની શરૂઆતમાં ૫૮ પ્રકૃતિ બાંધે. એ અપૂર્વકરણના પ્રથમ ભાગમાં નિદ્રા અને પ્રચલા નિદ્રાદ્ધિકને અંત થાય એટલે એ અપૂર્વકરણના ૬/૭ ભાગ પર ૫૬ પ્રકૃતિ બાંધે. એના પણ તે સ્થિતિઘાત રસઘાત ગુણસેઢી ગુણસંક્રમ અને અપૂર્વબંધ કરે. ત્યાં છટ્ટે ભાગે સુરદ્ધિક (દેવ ગતિ અને દેવાનુપૂર્વ), પંચેન્દ્રિય જાતિ, શુભવિહાગતિ, વ્યસનવક, ઔદારિક વગર ચાર શરીર તથા ક્રિયઅંગોપાંગ તથા આહારક અંગોપાંગ એ ઓગણુશ પ્રકૃતિ તથા સમચતુરગ્નસંસ્થાન, નિર્માણ નામકર્મ અને તીર્થંકર નામકર્મ તથા વર્ણચતુષ્ક અને અગુરુલઘુચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, ઉચ્છવાસ, પરાઘાત) એ ગુણસ્થાનકે છ ભાગને અંતે ક્ષય કરે. આવી રીતે બંધમાંથી ત્રીશ પ્રકૃતિ જતાં સાતમે ભાગે છવીશ પ્રકૃતિને બંધ થાય. ત્યાં છેલ્લા સાતમા ભાગને અંતે હાસ્યમહનીય, રતિ મેહનીય અને જુગુપ્સાહનીય તેમ જ ભયમેહનીય જતાં ૨૨ પ્રકૃતિ બંધમાં અપૂર્વકરણને અંતે, સાતમાં છેલ્લા ભાગને અંતે રહે, એટલે ત્યાં જ્ઞાનાવરણીયની પાંચ, દર્શનાવરણીયની ચાર, શાતા વેદનીયની એક તથા સંજવલન કષાય ચાર, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા અને પુરુષવેદ એમ મેહનીયની નવ તેમ જ યશકીર્તિ નામ, ઉર્ગોત્ર અને પાંચ અંતરાય એ સાત મળી કમની કુલ પ્રકૃતિ ૨૬ બાંધે. જે પ્રકૃતિને જીવ ન બાંધે તે પ્રકૃતિને અંધવિચ્છેદ કહેવામાં આવે છે. આવી રીતે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકને અંતે બંધમાં સાત કર્મ ને વીશ પ્રકૃતિ રહે. અહીં અતિ વિશુદ્ધ અધ્યવસાય થાય અને છવીશમાંથી પણ બંધમાં પ્રકૃતિ ઓછી થાય. ત્યાં આઠમા ગુણસ્થાનકને અંતે હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એમ ચાર મોહનીયની પ્રકૃતિએ બંધમાંથી જવાથી બાવીશ કમ પ્રકૃતિ બંધમાં બાકી રહે. હવે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પાંચ ભાગ (વિભાગ) કરવાના છે, તે દરેકમાં એકેક પ્રકૃતિ બંધમાંથી જાય છે. પ્રથમ ભાગે બાવીશ પ્રકૃતિને બંધ, બીજે ભાગે પુરુષવેદ એ છે થતાં એકવીશ પ્રકૃતિને બંધ અને તેના ત્રીજા ભાગમાં સંજવલન ક્રોધને બંધ ન થાય એટલે બંધમાં વિશ કર્યપ્રકૃતિ રહી. ચેાથે ભાગે સંજવલન માન જતાં Page #664 -------------------------------------------------------------------------- ________________ ક્ષયકશ્રેણી ૬૪૧ ઓગણીશ પ્રકૃતિ રહી. પાંચમે ભાગે સંજવલન માયા જતાં અઢાર બંધપ્રકૃતિ રહી. સદર અનિવૃત્તિકરણ ગુણુઠાણાને અંતે સંજવલન લાભ જતાં સૂક્ષ્મસંપરાય ગુણુસ્થાનમાં ૧૭ પ્રકૃતિ ઉદયમાં રહે. એ સૂક્ષ્મસંપરાયને અંતે ચારે પ્રકારના દર્શનના અંધવિચ્છેદ્ય થાય છે, તેમ જ ઉચ્ચગેાત્ર, યશઃનામક, પાંચ જ્ઞાનાવરણીય અને પાંચ અંતરાય એ કમ પ્રકૃતિને અંધવિચ્છેદ થાય છે. માત્ર એક શાતાવેદનીયના જ મધ ખાકી રહે છે. આ રીતે ક્ષયકશ્રેણિ માંધનારને ખધ ઉપર સ્વામિત્વ આવી જાય છે અને તેરમાને અંતે એક શાતાવેદનીય ક`પ્રકૃતિના પણ મધમાંથી નાશ થાય છે. આ રીતે ક્ષપકશ્રેણિ માંડનારને ઉડ્ડય તથા સત્તામાં કમ પ્રકૃતિ ઉત્તરોત્તર ઓછી થતી જાય છે. મુદ્દે વાત એ છે કે ક્ષપશ્રેણિ એ માત્મિક ગુણ છે અને આત્મા એને એ માગે પ્રવર્તાવે છે. આવી કેટલીક વાતે ગ્રંથકર્તા પાતે જ કહેનાર છે. તે પછી કાંઈ જરૂરી ખુલાસા હશે તે પ્રકરણને અંતે કરવામાં આવશે. આવા સુંદર આત્મિક ગુણુને પ્રથમ આપણે વિદ્વાન ગ્રંથકર્તાના શબ્દોમાં સમજવા યત્ન કરીએ. માહાન્મૂલનનેા ક્રમ— पूर्वं करोत्यनन्तानुबन्धिमाम्नां क्षयं कषायाणाम् । मिथ्यात्वमोहगहनं क्षपयति सम्यक्त्वमिथ्यात्वम् ॥ २६० ॥ અથ—પહેલાં તે તે અનંતાનુબંધી નામના કષાયાના ક્ષય કરે છે. ત્યાર પછી તે મિથ્યાત્વમાહનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમાહનીયના ક્ષય કરે છે. (૨૬૦) વિવેચન—મહને એ પ્રાણી જ્યારે ક્ષપક શ્રેણિ માંડે ત્યારે કેવી રીતે દૂર કરે છે તેના ક્રમ પદ્ધતિસર બતાવે છે. અન`તાનુખ ધિ—પહેલાં તે એ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લેભના ક્ષય કરે છે, તેના આપણે ક્રમ જોઈએ. મિથ્યાત્વ ગુણસ્થાનકને છેડે અંધમાંથી અનાનુમંધી ચાર પ્રકારના કષાય જાય છે, તે આપણે ઉપોદ્ઘાતમાં જોઈ આવ્યા. આ ચાર અનતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ જેનું સ્વરૂપ સચિત્ર પ્રથમ કર્મગ્રંથમાં આપવામાં આવ્યું છે તે બંધમાંથી પ્રથમ ગુણસ્થાનકને અંતે નાશ પામે છે, ત્યાર પછી એના–એ ચારે પ્રકૃતિના બંધ થતા નથી. આવી રીતે ક્ષપકશ્રેણિએ ચઢનારા ચારે અતિ અધમ કષાયાને બંધ તા યારના અંધમાંથી મૂકી આવેલ છે. (જુએ કર્મગ્રંથ ખી, ગાથા પાંચમી.) મિથ્યાત્વમાહનીય દર્શનમેહનીયના ત્રણ પ્રકાર છે: મિથ્યાત્વમેહનીય, મિશ્રમાહનીય અને સમક્તિમાહનીય. એનું વિસ્તારથી સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથ ગાથા ચૌદમીમાં આપેલ છે. કેદ્રવાને દાખલે ત્યાં આપ્યા છે. તે વિચારવા ચેાગ્ય છે. એને (દ્રવાના) પ્ર, ૮૧ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત ભૂસ કાઢી નાંખવામાં આવે છે અને છાશ આદિથી તેને શોધવામાં આવે તે તે નશ કરતા નથી. હિતઅહિતની પરીક્ષામાં વિકળ કરવાવાળા મિથ્યાત્વમેહનીયના પુગળ છે. એમાં સર્વઘાતી રસ હોય છે. બેઠાણીએ, ત્રણઠાણીઓ અને ચારઠાણુઓ રસ સર્વઘાતી રસ છે. આત્મા પિતાના વિશુદ્ધ પરિણામના બળથી એ પુદ્ગોના સર્વઘાતીરસ અથવા શક્તિને ઘટાડી દે છે. પછી માત્ર એકઠાણીએ રસ રહે છે. આ એકઠાણીઆ રસવાળા દર્શનમેહનીયના પુદુગળને સમકિત મેહનીય કહે છે. એનાથી તત્ત્વરુચિરૂપ સમ્યક્ત્વમાં બાધા પહોંચતી નથી, પરંતુ એને ઉદય આત્મસ્વરૂપ રૂપ ઔપશમિક સમ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વ થવા દેતું નથી અને સૂક્ષમ પદાર્થોના વિચારને અંગે શંકાઓ પેદા કરે છે, એને પરિણામે સમકિતમાં મલિનતા આવી જાય છે, એ દેષને કારણે આ કર્મને સમ્યકત્વમેહનીય કર્મ કહેવાય છે. કઈ ભાગ શુદ્ધ અને કોઈ ભાગ અશુદ્ધ એવા કદ્રવા સરખું મિશ્રમેહનીય કર્મ છે. આ કર્મના ઉદયથી જીવને તત્વરૂચિ ન થાય. આ મિશ્રમેહનીયનું બીજું નામ સમ્યમિથ્યાત્વમોહનીય છે. એનાં કર્મપુદ્ગોમાં બેઠાણીઓ રસ હોય છે. સર્વથા અશુદ્ધ કોદ્રવાના જેવું મિથ્યાત્વમોહનીય કર્મ છે, એ કર્મના ઉદયથી જીવને હિતમાં અહિતની બુદ્ધિ થાય છે અને અહિતમાં હિતની બુદ્ધિ થાય છે. એટલે એ કર્મને ઉદય થાય છે ત્યારે પ્રાણી હિતને અહિત સમજે છે અને અહિતને હિત સમજે છે. આ પ્રકારના કર્મપુદ્ગમાં ચઉઠાણીઓ, ત્રણઠાણીઓ અને બેઠાણીએ રસ હોય છે. ૧/૪ રસને ચતુઃસ્થાનક, ૧/૩ને ત્રિસ્થાનક અને ૧/રને ક્રિસ્થાનક (બેઠાણીએ) રસ કહેવાય છે. સ્વાભાવિક રસ છે તેને એકઠાણીએ રસ કહેવામાં આવે છે. આ વિષય સમજવા માટે લીંબાળીને કે શેરડીને એક શેર રસ લઈએ. એને એકઠાણીએ રસ કહે. લીબળીના એ સ્વાભાવિક રસને કડવો અથવા શેરડીના રસને મીઠે રસ કહેવો જોઈએ. એ એક શેર રસને આગમાંથી પસાર કરીને અરધાને બાળી નાખો, એ રીતે કરતાં વધેલ કે બચેલ અરધા રસને બેઠાણીઓ રસ કહેવાય છે. એ રસ સ્વાભાવિક કડવા રસ કે મધુર રસની - અપેક્ષાએ વધારે કડવો કે વધારે મધુર કહેવાય. એક શેર રસના બે વિભાગ બાળી નાંખવામાં આવે તે વધેલા એક વિભાગના રસને ત્રણઠાણીઓ રસ કહેવાય. આ પ્રાપ્ત થયેલ લીમડાને રસ વધારે કડવો અને શેરડીનો રસ વધારે મીઠે થાય છે. એક રસના ત્રણ ભાગ બાળી નાંખવામાં આવે તે વધેલા પાશેર રસને ચઉઠાણુઓ રસ કહેવામાં આવે છે. આ રસ જે. લીમડાનો હોય તે વધારે કડવો અને શેરડીને હોય તે વધારે મીઠે કહેવાય છે. આવી રીતે કર્મ શુભ અથવા અશુભ ફળ આપે છે. તે સર્વથી આકારે હોય તે તે ચારઠાણીઓ રસ કહેવાય છે, તેથી ઓછો કડો યા મીઠે રસ હોય તે ત્રણઠાણીઓ રસ કહેવાય છે, તેથી ઓછા તીવ્ર રસને બેઠાણીએ રસ કહેવાય છે અને મંદ શક્તિવાળા રસને એકહાણીઓ રસ સમજ જોઈએ. Page #666 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા તથા લેભ એ ચારે પ્રકૃતિ બંધમાંથી પણ જાય છે. (બીજે કર્મગ્રંથ, ગાથા પાંચમી) અને સમકિત મોહનીય તથા મિશ્રમેહનીયને તે બંધમાં ગણવામાં જ નથી આવતા. ૧૫૮ પ્રકૃતિ પૈકી સંઘાતનને (૫) અને બંધનને (૧૫) તે શરીર નામના ૫ ભેદમાં અને વર્ણ આદિની ૨૦ પ્રકૃતિને વર્ણ આદિ ચારમાં સમાવતાં અને મેહનીય કર્મની ૨૮ પૈકી બે (મિશ્ર અને સમક્તિમોહનીય)ને ન ગણતાં બાકીની ૧૨૦ કર્મપ્રકૃતિને બંધ જ ગણવામાં આવેલ છે. એનું કારણ એ છે કે આ બે–સમતિમોહનીય અને મિશ્રમેહનિયને બંધ થતું નથી, મિથ્યાત્વમેહનીયને કર્મબંધ થાય છે. એના પુગળને જીવ પિતાના સમકિત ગુણથી અત્યંત શુદ્ધ અથવા અર્ધશુદ્ધ કરી દે છે, આ અત્યંત શુદ્ધ પુગળ તે સમકિતનેહનીય અને અશુદ્ધ પુગળ તે મિશ્રમેહનીય છે. આવી રીતે સમતિ મેહનીય અને મિશ્રમેહનીય કર્મપ્રકૃતિએ અલગ બંધાતી ન હોવાથી બંધને અંગે ૧૨૦ કર્મપ્રકૃતિને જ વિચાર કરવામાં આવ્યું છે. એની વિસ્તૃત વિચારણા માટે જુએ પ્રથમ કર્મગ્રંથ-ગાથા ૩ર ઉપરનું વિવેચન). આવી રીતે અનંતાનુબંધીને બંધ બીજા ગુણઠાણે અને તેની આગળ વિચ્છિન્ન થઈ જાય છે અને સમકિત મેહનીય અને મિશ્રમેહનીયને બંધ થતું જ નથી. મિથ્યાત્વમેહનીયમાં તે બે ફરી જાય છે. આ રીતે સમકિત મેહનીય કે મિશ્રમેહનીયનાં બંધનનું કારણ જ ન હોવાથી તેને જીવ બાંધતે નથી. (૨૬૦) ક્ષપણીવાળો વધારે કર્મક્ષય કરે सम्यक्त्वमोहनीय क्षपयत्यष्टावतः कषायांश्च । क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमथ तस्मात् ॥२६१॥ અથ–-સમ્યક્ત્વમેહનીયને તે ક્ષય કરે છે અને આઠ કષાયને તે ક્ષય કરે છે. ત્યારપછી તે નપુંસકવેદને ક્ષય કરે છે અને તે સ્ત્રીવેદને પણ ક્ષય કરે છે. (૨૬૧). વિવેચન–એ છેલ્લી ગાથામાં બતાવેલાં કર્મોને તે ખપાવે છે પણ બીજા કયાં કર્મોને ક્ષપકશ્રેણી બાંધનાર ખપાવે છે તેનું આ ગાથામાં વર્ણન કરે છે. સમ્યકત્વમેહનીય–પ્રાણી દર્શન મેહનીય બાંધે છે. તેને રસ તીવ્ર હોય તે તે મિથ્યાત્વમોહનીય કહેવાય છે. વચગાળાને હેય તે તે મિશ્રપુંજ કહેવાય છે અને મંદ રસ હોય તે તે સમ્યક્ત્વમેહનીય કહેવાય છે. શાસ્ત્રની પરિભાષામાં કહીએ તે એકઠાણીઓ રસ સમકિતનેહનીય હોય છે. બે કે ત્રણ ઠાણીઓ રસ મિશ્રમેહનીય હોય છે. અને ચહેઠાણીએ રસ મિયાત્વમોહનીય હોય છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ જ પ્રશમરતિ વિવેચન સહિત પ્રથમ ગુણસ્થાનકને અંતે મિથ્યાત્વમોહનીય ઉદયમાંથી વિચ્છેદ પામે છે. (બીજે કર્મગ્રંથ, ગાથા ચૌદમી) ત્રીજા ગુણસ્થાનકને અંતે મિશ્રમેહનીય ઉદયમાંથી વિચછેદ પામે છે (સદર, ગાથા પંદરમી અને સાતમા ગુણસ્થાનકને અંતે સમકિત મેહનીય ઉદયમાંથી વિચ્છેદ પામે છે, બંધમાંથી એ જાય છે. (સદર, અઢારમી ગાથા). આઠ કષાય–બીજા અપ્રત્યાખ્યાની ચાર કષાયે ત્રીજા ગુણસ્થાનકને અંતે બંધમાંથી વિચ્છેદ પામે છે અને ત્રીજા પ્રત્યાખ્યાન કષાયની ચેકડીને બંધ પાંચમે ગુણઠાણે જીવ કરતે નથી (ગાથા ૧૬ મી, સદર). નપુંસકવેદ-કર્મગ્રંથના કહેવા પ્રમાણે ત્રણે વેદો નવમા ગુણસ્થાનકને અંતે ઉદયમાંથી જાય છે. (ગાથા ૧૮મી, સદર ગ્રંથ). જીવેદ–તેને ઉદય પણ નવમાં ગુણસ્થાનકને અંતે જાય. ત્રણે વેદ ઉદયમાંથી સાથે જ જાય છે. આવી રીતે પ્રાણી ક્ષપકશ્રેણી માંડવાને હોય છે તેની પહેલાં ઉદયમાંથી તે પ્રકૃતિઓ જાય છે. ઉદયમાંથી ત્રણે વેદને અંત નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને છેડે થાય છે. (દ્વિતીય કર્મગ્રંથ-ગાથા ૧૮ મી). આમાં નપુંસદ અને ત્યારપછી સ્ત્રીવેદને ક્ષય થાય છે એમ વાત કરી છે. તે માટે આપણે સત્તાને તપાસી જઈએ. સત્તા એટલે પૂર્વકાળે બાંધેલ કર્મ એને સ્થિતિકાળ પાકે ત્યારે ઉદયમાં આવે, ત્યાં સુધી તે સત્તામાં પડયું રહે. સત્તામાં તે અપૂર્વકરણ વગેરે ૪ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયને ઉદય સત્તામાંથી જાય. એ ચાર ગુણસ્થાનક તે આઠમું, નવમું, દશમું અને અગિયારમું છે. કમ્મપયદિ મતે એ ચારે ગુણસ્થાનકે લાભ નહિ. (જુઓ કર્મગ્રંથ બીજેગાથા ર૭ મી. અહીં તે એમના મત પ્રમાણે એ કર્મની વિસંયેજના કરે, તેથી બન્યા બીજની પેઠે એ કર્મ ફરી પલેવે નહિ. કર્મગ્રંથકારના મતે તે નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગમાં આવેદ, નપુંસકવેદ સત્તામાંથી જાય. આ ક્ષપકશ્રેણી માંડનાર જીવની વાત છે. આપણે તે વસ્તુસ્થિતિ સમજવાની છે, બાકી એ ગુણસ્થાનક સુધી આપણે આ ભવે તે પહોંચવાના નથી. બાકી સ્ત્રીવેદ અને નપુંસકવેદ ઉદય અને સત્તામાંથી જાય છે, એ ચોક્કસ વાત છે. (કર્મગ્રંથ બીજે, ગાથા ૨હ્મી). “ત્યારપછી” એ શબ્દ ગ્રંથકારે કેમ વાપર્યો હશે તે તત્ત્વજ્ઞાનીઓ રાખી આપણે આગળ વધીએ. (૨૬૧) Page #668 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણિ માંડનારના વધારે કમક્ષો हास्यादि ततः षट्कं क्षपयति तस्माच्च पुरुषवेदमपि । संज्वलनानपि हत्वा प्राप्नोत्यथ वीतरागत्वम् ॥२६२॥ અર્થ-હાસ્ય વગેરે છે નેકવાને ખપાવે અને ત્યારપછી પુરૂષદને પણ ખપાવે અને સંજવલનપ્રકારના ચારે કષાયોને હણી નાખીને તે વીતરાગપણું પ્રાપ્ત કરે. (૨૬૨). વિવેચન-ક્ષપકશ્રેણી માંડનાર કેટલાં કર્મોને ખપાવે તેનું વર્ણન છેલ્લી બે ગાથાથી ચાલે છે. તે જ વાતમાં વધારે આ ગાથામાં ગ્રંથકાર કરે છે. હાસ્યાદિષક–હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુશંછાને હાસ્યાદિપટ્રક કહેવામાં આવે છે. તે ઉદયમાંથી તે જાય છે, પણ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે આ હાસ્યાદિ ષટ્રક સત્તામાંથી પણ જાય છે એમ બીજા કર્મગ્રંથની ત્રીશમી ગાથામાં જણાવવામાં આવ્યું છે. સંજવલન–સંજવલન પ્રકારને ક્રોધ, માન, માયા અને લેભ પૈકી પ્રથમના ત્રણ તે ઉદયમાંથી નવમે ગુણસ્થાનકે ક્ષય પામી જાય છે અને સંજવલન લેભ દશમે ગુણસ્થાનકે ઉદયમાંથી જાય છે. (બીજે કર્મગ્રંથ, ગાથા ર૯) ઉપરના ત્રણ સંજ્વલન ક્રોધ, માન અને માયા નવમા ગુણસ્થાનકને છેડે સત્તામાંથી પણ જાય છે અને સંજવલન લેભ દશમે ગુણસ્થાનકે જાય છે. (સદર, ગાથા ૩૧). વીતરાગ–જેના રાગ અને દ્વેષ ગયા છે, તે વીતરાગતા છે. એવી વીતરાગતા ક્ષપકશ્રેણી માંડનાર પ્રાપ્ત કરે છે. સત્તામાંથી પણ દશમે ગુણસ્થાનકે કષાય જાય છે અને તે એટલે વીતરાગવુ જરૂર આવે છે એવો મત ઉમાસ્વાતિજી પ્રકાશે છે. - નપુંસકવેદ અને સ્ત્રીવેદની સર્વપ્રકૃતિ નવમાના નવ ભાગ કરતાં એથેથી નવમા સુધી સત્તામાંથી જાય છે. - આ રીતે ઉદય અને સત્તામાંથી પ્રકૃતિ જતાં વીતરાગતા પ્રાપ્ત થાય છે. અને વીતરાગને તે મારાંતારાં કઈ નથી. આ સર્વ ક્ષપકશ્રેણી માંડનારને થાય છે. ઉપશમશ્રેણીવાળે તે સંસારમાં ફરે છે. (૬૨) ક્ષપકને વધારે કમનાશ– सर्वोद्घातितमोहो निहतक्लेशो यथा हि सर्वज्ञः । भात्यनुपलक्ष्यरावंशोन्मुक्तः पूर्णचन्द्र इव ॥२६३॥ Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત અ-મેહના સર્વ રીતે ચૂરેચૂરા કરીને સર્વ કલેશને મારી હઠાવીને જાણે એ પેાતે જ સર્વજ્ઞ ન હોય તેવેા થઈને, નહિ દેખાતા રાહુના અ'શથી પણ મુક્ત થઈને પૂનમના પૂરેપૂરો જાણે ચંદ્ર હોય તેવા તે થઈ જાય છે. (૨૬૩) ૪ર વિવેચન—આ ગાથામાં પણ ક્ષપકશ્રેણ માંડનાર શું શું કરે છે તેનું વિગતવાર ચાલતું ખાકીનું વર્ણન પૂરું કરે છે. સર્વોદ્ઘાતિતમાહ——મેહનીય કર્મ દશમા ગુણુસ્થાનકેથી ઉદયમાંથી વિચ્છેદ જાય છે, ક્ષપકશ્રેણિ માંડનારે આ મેહુના ચૂરેચૂરા કરેલા હોય છે અને રહીસહી માઠુનીયની એક પ્રકૃતિ-સંજવલન લાભના પણ અહી ઉદયમાં ક્ષય કરે છે. ક્ષીણુમેહ નામના ખારમા ગુણુસ્થાનકે મેહનીય કર્મ સત્તામાંથી પણ જાય છે. એટલે ક્ષષકશ્રેણિ માંડનારના ઉદય અને સત્તામાંથી મેહુ નાશ પામી જાય છે. તેથી તેમ જ તેને સર્વથા બંધમાંથી પણ ચૂરેચૂરા થયેલ હાવાથી તેના અનેક ગુણામાંના આ, મેહુને ચૂરેચૂરા કરવાના ગુણ ખાસ ધ્યાન ખેંચે તેવા છે. ફ્લેશ---ક્ષપકશ્રેણિ માંડનાર મહાનુભાવના સર્વ ફ્લેશે। દૂર થયેલા હાય છે અથવા તેમને તેણે હઠાવી દીધેલ હેાય છે. જેનામાં કષાય ન હોય એનામાં ફ્લેશ ન જ હાય, કારણ કે ક્લેશનું મૂળ કષાયેા જ છે. સજ્ઞ—એ ક્ષપકશ્રેણી માંડનાર સર્વજ્ઞ-કેવળજ્ઞાની જેવા જ લગભગ થઈ જાય છે અને બહુ જ થાડા વખતમાં તેને તેરમે ગુણુસ્થાનકે કેવળજ્ઞાન થતું હાવાથી તે લગભગ સર્વજ્ઞ જેવા જ છે. રાવ શા—રાહુના અંશ. રાહુ ચંદ્રને ગળી જાય છે એ પ્રાચીન માન્યતા ઉપર આ રૂપક છે. પૂર્ણ ચંદ્ર—પુનમનેા ચંદ્ર. રાહુના અંશ પણ જેને લાગેલેા નથી એવા તે પૂર્ણિમાના જાણે ચંદ્રમા જ ન હેાય તેવે તે દેખાય છે. આવી રીતે ક્ષપકશ્રેણી માંડનારની મહત્તા બતાવી. એ અનંતાનુબંધી કષાયા, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય તથા સંજ્વલન કષાયા પર વિજય મેળવી, હાસ્યાદિ ષટ્કના વિજય કરે છે અને વેદને ત્યાગ કરી અંતે લગભગ સર્વજ્ઞ જેવા થઈ જાય છે. વિશેષ જાણવા ઈચ્છા હાય તેમણે બીજો કર્મગ્રથ જોવે. આવી રીતે ક્ષપકશ્રેણી માંડનાર માહ ઉપર પ્રથમ સામ્રાજ્ય મેળવે છે. કર્મોમાં મહુનીય કર્મ ભારે આકરું છે, તેના પર તે વિજય મેળવે છે, એટલે તેના રસ્તે સીધે। અને સપાટ થાય છે. આ દૃષ્ટિએ ક્ષપકશ્રેણીનું સ્વરૂપ ખાસ વિચારવા યાગ્ય છે. (૨૬૩) Page #670 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી તપ, ક્ષપકશ્રેણિ માંડનારનો ધ્યાનાનલ— सर्वेन्धनेक राशीकृत संदीप्तो ह्यनन्तगुणतेजाः । ધ્યાનાનજસ્તવરામસંવરવૈિવૃદ્ધત્રણ: ર૬॥ અ—સર્વ ખાળવાનાં સાધનાને એકઠાં કરી ચેતાવેલા તેના ધ્યાન રૂપ અગ્નિ શાંતિરસ અને સંવરરૂપ ઘીથી વધારે વૃદ્ધિ પામી અનત તેજવાળા બને છે. (૨૬૪) ૬૪૭ વિવેચન—ક્ષપકશ્રેણીએ આગળ ધપેલા માણસ કેવા હાય છે તેનું સવિશેષ વર્ણન ચાલુ જ છે અને તે આવતી ગાથા સુધી ચાલવાનું છે. હવે આપણે તે વણુ ન જોઈએ. ઈન્ધન—ખાળવાનાં છાણાં અથવા લાકડાં. મળી શકે તેવી સર્વ વસ્તુ. તે બધી વસ્તુએને એકત્ર કરવામાં આવી હાય અને પછી તેમને સળગાવેલ હોય, ચેતાવેલ હાય, ત્યારે કેવા માટે ભડકો થાય? ખાળવાની બધી વસ્તુનો ઢગલા તેા તમે હોળીમાં જોયા હશે, એમાં અનેક ઘરનાં બારણાં, છાણાં, લાકડાં, તમરિયાં વગેરે ખળે તેવી અનેક વસ્તુઓ હાય છે, તે મોટા ઢગલાને અગ્નિ ચાંપ્યુ હાય અને જેવડા ભડકો થાય તેવડા મેાટા ભડક કરનાર આ ઇંધણુ છે. આવડા મોટા ભડકામાં તે નાંખ્યું હોય તે મળી જાય છે, કારણ કે ભડકો જ પાતે માટે છે. તેજ—એ ભડકો એટલેા માટે થાય કે તેનું તેજ પણ ઘણે દૂરથી દેખી શકાય. તમે ડુંગર પર થતી ડાળી દૂરથી પણ જોઈ હાય તા તે માઈલા સુધી પ્રકાશ પાડે છે. આ ભડકાના મોટા તેજના અનુભવ ગામડાંવાળાને વધારે હાય, મેાટાં શહેરમાં તે દીવાને પ્રકાશ હ્મણું તેજ ખાઈ જાય છે. હવિ—આના જેવા ધ્યાનના અગ્નિ હોય અને તેમાં પાછું ઘી છાંટતા જવાનું હોય, પછી ભડકામાં શું ખાકી રહે ? જેમ ખાળવાની ચીજ(ઇંધન)ના માટે ભડકો થાય છે તેમ કર્મોના સમૂહને ખાળી ભસ્મ કરવા ધ્યાનાગ્નિના માટે ભડકો થાય છે. અને તેમાં તપ, સમતારસ (પ્રશમ) અને સંવર ઘી પૂરે છે. પછી જેમ ચાલુ ભડકા ઘીથી વધી જાય છે તેમ ધ્યાનરૂપ અગ્નિમાં જ્યારે તપ, પ્રથમ અને સંવરરૂપ ઘી ઉમેરવામાં—નાંખવામાં આવે ત્યારે તેના ખૂબ માટે ભડકો થાય છે. અલ—સામર્થ્ય. એવા સમર્થ ભડકો ખૂબ માટે થાય અને તેમાં પાછું તપ, પ્રશમ અને સંવરનું ઘી છાંટવામાં આવે ત્યારે તેનું જોર વધી જાય. પારકાં કર્મોને પણ ખાળવા ધ્યાનરૂપ અગ્નિ સમર્થ થાય છે એમ ટીકાકાર અહી જણાવે છે. આવે અર્થ આ પતે કાર્ય શબ્દ આ મૂળ ગાથામાં નથી, આવતી ગાથામા તે શબ્દ ઉત્પ્રેક્ષારૂપે છે તેથી તે વાસ્તવિકતાને પ્રતિપાદક નથી. પારકાનાં કરેલાં કર્મો ધ્યાનરૂપ અગ્નિથી ખાળી શકાય એ વાત મને બેસતી નથી. એ તે કર્મને એકસરખા નિયમ છે કે કરે તે લેગવે, Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ પ્રશમરતિ વિવેચન સહિત ધ્યાન કર્મોને બાળવા સમર્થ છે. અને તપ સાથે પ્રથમ અને સંવર ભળે ત્યારે પુષ્ટ થયેલે ધ્યાનાગ્નિ પ્રાણીનાં કર્મો તે બાળી શકે છે, પણ એ પરકૃત કર્મો કેમ બાળે? તે વાત મારી સમજણમાં આવી નથી. . કદાચ આ અર્થ પ્રશંસારૂપે હોય. તે પિતાનાં તે શું, પણ પારકાનાં કરેલાં કર્મોને બાળવા સમર્થ થાય છે, એ મોટો મહિમા ધ્યાનાગ્નિને છે. બાકી જ્યાં સુધી હું કર્મને સિદ્ધાંત સમજુ છું ત્યાં સુધી પારકાનાં કરેલાં કર્મો આ પ્રાણ હઠાવી શકે કે બાળી શકે એ કોઈ પણ માર્ગ નથી. મૂળમાં એવો કોઈ પણ શબ્દ નથી. મારે મતે દયાનાગ્નિથી પરકૃત કર્મ બાળવાં શક્ય નથી. મને આ બાબત ટીકાકારની આલંકારિક લાગે છે. તત્વ કેવળીગમ્ય છે. ધ્યાન અગ્નિ જેવું કામ કેવી રીતે કરે છે તે એકવાર તમે સમજી લે અને પછી સાથે જ્યારે સમતા-પ્રશમ હોય અને નવા કર્મો આડે સંવર હોય, ત્યારે તે બને ધ્યાનાગ્નિમાં ઘી રેડવાનું કામ કરે છે. એક તે બધાં બંધનેને એકઠાં કરી ખડકવામાં આવ્યા હોય અને તેની ઉપર તપ, પ્રશમ અને સંવરનું ઘી છાંટવામાં આવે પછી એ અગ્નિ કેટલે વધે તે કલ્પનામાં આવે તેમ છે. કલ્પનાને જોર આપવું. અહીં અગ્નિ તે ધ્યાનાનલ સમજે, આ રૂપક સમજવા જેવું છે. (૨૬૪) ક્ષપકશ્રેણિએ કરેલ ધ્યાનાગ્નિનું ર– क्षपकश्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कम। क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ॥२६५।। અર્થ-જ્યારે પ્રાણી ક્ષપકશ્રેણીને આદરે છે ત્યારે બધાં પ્રાણીઓનાં કર્મ જ તેનામાં સંક્રમ થઈ શકતાં હોય તે તે સર્વને ખપાવવાને શક્તિશાળી થાય છે. (૨૬૫) વિવરણ –ક્ષપકશ્રેણે આદરનાર કેટલે મોટો ધ્યાનાગ્નિ સળગાવે છે તેનું વિશેષ વર્ણન કરે છે. ક્ષપકશ્રેણિ–જે ક્ષપકશ્રેણી બારમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે તે નસીબદાર પ્રાણીને મળે છે. તેને ધ્યાનાગ્નિ કે બળવાન હોય છે તેનું અત્ર વર્ણન કરે છે. અનેક પ્રાણીઓ જે કર્મો કરે છે, પછી ભલે તે પારકાં કરેલાં હોય, તેમને જે તેનામાં સંક્રમ થતું હોય તે તેને ધ્યાનાગ્નિ એ બધાં કર્મોને બાળી નાંખવા શક્તિમાન થાય છે. તે પિતાનાં કર્મોને તે બાળી મૂકે, પણ જે બીજાનાં કર્મો તેનામાં સંક્રમતાં હોય તે તેમને પણ બાળી મૂકવા તેને ધ્યાનાગ્નિ સમર્થ થાય છે. આ જૈન શૈલી પ્રમાણેની વાત છે. પાણુ બીજાનાં કરેલાં કર્મોને સંક્રમ પિતામાં થઈ શક્તા નથી, એ જાણીતી વાત છે. પિતે ફરેલાં કર્મને તે પિતે જ ભેગવવાં પડે છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી 算起 સં—ખીજા અનેક માણસોએ કરેલાં કર્મ એ કદી તેનામાં ફેરવી શકાતા હોય તે તેને પણ બાળી મૂકે તેટલી શક્તિ તેને પ્રાપ્ત થાય છે. સક્રમ—ફેરફાર. પેાતાનાં કમ એકબીજામાં કરી શકે છે (જુઓ પાંચમા ક્રમ ગ્રંથ), પણ બીજાનાં કર્મનું સંક્રમણ પોતાનામાં થઈ શકતું નથી; તે તેના કર્નારમ ભગવવાં જ પડે. પરકૃત—પારકામાં કરેલાં. એવાં સર્વકની આનાં કર્મને બાળી નામ એવાં એના ધ્યાનાગ્નિ બળવાન થાય છે. પણ અન્યકૃત કર્મનું સંક્રમણ માતાનામાં થતું નથી, એટલે આ તા ક્ષપકશ્રેણીના મહિમા બતાવનારી વાત છે. ખપાવવા. ભાગવીને કૈ ખેરવીને તેના નાશ—ાય કરવા તે સમથ થાય છે. પરકૃત કર્મના પોતાનામાં સંક્રમ ન થાય તે બાબત ગ્રંથ પેતે જ આવતી ગાથામાં સ્પષ્ટ કરશે. ક્ષપયિતુ - કસક્રમ—કર્મના સંક્રમ થઈ શકતા હાય તા. એટલે એ પાતાના કર્મને જ ખાળે એટલે પ્રબળ એના ધ્યાનાગ્નિ હૈાય છે એમ નહિ, પણ ખીલનાં ક્રમે તેમાં કર્મમાં ક્રૂરી જતાં હાય, જે થઈ શકે તેવું નથી, તે તે પરધૃત કર્મોને પણ માળી નાખવા સમર્થ છે. આ તે એક જાતની ઉત્પ્રેક્ષા છે. તેવું ખનનું નથી, થઈ શકતું નથી પણું હાકશ્રેણી માંડનારના ધ્યાનરૂપ અગ્નિ કેટલા માટે, પ્રબળ અને બળવામ ાય છે, તેના માથી ખ્યાલ આવે છે. ઉપશમશ્રેણી માંડનારના પાત થાય છે, કાં તે તે દેવગતિમાં જઈ ચાથે ગુણુસ્થાનકે સ્થિત થાય છે, અથવા સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકે જરા વખત ટકી સમક્તિને વમી નાખી પ્રથમ ગુણસ્થાનકે જાય છે. આવી ઉપશમશ્રી એક નવમાં પ્રાણી વધારેમાં વધારે એ વખત માંડે છે અને સંધારમાં—પાવત માં કુલ ચાર વખત માડે છે. ક્ષેપકશ્રેણી માંડનાર તે કષાયાને દૂર કરી વીતરાગ થઈ તે જ બવમાં માળે જાય છે. (૨૬૫) પાતાનાં કર્યાં પેાતાને જ લાગવવાનાં— परकृतकर्मणि यस्मान क्रामति संक्रमो विभागो वा । तस्मात् सत्त्वानां कर्म यस्व यत्तेन तद्वेयम् || २६६॥ અથ—અન્યકૃત કર્મમાં સંક્રમણ થતું નથી અને તેના વિભાગ પણે થત નથી, તેટલા માટે જેણે કઈ પણ્ કર્મ કર્યાં. હોય તે તેણે જ ભાગમાં એઈએ. (૨૬) Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન : સ’ક્રમ—કર્મમાં અંદર અંદર સંક્રમ થાય છે. એક જાતનું કર્મ હાય તે શ્રીજી જાતના કર્મ તરીકે ફરી જાય છે. તે કેમ ફરે છે તે જેવું જ્ઞાનીએ કહ્યું તેવું કમ્મપયડિ ગ્રંથમાં વિસ્તારથી મતાવ્યું છે. ૫૦ વિભાગ—સમસ્ત કર્યું ન કરે તે એમાં વિભાગ-ભેદ પાડીને તેને ફેરવીએ. પણુ તેય શકય નથી, કારણ કે કર્મમાં એવી ખાસિયત છે કે એક દેશે પણ એ ક્રી શકતું નથી. વેધજેણે કર્મ કર્યુ હોય તે અને ભગવે. એ તા દુનિયાના ક્રમ જાણીતા છે કે પેાતાને પગે વાગે કે વાંસામાં વાગે તે જેને વાગે તેને જ તે ભાગવવું પડે. ખીજા સહાનુભૂતિ દર્શાવનારા અનેક આવે. પણ સારા કે ખરાખ કર્મનાં ફળ ભોગવવામાં કઈ મદદ કરતું જ નથી. એ તે જેણે એ કર્મ કર્યું`* હાય તેણે જ તે ભાગવવાનું છે, એમાં કોઈ જાતના સંબંધ કે દરમ્યાનગીરી ચાલતા નથી. કર્મ કરનારે જ તેનું ફળ ભોગવવાનું એ જાણીતા સિદ્ધાંત છે, તેમાં કઈ વાતના અપવાદ ચાલતો નથી. એટલું જ નહિ, પણ કર્મીના ૧/૪ કે ૧/૧૦૦ કે ૧/૧૦૦૦ વિભાગ પાડી બીજાને હવાલે કરવામાં આવે આવું પણ બની શકે તેમ નથી. કના એક નિયમ છે કે કરે તે ભોગવે. આ સાર્વજનિક સત્ય છે અને તેને કોઈ જાતના અપવાદ થઈ શકે તેમ નથી. માટે બીજા ઉપર આધાર ન રાખેા. બીજા તમને કમથી છેડાવી શકશે કે કર્મોમાં ભાગ પડાવી ઘેાડા ભાગ પાતે ભેગવી આપશે એવું બની શકે તેમ નથી. એક જ નિયમ છે કે કરે તે ભાગવે. ભાગવતી વખત પેાતાની સ્ત્રી કે સગે ભાઈ કે બહેન કે માબાપ કોઈ જરાપણ કામ આવતાં નથી. (૨૬૬) માહનીય કર્મોની મહત્તા— मस्तकसूचिविनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ॥ २६७॥ અ—માથા ઉપરની સાયના નાશથી તાડના અવશ્ય નાશ થાય છે, તેની પેઠે માહનીય કર્મોના ક્ષય થતાં સર્વ કર્મના નાશ જરૂર થાય છે. (૨૬૭) વિવેચન—આ ગાથામાં એક ચાવી બતાવી છે. મેાહનીય કાઁના નાશ થવાથી ખાકીનાં સર્વ કર્મોના નાશ થાય છે, માટે ક્ષપકશ્રેણીએ ચઢવા માટે મેહનીય કમને નાશ જરૂર કરવેશ. મસ્તક—માથું. તાડના ઝાડને માથે એક સાય હાય છે. જો એ સેાયને નાશ થાય તે તાડના નાશ અવશ્ય થાય છે. સૂચિ—સાય. તાડના ઝાડ ઉપર એક સાય હોય છે. તેને માટે એવી માન્યતા છે કે તાના નાશ કરવા હાય તેા તે સાયના પ્રથમ નાશ કરવેા જોઇએ, અને સાયના નાશ્ Page #674 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી ૬પ૧ થવાથી તાડને અવશ્ય નાશ થાય છે. અત્યારે પણ બગીચાપાલકની આ માન્યતા છે. તાડના ઝાડ ઉપર રહેલ સેયને નાશ કરવો એ આખા તાડને નાશ લાવવા માટે ચક્કસ ઉપાય છે. વિનાશ-એને ઉડાવી દેવાથી, કાપી નાખવાથી. સૂચિને નાશ કરવાનું શું પરિણામ આવે છે તે બગીચાના રક્ષકને પૂછવું. એકલી સેયને ઉડાવી દેવાથી તાડને નાશ તે લખાય જ છે. પછી આખા તાડને જમીનસ્ત કરવા પ્રયાસ કે પ્રયત્ન કરે પડતે નથી. આ તે વાત બેસે તે માટે લૌકિક દષ્ટાંત આપ્યું છે. મેહનીય –મોહનીય કર્મને ક્ષય કરવાથી. આપણે જોયું કે ઉદયમાંથી મેહનીય કર્મ દશમા ગુણસ્થાનકમાંથી સર્વથા જાય છે અને સત્તામાંથી બારમા ગુણસ્થાનકને અંતે જાય છે. આ સર્વ કર્મના રાજા જેવા મેહનીય કમને ક્ષય થતાં બધાં કર્મો––બાકીનાં સાતે કર્મને ક્ષય થાય છે. તેથી બધાં કર્મોમાં મેહનીય કર્મને રાજાનું સ્થાન આપવામાં આવ્યું છે. જે રાજાને શેહ લાગે, તે તે કોઈ પણ સ્થાનકે ન ચાલી શકે, ત્યારે શેત્રુંજ પૂરી થાય છે. તે રીતે એક મેહનીય કર્મને ક્ષય થતાં બીજા સાતે કર્મને અવશ્ય ક્ષય થઈ જાય છે. માટે કહેવાની વાત એ છે કે આ કર્મોની રમત જાણનાર ફતેહ તે જ પામે જે એ મેહનીય કર્મને હઠાવી, પછાડી દઈ તેને ક્ષય કરે. એક મોહનીય ઉપરના વિજયથી બાકીનાં સાતે કર્મો નાશ પામે છે. તે આ ચાવી જેવી ગાથાને યથાસ્વરૂપે સમજવી. એકને અઠ્ઠાવન પ્રકૃતિમાં–પિટભેદમાં મેહનીય કમને અઠ્ઠાવીશ સ્થાન મળે છે. એ અઠ્ઠાવીશને ક્ષય થતાં બાકીનાં ૧૩૦ કર્મો ચાલ્યાં જાય છે, માટે એ મેહનીયને ક્ષય કરવા પ્રબળ પુરુષાર્થ વાપર. (૨૬૭) તે કેટલા વખતમાં થાય તે જણાવે છે– छअस्थवीतरागः कालं सोऽन्तर्मुहूर्तमथ भूत्वा। युगपद्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ॥२६८॥ અથ—અંતર્મુહૂર્ત (બે ઘડી) કાળમાં તે મેહ વગરને થઈ એકી સાથે જ જુદા જુદા પ્રકારના આવરણે અને અંતરાયકર્મને ક્ષય કરે છે. (૨૬૮) વિવરણ–આ ગાથામાં ક્ષપકશ્રેણી માંડનાર પ્રાણી કેવી રીતે કર્મને ક્ષય કરે છે તેની સ્થિતિ વર્ણવે છે છદ્મસ્થ વીતરાગ–છદ્મ એટલે આવરણ છમસ્થ એટલે સંસારમાં રહેલે, સાંસારિક. એ અંતે વીતરાગ થવાનું છે તેની પહેલાં. Page #675 -------------------------------------------------------------------------- ________________ દુપર પ્રશમરાત વિવેચન સહિત અંતર્મુહૂત - અડતાળીશ મિનિટને મુહૂત કહેવામાં આવે છે, તેનાથી કાંઇ ઓછા કાળમાં. આવર્-બારમા ગુણસ્થાનને અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શનના આવરણના બંધ તથા ઉદયમાંથી ક્ષય થાય છે. તેરમા અને ચૌદમા શુષુસ્થાનકમાં આ બે આવરણા રહેતા નથી અને સત્તામાંથી પણ તેમના ક્ષય થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન તેરમે ગુણુ સ્થાનકે થાય છે, એટલે તેમનું આવરણ તે કેસ જ રહી શકે? (દ્વિતીય કન્નથ) અંતરાય—અંતરાયની પાંચે પ્રકૃતિ ખારમા ઝુણુસ્થાનકને અંતે ઉદયમાંથી જાય. ધનણાતી ચારે કર્યો ફેળીને તેમા જીણુસ્થાનકે હાય જ નહિ તે ઉધાડી સમજાય તેવી રાત છે. આવી રીતે સારું થાતીકર્માના ક્ષય થતાં છેવટે શું થાય તે આવતી ગાથામાં જણાવશે. ચાર છાતી કર્મો તે ાનાવરણ, દર્શનાગર, માહનીય અને અંતરાય છે. તે જાય ત્યારે વીતરાગતા આવે છે. (૨૬૮) પશ્રેણિ કરનારને કેવળજ્ઞાન शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । सम्पूर्णमप्रतिहतं संप्राप्तः स केवलं ज्ञानम् ॥ २६९ ॥ અ મેશનું, અંત વગરનું, સર્વથી ચઢિયાતા પ્રકારનું, જેને કોઈની ઉપમા ન આપી શકાય તેવું, જેનાથી વધારે સુખ નથી તેવું, પરિપૂર્ણ અને જેમાં સામે ટકે પડતા નથી એવું કેવળજ્ઞાન તે પ્રાપ્ત કરે છે. (૨) વિવેચન—આગલી ગાથામાં જે અધૂરી વાત કરી છે. તેને ઉત્તર વિભાગ આ ગાથામાં જણાવે છે. આવા પ્રાણી કેવળજ્ઞાન પામે છે. જેમાં ભૂત, ભવિષ્ય અને વમાનના સર્વ ભાવ જાણવામાં આવે તેને કેવળજ્ઞાન કહેવાય છે. એ કેવળજ્ઞાન અનેક વિશેષણા યુક્ત હાય છે. તે કેવળજ્ઞાનના વિશેષણા રાત્ર દાખવે છે. શાશ્વત—સર્વકાળ રહેનારું. કેવળજ્ઞાન થયા પછી તે ચાલ્યું જતું નથી. આ સકાળના જ્ઞાનને તેટલા માટે ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવામાં આવે છે. મનુષ્યગતિમાં થાડું સુખ મળે, પણ પછી તે ચાલ્યું જાય ત્યારે દુઃખ મૂકી જાય છે. કેવળજ્ઞાન માટે તેમ નથી. તે તે એક વાર થયુ. ત્યારપછી હંમેશને માટેનું થાય છે. અનત એ જ ઉપરના ભાવ બીજી રીતે બતાવે છે. એ જ્ઞાનના અંત આવતા પદ્મવસાન નથી. આવીને થાડા વખત રહી ચાલ્યુ પછી અંત વગરના કાળ સુધી ચાલુ રહ્યા જ કરે છે. જ નથી, એ અન’તજ્ઞાન છે, એનું જાય તેવું તે જ્ઞાન નથી, પશુ થયા Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ ક્ષપકશ્રેણી અનતિશયએ સંપૂર્ણ જ્ઞાન એવું છે કે એનાથી ચઢે તેવું કેઈ જ્ઞાન નથી. જેનાથી કે વધારે સારું ન હોય તે અનતિશય કે નિરતિશય કહેવાય છે. આનાથી વધારે સુંદર જ્ઞાન કલ્પી પણ ન શકાય તેવું તે ઊંચામાં ઊંચા પ્રકારનું જ્ઞાન છે. એની હરિફાઈમાં કેઈ ઊભું રહી શકે તેવું જ્ઞાન જ નથી. અનુપમ–આ દુનિયામાં કોઈપણ પદાર્થ નથી જેની ઉપમા તેને આપી શકાય. સરખામણી કરવા માટે કઈ પદાર્થની જ ગેરહાજરી છે. આ જ્ઞાન કોના જેવું છે એમ ઉપમાન કરવા માટે તેની સામે ધરી શકાય તે પદાર્થ જ નથી. એટલે, એ એટલું ઊંચા પ્રકારનું છે કે જેની સાથે સરખાવી શકાય તેવી ચીજ આ દુનિયામાં નથી. “જિસકે પટંતર કેઈ નહિ, ઉસકા ક્યા મેલા” એ આનંદઘનના પદના વિવેચનમાં મેં આ બાબત વિસ્તારથી જણાવી છે. અનુત્તર–ઉત્કૃષ્ટતમ. જેના પછી વધારે સારું જ્ઞાન આવવાનું છે એમ છે જ નહિ. એ પોતે જ સર્વોત્કૃષ્ટ છે. નિરવશેષ–બાકી કાંઈ ન રહે તેવું, પરિપૂર્ણ, સંપૂર્ણ. જરા બાકી રહે તે પછી આવશે એવું આ કેવળજ્ઞાનમાં નથી. સંપૂર્ણ–બધું, પૂરેપૂરું, જરાપણ બાકી ન રહે તેવું. જાણી શકાય તેટલા સર્વ પદાર્થને તે ગ્રહણ કરતું હોવાથી તે જાતે જ સંપૂર્ણ છે. કઈ વાતે બાકી નથી. અપ્રતિહત–એક ફટકો પડ્યા પછી સામે ફટકો પડે તે પ્રતિઘાત કહેવાય છે. અપ્રતિહત એટલે ન હણાય તેવું. આ કેવળજ્ઞાનમાં સામો ફટકો નથી, કારણ કે તેનાથી વધારે જ્ઞાન થવાનું જ નથી. આવું શુદ્ધ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. ભૂત, ભાવિ અને વર્તમાન સર્વ પદાર્થ જાણે પછી બાકી શું રહે? આવું કેવળજ્ઞાન ક્ષપકશ્રેણીને અંતે થાય છે. એવી આ ક્ષપકશ્રેણી છે અને તે પેગની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી ખાસ સમજવા યોગ્ય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે શું જાણે એ કર્તા પોતે જ આવતી ગાથામાં જણાવે છે. (૨૬૯) કેવળી શું શું જાણે તે બતાવે છે– कृत्स्ने लोकालोके व्यतीतसाम्प्रतभविष्यतः कालान् । द्रव्यगुणपर्यायाणां ज्ञाता द्रष्टा च सार्थः ॥२७०।। અર્થ–આખા (પરિપૂર્ણ) લેક અને અલેકને તથા ગયેલા (પસાર થયેલ), ચાલુ (વર્તમાન અને ભવિષ્ય કાળને તથા સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાને જાણનાર અને દેખનાર સર્વ પ્રકારે એ થાય છે. (ર૭૦). Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન–હવે એ કેવળજ્ઞાની શું જાણે અને નજરે દેખે છે, તેનું આ ગાથામાં વર્ણન કરે છે. ' લોક–આ લેક જેમાં અઢી દ્વીપ, સાત નારકી, બાર દેવેક અને અસંખ્ય દ્વિીપ-સમુદ્રો તથા મુક્તિશિલા આવેલાં છે તેને આખાને એ કેવળજ્ઞાન જાણે અને દેખે છે. અલક-ચૌદ રાજલકને સમાવેશ થયા પછી અનંત ગણે મોટો લાંબે અલેક આવે છે. એમાં છ દ્રવ્ય પૈકી માત્ર આકાશ જ એક દ્રવ્ય હોય છે. તે ઘણે મોટો પ્રદેશ છે. આ બંને વાત ક્ષેત્રની અપેક્ષાએ કરી.. વ્યતીત—કાળના એક રીતે ત્રણ ભાગ પાડી શકાય ગયેલે (past), વર્તમાન અને ભવિષ્યત્વ. આ પૈકી વ્યતીત એટલે ભૂતકાળ, ગયેલે કાળ, પસાર થઈ ગયેલે સમય. સાંપ્રત-વર્તમાન, ચાલતે કાળ. અત્યારે જે વર્તે છે તે સમય એટલે વર્તમાનકાળ. ભવિષ્ય–આગળ ઉપર આવનારો કાળ એ ભવિષ્યકાળ. હવે પછી બનનારા બનાવે. આ ત્રણે શબ્દ કાળને આશ્રયીને છે. ભૂત-ભવિષ્યને અને વર્તમાનને એ બરાબર જાણે છે અને દેખે છે એમ આ સૂત્રની મતલબ છે. દ્રવ્ય–સર્વ ચીજોને, સર્વ વસ્તુને, સર્વ પ્રાણીઓને. ગુણ–સહભાવી ધર્મો. ચીને કે પ્રાણીને જે સાથે લાગ્યા હોય તે ધર્મો. કેટલાક ધર્મી પ્રાણીની સાથે જ લાગેલા હોય છે. વસ્તુના ધર્મો જે સાથે હોય અને રહે તે સ્થાયી ધર્મોને ગુણ કહેવામાં આવે છે. પર્યાય–કમભાવી ધર્મો. જાણવાની ચીજ અથવા પ્રાણીમાં એક પછી એક થાય તે ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. જાણવાની સર્વ વસ્તુ જેમાં પ્રાણુને પણ સમાવેશ થાય છે તેને એ કેવળજ્ઞાની જાણે અને દેખે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજાવતે એક ગુજરાતી રાસ શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાયે રચે છે અને તેના પરથી દ્રવ્યાનુગતર્કણ ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલ છે. ગુજરાતીમાં પહેલે ગ્રંથ લખાય અને તે ગુજરાતીનું સંસ્કૃત થાય એ આ રાસને એક જ દાખલ છે. સર્વાર્થ–સર્વ પ્રકારે, એટલે કેવળી દરેક વસ્તુને સર્વ પ્રકારે જાણે અને દેખે છે, સર્વ પ્રકારે એટલે જેટલું અંદરના વિષયને જાણે તેટલું જ બાહ્ય વિષયને જાણે દેખે. જ્ઞાતા–વિશેષ જ્ઞાન તે જ્ઞાન, વિગતવાર જાણપણું. . દ્રષ્ટા–સામાન્ય જ્ઞાન, આ કાંઈક છે એવું જ્ઞાન, વિગત વગરનું જ્ઞાન તે દર્શન. આવી રીતે કેવળજ્ઞાની સર્વ ક્ષેત્રને, સર્વ કાળને અને સર્વ વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાયને સર્વ પ્રકારે દેખે છે અને વિગતવાર જાણે છે. આવું કેવળજ્ઞાન ક્ષપકશ્રેણી માંડનારને Page #678 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી ૬૫૫ ત્યાર પછી બહુ ઓછા કાળમાં થાય છે. ત્યારપછી કેવળજ્ઞાની શું કરે એ સ્વાભાવિક પ્રશ્નને જવાબ આવતી ગાથામાં કર્તા પિતે જ આપે છે. આ તત્વજ્ઞાનને મોટો સવાલ છે અને બૌદ્ધો સાથે તે બાબતમાં વિવાદ છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ભૂત ભાવી અને વર્તમાનકાળે થયેલા, થતા અને થવાના સર્વ વિષને પ્રાણી જાણી દેખી શકે છે. આ તફાવત જાણુ-સમજવો. (ર૭૦) સંપૂર્ણ જ્ઞાનનું વિશેષ સ્વરૂપ क्षीणचतुःकमांशो वेद्यायुर्नामगोत्रवेदयिता । विहरति मुहूर्तकालं देशोनां पूर्वकोटि वा ॥२७१।। અર્થ–તેના ઉપર જણાવેલ ચાર ઘાતકર્મો નાશ પામી ગયાં છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ભેગવતાં તેઓ મુહુર્ત કાળ સુધી અથવા દેશ (કાંઈક) ઓછા પૂર્વ કેટિ વર્ષ સુધી વિચરે છે. (ર૭૧) વિવેચન કેવળજ્ઞાની કેટલે વખત વિહાર કરે છે? તેની ઉત્કૃષ્ટ તથા ઓછામાં ઓછી સ્થિતિ બતાવે છે. ક્ષીણચતુકર્માશ–ઉપર જણાવ્યા તે ચારે ઘાતક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય જેના મૂળથી ગયેલાં છે એવા કેવળજ્ઞાનવાળા પુરુષે. ઘાયુનામગોત્ર– ભગ્રાહી ચાર કર્મો તેમના બાકી રહે છે. તે ચાર કર્મો આ પ્રમાણે છે–વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ ચાર કર્મો ભયગ્રાહી કહેવાય છે. એ તે ભવ-જીવન સાથે લાગેલાં છે. આ ચાર કર્મોને ભેગવનારા. | મુહર્તકાલ–બે ઘડી. સંસારમાં ઓછામાં ઓછા બે ઘડી વિહાર કરે છે, વિચારે છે. આ જઘન્યકાળ સમજ. અંતકૃત કેવળી થઈ કેટલાક પ્રાણીઓ તુરત જ મોક્ષે જાય છે. મરૂદેવા માતાને હાથી ઉપર કેવળજ્ઞાન થયું હતું અને પછી તેઓ તરત જ મોક્ષે ગયા હતા. આ મુહૂર્ત કાળ જઘન્ય સમજો. દેશના પૂર્વ કોટિ-–ઉત્કૃષ્ટ કાળે કાંઈક ઓછી પૂર્વ કેટિ. ચોરાશી લાખને રાશી લાખે ગુણીએ ત્યારે એક કટિ થાય, એવી રાશી લાખ મેટિમાં આઠ વર્ષ બાદ જતાં જે બાકી રહે છે. એટલે કેઈ પ્રાણીને કેવળજ્ઞાન થાય અને તેનું મનુષ્પાયુ ઉત્કૃષ્ટ હોય તે તેને લઈને આ ઉત્કૃષ્ટ કાળની ગણના કરી. તે આટલે કાળ દુનિયામાં વિચરે છે અને સ્વારને ઉપકાર કરે છે. આ ગાથામાં કેવળજ્ઞાની કેટલા વર્ષ રહે, જાણે અને દેખે તે સર્વ વાતે બતાવી છે. પૂર્વકાળમાં મનુષ્યનું આયુષ્ય રાશી લાખ પૂર્વનું હતું. આઠ વર્ષે દીક્ષા લે, તુરત ક્ષકશ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે ચોરાશી લાખ પૂર્વમાં તેટલે આઠ વર્ષ એ છે સમય Page #679 -------------------------------------------------------------------------- ________________ દ્રુપદ પ્રશમરતિવિવેચન સહિત કેવળજ્ઞાન પાળી તે ઉપદેશ આપે. કોઇ જીવા સ્ક'દકના શિષ્યા જેમ અતકૃત્ કેવળી થઈ તુરત જ મોક્ષ પામે તો તેઓ જધન્યકાળ કેવળજ્ઞાનની દશા ભાગવે છે. (૨૭૧) કેવળી સ’સારમાં રહે છે તેનુ કારણ— तेनाभिन्नं चरमभवायुर्युर्भेदमनपवर्तित्वात् । तदुपग्रहं च वेद्यं तत्तुल्ये नामगोत्रे च ॥ २७२॥ આયુ અથ છેલ્લા ભવનું આયુષ્ય નિરુપ૪મી હેાવાથી તેનાથી જુદુ' નહિ તેવું હોય છે. તેને (આયુને) સહાય કરનાર વેદનીય કર્મ પણ હોય છે. તેમ જ તેમનાં સરખાં નામકર્મ અને ગેત્રકર્મ પણ હાય છે. (૨૭૨) વિવરણ—કેવળી સંસારમાં રહે છે તેનાં કારણેા આ ગાથામાં રજૂ કરે છે. અભિન્ન— —દૂધ અને પાણી પેઠે જુદું ન પડી શકે તેવું. એકમેક થઇ ગયેલું, જીવ સાથે મળી ગયેલ, એક થઈ ગયેલ, જામી ગયેલ. ચરમ—જે ભવમાં કેવળજ્ઞાન થાય તે છેલ્લે ભવ છે. ત્યાંથી મરવાનું તે છે પણ પછી જન્મવાનું નથી. એવા ભવને છેલ્લે ભવ કહેવામાં આવે છે. અનપવતિ —નિરુપક્રમી. અમુક શલાકાપુરુષાના આયુષ્ય નિરુપમ્રમી હાય છે. એને અકસ્માત ન થાય; પણ તે વધારી ઘટાડી પણ ન શકાય. ઈંદ્રે લાભ દેખી પ્રભુને થાડા વખત માટે આયુષ્ય વધારવા વિજ્ઞપ્તિ કરી ત્યારે ભગવાને જણાવ્યું કે તીર્થંકર પશુ એમ કરવાને સમર્થ નથી. આવા મહામળ શક્તિવાળા પણ આયુષ્યને વધારી ઘટાડી ન શકે તે આપણા જેવાનું તે શું ગજું? બાને માટે કર્મગ્રંથ વિચારવેશ. ઉપગ્રહ—સહાય, મદદ. આયુષ્યના સહાયક તરીકે વેદનીય કર્મે કામ કરે છે. એને અંગે જેવાં ખાંધ્યાં હેાય તેવાં કર્મ ભાગવવાં પડે છે. નામગાત્ર—નામકર્મ અને ગેાત્રકર્મ. કેવળીને આ ચાર કર્મો જ બાકી રહે છે-આયુષ્ય, વેદનીય, નામ અને ગેત્ર. તત્ત—એના જેટલા જ, તુલ્ય નામકર્મ અને ગેાત્રકર્મ હાય છે. એ સરખા હોય તે। સરખા કેમ થાય તે આવતા પ્રકરણમાં વિગતવાર બતાવવામાં આવશે. ક્ષપકશ્રેણી પછી કેવળજ્ઞાન થાય ત્યારે એ ચાર કર્મ ખાકી રહે છે. અને તેમને સરખા કરવા સમુદ્ધાત થાય છે. એ પદ્ધતિથી સર્વ કર્મ આયુષ્યની સરખાં થાય છે. તે પદ્ધતિ અને રીતિ આવતા પ્રકરણમાં ગ્રંથકાર પેાતે જણાવશે. (૨૭૨) * * * ખસેા સાઠમી ગાથાથી શરૂ થયેલ ક્ષપકશ્રેણીનું પ્રકરણ અહીં પૂરું થાય છે. આ ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણીના તફાવત ખાસ સમજવા યાગ્ય છે. યાગની એ ઘણી ઊંચી Page #680 -------------------------------------------------------------------------- ________________ ક્ષશ્રેણી ૬૫૭ વાત છે. અને તેને બરાબર સમજવા માટે ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીમાં તફાવત શું છે તે ચાક્કસ સમજવા પડે. ક્ષપકશ્રેણી માંડનાર અગિયારમે ગુણસ્થાનકે આવતા જ નથી અને પાછા હઠતા નથી. દસમા ગુણસ્થાનકેથી સીધા ખારમે ગુણસ્થાનકે આવે છે અને આગળ વધે છે. ખારમે ગુણસ્થાનકે પણ એ અટકતા નથી. એના યાગ એટલે વિશિષ્ટ પ્રકારને હાય છે કે એ દશમાને અંતે જતી સર્વ પ્રકૃતિના ક્ષય કરી ચેાગમાં આગળ વધે છે. વાત એ છે કે આ પ્રાણીને અભ્યાસ કરવાની અને વસ્તુ સમજવાની તકલીફ લેવી નથી અને મને તે એમ. એ. જેટલા ધાર્મિક વિષયમાં નિષ્ણાત થવું છે, પણ તેર વષે એમ. એ. થવાય છે તે ધાર્મિક વિષયમાં એ કક્ષાએ પહોંચતાં કેટલાં વર્ષે જાય? પશુ આને તે સૂતાં સૂતાં મળી જાય તે જ્ઞાન મેળવવું છે. એને જ્ઞાન સાથે વિશષ કરે તેને પ્રાપ્ત કરવામાં વાંધે નથી, પણ તેને જરાયે તકલીફ લેવી નથી અને તે માટે પ્રયાસ કરવા નથી. પણ પ્રયાસ વગર કોઈ વસ્તુ મળે નહિ અને વગર પ્રયાસે મળી જાય તે તેનું મૂલ્ય પણ ન રહે. માટે યેગમાં આ રીતે પ્રગટ થયેલી ખાખત પે।તે બરાબર સમજે તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. જ્ઞાન વગર સર્વ અધકાર છે, નકામું છે. એ વૃત્તિ વિચારક પ્રાણીની જરૂર થશે. એ સિવાય આપણા માગ નથી. જે આ સંસારના ખરી કટાળા આવ્યો હોય તે તે દૂર કરવા માટે આ શ્રેણીને સમજવી જ પડશે. માટે જ્ઞાન એ જ તે ખલિહારી છે. આ બન્ને પ્રકારની શ્રેણીએ સમજવા માટે અભ્યાસની બહુ જરૂર છે અને તે પ્રયાસે જ સુસાધ્ય છે. અને અભ્યાસ કરવાની અત્યારે વય અને અનુકૂળતા છે. તિર્યંચ ગતિમાં પ્રાણી ખેલી શકતા નથી, વિચાર અધ્યવસાય રૂપે થતા હાય તે તે અન્યને બતાવવાનું સાધન નથી હાતું. તેથી સર્વ વિચાર કે અધ્યવસાય માર્યાં જાય છે. માટે, આવી મળેલ તકને અને સમજશક્તિના પૂરતા લાભ લેવા. પછી શરીર કે મગજ નબળાં થાય ત્યારે પસ્તાવે। થાય કે આને મલે ભણ્યા હોત તે સારું હતું, પણ એ સમજણુ ઘણી મોડી આવે છે અને તે એવે વખતે આવે છે કે પછી તે હાય તા નકામી થઈ જાય. અત્યારે પુસ્તક વાંચવા મળે છે, તેને સમજાવનાર મળે છે, પેાતામાં સમજવાની શક્તિ છે. એવા વખતના અને ખાસ કરીને પેાતાને મળેલી અનુકૂળતાના લાભ લેવા. આવે। અવસર વારવાર મળતા નથી. અન્ય ગતિમાં પરાધીનતા કે આનંદને કારણે ભણવા સમજવા માટે અનુકૂળતા રહેતી નથી અને આ તેા આર્યક્ષેત્ર, દેવગુરુની જોગવાઈ અને પેાતાની સ્વાધીનતા મળી છે તેના અને તેટલા લાભ લેવા. અંતે પરાધીન અવસ્થા જરૂર આવવાની છે એ વિચારવું. પ્રાણી આવી પારિભાષિક ખાખતામાં બેદરકાર રહે છે, તે તેને જ નુકસાન કરનારી ખામત છે. અને આટલા અનંત રખડામણના ભવા એવા જ કોઈ કારણે થયા છે. પણ આ વખતના તે જરૂર લાભ લેવા અને મળેલ તને ગુમાવી ન પ્ર. ૮૩ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રશમરતિવિવેચન સહિત દેવી. તેમાં પણ પ્રશમશ્રેણી કે સમુદ્ધાત જેવા પારિભાષિક વિષયે તે અભ્યાસથી જ સ્પષ્ટ થાય. તેને સમજાવનાર અલ્પ જણાય તે તેની ચિતા ન કરવી. પાતે તે જે થાય સમજણુયુક્ત પુરુષો કે બહેના હોય તેમને પૂરતો લાભ લેવા. આમાં સ્વાર્થ જેવું કાંઈ નથી અને પરમાર્થ પણ અંતે તા સ્વાર્થ જ છે, સ્વાર્થ સાધવે તે પરભવની નજરે યાગ્ય જ છે, માટે પેાતાની પ્રગતિ થાય તેને અભ્યાસ કરવા. અત્યારની મળેલ જોગવાઈનું મૂલ્ય સમજવું અને પરિણામે સ્થાયી લાભ થાય તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી. જે અત્યારની તકને પૂરતે લાભ લઈ પ્રશમશ્રેણી વગેરે સમજવા પ્રયત્ન નહિ કરે, તે અંતે પસ્તાશે. આ ઉપશમશ્રેણી અને ક્ષેપકશ્રેણીનું વિવેચન છઠ્ઠા કર્મગ્રંથને છેડે કર્યું છે તે જેવું. ॥ इति क्षपकश्रेणीप्रकरणम् ॥ Page #682 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫મું : સમુદ્રઘાત હવે આ પ્રશમરતિ ગ્રંથમાં સમુદ્રઘાતનું પ્રકરણ શરૂ થાય છે. એ શબ્દ પારિભાષિક છે તેથી તેને સમજવા પ્રયત્ન કરીએ. આ મનુષ્ય જીવનની સફળતા જ આવા પારિભાષિક શબ્દ સમજવામાં છે. અત્યારે જે વાંચવા સમજવાની જોગવાઈ મળી છે તે બીજી ગતિમાં મળતી નથી. તેને પૂરેપૂરો લાભ લેવા જેવું છે. પછી ગરથ ગયા પછીનું ડહાપણ નકામું છે. ડહાપણ તે આવે છે પણ ત્યારે સમજશક્તિ ઓછી, નજીવી થઈ જાય છે અને પછી એટલું મોડું થઈ જાય છે કે મળેલ લાભ નહિવતું થઈ જાય છે અને પછી પસ્તા કે ખેદ થાય છે. તેટલા માટે આવા પારિભાષિક શબ્દો આવે તે સમજવા યત્ન કરે અને સમજાય નહિ તે તેના સંબંધમાં બીજાને પૂછવું; એમાં શરમાવું નહિ, કારણ કે શરમાળ પ્રાણી આગળ પ્રગતિ કરેત જ નથી. અને જ્ઞાન મેળવવા માટે પ્રચ્છના કરવી, પિતાના મિત્રો કે વલને પૂછી સાચું જ્ઞાન મેળવવું તેમાં કોઈ પ્રકારની શરમ નથી. શરમ તે અજ્ઞાન રહેવામાં છે અને પેટા જ્ઞાનમાં કે મિથ્યા ફસામણમાં ચાલુ રહેવું તે ભારે શરમની વાત છે. એટલે, તક મળે ત્યારે પિતાથી વધારે સમજણવાળા પાસેથી પારિભાષિક શબ્દો સમજી લેવા. અને અત્યારની જે જોગવાઈ જેને મળી હોય તે માટે તેણે પરમાત્માને આભાર માન. નાના ગામડામાં હોય તેના અને સારા શહેરમાં રહેનાર હોય તેના સંબંધમાં તફાવત જરૂર પડે છે. મોટા શહેરમાં પારિભાષિક જ્ઞાન મેળવવાની જોગવાઈ પ્રમાણમાં વધારે રહે છે. ત્યાં વિદ્વાન ભણેલા હોય છે અને સાધુઓને પણ અવારનવાર જેગ થઈ શકે છે. મનમાં શંકા રાખવી અને તેને નિકાલ કરી મનને સુંદર રાખવું એ બેમાં બીજુ જ સારું છે. તેથી શંકા દૂર કરવાનાં સાધને મળે તેને લાભ લેવો, તે સ્વહિતમાં વધારે કરનારું છે. અને તક તે તેવી મેળવી શકાય છે, પણ મનને અતિ પવિત્ર રાખવું, વિચારવ કે મા સમજુ જ્ઞાનીએ બતાવે માર્ગ છે અને સાધારણ રીતે મળવો મુકેલ છે. પિતાને મળી ગયું છે તે લાભ કાંઈ જે તે નથી, તે પછી શંકા દૂર કરી મનને શાંત, ચાખ્યું અને પવિત્ર રાખવું અને તેમાં થતી શંકાઓ દૂર કરવાના પ્રસંગે મને તેને લાભ જરૂર લે અને નિરંતર ચિંતવવું કે આ વખત ફરી ફરીને મળ મુકેલ છે. સુંદર ક્ષેત્ર, દેવગુરુધર્મની જોગવાઈ, પોતાના મગજની સમજણ અને તે તૃપ્ત કરનાર વીલેને સંગ મળે છે તે બને તેટલે તેમને લાભ લે. • Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ પ્રશમરતિ વિવેચન સહિત જેઓ આળસમાં કે શરમમાં પડી આ લાભ લેતા નથી તેઓ અંતે હેરાન થાય છે. હેરાનગતિ જેમ શારીરિક હોય છે તેમ માનસિક પણ હોય છે. માનસિક હેરાનગતિ શારીરિક હેરાનગતિ જેટલી જ રખડાવનારી હોય છે. માટે એવી માનસિક તકલીફ કે શંકા-કુશંકાને સ્થાન ન આપતાં સમજવું કે માઉપકારી પુરાએ આ ન્યાયસંમત ધર્મ પ્રરૂપે છે, તેમાંની કોઈ વાત ન સમજાય તે વગર સંકેચે તેને નિકાલ કરવો. સમુદુઘાતને માટે દંડક પ્રકરણમાં નવમું દ્વાર છે, તેમાં જણાવે છે કે “બે પ્રકારના સમુદુઘાત છે. તેમાં એક તે આત્માને જે વેદનાદિકે પ્રાબલ્ય કરી ઘાત થાય તે જીવ સંબંધી સમુદ્દઘાત જાણુ. તે સાત પ્રકારનો છે. તેમાં એક વેદના સમુદ્દઘાત, બીજે કષાયસમુદ્રઘાત, ત્રીજે મરણસમુઘાત, ચોથે વૈક્રિયસમુઘાત, પાંચમો તેજસૂસમુદ્દઘાત, છઠ્ઠો આહારસમુદ્દઘાત અને સાતમો કેવળીસમુદ્દઘાત. તે કેવળ સમુદ્રઘાત ચૌદ રાજલક વ્યાપ્ત, આઠ સમયને જાણ. એ સાત પ્રકારે આત્માના પ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે, માટે એને જીવસમુદ્રઘાત કહીએ. બીજા અજીવસમુદ્દઘાતનું કાંઈ અહીં કારણ નથી, માટે તેનું લક્ષણ કહ્યું નથી. એ સાત સમુદ્રઘાત માંહેલા જે દંડકે જેટલા સમુદ્રઘાત હોય, તે તે દંડકે તેટલા કહેવા તે નવમું સમુદ્રઘાત દ્વારા જાણવું.” આ પ્રમાણે દંડકમાં પ્રાથમિક વિવેચન પૃ. ૧૭ ઉપર છે. હું સમુદ્દઘાત શબ્દને સ્ત્રીલિંગમાં વાપરતે હતું, તેથી મને થયું કે એ ગ્રંથના પ્રકટ કરનાર કચ્છી હોઈ લિંગવ્યત્યય કર્યો હશે, પણ આશ્ચર્ય થશે કે પાઈઅસદ્દમણ જતાં સમુદ્રઘાત શબ્દ લગ છે એમ પૃ. ૧૦૯૨ ઉપરથી જણાયું. હવે આ પ્રકરણમાં હું સમુદ્દઘાતને પુલ્લિગમાંનરજાતિમાં વાપરીશ. આપણને સમજાવવામાં આવે છે કે જેનાથી આત્મા શરીરની બહાર નીકળે તે સમુદુધાત કહેવાય અને અચિત્ત મહાસકંધની વાત બાજુએ રાખતાં સાત પ્રસંગે એ વાત બને છે. આ સાત પ્રસંગે ઉપર જણાવ્યા. આપણે કેવળી સમુદ્રઘાતને યોગના ઉત્કૃષ્ટ અંગ તરીકે સમજાવે છે. તે પહેલાં દંડકપ્રકરણના કર્તા સમુદ્રઘાતને અંગે શું કહે છે તે જોઈ લઈએ. મનુષ્યને સાતે સમુદ્રઘાત હોય છે એમ પંદરમી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવી દંડક પ્રકરણના ર્તા આગળ સોળમી ગાથામાં કહે છે કે “વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ્, આહારક અને કેવળી સમુદ્ધાત એ સાતે સમુઘાતે મનુષ્યને હોય છે. ” સત્તરમી ગાથામાં ત્યાર પછી જણાવે છે કે : એકેન્દ્રિયને કેવળી, તેજસ્ અને આહારક વિના ચાર સમુઘાત હોય છે અને વાઉકાય સિવાયના એકેન્દ્રિય જીને પૈક્રિય સિવાય વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્રઘાત હોય છે અને તે જ ત્રણ સમુદ્યા વિકસેન્દ્રિયને હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજ : મનુષ્યને સાતે સમુદ્રઘાત હોય. આ એથે વાત કહી.” અઢારમી ગાથામાં જણાવે છે કે Page #684 -------------------------------------------------------------------------- ________________ સમુદુધાત ૬૬ ગર્ભતિર્યંચને એક દંડક અને દેના તેર દંડક વિષે આહારક સમુદ્દઘાત અને કેવળીસમુદ્દઘાત સિવાય બાકીના પાંચે સમુદ્દઘાત લાગે. નાર અને વાઉકા વિષે વેદના, કષાય, મરણ અને વૈક્રિય એ ચાર સમુદુધાતે હોય અને વાઉકાય એકેન્દ્રિય સ્થાવરમાં વેદના, કષાય, વૈક્રિય અને મરણ એ ચાર સમુદુધાતે લાભે અને બાકીના સ્થાવર એકેદ્રિયને વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્દઘાત લાગે.” આ પ્રકારે દંડકમાં સમુદ્યાતની વહેંચણી કરવામાં આવી છે. તે વીશે દંડક સમજી લેવી. આત્માના પ્રદેશ શરીર બહાર નીકળે તેને સમુદ્દઘાત કહેવામાં આવે છે. કેવળીસમુદ્રઘાત, જેની સાથે આપણને લાગેવળગે છે તે, આઠ સમયમાં થાય છે. પ્રથમ સમયે આત્મા પ્રદેશને ઊંચે નીચે સીધી લીટીએ ગઠવે, બીજે સમયે તેને કપાટ કરે, ત્રીજે સમયે આંતરા પૂરે, ચોથે સમયે વધારાના કર્મોને ભેગવી લે, પાંચમે સમયે પાછા કપાટ કરે, છઠું સમયે મન્થાન કરે, સાતમે સમયે દંડ કરે અને આઠમે સમયે તે દંડને સંવરે. આ આઠ સમયનું આત્મિક પ્રદેશનું કાર્ય છે અને તે આંખ મીંચીને ઉઘાડીએ તેટલે સમય પણ ભાગ્યે જ લે છે અને તે કઈ સામાન્ય જીવથી દેખાતું પણ નથી. આ સમુદ્દઘાત કેવી રીતે થાય છે અને કર્મોને શું થાય છે અને કયાં કર્મોને તે અસર પહોંચાડે છે તેની કેટલીક વિગત ગ્રંથકાર પોતે જ આપે છે. આપણે તેને સમજવા યત્ન કરીએ અને અભ્યાસની તકને લાભ લેવાની હકીક્ત ઉપર જણાવી છે તે પર જરૂર લક્ષ આપીએ. કેવળી સમુદઘાત કેમ કરે? यस्य पुनः केवलिनः कर्म भवत्यायुषोऽतिरिक्ततरम् । स समुद्घात भगवानथ गच्छति तत् समीकतुम् ॥२७३॥ અર્થ–-જે કેવળજ્ઞાનીનાં કર્મ આયુષ્યથી વધારે હોય તે કેવળી ભગવાન તેમને સરખા કરવાને માટે સમુદ્દઘાત પ્રત્યે ગમન કરે છે. (૨૭૩) વિવેચન-સમુદુઘાત કેણ ક્યારે કરે છે તે આ ગાથામાં નિર્દિષ્ટ કરવામાં અવ્યું. કેવલિન –કેવળજ્ઞાનીના આત્માએ તેના પ્રદેશે શરીરમાંથી બહાર કાઢવા તેનું નામ સમુદ્રઘાત છે. જેને કેવળદર્શન અને કેવળજ્ઞાન થયું છે તે કેવળી સમુદ્દઘાત કરે છે. તેનું અત્ર વર્ણન છે. બીજું વેદના, કષાય વગેરે કારણે પણ સમુદ્દઘાત થાય છે, તે વખતે આત્મપ્રદેશ શરીરમાંથી બહાર નીકળે છે. આયુષ્ય-પિતાનું આયખું હોય તેથી બીજા ત્રણ કર્મો વધારે હોય તેવા પ્રકારના કેવળજ્ઞાનવાળા જ આવતી ગાથામાં કહેલે આ આઠ સમયને સમુદ્રઘાત કરે છે. અમુક કેવળીને હજુ એક વર્ષનું આયુષ્ય બાકી હોય અને નામ, ગોત્ર અને અંતરાય કમ વધારે Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત વર્ષ, ધારીએ કે પાંચ વર્ષ, ભોગવાય તેટલાં હોય તે તે કેવળી સમુઘાત કરે છે. સર્વ કેવળીને આ સમુદુવાત કરવો પડતો નથી, પણ જેનાં કર્મને મેળ આયુષ્ય કર્મ સાથે ન મળતું હોય, કમ ભેગવવાનાં વધારે બાકી રહી ગયાં હોય અને આયખું ઓછા વર્ષનું હોય તે તે કમને આયુષ્ય સાથે મેળ મેળવવા તેને સમુદવાત કરે પડે છે. સમુદ્દઘાત–જે વિપાકોદય જોગવવા એ કર્યો હોય તેમને અરસપરસ મેળ ન મળતા હોય તે તે કર્મને આયુષ્ય સમ કરવા માટે કેવળી સમુદ્રઘાત કરે છે. અનેક કેવળીને એ કરવાની જરૂર ન પણ પડે. જેનાં બાકીનાં ત્રણ કમ વધારે હોય તે સરખાઈ કરવા માટે કરે છે. " - સમીકત--સરખા કરવા માટે, બન્નેને મેળ મેળવવા માટે. એટલે કર્મો વધારે બાકી રહેલાં હેય અને આયુષ્યકાળ થડે હોય તે જ કેવળીએ પિતાના ત્રણ કર્મોને સરખાં કરવા અને તેમને અને આયુષ્યને મેળ મેળવવા માટે આ સમુદુવાત કરે પડે છે. એ સમૃદુલાત કેવી રીતે થાય અને કર્મોને કેમ ભેળવી લેવાય તે હવે આવતી ગાથામાં વિસ્તારથી કર્તા પિતે જ કહે છે. (૨૭૩) સમુદઘાત કેમ બને? दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । ... मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ॥२७४॥ અથ–-પહેલે સમયે દંડ કરે અને બીજે સમયે કપાટ કરે, અને તે જ પાટને ત્રીજે સમયે મળ્યાન કરે, અને ચોથે સમયે તે લેકવ્યાપી થાય એટલે આંતરા પૂરે. (ર૭૪) વિવેચન-કેવળી સમુદ્રઘાત કેવી રીતે કરે? પ્રથમના ચાર સમયના સમુદ્રઘાતની અપૂર્ણ વાત આ ગાથામાં કરી તે પછીની ગાથામાં આગળ ચલાવશે. દક–પ્રથમ સમયે શું કરે? પિતાના દેહપ્રમાણ દંડ કરે. પિતાના દેહ એટલે જાડે એક ધોકે લેકને અંતે ઉપર નીચે પહોંચે તેવડે બનાવે, એટલે પિતાના આત્મપ્રદેશને દંડની માફક ગોઠવે. આત્મપ્રદેશો શરીરના પ્રમાણમાં સીધા ઉપર અને નીચે જાય તેવી રીતે તેની લાકડી બનાવે. ઉપર અને નીચે દંડ કરે. અર્થાત્ એ રીતે આત્મપ્રદેશ લેકના અંત સુધી સીધા ઉપર અને નીચે જાય તે તે દંડ બનાવે. કપાટ–બીજા સમયે દંડગત આત્મપ્રદેશને લેકના અંત સુધી ઉત્તર-દક્ષિણ વિસ્તારી કપાટ (square) બનાવે છે. મસ્થાન–દહીં વાવવાની મથાન. આ વલેણાની આકૃતિ થાય તેવી રીતે આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ ત્રીજે સમયે ગોઠવી દે છે. લકવ્યાપી–એથે સમયે કેવળી ભગવાન મન્થાનના આંતરા પૂરી એક એક આકાશ Page #686 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશે એક એક આત્મપ્રદેશ મૂકી ચૌદ રાજલકમાં પસરી જાય છે. આ રીતે દંડ, દંડને કપાટ, કપાટને મન્થાન અને છેવટે ચોથા સમયે મન્થાનના આંતરા પૂરી લેકવ્યાપી થઈ જે વેદનીય, નામ અને ગોત્રકર્મ વધારે હોય તે આયુષ્યની સાથે સરખાં કરી ભેગવી લે છે. આંખ મીંચીને ઉઘાડીએ એમાં અસંખ્ય સમય થઈ જાય છે એટલે આ ઘણી સૂમ વાત છે, તે ન સમજાય તે ગુરુ પાસેથી સમજી લેવી. કેવળી સમુદ્રવાતના ચાર સમયની આ અપૂર્ણ વાત કરી. બાકીની વાત હવે પછીની ગાથામાં કહેશે. (૨૭૪) સમ્રાઘાતના બાકીના સમયો– संहरति पश्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ॥२७५॥ અથ–પાંચમે સમયે આંતરાના પ્રદેશ સંકેચી મન્થાન બનાવે છે, છ સમયે મન્યાનના પ્રદેશને સંવરે છે અને કપાટ બનાવે છે, સાતમે સમયે કપાટના પ્રદેશને સંવરે છે અને દંડ બનાવે છે. આઠમે સમયે દંડના પ્રદેશને સંવરી અસલ સ્થિતિએ આવી જાય છે. (૨૭૫) વિવેચન–સમુદ્રઘાતના બાકીના ચાર સમયમાં તે શું શું કરે છે તેનું આ ગાથામાં વિવેચન કરે છે. ઉપર આત્માને ચૌદે રાજકમાં ભરી દીધું હતું, તેટલે સુધી ચાર સમયમાં આવ્યા અને વધારાનાં કર્મોને એથે સમયે જોગવી લીધાં. પંચમે—પાંચમે સમયે પહેલાં આંતરાને સંવરી લે છે, એટલે ત્યાં પોતાના આત્મપ્રદેશ સ્થાપન કર્યા હોય છે તે પાછા ખેંચી લે છે. વહેં–છ સમયે જે ઝેરણીમાં આત્મપ્રદેશ ત્રીજે સમયે નાખેલા-મૂકેલા સ્થાપન કરેલા હોય છે તેને પાછા લઈ લે છે. ઝેરણી કેવી હોય તે સ્પષ્ટ ખ્યાલ કરવા માટે નજરે જેવી એઈએ. અને એ રીતે છ સમયે ઝેરણને આકાર બે સામસામા કપાટ જેવા આકારને થઈ જાય છે. સપ્તમકે–સાતમે સમયે પિતાના આત્મપ્રદેશને કપાટના આકારમાં ગોઠવ્યા હોય તે સંવરી લે છે. એટલે બેવડા દંડને બદલે એકવડે દંડ રહે છે. બેવડા દંડથી પાટ થાય છે, એ કપટથી સંવરી લેતા માત્ર એક સીધા પ્રદેશ ઉપર નીચે જતે દંડ જ થઈ જાય છે. અમે–આઠમે સમયે પહેલા સમયે કરેલા દંડને પણ સંવરી લે છે અને આત્મા એના મૂળ સ્થાનક પર જે આઠ સમય પહેલાં હતું તે થઈ જાય છે. આ કેવળીસમૃદુલાત આઠ સમયમાં થાય છે. આંખ મીંચીને ઉઘાડતાં તે અસંખ્ય સમય થાય છે. એથી આ સમુહૂવાતને આંખ મીંચવા જેટલે કે ઉઘાડવા જેટલે પણ વખત લાગતું નથી, Page #687 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ સમુહુઘાત કરતી વખતે કેવળી કયા યુગમાં વર્તતા હોય છે તે જાણવું આ સમૃદુલાતના વિષયને અંગે પ્રસ્તુત છે, તેથી હવે તે સમજાવે છે. ગ્રંથકર્તા પિતે જ તે કહે છે. (૨૭૫) કેવળ સમુદ્વઘાત વખતે ગ– औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥२७६॥ અથ–પ્રથમ અને આઠમા સમયમાં જે પ્રાણી પેઠે હોય તેને ઔદારિયેળ હોય છે. અને સાતમા અને છઠ્ઠા તથા બીજા સમયે ઔદારિકમિશ્રકાગવાળા જ (કેવળીએ) હેય છે. (૨૭૬) વિવેચન—એ સમુદ્દઘાત વખતે યોગ કેવા પ્રકારના હોય તેની વિગત આ ગાથામાં બતાવે છે. ' દારિક–પહેલા અને છેલ્લા (આઠમા) સમયમાં જ્યારે કેવળીસમુદ્યાત કરતાં કેવળજ્ઞાની આવે ત્યારે તે બે સમયે તેઓ ઔદારિક યોગમાં વર્તતા હોય છે. મિશ્ર–સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં કેવળીઓ દારિક મિશ્ર એટલે દારિક કામણ વેગમાં હોય છે. એટલે એ ત્રણે સમયમાં કામણ વેગથી મિશ્ર ઔદારિક યુગમાં તેઓ વર્તતા હોય છે. ઉક્તા–બીજા ગ્રંથમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે. ઉમાસ્વાતિજી કોઈ વાત પિતાથી કરતા નથી, પણ શાસ્ત્રાધારે કહે છે. આવા પ્રખર વિદ્વાનનું ભવભીરુપણું કેવું અનુકરણીય હતું તે આ વચન ઉપરથી સ્પષ્ટ થાય છે. તે સમજવા અને આદરવા ગ્ય છે. બાકીના સમયમાં કયા યેગમાં સમુદ્રઘાત કરતી વખતે કેવળીઓ હોય છે, તે આવતી ગાથામાં બતાવશે. (૨૭૭) કેવળીના બાકીના સમયના યોગે– कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥२७७॥ અથ_એ સમુદ્રઘાતને થે, પાંચમે અને ત્રીજે સમયે એમ એ ત્રણે સમયે કેવળી ભગવાનને માત્ર કાર્મણ શરીરને ગ જ હોય છે. અને નિયમસર જરૂર એ ત્રણે સમયે તે અનાહારી હોય છે. (૨૭૭) વિવરણ –એ જ કેવળીસમુદ્રઘાતને અને વધારે બાકીની છેવટની વાત આ ગાથામાં કરે છે, Page #688 -------------------------------------------------------------------------- ________________ સઘાત તૃતીય-ત્રીજે, ચોથે અને પાંચમે સમયે કેવળજ્ઞાની સમુહૂછાત કરે ત્યારે તે કયા ગમાં વતે છે તે અત્ર બતાવ્યું છે. તૃતીયે એટલે ત્રીજે સમયે, ઉપર ગાથામાં (૨૭૪) જણાવ્યું તે પ્રમાણે મળ્યાન કરે છે ત્યારે. ચતુથ-પંચમે–અને થે સમયે એટલે એ જ સદર ગાથામાં જણાવ્યું છે તેમ આખા લેકને વ્યાપે છે ત્યારે. પાંચમે સમયે એટલે આંતરાએ જે લકવ્યાપી કર્યા હોય છે તેમને પાછા સંહરે છે ત્યારે. અનાહારકો–આહારી. આ ત્રીજે, ચોથે અને પાંચમે સમયે જરૂર તે અનાહારી થાય છે, રહે છે, એટલે સમુદ્રઘાતના તે ત્રણે સમયમાં તે એજાહાર કે લેમાહાર પણ કરતું નથી. આ કર્મોને આયુષ્ય સાથે સરખા કરવાની જે ક્રિયા થાય છે તેને સમુઘાત કહેવાય છે. અને તે કરવી જ પડે છે કારણ કે આયુષ્ય કર્મ તે અનાવર્તનીય છે, તે વધારી ઘટાડી શકાતું નથી. અને તે આયુષ્ય પૂરું થઈ જાય ત્યાં સુધીમાં ત્રણ અઘાતી કર્મને ભેગવી લેવા જ જોઈએ, નહિ તે એ કર્મો કેણુ ભગવે ? કારણ કે આયુષ્ય તે એક ઘડીભર પણ વધારી ઘટાડી શકાતું નથી. આ સબુદ્દઘાતથી આયુષ્યની મર્યાદામાં તે કર્મો ભેગવવામાં આવે છે. કર્મ સરખાં કરવા માટે અને આયુષ્યની અવધિ સમ તેમને કરવા માટે કેવળીએ સમુદ્રઘાત કરે તે કુદરતી છે. (૨૭૭) આ પ્રમાણે સમુદ્રઘાતનું અતિ નાનું પ્રકરણ પૂરું થયું. એણે ઘણું શેડી જગા રોકી. આ સમુદ્દઘાતમાં માત્ર કેવળી સમુદૂઘાતની જ વાત કરવામાં આવેલ છે. સમુદુઘાતના અગાઉ જણાવ્યું તેમ સાત પ્રકાર છે, અને આ ગ્રંથમાં તે એક પ્રકારના સમુદૂઘાતની જ વાત કરી છે. સમુદ્રઘાત કરતી વખતે આત્મ-ચેતન શરીરમાંથી બહાર નીકળે છે અને તેના પ્રકારે અનેક વિગતેથી મૂળ સૂત્રોમાં બતાવવામાં આવ્યા છે. બાકી ઘણી વાતને આધાર બ્રહ્મચર્ય-ચતુર્થ વ્રત ઉપર રહે છે. જેણે વેગમાં પ્રગતિ કરવી હોય તેણે બદ્ધક રહેવાની ખાસ જરૂર છે. જે કાછડીછૂટો હેય તે કદી યોગસાધનમાં આગળ પ્રગતિ કરી શકે નહિ. લેકમાં એ બેઆબરૂ થાય છે, તે ઉપરાંત તેના મનમાં એટલી બધી વિહ્વળતા રહે છે કે સ્થિર ચિત્તે કોઈપણ વાતને નિર્ધાર કરી શકો નથી, પૃથક્કરણ કરી શકતું નથી, અને યોગમાં આગળ વધી શકતું નથી, એગમાં આગળ વધવા માટે આ વિષયેન્દ્રિય અથવા સ્પર્શેન્દ્રિય પર સંયમ લાવવાની બહુ જરૂર છે. તે વિષયે તે સ્વતઃ ખરાબ જ છે, પણ મનની અસ્થિરતા ચાલુ રાખ્યા જ કરે છે. તેથી પ્ર. ૮૪ Page #689 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત કઈ વાતમાં ચિત્તની એકાગ્રતા થતી નથી. એ વિષયને અંગે બહુ મહત્વની વાત છે. વિષયમાં રસ શેને હોય અને કેવો હોય ? પ્રાણ જરા વિચારે તે એ રસ પર હડતાળ પડે તેમ છે. તેમાં મજા માણવી કે માનવી એ વિચારણાની શુન્યતા છે. એમાં કાંઈ આનંદ નથી. વિષય સેવનાર વિષય સેવ્યા પછી પશ્ચાત્તાપ કરે છે, કારણ કે એની અસ્થિર મને દશાને કારણે એને કોઈ સ્થાન પર મજા આવતી નથી. વિષય સેવવાની શરૂઆતમાં જે આનંદ જેવું લાગે છે તે પણ વિષયસેવન પછી તે ભૂલભરેલું લાગે છે. - એક પ્રાણી સ્ત્રી પર સ્નેહ કરે છે, તેમાં પણ વ્યવસ્થા રહેતી નથી. એક ડહાપણ વાળા શેઠે પિતાના પુત્રને મરતી વખતે શિખામણ આપી કે પરસ્ત્રી સાથે વિષય સેવવાનું મન થાય તે તેણે સવારમાં જ પરસ્ત્રીગમન કરવું. વિખરાયેલા વાળ, ચીપડા ભરેલી આંખે અને એવું પરસ્ત્રીનું રૂપ જોતાં જ એ પુત્ર પિતાએ કહેલું વચન અનુસરવાને પરિણામે પરથી દૂર થઈ ગયે, તેને એવા ડાકણસ્વરૂપને એ સ લાગે કે એ પરસ્ત્રીને હેવી થઈ ગયે અને અંતે તેણે એ માર્ગે જવાનું બંધ કર્યું. પિતાની દીર્ઘદર્શિતાના પરિણામે પરસ્ત્રીના ફંદથી પુત્ર બચ્ચે. બાકી પરસ્ત્રીમાં કોઈ દમ નથી અને સ્વદારાસંતેષ સમાન શ્રાવકને માટે વ્રત નથી એવું જાણી પરસ્ત્રીને ત્યાગ કરી જે પિતાની જાત ઉપર સંયમ રાખે છે તે એગમાર્ગે પ્રગતિ કરે છે અને તે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિને પામી અંતે કેવળી સમુદ્દઘાત કરવાના સમય પાસે આવી જાય છે. બ્રહ્મચર્ય અને આવી સમુદ્રઘાત સુધીની ગપ્રગતિને આટલે બધે સંબંધ છે તે ખાસ ધ્યાનમાં રાખી બ્રહ્મચર્ય આચરવા યોગ્ય છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે યોગમાર્ગે પ્રગતિ કરે છે અને પરિણામે આવા સમુદુઘાત વગેરે યોગના શબ્દ સમજવાની તેનામાં લાયકાત આવે છે. માટે બીજાં પાપસ્થાનકની વિરતિને જેમ યમ નામના શરૂઆતના ગસાધનામાં સમાવેશ થાય છે તેમ બ્રહ્મચર્યને પણ તેમાં સમાવેશ થાય છે અને તે હો જ જોઈએ. આવા શબ્દો સમજવા માટે બ્રહ્મચર્ય પાલન પ્રથમ ઉપયોગી છે. અને આગળ જતાં યેગમાર્ગે પ્રગતિ કરતાં પણ જરૂર ઉપયોગી છે. તેથી યેગમાર્ગ સમજવાને યત્ન કરનારે બ્રહ્મચર્ય પાલન અવશ્ય કરવું. - બાકી ગમાર્ગની પ્રાપ્તિ સંયમને જ વરે છે, અને બ્રહ્મચર્ય એ એક પ્રકારને સંયમ છે, તેથી તે માર્ગે આગળ વધવા ઈચ્છા કરનારે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું. ગમાર્ગે પ્રગતિ અને બ્રહ્મચર્ય સાથે સાથે જ ચાલે છે. એકડા તે લૂંટવા પડે જ અને આ બ્રહ્મચર્ય એ ગમાર્ગની પ્રવૃત્તિને એકડો છે. આ પ્રકરણ ઉપયોગી છે અને તેમાં બહુ જરૂરી હોય તેટલી જ હકીક્ત દાખલ કરવામાં આવી છે. તિ સમુપાતિક પમ્ | Page #690 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું : યોગનિરોધ યેગપ્રગતિમાં અતિ ઊંચી હદ બતાવનાર આ પ્રકરણને વિષય પણ આગલા પ્રકરણના વિષય માફક અત્યંત પારિભાષિક છે અને જૈન તત્ત્વજ્ઞાન સમજનારને ખાસ રસ પડે તેવી બાબત છે. આમાં શૈલેશીકરણ નામના અદૂભુત ગની વાત આવવાની છે. તે ગ્રંથકર્તા પિતે જ કહેવાના છે, એટલે પ્રથમથી આ અતિ અગત્યની યૌગિક સ્થિતિ પર વિચાર ન કરતાં તેને મેગ્ય સ્થાન પર મુલતવી રાખીએ. આ પ્રાણીને બોલવાની અને વાત કરવાની એવી ટેવ પડેલ હોય છે કે તે નકામે બાલ્યા જ કરે છે, કેટલીક વાર અર્થ વગરનું બેલે છે અને કેટલીક વાર ભાંગરે વાટે છે. કયે વખતે ચૂપ રહેવું અને એક અક્ષર પણ બેલ નહિ તે આ જીવનમાં ખાસ શીખવા સમજવા જેવું છે. બહુ બોલે તે બાંઠે” એવી ગુજરાતીમાં કહેવત છે અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણી વખત મૌન રાખવાથી ફાયદો થાય છે. અને દુનિયામાં “હેઠ બહાર તે કેટ બહાર” તે ખાસ સમજવા જેવું છે. બેલ્યા એટલે તે બેલાઈ જ જાય છે, પણ એ છૂટેલી બેલ્લા પાછી હાથ કરવી ઘણી મુશ્કેલ છે. મારેલ તીર એકવાર છૂટ્યું અને બહાર ચાલ્યું ગયું પછી એ એનું કામ કરે છે, તે જ પ્રમાણે છેલ્યા પછી આપણે બેલાયેલા વચન પર કાબૂ ચાલ્યા જાય છે, એ તે એની પૂરતી કિંમત લે છે. બીજી જ પળે તમને વિચારણું થાય કે ન બેલ્યા હોત તે સારું હતું, પણ તમે કાંઈ ત્યાર પછી બેલેલ બેલને પાછો ખેંચી શકતા નથી, તમારી ઈચ્છા તેવી જ હોય તે પણ તમે તે બેલને તીરની માફક પાછો બોલાવી શકતા નથી. મૌન રાખવાથી તમને તમારી જાત પર એક જાતને સંયમ આવી જાય છે અને ઘણુ માણસે આ કારણસર જમતી વખતે બોલતા નથી. તૈયાર કરેલ રસોઈને વખાણી કે વાડી ખાવી તે યુક્ત નથી. ત્યારપછી તમે રસોઈ કરનારનું તે પર ધ્યાન ખેંચી શકે છે, પણ રાગદ્વેષને દૂર કરવા ઈચ્છતા હો તે તમારે બેલિવું નહિ. સામાન્ય રીતે, જમતી વખતે તે બેલવું જ નહિ. આ નિર્ણયથી તમને કેટલો ફાયદો થશે અને તમારી જાત ઉપર શિસ્ત શી અસર કરશે તે અનુભવવા જેવું છે, અને ત્યારે તમને ભાન થશે કે આપણે આખા દિવસમાં કેટલું નકામું બેલી પિતાની શક્તિને દુર્વ્યય કરીએ છીએ. શક્તિના દુર્વ્યયને વિચાર કરીએ છીએ ત્યારે આપણને જણાય છે કે આખા દિવસમાં બેલીને, કામ કરીને, વિચારે સંકલ્પ કરીને આપણી શક્તિને આપણે હાસ કરીએ છીએ. એ શક્તિ ને બચાવી રાખતા હોઈએ તે જરૂરને વખતે તે ખરી કામમાં Page #691 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત આવે, માટે સુજ્ઞ માણસેાએ મન, વચન, કાયાની શક્તિ મચાવી તેને બને તેટલે સંગ્રહ કરવા જોઈએ. એ શક્તિ કેવળીએ કેવી રીતે જાળવી રાખે છે અને તેને લાભ લઈ પરિણામે તેના કેવી રીતે સર્વથા ત્યાગ કરે છે તે આખી આત્મિકક્રિયા સમજવા જેવી છે. નકામા શક્તિના દુર્વ્યયને અને ખાસ કરીને વાણીના દુર્વ્યયને અટકાવી મૌન સેવી શક્તિને સંગ્રહ કરવા. વાણીના સંયમથી અનેક વૈધે થતાં જ નથી, અટકે છે અને આપણા થતા નકામા વિનાશ અટકે છે અને આપણે આપણાં કામમાં વધારે જોરવાન પ્રયત્ન કરી શકીએ છીએ. આ પ્રકરણમાં, મન, વચન, કાયાના ચાંગા પર સંયમ લાવવાને પરિણામે આખરે તેનું રુંધન કેવું સુંદર રીતે થાય છે તે જ વિચારવાનું છે. આની શરૂઆત વાસંયમથી સારી રીતે કરીએ. આ વાણીના સંયમ કર્યા પછી કાયાના અને મનના સંયમ કરવા તેટલે જ જરૂરી છૅ. તે મન, વચન અને કાયાના યોગા પર સંયમ કેમ કરવે તે ગ્રંથકાર પોતે જ બતાવે છે. આપણે તે પર વિવેચન કરીશું, આપણે માટે તે તે આદર્શ છે. અનુભવ વગર તે પર વિવેચન કરવાની વાત કરવી એ એક પ્રકારની ધૃષ્ટતા છે, પણ તેને ભાગે પણ આવે મહત્ત્વના વિષય આ ગ્રંથની પછવાડેના ભાગમાં આવે છે તેને કલ્પનાથી પણ ન્યાય આપવા જોઇએ. આ મન, વચન અને કાયાના ચેગેને કેવળી મેાક્ષગમન કરતાં પહેલાં રુંધે છે. તેથી તે અતિ મહત્ત્વની બાબત છે અને તે દૃષ્ટિએ તે સમજવા ચેાગ્ય છે. ચાગનિરાય કોણ કરે ?— स समुद्घातनिवृत्तोऽय मनोवाक्काययोगवान् भगवान् | यतियोग्ययोगयोक्ता योगनिरोधं मुनिरुपैति ॥२७८॥ અથ—ઉપર પ્રમાણે સમુદ્ધાતથી પાછે આવેલેા કેવળજ્ઞાની ભગવાન કે તીર્થ'કર સાધુને યાગ્ય યાગથી જોડાયલા હોય છે, તે મુનિ-સાધુ યોગનિરોધ કરે છે. (૨૭૮) વિવરણ—પ્રથમ તા યાગનિધ કયા પ્રાણી કરે તે આ ગાથામાં બતાવવામાં આવશે. તે પછીની ગાથમાં યાગનિરોધ કેમ થાય તેની વિધિ બતાવશે. આ અતિ અગત્યના વિષયને લક્ષપૂર્વક સમજવા પ્રયત્ન કરવે. સમુદ્દઘાતનિવૃત્તો—સમાત થઈ ગયા પછી કેવળી ભગવાન આ યાનિધ કરે છે. સમુદ્ઘાત કર્યો પછીના અને માક્ષપ્રાપ્તિ પહેલાંના વખત સૂચવનાર વાત છે. આ વખતે મેક્ષ જતાં પહેલાં અંતર્મુહૂત કાળ બાકી રહે ત્યારે યાગનિરોધ થાય છે. Page #692 -------------------------------------------------------------------------- ________________ ગનિષેધ મનોવાકાયયોગ-મન, વચન, કાયાના ગે. પેગ એ રીતે ત્રણ છે. અને યેગમાં પ્રગટ થયેલ પ્રાણુ મોક્ષ જવા પહેલાં તે ત્રણે યોગને રૂધે છે. કેવળીમાંના ઘણુઓ ગર્ધન કર્યા પહેલાં ઉપદેશ આપે છે, દેશના દે છે અને જનતાનું આ રીતે હિત કરે છે. ગયુક્ત–પ્રથમ તે એ ત્રણે પ્રકારના વેગથી જોડાયેલે હેય. ગનિરોધ–-અંતે એ ત્રણ પ્રકારના વેગને નિરાધ કરે. બાદર કાર્ય કરી બાદર મનેગને રુંધે, પછી સૂક્ષમ મનેયેગે કરી બાદરે વચનગને રૂંધે, પછી સૂમ કાગે કરી બાદર કાગને ફુધે, પછી તેણે કરીને સૂક્ષમ મનેયેગને રૂંધે, તે પછી સૂક્ષ્મ વચનગને રુંધે, તે પછી સૂક્ષમ કાયયેગને રૂંધે અને તે વખતે સૂમક્રિયાપ્રતિપાતી નામના શુધ્યાનના ત્રીજા પ્રકારમાં પ્રવેશે. આ ગર્ધનને કમ કર્મગ્રંથમાં બતાવેલ છે. આવી રીતે ગર્ધન મોક્ષમાં જવા અગાઉ એક અંતમુહૂર્તમાં જ કરે, આ ગ. રૂંધનને મહિમા અને ક્રમ છે. સૂકમક્રિયાપ્રતિપાતીનું વિગતવાર સ્વરૂપ મારા જૈન દષ્ટિએ યેગ' પ્રથમ ભાગમાં વિસ્તારથી આપેલ હેવાથી અત્ર તેનું પુનરાવર્તન કરતે નથી. (૨૮) ગર્ધન પૈકી મનાગરું ધન पञ्चेन्द्रियोऽथ संज्ञी यः पर्याप्तो जघन्ययोगी स्यात् । निरुणद्धि मनोयोग ततोऽप्यसंख्येयगुणहीनम् ॥२७९॥ અથ–પાંચ ઇઢિયાળે સંસી પ્રાણી, પૂરી છએ પર્યાપ્તિવાન જે હોય તે પ્રથમ તે જઘન્ય (નીચા પ્રકારને) યોગી હોય, તે પ્રથમ મનેગને રોધ કરે અને ત્યારપછી અસંખ્યય (ઘણુ) ગુણથી હીન બાકીના વેગને નિષેધ કરે. (૨૭૯) વિવરણ–આ ગાથામાં ગનિષેધ કરનાર કયે પ્રાણી હોય છે, તેને અધિકારી કેણ થાય છે, તેના ઓળખાણ આપે છે. પંચેન્દ્રિય—પ્રથમ તે એ પ્રાણી જે ગનિષેધ કરવા તૈયાર હોય તે પાંચે ઇદ્રિયવાળ હોય છે. પાંચ ઇંદ્રિયે કઈ કઈ છે તે આપણે અગાઉ જોઈ ગયા છીએ. સંજ્ઞી–પંચેન્દ્રિય બે પ્રકારના છે – અસંજ્ઞી અને સંજ્ઞી. જેને સંજ્ઞા હોય તે સંસી અને તે વગરના અસંજ્ઞી કહેવાય છે. આ બીજી શરત થઈ. પંચેંદ્રિય સંજ્ઞી ગનિરોધ કરે છે, અસંસી અને એકથી ચાર ઇંદ્રિયવાળા કરતા નથી, કરી શક્તા નથી. એટલે સુધી આપણે આવ્યા. પર્યાપ્સ–પર્યાપ્તિ છ છે – આહાર, શરીર, ઇદ્રિય, શ્વાસે છૂશ્વાસ, ભાષા અને મન. પરભવથી આવે ત્યારે પ્રથમ આહાર લે છે, તેનાથી શરીર અને ઇન્દ્રિયે બંધાય છે. Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ પ્રશમરતિ વિવેચન સહિત પછી તે શ્વાસ લે છે અને મૂકે છે, પછી ભાષા બોલે છે અને પછી મનમાં અથવા મન દ્વારા વિચાર કરે છે. સ્વસ્વગ્ય પર્યાપ્તિ ન બંધાય ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે અને તે પૂરી થયા પછી તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્તિ બાંધવા માંડે ત્યારે કોઈ જીવ ઇંદ્રિયપર્યાપ્તિ બાંધે ત્યારે તે કરણપર્યાપ્ત કહેવાય છે અને ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. એકેદ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય છે. બે ત્રણ ચાર (વિકલ) ઇંદ્રિયવાળાને સ્વયંગ્ય પર્યાપ્તિ પાંચ હોય છે. અને અસંજ્ઞી પંચેંદ્રિયવાળા જેને પાંચ પ્રથમની પર્યાપ્તિ હોય છે. સંજ્ઞીને પર્યાપ્તિ છ હોય છે એટલે લધિઅપર્યાપ્ત હોય છતાં કરણપર્યાપ્ત હેય, કારણ કે ત્રણ પર્યાપ્તિની મર્યાદાએ કરણપર્યાપ્ત થાય છે. પ્રથમ મને ગર્ધન કરે, ત્યારપછી અસંખ્યય ગુણ હીન વચનો અને કાયયોગે ઉપર બતાવેલા ક્રમે રુંધે. અહીં મારા ધારવા પ્રમાણે અસંખ્યય ગુણ હીન વિશેષણ બાકીના વચનગ અને કાયાગને લાગે છે, કારણ કે આ ગર્ધનનું પ્રકરણ છે. આ બાબતમાં ટીકાકાર અને અવચૂરિના કર્તાએ જુદા જુદા મત આપ્યા છે પણ મારે અર્થ ઉપર પ્રમાણે છે. આના કારણે નીચે જણાવીશ. (૧) મનેગથી વચનગ અને કાયાગ અસંખ્ય ગુણહીન છે, કારણ કે મને પ્રથમ જાય છે અને ત્યાર પછી વચન અને કાયાના પેગો જાય છે. તે ક્રમ આપણે ઉપર જોઈ વિચારી ગયા. (૨) મન કરતાં વચન અને કાયાથી પ્રાણી વધારે પાપકર્મો બાંધે છે, તેથી તે બન્ને ગે અસંખ્યયગુણહીન હોય છે. (૩) મળે છે પણ પ્રથમ કાયાગ, ત્યારપછી વચનગ અને છેવટે સંજ્ઞી પંચેન્દ્રિય થાય ત્યારે જ આ મનપર્યાપ્તિ નામની છઠ્ઠી પર્યાપ્તિ મળે છે. (૪) ચાર ઇંદ્રિય અને પાંચમી ઇંદ્રિયના અમુક ભાગ સુધી તે મન હોતું નથી. સંસારમાં પરિભ્રમણ તે આ ચાર ઇદ્રિયે જ કરાવે છે અને તેમાં કાયમની અને પછી વચનગની બહુલતા હોય છે. (૫) અસંખ્યયગુણહીન એ વિશેષણ ટીકાકારના મત પ્રમાણે મ ગને લાગે છે. મારું એથી તદ્દન જુદું માનવું છે. આ પ્રમાણે ગર્ધનમાં મનોગનું પ્રથમ રુંધન તે કરે છે. આવી રીતે મને મોડે મોડે આવે છે અને રુંધન પણ તેનું પ્રથમ થાય છે. પછી બીજા યોગોનું રુંધન તે કરે છે. મોક્ષ જવા પહેલાં ગર્ધન કરવા માંડે ત્યારે તેને શુક્લધ્યાનનો ત્રીજો પાયે પ્રાપ્ત થાય છે, તે આપણને ગ્રંથકર્તા જ પિતાની મધુર ભાષામાં કહેશે. બીજા યોગેનું રૂંધન ત્યાર પછી તે કેવી રીતે કરે છે તે આવતી ગાથામાં ગ્રંથકર્તા બતાવશે. (૨૭૯) Page #694 -------------------------------------------------------------------------- ________________ ચાગનિરોધ ત્યારપછી વચનચેાગ-કાયયેાગ ુ ધન— द्वन्द्रियसाधारणयोर्वा गुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोग जघन्यपर्याप्तकस्याधः ॥ २८० ॥ અથ——એઇન્દ્રિય જીવેાની વાણી અને સાધારણ જીવેાના (એકેન્દ્રિય જીવેાના) શ્વાસાના કરતાં નીચા વાણી અને શ્વાસ ઉપર એ વિજય મેળવે છે, તે જ પ્રમાણે એ પ્રાણીના કાયયાગ સ`થી આછી પર્યાપ્તિવાળાના કાયયેગથી પણ નીચા હાય છે જેના પર તે વિજય મેળવે છે. (૨૮૦) ૬૭૧ વિવેચન—યાગરુંધન કેવી રીતે કરે છે તેના વધારે વિધિ આ ગાથામાં ખાવે છે. દ્વીન્દ્રિય—ભાષા નામની પર્યાપ્તિ એઇંદ્રિયને હાય છે. નવતત્ત્વપ્રકરણમાં ખતાવ્યું છે કે સ* વિકલેન્દ્રિય જીવા(બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવા)ને પાંચ પર્યાપ્તિ હોય છે. (જુઓ નવતત્ત્વની છઠ્ઠી ગાથા). આ જે પ્રાપ્ત થયેલી ભાષાપર્યાપ્તિ તેને હવે તે યેાગમાં આગળ વધીને રૂંધે છે. સાધારણ—એક શરીર પર અનંત જીવ હાય એ સાધારણ વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ, તેને નવ તત્ત્વની ગાથા પ્રમાણે ચાર પર્યાપ્તિ હોય છે. આ ચેાથી શ્વાસેાાસ નામની પર્યાપ્તિ એકેન્દ્રિયાને પણ હાય છે. તેના અહી રોષ થાય છે. તેના ક્રમ આ ગાથામાં નીચે બતાવીશું. આ પ્રાપ્ત થયેલી પર્યાપ્તિને પ્રાણી પ્રયત્ન વડે અહી રુંધે છે. પુગળના ઉપચય કરનારા પુદ્ગળ પરિણમનના હેતુવિશેષ તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે. જે આ પર્યાપ્તિ (શક્તિ) પ્રાપ્ત થઈ ગઈ છે તે શક્તિનું અહીં રુંધન કરી પુગળના ઉપચયને શકે છે, રુંધે છે, અટકાવે છે. એક વખત એને વચનયેાગ શ્વાસેશ્વાસ વગેરે પર્યાપ્તિ માટે માન હતું, પણ પુગળ સાથે તેના સંબંધ હોઇ તે યાગીશ્વર તે પર્યાપ્તિના હવે અનુક્રમે ત્યાગ કરે છે. ઉચ્છ્વાસ—સાધારણ વનસ્પતિકાયને ચેાથી શ્વાસેાસ પર્યાપ્ત ડાય છે. તે વખતે આહાર, શરીર અને ઇંદ્રિય સાથે ચેાથી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ હોય છે. અત્યારે તેને તે જીવ રુંધે છે, શકે છે અને યોગીશ્વર થાય છે. પન એના અસલ અથ શેવાળ, તૃણવિશેષ, જળના મેલ, કચરો એટલે સામાન્ય પ્રકારને ગરીબ બાપડો બિચારા જીવ -એ મોક્ષમાં ગયેલા જીવની અપેક્ષાએ સમજવું, બાકી આપણે તે તે પૂજ્ય જ છે. કાયયેાગને રુંધવા માંડે એટલા માટે એને અહીં પનક કહેલ છે. આપણે માટે એમાં પનકપણું -- કચરા કે એવું કાંઈ નથી. એણે ચાર કર્મોન તે ક્ષય કરેલ હાય છે અને બાકીના ચાર કર્મીને ક્ષય કરવાની તૈયારીમાં હોય છે. જઘન્યપર્યાપ્ત———એમની જે રહેલી પર્યાપ્તિએ હાય છે તે પણ ઘણી સૂક્ષ્મ અને સામાન્ય પ્રકારની હોય છે. એટલે સાધારણત્વને અંગે મળેલ શ્વાસેાશ્ર્વાસ નામની Page #695 -------------------------------------------------------------------------- ________________ છર પ્રશમરતિ વિવેચન સહિત ચથી પર્યાપ્તિ અને પ્રક્રિય તરીકે મળેલ વચનપર્યાપ્તિ અને બાકી રહેલ પર્યાપ્તિએ પણ તક્ત એછામાં ઓછી તેની થઈ ગયેલ હોય છે. આ રીતે પ્રથમ મ ગને રૂપે છે, પછી વચનગ અને છેવટે કાયયેગને રૂપે છે. એને કમ ઉપર બતાવ્યું છે. આ વખતે પ્રાણીને શુક્લધ્યાનને ત્રીજો પાયો પ્રાપ્ત થાય છે. એનું નામ સૂમક્રિયાપ્રતિપાતી છે. આવા સિદ્ધના જીવની અપેક્ષાએ પનક અથવા કચરા જેવા જીવ, આપણે માટે પૂજ્ય-આદર્શયુક્ત જીવની આ વાત છે. તે સમજવા જેવી છે. એને જે કાયગ રહે છે તે પણ જઘન્ય–નીચા પ્રકાર હોય છે. આવી રીતે ભેગનિરોધ કરતાં એ છેવટે કાયેગને નિરોધ કરે છે. (૨૮૦) કાયાગધન એ શુકલધ્યાનને ચોથે પાયો सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगस्ततो ध्यात्वा । विगतक्रियमनिवर्तित्वमुत्तरं ध्यायति परेण ॥२८१॥ અથ–કાયાગને આશ્રય લઈને સૂફમક્રિયાપ્રતિપાતિ ધ્યાન ધ્યાવીને પછી જેને શિયાએ ગઈ છે એવા અનિવર્તિત્વ નામના શુકલધ્યાનના ચેથા પાયાને ધ્યાવે છે. (૨૮૧) વિવરણ–આ ગાથામાં ગનિષેધને વધારે પ્રસ્તાવ બતાવે છે. સૂક્તિ અપ્રતિપાતી–આ નામને શુકલધ્યાનને ત્રીજે પાયે છે, તે મરણ અગાઉ પાંચ હસ્વાક્ષર કાળે થાય છે અને તેમાં પાંચ હસ્વ અક્ષરે લતાં– ૨ ૩ ૪ સ્ત્ર બેલતાં–જેટલે વખત લાગે છે તેટલે વખત લાગે છે. આ પંચમહત્ત્વાક્ષરકાળમાં તે પિતાનું કામ સાધી લે છે. અ૭ સુધીમાં બાદર કાયવેગ તે ગયેલ હોય છે, પણ હજુ સૂમિકાગ બાકી હોય છે. સર્વ ગના સૂક્ષમ અને બાદર એવા બબ્બે વિભાગ પડે છે. અહીં સૂક્ષમ ક્રિયા (શરીરગ) વડે બાદર મનગ ને બાદર વચનગને રૂંધે છે. વિતક્રિય–અને તે અંતમુહૂર્ત કાળમાં અથવા પંચહાવાક્ષરના કાળમાં શુક્લ ધ્યાનને ચેાથે પાયે પ્રાપ્ત કરે છે. એનું નામ સમુચ્છિન્નક્રિય છે. એ શુકલધ્યાનને ચે. પ્રકાર છે. ક્રિયા માત્રને તેમાં નાશ થાય છે. અહીં તેને સર્વ યુગને નિધિ થાય છે અને પછી એ ચારે કર્મને ક્ષય કરી તદ્દન નિષ્કર્મા થઈ મોક્ષે જાય છે. મોક્ષમાં જતાં પહેલાં કર્મને સર્વથા ક્ષય થવા જ જોઈએ, કરે જ જોઈએ. સારાં કે માઠાં કેઈપણ કર્મ રહે ત્યાં સુધી મેક્ષ થઈ શકતું નથી. - આ ત્રીજા અને ચોથા પાયાની વચ્ચેના વખતમાં એની શારીરિક ક્રિયાને પણ વિરોધ થઈ જાય છે અને એ વિગતક્રિય થઈ સમુચ્છિન્નક્રિયા દશામાં સર્વ કર્મ ખપાવી, સર્વ યોગ નિધ કરી મોક્ષે જાય છે અને પછી નિજન્મા બને છે. આ ચેથા શુક્લ Page #696 -------------------------------------------------------------------------- ________________ યોનિરોધ ૬૭૩ ધ્યાનના પ્રકારમાં તેને કાંઈ પણ ક્રિયા રહી સહી હાય તેના પશુ નિરોધ થાય છે, અને નિવૃત્તક્રિય કે સમુચ્છિન્નષ્ક્રિય બની અંતે કયાં જાય છે તે ગ્રંથકાર હવે પછી બતાવશે. આપણે અત્યાર સુધીમાં છેલ્લા પચ હસ્વાક્ષર કાળ સુધી સુધી આવ્યા. આ શુક્લધ્યાનના ત્રીજા તથા ચાથા પાયાનું સ્વરૂપ યોગથાથી સમજવું. આ વખતે તેનાં બાકી રહેલાં કર્મોના ક્ષય થઈ જાય છે. આ રીતે મન, વચન, કાયાના ખાદર અને સૂક્ષ્મ સર્વ યાગાના નિશધ થાય છે. આ વૈગની ઉત્કૃષ્ટ અવસ્થા છે. અને આ અવસ્થાએ પહોંચવાના દરેક યાગીને પાતાને માટે આદર્શ હાય છે. (૨૮૧) અવગાહના~ चरमभवे संस्थानं यादृग् यस्योच्छ्रयप्रमाणं च । તસ્માત્ત્રિમદીનાવાસંસ્થાનવાદઃ ॥૨૮॥ અ——છેલ્લા ભવમાં જેવું સંસ્થાન (શરીરાકૃતિ) હોય અને તેનું ઊંચાઈનું જેટલું પ્રમાણુ હાય તેથી ત્રિભાગ-ત્રણ ભાગ–ઓછી, ૧/૩ એછી, અવગાહના રહે. (૨૮૨) વિવરણ—ચેાગરુંધન કરી સિદ્ધ થનાર અને મેાક્ષમાં જનાર જીવની શરીરઅવગાહુના કેટલી અને કેવી રહે તે આ ગાથામાં બતાવે છે. ચમભવે-છેલ્લા ભવમાં. અને ત્યારપછી તેા જન્મજરા જેનાં ગયા છે એવા છેલ્લે ભવ. તેમાં વઋષભનારાચ સંઘયણુ અને સમચતુરસ્ર સંસ્થાન હોય છે. ઉચ્છ્વય—ઊંચાઈ. કોઈ પાંચસે ધનુષ્યની કાયાવાળા હાય, કોઈ વધતાઓછા ફૂટની કાયાના ધણી હાય. ત્રિભાગહીન—એટલે એના ૧/૩ ભાગ છે કરવેા, એટલે ૫૦૦ ફૂટની કાયાવાળાને ૫૦૦/૩ ફૂટ એટલે ૧૬૬ ૨/૩ ફૂટ એછા એટલે ૩૩૩ ૧/૩ ફૂટ એ પ્રમાણે ઘન ખાકી રહે. બાકી શ્વાસનળી વગેરે અનેક નળીઓના માર્ગ પૂરતાં જે ઘન રહે તે અત્યારની આકૃતિ અને ઊંચાઇએ ૧/૩ ઓછી થાય. પ્રાણી અત્યારના ૫ ફૂટ છ ઈંચ હોય તે તેમાંથી એક ફૂટ દશ ઇંચ કપાઈ જાય. તેટલી તેની ખાકી રહેલ શરીરની અવગાહના રહે. ૨/૩ બાકી રહે, તે નળી અને માર્ગ બંધ થતાં પાલા ભાગ પૂરાઈ જાય. મેક્ષમાં આવી અને આટલી ૨/૩ અવગાહના પડે. પરિણાહ—ઊંચાઈમાં પણ ૧/૩ ભાગ નળી અને માર્ગોના જાય, એટલે બાકી રહે તેટલી એટલે ૫ ફૂટ છ ઇંચમાંથી ૨૨ ઈંચ જતાં બાકી ૨/૩ ઊંચાઈની ૪૪ ઇંચ અવગાહના ઘનીકૃત રહી. તેટલી સિદ્ધ દશામાં જીવની અવગાહુના રહે. પ્ર. ૮૫ Page #697 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત આ અગાઉના ભાવમાં ગમે તેટલી મોટી અવગાહના હોય તે ચાલી જાય અને છેલ્લા ભવના શરીરની આકૃતિ અને ઊંચાઈ હોય તેમાંથી ૧/૩ કાઢી નાંખતા બાકીની ૨/૩ સ્કૃતિ અને ઊંચાઈ રહે. (૨૨) થગધનનું પરિણામ. सोऽथ मनोवागुच्छ्वासकाययोगक्रियार्थविनिवृत्तः । अपरिमितनिर्जरात्मा संसारमहार्णवोत्तीर्णः ॥२८३।। અથ–તે પ્રાણી ત્યારપછી મન, વચન અને કાયાના ગરૂપ ક્રિયા અને તેના પ્રજનથી નિવર્સી જઈને અત્યંત નિજેરાને કરતે સંસાર રૂપ સમુદ્રને તરી પાર પામી જાય છે. (૨૮૩) વિવેચન–આ રીતે જે ગતિરોધ કરે છે તેનું પછી શું પરિણામ આવે છે તે આ ગાથામાં બતાવે છે. કિયા–ઉપર જાવ્યું તે રીતે અને તે ક્રમે મન, વચન, કાયાના યોગોથી નિવૃત્તિ થઈ. આ રીતે આ ચર્ધન કેટલું મહત્વનું અને કેટલું જરૂરી છે તે ખ્યાલમાં આવશે. ગરુધન થયા પછી અંતમુહૂર્ત કાળમાં પ્રાણી સંસારને ત્યાગ કરી દે છે. એટલે ગર્ધન અતિ મહત્ત્વની વાત છે, | વિજ રાત્મા–મની ટીકામાં લખવામાં આવ્યું છે કે તે પ્રાણ પંચાશી કર્મને ક્ષય કરે છે. કર્મગ્રંથકારના મતે બંધ કેવળજ્ઞાન થય પછી માત્ર એક વેદનીય કર્મને જ રહે છે. તેથી તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે એક જ પ્રકૃતિને બંધ છે, ઉદય બેંતાળીશ પ્રકૃતિને છે, ઉદીરણું ઓગણચાળીશ પ્રકૃતિની છે અને સત્તા ૮૫ પ્રકૃતિની છે. તેથી ટીકાકારે પંચાશી પ્રકૃતિને ક્ષય કરે છે એમ જે કહ્યું તે સત્તાને આશ્રયી સમજવું. (જુઓ દ્વિતીય કર્મગ્રંથ) આ કર્મક્ષય બે સમયે મરણ પહેલાં થાય છે. સંસાર આ સંસાર મેટા સમુદ્ર જેવું છે. એમાં એક વાર માર્ગ ચૂક્યા કે રસ્તો ભૂલ્યા પછી પત્તો લાગે તેમ નથી. દરિયામાં તે ઊંચે આભ અને નીચે પાણી હોય છે. તેમાં કોઈ નિશાની હોતી નથી, એમાં માર્ગ ભૂલ્યા એટલે દરિયામાં રખડ્યા જ કરવાનું થાય. ઉત્તીર્ણ આમ આવા સંસાર અર્ણવને એ તરી જાય છે, સામે પાર જાય છે અને તેના સર્વ ભયે નાશ પામે છે. એલ્લે એ ફૌલેશી થઈ જાય છે. આ શૈલેશી કેવી રીતે થાય, આ શૈલેશીકરણ કરે ત્યારે શું કરે તે આવતા પ્રકરણમાં કહેવામાં આવશે. આ બધી યોગમાર્ગની અતિ પ્રગત દશાની વાત છે અને તે સમજવા જેવી છે. (૨૮૩) Page #698 -------------------------------------------------------------------------- ________________ યોગનિરોધ ૭૫ આ રીતે આ યોગનિરોધનું નાનું પ્રકરણ પૂરું થયું. મન, વચન, કાયાના યોગને પિતાના કાબૂમાં લેવા એ દેખીતી રીતે મુશ્કેલ કામ છે, પણ આપણે જે સ્થાને પહોંચવાનું છે અને જે માટે આપણે પ્રયાસ છે તે યુગનિષેધ કર્યા વગર થઈ શકે તેમ જ નથી. તેથી તે બરાબર સમજીને તરતમાં હાથ કરવા એગ્ય છે. ઘણી વખત ભેગને કાબૂમાં લેવાને પ્રયાસ કરવા જતાં પ્રાણ છેતરાઈ પડે છે અને પેગ પર અંકુશ લાવવાને બદલે ગને વશ થઈ જાય છે અને યોગને વશ કરવાના બહાના નીચે ઊલટો તેના કબજામાં જાય છે. તેને મન, વચન અને કાયાના કેવી રીતે કામ કરે છે તે જાણવાની તક મળતી નથી. અને તે ખોટા બહાના નીચે પોતાની જાતને છેતરે છે. નહિ તે હિમાચલમાં તપ કરનારને કયારને મોક્ષ થઈ જાય, પણ એ અજ્ઞાન તપથી ઊલટે સંસાર વધે છે અને ઘણું પ્રાણીઓ તે પેગેને અંકુશમાં લાવવાનું ધારેતા એવા વિસંવાદમાં પડી જાય છે કે ઊલટો વેગોને વશ પડે છે. આ સ્વની છેતરપીંડી ઘણીવાર અજ્ઞાન કે અવિદ્યાને લઈને થાય છે. તેનાથી સાવધ રહેવું અને યોગદષ્ટિ વિચારી ગમાર્ગમાં અનુકૂળ માગે જ ગ્ય અંકુશ નીચે જ પ્રવેશ અને પ્રગતિ કરવી. બાકી આયેગનિષેધ ગની ઘણી ઉચ્ચ ભૂમિકાએ પ્રાણીને લઈ જાય છે અને આ ગમગે પ્રગતિ કરવાને માર્ગ પણ બતાવવામાં આવેલ છે. તેમાં સમાધિમાગે કેટલી પ્રગતિ થઈ શકે છે તે જાતે અનુભવવા યોગ્ય વિષય છે. એ સમાધિ સંપ્રજ્ઞાત અને અર્સપ્રજ્ઞાતને બરાબર ઓળખી તે માગે બની શકે તે પિતાની પ્રગતિ કરવી એ એક માગ છે. જે રીતે મન, વચન અને કાર્યો પર અંકુશ આવે તે રીતે કરીને આ માગ સાવવાયોગ્ય છે, કારણ કે તે વગર મુક્તિ પ્રાપ્ત થતી નથી. અને સુરગતિ મળે તે માટે આ પ્રયાસ કરે છે તે ચક્રાવાની ગતિ જેવું હોઈ પરિણામે લાભકારી નથી, કારણ કે દેવગતિની સગવડને અંતે પાછે સંસાર વધે છે અને ઈષ્ટલાભ સદાકાળને માટે મળતું નથી. વેગને અંગે હરિભદ્રસૂરિએ અનેક ગ્રંથે લખ્યા છે. તેઓને એગદષ્ટિસમુચ્ચય, ગબિંદુ, ગબત્રીશી વગેરે અનેક ગ્રંથે પ્રસિદ્ધ છે અને મુદ્રિત થઈ ગયા છે. એવા ને અભ્યાસ કરીને પ્રથમ તે જૈન એગ કેટલું સુંદર છે તે સમજવું. આખા શાસ્ત્રને સારુ ગગ્રંથમાંથી ધ્યાનયોગને અંગે જરૂર જડી આવશે. એ સર્વ શાસ્ત્રનું રહસ્ય છે અને આપણને સીધો લાભ કરનાર છે. એટલા માટે જરૂર સમજવા યોગ્ય છે. વચ્ચેના અંધકારયુગમાં લેગ ભૂલાઈ ગયે, પણ લિખિત 2 હજુ મોજુદ છે અને સંરક્ષણવૃત્તિએ તેમને જાળવી રાખ્યા છે. તે સમજવાની ખાસ જરૂર છે. જો કે ગુરુ પાસે સીધે તપ કરે, એક પગે ઊભું રહી ભૂખે તપ કરે આ સર્વ અહિક વાત છે, ત્થાય છે, સંસાર વધારનારી વાત છે. જૈન ગમાં તેને તેટલા માટે જરાપણ સ્થાન આપવામાં આવતું નથી. | રસિ પોળબિરાબનું . Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું : શૈલેશીકરણ આ પ્રકરણમાં ગ્રંથકાર શૈલેશીકરણની વાત કરે છે. શૈલ એટલે પર્વત, પર્વત ઊભે જ રહે છે, નિષ્કપ રહે છે, પોતાના સ્થાનેથી જરાએ ચસકો નથી, તે જ રીતે કેવળી જ્યારે મોક્ષ જવાને માટે બે સમયને કાળ બાકી રહે અને જે વખતે તેઓના મન, વચન અને કાયાના ગે ગયા હોય ત્યારે છેવટના બે સમયમાં તદ્દન હલે ચાલે નહિ તેવા નિષ્ઠપ થઈ જાય છે, જરા પણું હાલતા ચાલતા નથી. આ શૈલેશી એટલે પર્વત જેવું ત્રીજું અને છેલ્લું કારણ તે કરે છે ત્યારે તેમને સર્વ ગ ગયેલા હોય છે. પંચેન્દ્રિય તરીકે પ્રાપ્ત કરેલી શરીર અને મનપર્યાપ્તિ પણ તદન ક્ષય પામી ગયેલ હોય છે. અને ધીર, વીર તદ્દન અડેલ થઈ આત્મજય કરે છે. એ વિશેની પરિસ્થિતિનો વિશેષ ખ્યાલ ગ્રંથકર્તા જ આપે છે. ગમાં આ રીતે જ્ઞાન અને ક્રિયાની ખાસ આવશ્યકતા રહે છે. અગાઉના લેખકે લખી ગયા છે કે ગપ્રવૃત્તિમાં જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યક્તા છે અને આ શૈલેશીકરણ નામનું છેલ્લું કરણ વેગને સર્વથી મહત્વને વિભાગ હોઈ ઘણી અગત્યની પરિસ્થિતિ પૂરી પાડે છે. સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ થઈ ગયા પછી આ શૈલેશી દશા ઉત્પન્ન થાય છે. બાકી હઠગને તે જૈનેગમાં સ્થાન જ નથી. હગથી તંદુરસ્તી પર અસર જરૂર થાય છે, પણ મુક્તિની પ્રાપ્તિમાં એ કોઈપણ રીતે મદદગાર ન હોવાથી અને રેનની નજરે તે મોક્ષપ્રાપ્તિ એ જ ધ્યેય હોવાથી તેમણે વિચાર કરીને હઠગને વેગ કરીકે સ્વીકાર કર્યો નથી. રાશી આસન કરવાં કે અમુક રીતે બેસીને કે સૂઈને તપસ્યા કરવી અને સૂર્યની આતાપના લેવી તે બધી વાત મોક્ષપ્રાપ્તિને ઉપયેગી ન હોવાથી તેને રાજ ગથી બહાર ગણી છે અને તંદુરસ્તીની પ્રાપ્તિ એ તે પૌગલિક હોઈ આ ભવ પૂરતી જ છે, માટે એમાં પડી જવા જેવું નથી. હઠાગી કેવી કેવી જાતના હઠે-કદાગ્રહ કરે છે તે વાંચીએ ત્યારે શરીરકષ્ટને અંગે આશ્ચર્ય થાય છે. ચાબખાના માર ખાય, ભૂખ્યા રહે વગેરે. અભ્યાસ અને સાંપ્રદાયિક જ્ઞાન સાથે અભ્યાસ થાય તે વધારે ઈચ્છવા ગ છે, પણ તેવું ન બને તે પુસ્તકથી પણ આ રહસ્યજ્ઞાન મેળવવા યોગ્ય છે. એમાં એકવાર સમજણું આવશે અને સમજણ સાથે ક્રિયા થશે ત્યારે જે મજા આવશે તે ઓર છે, ખરેખર ભવ્ય છે. માટે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવાની ભાવના રાખવી. સમજણપૂર્વક ક્રિયા થાય તે વધારે બળવતી અને પરિણામદર્શક થાય તેમાં જરા પણ આશ્ચર્ય નથી. માટે ગતાનુગતિક્તા છેડી જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવાનું વિચાર રાખવે. Page #700 -------------------------------------------------------------------------- ________________ فی શેલેશીકરણ આ શેલેશીકરણ ઉત્કૃષ્ટ ગક્રિયા છે, અનેક કર્મોને નાશ કરનાર છે અને સમાધિગ પછી પ્રાપ્તવ્ય છે. એની સમજણ માટે શિલ જેવા થવાની અને પિતે શેલેશીકરણ કરે તેવી ભાવના કરવાની જરૂર છે અને તે ભાવના અત્ર થશે તે પણ પરંપરાએ કલ્યાણ જ છે. હવે આપણે ગ્રંથકર્તાના મતે શેલેશીકરણ કેવું છે તે તેમના જ શબ્દોમાં જોઈએ અને જૈન ગ સમજીને આપણા આદશે પહોંચવા ભાવના કરીએ. શૈલેશીકરણને સમય– ईषद्रस्वाक्षरपञ्चकोगिरणमात्रतुल्यकालीयाम् । संयमवीर्याप्तबलः शैलेशीमेति स गतलेश्यः ॥२८४॥ અર્થ–પાંચ હસ્વાક્ષર બેલતાં એટલે જરાક સમય લાગે તેટલા વખતમાં, સંયમથી પ્રાપ્ત કરેલ શક્તિને જે તે લેશ્યા વગરને થઈ શિલેશીકરણની દશાને પામે છે. (૨૮૪). વિવરણ–આ ગાથામા શૈલેશીકરણ, જે ભવને અંતે મિક્ષ જતાં પહેલાં કેવળી કરે છે તે, કેવું હોય છે અને તેમાં કેટલે વખત લાગે છે તે વાત કરે છે. હસ્તાક્ષર–પાંચ હસ્વ અક્ષરે બેલતાં જેટલે જરાક નામમાત્ર વખત લાગે તેટલે કાળ. અ, ઈ, , , લ એ પાંચ હસ્વ સ્વરે છે. તે સૌથી ઓછા જરાક સમયમાં બોલાય છે. તે બોલતાં જેટલો સમય લાગે, જરાક વખત લાગે તે વખત આ શૈલેશીકરણમાં અને ત્યારપછી તુરત મોક્ષ જવામાં લાગે છે. સ્વરની મદદ વગર વ્યંજન તે બોલાતા જ નથી. તેમને બેલવા જતાં એ તે વધારો જ પડે છે. હસ્વાક્ષર ઘણો ઓછો વખત બોલતાં લે છે. દીર્ઘ સ્વર તેથી ઘણે વધારે લગભગ બેવડો સમય લે છે. આ પાંચ હસ્વાક્ષર બોલતાં જે નામને વખત લાગે તેટલે વખત મોક્ષ જતાં પહેલાં આ પંચસ્વાશ્ચરકાળમાં કેવળી શૈલેશીકરણ કરે છે. ઉદ્દગિરણ–બોલવું, ભણવું. એટલે પાંચે હસ્વસ્વરે બેલતાં એટલે વખત લાગે તેટલે આ શૈલેશીકરણને કાળ હોય છે. કાલીયામ–કાલભવા', કાળમાં થતી શૈલેશીદશાનું વિશેષણ છે. આપ્ત–સંયમને લઈને શક્તિ જેણે વધારે મેળવેલ હોય છે તે થઈને. સામાન્ય લેકેને લાગે છે કે સંયમથી પ્રાણશક્તિ ગુમાવે છે, પણ વસ્તુતઃ તેમ નથી. સંયમ કે તપથી તે ઊલટું બળ વધે છે. અને એ બળના પ્રભાવે જ પ્રાણી આ શૈલેશીકરણ કરે છે. સામાન્ય જનતાને ખ્યાલ છોડી આ અનુભવીની વાણું ધ્યાન પર લેવી, આદરવી, સ્વીકારવી. ગતલેશ્ય–જેની છએ કૃષ્ણાદિ લેશ્યાએ ગઈ છે તે તે પ્રાણી. મોક્ષ સન્મુખ થનારને લેડ્યા ક્ષય પામી જાય છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત શલેશી–પર્વત જેવી નિશ્ચળતા ધરાવનાર. આ શૈલેશીકરણ કેવું હોય તે બતાવશે. અહીં તે માત્ર તેનું નામ જ આપ્યું છે. આપણે આ પ્રકરણમાં તેનું વિસ્તૃત સ્વરૂપ જોઈશું. અહીં સંસારનાં ચાર કર્મો તે ગયેલાં હોય છે. માત્ર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મો જ બાકી રહે છે. એ ચારેને પણ બંધ, ઉદય અને સત્તામાંથી ક્ષય કરી તદ્દન નિષ્કમ થઈ પ્રાણ મેક્ષે કેવી રીતે જાય છે તે આપણે હવે જોઈશું. (૨૮) કેવી તિને કર્મક્ષય કરે તે બતાવે છે पूर्वरचितं च तस्यां समयश्रेण्यामथ प्रकृतिशेषम् । समये समये क्षपयन्नसंख्यगुणमुत्तरोत्तरतः ॥२८५॥ અર્થ–તે સમય શ્રેણિમાં પૂર્વે રચેલ પિતાની સર્વ પ્રકૃતિને પ્રત્યેક સમયે ખપાવતે ખપાવતે ઉત્તરોત્તર અસંખ્ય ગુણ મેળવતે તે આગળ વધે છે. (૨૮૫) વિવરણ–ક્ષપકશ્રેણિવાળે પ્રાણુ આ શૈલેશીકરણમાં શું કરે છે તે આ ગાથામાં વિસ્તરે છે. સમયશ્રેણ–આ શૈલેશીકરણ માત્ર અંતર્મુહૂર્ત કાળ રહે છે તેથી તેને સમય શ્રેણી કહેવામાં આવે છે. દરેક સમય અત્યારે કામ કરે છે અને પ્રત્યેક સમયે અનેક કર્મોને અપાવે છે. આ કેવળી ભગવાનને હવે આ વખતે કાગને પણ ક્ષય થાય છે. તેવી અભુત સ્થિતિ એ પ્રાપ્ત કરે છે. પ્રકૃતિષ–રહીસહી પિતાની પ્રકૃતિને પણ અહીં ખપાવી દે છે. આ અદ્ભુત યેગને પ્રભાવ છે. આખા જીવનમાં કરેલ તપનું પારણું છે અથવા ઓડકાર છે. સમય—એક આંખ મીંચીને ઉઘાડતાં તે અસંખ્ય સમય થઈ જાય છે. ઉત્તરોત્તર– એ તે ઉત્તરોત્તર આગળ વધતું જ જાય છે અને પ્રત્યેક સમયે અનેક કર્મોને ખપાવી દે છે. ઘાતકર્મ ગયેલાં હોય છે. અઘાતી ચાર કર્મો પૈકી જે રહ્યાં હોય તેમને પણ ઉત્તરોત્તર પ્રત્યેક સમયે ખપાવે છે. માણસ ઘાસને કાપે તેમ તે કર્મને ક્ષય કરે છે. એ સંસારના છેડાની સ્થિતિ તે આમાં વર્ણવી છે તે જ જણાવી છે, બાકી ખરેખર એ કર્મને ક્ષય કે કરે છે તે તે પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે સમજાય. બંધ, ઉદય અને સત્તામાંથી એ કર્મને ખપાવવા જ માંડે છે, અને હમેશને માટે પ્રત્યેક સમયે ક્ષય કરે છે. ક્ષપયન-કર્મોને ઉપર જણાવ્યું તેમ મૂળમાંથી એવાં કાપી નાખે છે કે તેમનું નામનિશાન પણ ન રહે. (૨૮૫) Page #702 -------------------------------------------------------------------------- ________________ શૈલેશીકરણ છેલ્લે સમયે એ કેવળી શું કરે છે?— અને સાથે રહ્યાતીતાન વિનિત્ય રવિશ7 क्षपयति युगपत्कृत्स्नं वेद्यायुर्नामगोत्रगणम् ॥२८६॥ અર્થ– છેલ્લે સમયે અસંખ્ય કર્મને અંશેને દૂર કરીને વેદનીય, આયુષ્ય, નામ કર્મ અને ત્રિકર્મોને એક સાથે સંપૂર્ણપણે ખપાવે છે. (૨૮) વિવેચન--આ ગનિરોધ કરનાર આ જીવનને છેલ્લે સમયે શું કરે તે આ ગાથામાં વિસ્તાથી જણાવે છે. સંખ્યાનીત--અસંખ્ય કર્મો. છેલ્લે સત્તામાં રહેલ તેર કમેં જે ખ્યાશી કર્મોમાંથી બાકી રહેલા હોય છે તેમને તે સંખ્યા વગરનાં હોય તે પણ ખપાવી નાખે છે. એ તેર પ્રકારનાં કર્મોની સત્તાગત પ્રકૃતિ નીચે પ્રમાણે છે મનુષ્યત્રિક એટલે મનુષ્યગતિ, મનુષ્ય આયુષ્ય અને મનુષ્ય આનુપૂવી. આ મનુષ્યત્રિક એટલે ત્રણ થયાં. તેમ જ ત્રસૂનામકર્મ, બાદર નામકર્મ અને પર્યાપ્તનામકર્મ એ ત્રસાત્રિક ' કહેવાય છે. મનુષ્યપણું, ત્રયપણું, બાદરપણું એ સર્વ દૂર થાય છે અને જે પર્યાપ્તિ પૂરી પામવી એ એક વખત પુણ્યગ કહેવાતું હતું તે પણ ક્ષય પામી જાય છે. આ ત્રસારિક મળીને છ પ્રકૃતિ થઈ. તથા યશકીર્તિ, આદેય અને સૌભાગ્ય નામકર્મ, તીર્થકરમકમ, ઉચ્ચગેત્ર, પંચંદ્રિયજાતિ, અશાતા અથવા શાતા વેદનીય જે હોય તેમને પણ ખપાવી દે છે. આ તેર ઉત્તર પ્રકૃતિને અંગે જે અસંખ્ય કર્માણ હેય તેમને ક્ષય કરી નાખે છે. છેવટે એનું પંચેંદ્રિયપણું પણ જાય છે અને તેર ઉત્તર પ્રકૃતિને અંગે ચારે કર્મો જાય છે. આ ચારે અઘાતી કર્મો સમજવાં. (બીજે કર્મગ્રંથ, ગાથા ૩૪). આ કમશે છેક છેલ્લા સમય સુધી સત્તામાં તે રહે છે અને તેમને પ્રાણી નાશ કરે છે, પરિણામે તે સત્તામાંથી પણ જાય છે. યુગપત–એકી સાથે. આ કર્મા શે ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તે છેલ્લી ઘડીએ છેલ્લે સમયે ખપાવે છે. જ્યારે તદ્દન કર્મ વગરને પ્રાણ થાય, જ્યારે બંધ ન ન થાય, અને સત્તામાં બાંધેલ કર્મો હોય તે પણ જાય ત્યાર પછી તે મુક્ત થઈ શકે છે. વેદ્ય-આયુ-નામ-શેર–આ ચાર અઘાતી કર્મોદનીય, આયુષ્ય, નામકર્મ અને શેત્રકમ જ બાકી રહે છે. સત્તામાંથી તેમની તેર પ્રકૃતિ છેલ્લે સમયે જાય છે. આવી રીતે સર્વ કર્મોને ક્ષય કરી પ્રાણી મુક્તિ પામે છે. તેનું સ્વરૂપ આવતા પ્રકરણમાં વધારે વિગતવાર આપણે જોઈશું. (૨૮૬)સર્વ ભાવને અવ થતો ત્યાગ सर्वमतियोग्यसंसारमूलकरणानि सर्वभाषामि । औदारिकतैजसकार्मणानि सर्वात्मना त्यक्त्वा ॥२८७॥ . Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ પ્રશમરતિ વિવેચન સહિત અર્થ-સર્વ પ્રકારની ચારે ગતિને લાયક અને સંસારને વધારનાર મૂળ કારણે જે અનેક પ્રકારના ભાવરૂપે છે તેમને અર્થાત્ ઔદારિક તૈજસ્ અને કાશ્મણ સર્વ ભાવેને પિતાના આત્મા સાથે સંબંધ તે સર્વદા તજી દે છે. (૨૮૭) વિવેચન––સર્વગતિ–આ ચારે ગતિએ કારણ વગર અકસ્માતુ મળતી નથી. આ ચારે ગતિ નામકર્મના વિભાગો છે અને તે તે ગતિમાં જવા ગ્ય કર્મનાં પરિણામ છે. એમને સર્વથા ત્યાગ કરીને. સંસાર--આ ચાર ગતિરૂપ સંસાર છે. એ સંસારને વધારનાર કરણે-કારણે તે સર્વ કર્યો છે. તેમને સર્વથા ત્યાગ કરીને એટલે આત્મા અને કર્મને સંબંધ તેડી નાખીને. ભાવ–સાંસારિક સારા કે ખરાબ ભાવે સંસારમાં રઝળવે છે. તેમને સર્વથા ત્યાગ કરી દઈને. એ ભાવ નીચે વર્ણવ્યા છે. દારિક--આપણું મનુષ્યનું શરીર જ મોક્ષ મેળવી શકે છે, તેથી અત્ર વૈક્રિયાદિ શરીરની વાત કરી નથી. દેવ કે નારકે સીધા તદ્દભવે મુક્તિગામી થતા નથી. તૈજસ–-અન્નને પચાવનાર, પરભવે પણ સાથે જનાર આ તેજસૂ શરીરનું વર્ણન ઉપર થઈ ગયું છે. કામણુ-કર્મના શરીરને કાશ્મણ શરીર કહે છે. આત્મા અને કર્મને મેળ મેળવી આપનાર અને બન્નેને સંગ સંબંધ કરાવનાર “કામણું શરીર છે. સર્વાત્મના–સર્વથા, તદ્દ્ગ સર્વકર્મને ત્યાગ એ જ એક્ષપ્રાપ્તિ. (કર્મથી) મૂકાવું તે મોક્ષ. આ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત વેગ અર્થાત્ સમાધિ પછીની સ્થિતિ છે. આ કાયાગના ત્યાગની વાત છે. એન (સર્વ કર્મન) સર્વથા ત્યાગ કરીને તે શું કરે છે? અથવા તેને (કેવળજ્ઞાનીને) શું થાય છે? તે આગલી ગાથામાં જણાવવામાં આવશે. (૨૮૭) મોક્ષને માર્ગે— देहत्रयनिर्मुक्तः प्राप्यर्जुश्रेणिवीतिमस्पर्शाम् । समयेनेनाकेविग्रहेण गत्वोर्ध्वमप्रतिघः ॥२८८॥ અર્થ પછી ત્રણ શરીરથી મૂકાઈ જઈ અજુગતિએ અફસમાણ રીતે એક સમયમાં જરાપણુ વાંકી નહિ તેવી સીધી ગતિએ જરાપણ રોકાણ વગર તે ઊંચે જાય છે. (૨૮૮) - વિવેચન –આ યોગસંપન્ન કેવળી ત્યારપછી કેવી રીતે મિક્ષ તરફ પ્રયાણ કરે છે તે આ ગાથામાં બતાવે છે. દેહવ્રય–જ્યારે કોઈપણ કેવળી મિક્ષ પામે છે ત્યારે તેને ત્રણ શરીર હોય છે : દારિક, સૈજ અને કર્મણ. આ ત્રણ દેહથી મૂકાઈ જઈને અશરીરી થઈને કાયયેગને Page #704 -------------------------------------------------------------------------- ________________ શૈલેશીકરણ પણ ક્ષય કરીને. અહીં ટીકાકાર પંચાશી પ્રકૃતિના ક્ષયની વાત કરે છે. પણ મને ઉપર કરેલે મારો અર્થ વધારે બંધબેસતે લાગે છે. ગ ણી --જ્યાં કાળ કરે છે, ત્રણે દેહથી મુક્ત થાય છે ત્યાંથી સમશ્રેણિએ ઊર્ધ્વગતિ કરે છે. જેમ કામઠામાંથી તીર છૂટે અથવા બંદૂકમાંથી ગળી છૂટે તેમ બંધન મુક્ત થતાં નિકર્મા થઈ તે સીધી ગતિએ વગર અટક્ય મેક્ષ તરફ લેકાંતમાં જાય છે. અસ્પર્શા–પિતે જે આકાશપ્રદેશને સ્પર્શ કરીને રહેલ હોય તે જ આકાશ પ્રદેશને સ્પશી અકુસમાણ એટલે બીજા કોઈ આકાશ પ્રદેશને સ્પર્યા વગર તે સીધી ઊર્ધ્વ ગતિએ બાણ છૂટે તેમ તે જ સમયે મેક્ષમાં ચાલ્યા જાય છે, વચ્ચે કઈ વસ્તુ કે આત્મા હેય તે તેની અટકાયત કરી શકતું નથી. એક––એક સમયમાં એટલે જે સમયે અહીંથી કાળ કરે તે જ સમયે મેક્ષ પામે છે (અર્થાત્ કાગ્રે સિદ્ધશિલાએ પહોંચે છે). અવિગ્રહ–આડે અવળે ચડી જાય અને ઠેકાણે આવે છે. વળાંક વિનાની. વિગ્રહગતિ--આવા વિગ્રહ વગર સીધે સીધે જીવ મોક્ષ તરફ ચાલ્યા જાય છે. અપ્રતિઘ--કોઈ મેટું ઇદ્રનું વજી આડું હોય તે પણ મોક્ષ જતાં જીવને અચણ કે પ્રતિબંધ કરવાને શક્તિમાન થતું નથી, કોઈ તેને રોકી શકતું નથી. તે તે તે જ સમયે આરપાર નીકળી જઈ મોક્ષે પહોંચી જાય છે. (૨૮૮) કેવળી સિદ્ધ થાય છે– सिद्धिक्षेत्रे विमले जन्मजरामरणरोगनिर्मुक्तः । लोकाग्रगतः सिद्धयति साकारेणोपयोगेन ॥२८९॥ અથ–પછી તદ્દન ચેખી સિદ્ધની ભૂમિમાં જન્મ, જરા, મરણ, રેગથી તદન મુક્ત થઈને લેકને છેડે સિદ્ધ થાય છે, મોક્ષે જાય છે અને ત્યાં સાકાર ઉપગ(જ્ઞાન)માં રહે છે. (૨૮૯) વિવરણ-છેવટે એ કેવળીનું શું થાય છે તે આ ગાથામાં બતાવે છે. સિદ્ધિક્ષેત્ર–મેક્ષ નામનું ક્ષેત્ર જે ચૌદ રાજને અંતે ઉપરના ભાગમાં આવેલ છે, ” ત્યાં તે જાય છે. વિમલ–નિર્મળ. એ ક્ષેત્રમાં કોઈ પ્રકારને મેલ નથી, તદ્દન પવિત્ર છે. વિમળ એટલે નિર્મળ એવા ક્ષેત્ર(ક્ષ)માં તેની સ્થિતિ થાય છે. જમ–જન્મવું તે. પ્રાણીને માતાની કુખમાંથી દુનિયામાં આવવું કે દેવતા-નરકતા - Page #705 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ - પ્રશમરતિ વિવેચન સહિત જીને શઆ છે કુંભીપાકમાંથી બહાર આવવું તે બહુ કષ્ટકર છે. આ જન્મની પીડાથી મેક્ષના પ્રાણુઓ હંમેશને માટે મુક્ત થઈ ગયેલા છે. ' જરા–ઘડપણ, વૃદ્ધાવસ્થા. લેગ ભેગવેલ પ્રાણીને ઘડપણમાં સર્વ ઇંદ્રિયે શિથિલ થાય છે, આખું શરીર દમ વગરનું થાય છે અને બે બે કરીને જીવે છે. તે ઘડપણથી મોક્ષના છ દૂર છે.' મરણ–અનાદિ અધ્યાસને લઈને અહીં સંસારને પ્રેમ એ થઈ જાય છે કે પ્રાણી જ્યારે તેમાંથી જાય ત્યારે તેને બહુ ખેદ થાય છે. “મર” શબ્દ પણ તેને સાંભળો ગમતે નથી અને મારે ત્યારે સર્વ છેડવું પડે છે. રેગ–અને સંસારમાં હોય ત્યાં સુધી ભગંદર, ટી.બી. કે બીજા રંગેની અનેક પીડા વારંવાર થયા કરે છે. તે લેકાગ્ર–ઉપર જણાવ્યું તેમ ચૌદ રાજલેકના અગ્રભાગે તે જાય છે. તે ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ પિતાની ગતિથી જ જાય છે. સાકાર-જ્ઞાનમય, સાકારી. આ જ્ઞાનના ઉપયોગથી તે સર્વ જાણે છે અને દર્શનઉપગથી સર્વ દેખે છે. સમયાંતર ઉપગે થાય છે એમ આગમે કહે છે. સિદ્ધસેન દિવાકરને મત જુદો પડે છે. ઉપયોગ–વપરાશ. આ સંબંધમાં બે મત જાણવા જેવા છે, તે માટે ગુરુગમથી સ્પષ્ટતા કરવી. (૨૮૯) આવી રીતે આ યુગનિરોધ પ્રકરણ પૂરું થાય છે. જ્યારે મન, વચન અને કાયાના સર્વ યેગો નિરધાઈ જાય, ખલાસ થઈ જાય, નાશ પામે ત્યારે અંતે પ્રાણીને સર્વથા મોક્ષ થાય છે અને મોક્ષમાં તે સાદિ અનંત સ્થિતિ છે. એટલે સર્વ ને નિરોધ કરે એ ઉત્તમ ગદશા છે. અને સાથે સર્વથા ગર્ધનને કાળ માત્ર પાંચ હસ્વાક્ષરે લતાં એટલે સમય લાગે તેટલે જ છે, તે વિચારતાં આ વિષયની તીક્ષ્ણતા અને ભવ્યતાને જરૂર ખ્યાલ આવે છે. સિદ્ધશિલા ચૌદ રાજલકને અંતે છેલ્લા ૩૩૩ ૧/૩ ધનુષ્યમાં આવી રહેલ છે. ત્યાં જનાર પ્રત્યેક જીવ એટલા નાના વિભાગમાં રહે છે, પણ અંદર અંદર ગૂંચવાઈ જતા નથી. લેકને અંતે જાય છે તે કઈ કર્મના ઉદયે નહિ પણ જેમ ધનુષ્યમાંથી છૂટેલ બાણ સામી બાજુએ નિશાન તરફ જ જાય છે, તેમ તે સિદ્ધશિલા ભણું જાય છે. તે આકાશપ્રદેશને સ્પર્યા વગર ત્યાં સિદ્ધશિલાએ પહોંચે છે. એને જન્મ, જરા, મરણનું દુઃખ ન હોવાથી તે આત્મિક સુખમાં મગ્ન થઈ જાય છે. તે આત્મિક સુખ કેવું હોય છે તે આપણે આવતા Page #706 -------------------------------------------------------------------------- ________________ શૈલેશીકરણ ૬૮૩ પ્રકરણમાં જોઇશું, પણ તે અવર્ય છે. ત્યાં રડવાફૂટવાની માથાકૂટ નથી, પારકી વાતા નથી, વેધવચકા નથી અને ફરીવાર જન્મમરણુ નથી. આવા સાદિ પણુ અનંત સુખમાં પ્રાણી આ ઉત્કૃષ્ટ યાગને પરિણામે મેાક્ષમાં દાખલ થઈ નિત્યાનંદ કરે છે. જો આ સંસારથી કટાળેા આવ્યે હાય, જો એક ખાડામાંથી ખીજામાં પડવાની વાત હુમેશને માટે અટકાવવી હાય તા આ યાગરુંધન જેવી ઉત્કૃષ્ટ યાગપ્રક્રિયા જરૂર આદરવા ચેગ્ય છે. એના પરિણામે મેાક્ષ જરૂર સ્વતઃ થાય છે, કારણ કે મેાક્ષમાં જનાર મેાક્ષની ઈચ્છા જ માત્ર કરતા નથી, અને ઇચ્છા માત્ર કરવાથી મેક્ષ મળતા નથી. એ મેાક્ષનાં કેટલાંક નામે આપણે આવતા પ્રકરણમાં જોઈશું. " • જ્ઞાનયિામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળી મેાક્ષનાં કારણુ છે એમ જાણવું અને આચરણ કરવું. એ ખન્નેથી અને બન્ને હાય ત્યારે જ મેક્ષ મળે છે. એકલું જાણપણું તે પશુ સમાન છે અને એકલી ક્રિયા તે આંધળા સમાન છે. આંધળા અને પાંગળાની જોડી મેનેા સંયાગ—થઈ જાય તે બંને ઇચ્છિત સ્થાને પહેાંચે છે. આંધળાની કાંધ ઉપર પાંગળા ચઢી જાય છે, જેને પગ નથી પાંગળા આંધળાને રસ્તા બતાવે છે અને આંધળા ચાલવાની ક્રિયા કરે છે. પણ આ બન્ને છૂટા છૂટા હાય તે। એમાંથી એકેનું કામ સિદ્ધ થતું નથી. તેવી જ રીતે ક્રિયા વગરનું જ્ઞાન નિરર્થક છે અને જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. આ બન્નેના સહયોગ મેળવવામાં ખરી ઝીણવટ અને સમજણુ છે. તેથી સંક્ષેપમાં આ બન્નેના સહયોગ મેળવવાની ખરી ઇચ્છા રાખવી અને ખરો યાગ કરવા. ચાંગ. જાણ્યા વગર સર્વ નિરર્થક છે એમ સમજી આ યોનિરોધને સમજવા પ્રયત્ન કરવા. ॥ इति शैलेशीकरणप्रकरणम् ॥ Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૮મું : મેક્ષ એક અપેક્ષાએ આ સર્વથી અગત્યનું પ્રકરણ છે. તે ઘણું નાનું પ્રકરણ છે પણ તેની અગત્ય ઘણું મોટી છે, કારણ કે અત્યારે જે કાંઈ કરવામાં કે ન કરવામાં આવે તેનું પરિણામ મોક્ષ છે. મેક્ષ એટલે હંમેશને માટે સર્વ કર્મથી મુક્તિ જ્યાંથી પાછા સંસારમાં આવવાનું નહિ. તે શાશ્વત સુખમાં હંમેશને માટે રહેવું તે મેક્ષ, કારણ કે શેડો વખત સુખ મળે પણ તેની પાછળ, પાછી જન્મમરણની ઉપાધિ ઊભી રહે તેને સુખ કહેવું તે ભૂલ છે, ભૂલ એટલા માટે છે કે સુખની સાચી સમજ તેમાં નથી. માટે હંમેશ માટે સુખ મળે અને તે એકવાર આવેલું જાય નહિ તે જ ખરું સુખ કહેવાય. આ સાચા સુખની વ્યાખ્યા નિરંતર સમજી બીજી આળપંપાળમાં ન પડતાં તેને માટે પ્રયત્ન કરે એ દીર્ધદ્રાની ફરજ છે. પ્રથમ તે મોક્ષને ઓળખવા માટેનાં અનેક નામે છે, તે મોક્ષની સાચી ઓળખાણ માટે આવું વિચારી લઈએ. મેં નાનપણમાં કેટલીક વાર પૂજાએ સાંભળી છે, એમાં દરેક પૂજામાં આવતા હા અમુક રીતે ગવાતા પણ સાંભળ્યા છે, તેમાં “સિદ્ધ જગતશિર શોભતા” એ રાગમાં ગવાતા અનેક દૂહાએ મેં સાંભળ્યા, તેથી તે રાગનું સ્તવન સમજવા યત્ન કર્યો અને તે સ્તવન શેથી મુખપાઠ કર્યું. તે સ્તવન મને યાદ છે. તે નીચે પ્રમાણે છે : સિદ્ધ જગતશિર શોભતા, રમતા આતમરામ; લક્ષમીલીલાની લહેરમાં સુખીયા છે શિવઠામ. સિદ્ધ જગતશિર શેભતા. મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કેવલ્ય નામ; અપુનર્ભવ પદ વલી, અક્ષયસુખ વિશરામ. સિદ્ધ૦ ૨ સંશ્રેય નિઃશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ; નિરવરતિ અપવર્ગલા, મોક્ષ મુગતિ નિરવાણ સિદ્ધ ૩ અચલ મહદય પદ લહ્યું, જેમાં જગતના ઠાઠ, નીજ નીજ રૂપે રે જુજુઆ, વીત્યા કર્મ તે આઠ. સિદ્ધ૦ ૪ અગુરુલઘુ અવગાહના, નામે વિસે વદન શ્રી શુભવીરને વંદતા, રહીએ સુખમાં મગન. સિદ્ધ૫ આ શુભવિજયના શિષ્ય પંડિત વીરવિજયનું કરેલું સ્તવન અત્ર ઘણું પ્રાસંગિક છે. અનેક દહા એ રાગમાં લલકારાય છે અને આપણે તે મોક્ષનાં તેમાં અનેક નામે આપ્યાં છે તેથી મોક્ષને ઓળખવા પૂરતે તેને ઉપગ છે. શિવ, મડાનંદ, અમૃતપદ, સિદ્ધ એવાં એવાં અનેક નામે છે અને તે બરાબર અવધારવા અને એ સ્થાનને મેળવવા આપણે . પ્રયત્ન છે. બાકી તે સ્થાનના નામ જાણ્યથી કંઈ વળે નહિ, તે માટે પ્રયત્ન તે કરે Page #708 -------------------------------------------------------------------------- ________________ મામ ૬૮૫ જ પડે. આપણે તેટલા માટે ઉપર જણાવી ગયા કે જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર છે. એકલું જ્ઞાન ભારરૂપ છે અને એકલી ક્રિયા લ'ગડી છે. હું એક સમજુ માણસને મળ્યા. તેની દુકાનમાં અનેક માણસો હતા. આ ભાઈસાહેબ પણ તકીયે માથું નાખી, હાથમાં રહેલી બીડી પીતાં પીતાં સવાલ કરે છે, • ભાઈ, મેક્ષે કેમ જવાય ?' જવાબ આપનાર પણ દુનિયાના ખાધેલ માણસ હતા. તેમણે કહ્યું, જેમ બેઠા છે તેમ બેસી રહેા, જરાપણ હાલે ચાલે નહિ ને બીડીનાં ગૂંચળાં ફૂડકો ~~~ એટલે મોક્ષ મળી જશે? આ શું તમારા આચાર ? અને શે! ઢંગધડો ? માંમાંથી બીડીના ધૂમાડા કાઢવા છે અને આવે! મેાક્ષમાં જવાને વિશેના અતિ ઉત્કૃષ્ટ સવાલ પૂછતાં તમે જરાએ શરમાતા નથી ? તમારામાં મેાક્ષમાં જવાના એક પણુ આચાર છે? આવા સવાલ પૂછ્યો એ પણ તમારી ધૃષ્ટતા છે.' પેલા સવાલ પૂછનાર બહારગામના હતા. તેણે સવાલ તે માત્ર વિનેદમાં પૂછ્યો, પણ જવાબ સાંભળી ચાટ થઈ ગયા. આ રીતે મેાક્ષને ઓળખવાની અને તેના સંબંધમાં ગભીર વિચારણા કરવાની જરૂર છે. સ`થી અગત્યની બાબત એ છે કે મેાક્ષમાંથી કદી પાછા આવવાનું થતું નથી. મેાક્ષમાં જે આત્મિક આનંદ એક વાર થાય છે તે સ્થાયી રહે છે. અને પછી જન્મ, જશ કે મરણની ઘટમાળા ચાલતી નથી. મેક્ષના પ્રાણી કદી પણ સંસારમાં આવતા નથી. જે સુખની પાછળ સુખના અભાવ, અલ્પભાવ કે દુઃખ આવવાના સંભવ રહે કે સુખ આવતું અટકી જાય તેને સુખ કહી શકાય જ નહિ. આ મેાક્ષમાં તે સ્થાયી ને નિરંતર સુખ મળે છે અને તે આત્મિક સુખ હોઇ સંસારી તેને બરાબર વર્ણવી શકતા નથી, કારણ કે તે સુખને સરખાવી શકાય એવી એક પશુ વસ્તુ અસ્તિત્વમાં નથી, તેથી સરખામણી પણુ એ સુખની થઈ શકે તેવું નથી. આ અદ્ભુત, અવણ્ય, અકલ્પ્ય સુખના વણુનને આપણે આ પ્રકરણના અંતમાં ફ્રીવાર જરૂર હશે તે વિચારીશું. હાલ એને કર્તા તેવી રીતે વર્ણવે છે તે સમજીએ અને આ નાનું પ્રકરણ યાગની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું છે તેમ સમજી તેના પર ધ્યાન આપીએ. માક્ષનું સામાન્ય સ્વરૂપ सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २९० ॥ અથ—માક્ષમાં ગયેલ પ્રાણી સાદિ, અનંત, અણ્ય અને ખાધા પીડા વગરનું ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે અને માત્ર ક્ષાયિક સમકિત અને સભ્યજ્ઞાન તથા સમ્યગ્ દર્શનને પામે છે. (૨૯૦) Page #709 -------------------------------------------------------------------------- ________________ १८६ પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન–મોક્ષમાં સુખ કેવા પ્રકારનું થાય છે તેને સામાન્ય ખ્યાલ આ ગાથામાં આપે છે. સાદિક–આદિ-શરૂઆતવાળું. મોક્ષમાં પ્રત્યેક પ્રાણું ગમે તેને આદિને સમયવખત કહી શકાય છે. માટે મોક્ષ આદિ સહિત છે. આ વાત પ્રત્યેક જીવને લઈને છે, બાકી મોક્ષ પિતે તે અનાદિ અનંત છે. એની શરૂઆત પણ નથી અને છેડે પણ નથી. અનંત–જેમ મોક્ષની આદિ નથી, તેમ મેક્ષ છેડે પણ નથી. દરેક જીવ, જે ત્યાં જાય છે તે ત્યાર પછીના અનંતકાળ સુધી ત્યાં રહે છે. મેક્ષ પતે તે અનાદિ અનંત છે, પણ પ્રત્યેક જીવ જે ત્યાં ગયે છે તેની અપેક્ષાએ તે આદિ અનંત છે. - અનુપમ–એ સુખની સાથે સરખાવી શકાય તેવી આ દુનિયામાં કોઈ વસ્તુ છે નહિ. વસ્તુ પૌગલિક હોઈ નાશ પામે છે અને મોક્ષ તે કદી નાશ પામનાર નથી, તેથી તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયાની કોઈ વસ્તુ પ્રાણું કે ચીજ નથી. મેક્ષ સાથે સરખાવી શકાય તેવી ચીજ કે પ્રાણું ન હોવાથી મોક્ષ અવર્ણનીય છે. અવ્યાબાધ–કેઈપણ પ્રકારની પીડા-બાધા વગરનું. મેક્ષમાં વ્યાધિ, વિયેગ, સેવા, વગેરે કોઈ પ્રકારનું દુઃખ હેતું નથી, ત્યાં તે નિરંતર આત્મિક સુખ સદાકાળ વતે છે. ઉત્તમ—ઊંચામાં ઊંચા પ્રકારનું, સર્વોત્કૃષ્ટ. તમે એ સુખની સાથે સરખાવે અને તેને વધારે સારું કહે એવું કોઈ સુખ નથી. જ્ઞાનદશન–સમ્યક પ્રકારના જ્ઞાન-દર્શન રૂપ જેનું સ્વરૂપ છે એ તે આત્મા થઈ જાય છે, એટલે એનું અસલ રૂપ જે જ્ઞાનદર્શન છે તે મય તે થાય છે. મુકત–સર્વ કર્મને ક્ષય થવાથી એ મુક્ત એટલે મૂકાયેલે થઈ જાય છે. આવી રીતે મુક્ત થવું એ જ મોક્ષપ્રાપ્તિ છે. (૨૯૦) અભાવ અને મોક્ષને સંબંધ મુત્તર નામાવઃ સ્વાત્રક્ષણાત સ્વતોષસિ િ. भावान्तरसंक्रान्तेः सर्वज्ञाज्ञोपदेशाच्च ॥२९१॥ અથ_એક્ષમાં જવાથી જીવને અભાવ થતું નથી, એ એનાં સ્વલક્ષણથી અને પિતે જાતે જ સિદ્ધ થવાથી બીજા પ્રકારના ભાવમાં દાખલ થઈ જાય છે અને સર્વ જાણનારને ઉપદેશ-આજ્ઞા એ પ્રમાણે જ છે. (૨૯૧) વિવેચન—મક્ષ એ જીવને અભાવ નથી, એ હકીકત આ ગાથામાં કારણસહિત સાબિત કરે છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ માણ ૬૮૭ સ––છે. એ ભાવાંતરમાં દાખલ થઈ જાય છે, પણ પ્રાણુને અભાવ થતું નથી. કઈક લેકે અથવા મતે એમ માને છે કે અભાવ થઈ જાય છે. તેને નિરાસ કરતાં આ ગાથામાં તેનાં કારણે બતાવે છે. ન અભાવ—એને અભાવ થઈ જતું નથી. કેટલાક એમ માને છે કે તેનું વ્યક્તિત્વ જ રહેતું નથી. તે વાત કેમ બેટી છે તે આ ગાથા બતાવે છે. સ્વાલક્ષણ્યાત–જીવનું એ લક્ષણ છે. નવતત્ત્વકાર કહે છે કે “જે શુભાશુભ કર્મને કર્તા, હર્તા તથા ભક્તા છે અને નિશ્ચયન કરી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિજગુણને કર્તા તથા ભક્તા છે, અથવા સુખદુઃખ વેદન તથા જ્ઞાને પગ લક્ષણવંત ચેતન સહિત જે હોય અને પ્રાણ ધારણ કરે તેને જીવતત્વ નામનું પ્રથમ તત્વ કહીએ.” જીવનું લક્ષણ ઉપગ છે તે આપણે આગળ જોઈ ગયા. અર્થસિદ્ધિ–પિતાની મેળે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ. મોક્ષ પણ ઇચ્છવાથી મળતું નથી. એ અર્થસિદ્ધિ કેઈ પ્રકારના હેતુ કે ઈચ્છા કર્યા વગર થાય છે. ભાવાંતર–બીજો ભાવ આત્મા પામે છે, એટલે એની જે પૌગલિક રમણતા હતી તે આત્મિક રમણતામાં ફેરવાઈ જાય છે. તેથી એક ભાવમાંથી તે બીજા ભાવમાં જાય છે. ભાવ કરવાથી અભાવ થતું નથી. આ બાબતમાં વેદાંત વગેરે જુદા જુદા તત્ત્વજ્ઞાન સાથે મતફેર છે. વેદાંતમતે બ્રહ્મમાં નિમગ્નતા અને આત્માને વૈયક્તિક અભાવ મોક્ષ છે. જૈન તત્ત્વજ્ઞાન તેની ના પાડે છે. જેના મતે મેક્ષમાં પણ પ્રત્યેક આત્માની વૈયક્તિક્તા જરૂર રહે છે. સવજ્ઞાના–આ પ્રમાણે સર્વ કહેલું છે. તેની આજ્ઞાના ઉપદેશને અનુસરવાને પરિણામે. જેમ દી હોય અથવા થાય ત્યારે અંધકારને અભાવ કરે છે, તામસ ભાવના સ્થાને ભાસ્વર ભાવ દેખાય છે, પણ પુદ્ગલેને નાશ થઈ જતો નથી, પુદ્ગલે તામસ રૂપ છેડી ભાસ્વર રૂપ લે છે, તેમ આ આત્મા જે અત્યાર સુધી સંસારભાવમાં હતા, તે મેક્ષમાં જવાથી ભાવાંતરને પ્રાપ્ત થાય છે. વેદાંતીઓ આત્માને વિસકુલિંગ જે માને છે, મોટા ભડકાને એ તણખે છે અને મુક્તિમાં તણખે મોટા ભડકામાં–બ્રહ્મમાં ભળી જાય છે અને બ્રહ્મમાં ભળી જાય પછી તેના વ્યક્તિત્વ રહેતું નથી. જૈનેને એ મત નથી. તે તે વ્યક્તિત્વ રહે છે એમ માને છે. આ અતીન્દ્રિય વિષય હેઈ, જે સર્વજ્ઞ કહે તે તેની આસ્તતાને કારણે સ્વીકારવાનું જ રહે છે. આમાં “સર્વજ્ઞાનોપદેશાશ્ચ એ પાઠાંતર છે, તેના કરતાં સ્વીકારેલ પાઠ વધારે સારે અર્થ આપે છે, Page #711 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત આવા અતિ અગત્યના પશુ અતીન્દ્રિય વિષયમાં સર્વજ્ઞની જ ખાતરી અપાય, કારણ કે આ કાળમાં પ્રત્યક્ષ પૂરાવે। અશકય છે. (૨૯૧) સિદ્ધની સ્થિતિ યાં હોય ?— e त्यक्त्वा शरीरबन्धनमिव कर्माष्टकक्षयं कृत्वा । न स तिष्ठत्यनिबन्धादनाश्रयादप्रयोगाच्च ॥ २९२॥ અથ——શરીરનું બંધન અહીં છોડી દઈને (ત્યજીને), આઠે કર્મના ક્ષય કરી કોઈ જાતનું બંધન ન હેાવાથી અને પૂર્વપ્રયાગથી તે અહીં રહેતા નથી. (૨૯૨) વિવેચન—સિદ્ધને જીવ અહીં મનુષ્યભવમાં કેમ રહેતા નથી તેનું કારણ આ ગાથામાં બતાવે છે. બધન—શરીર એ એક પ્રકારનું બંધન છે. કાયયેાગ હેાય ત્યાં સુધી શરીરમાં આત્મા જકડાયલા રહે છે. એ કાયયેાગ–શરીર જતાં તેનું બંધન છૂટી જાય છે. શરીર એ એક પ્રકારનું બંધન છે તે ખાસ સમજીને ધ્યાનમાં રાખવા જેવું છે અને આત્માને તે કેદ કરી રાખે છે, પકડી જકડી રાખે છે, તે લક્ષમાં રાખવું. હિ—-આ મનુષ્યભવમાં. અહીં આત્માને રહેવાનું કારણ તેનું બંધન છે. જેમ બંધન માણસ કે વસ્તુને આંધી રાખે છે, તેમ શરીર આત્માને બાંધી રાખે છે. કર્ણાટક-એકલું શરીરબંધન જાય છે એમ નહિ, પણ આઠ કર્મો પૈકી સર્વના ક્ષય થાય ત્યારે જ મેાક્ષ થાય છે અને એ સવ કર્મને ક્ષય એ જ મેાક્ષ. ન તિષ્ઠતિ—પછી તે આત્મા કર્મક્ષય કરીને એક ક્ષણ પણ અહીં ઊભા રહેત નથી, તેનાં કારણેા આગળ આ ગાથામાં જણાવશે તે ખાસ ધ્યાનમાં રાખવાં. અનિબંધન—પ્રથમ કારણુ : એને અહીં જકડી રાખનાર બંધન જે હતું, તેની ગેરહાજરી હેાવાથી. જેમ પાણીમાં લાકડું ઉપર આવે તે તેના સ્વભાવ છે, તેમ કર્મના ભાર જતાં સ્વાભાવિક રીતે આત્મા ઉપર તરી આવે તે તેના સ્વભાવ છે. કર્મના પૌદ્ગલિક ભારથી હલ થતાં આત્મા લેકના અગ્રભાગે પેાતાના સ્વભાવથી જ ચાલ્યા જાય છે. અનાશ્રય—આ મનુષ્યગતિના તેને ટેકો હતા, તે અંધ થવાથી એને હવે સિદ્ધિ એ જ આશ્રય છે. તે આશ્રયને મુક્ત આત્મા પકડી લે છે અને આ મનુષ્યગતિને આશ્રય છેડી દે છે. શાસ્ત્રકાર પૂર્વ પ્રયાગના દાખલા આપે છે. જેમ ધનુષ્યમાં ખાણુ ગોઠવવાના પ્રયત્ન કર્યા પછી તે ખાણ છટકતાં તે ત્યાંથી છૂટી જાય છે, તેમ અહીં પ્રયાગ કરી રાખેલ આત્મા (મુક્ત) જ્યારે કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે સ્વભાવથી જ લેાકામે ચાલ્યા જાય Page #712 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ છે. તે માટે એને પૂર્વ પ્રાગ જ કામમાં આવે છે. તેને કોઈ પ્રકારનું કર્મ નથી, કારણ કે કર્મને તે સમૂળ નાશ થયે છે. અહીં જે “અપ્રગા કહે છે, તે સંસારમાં રહેવાને પ્રયોગ સમજ.' પ્રાણી શા માટે કારો-સિદ્ધિ ગતિમાં ઊંચે ઉપર જાય છે તેને ખુલાસે આ ગાથામાં કરે છે. (૨૨) નીચે કેમ જ નથી તેનું કારણ नाधो गौरवविगमादशक्यभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं प्लवक इवोपग्रहाभावात् ॥२९३॥ અથ–-ગુરુત્વાકર્ષણને નાશ થવાથી તે વિમુક્ત થઈને નીચે જતું નથી અને યાનપાત્ર(વહાણ)ની પેઠે ઉપગ્રહ કરનાર વસ્તુના અભાવથી કાન્તથી દૂર પણ જઈ શકતે નથી. (૨૩) વિવેચન–મોક્ષમાં ઉપર જ જાય છે. નીચે જતું નથી અને લેકાંતની આગળ તે નથી તેનાં કારણે આ ગાળામાં સ્પષ્ટ કરે છે. ગૌરવ–ગુરુત્વ. આ વાત અઢારમી શતાબ્દીમાં ટીકાકારે લખી છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. ગુરુત્વાકર્ષણથી વસ્તુ નીચી જાય છે એમ સર આઈઝેક ન્યૂટને શોધી કાવ્યું, પણ ભારે વસ્તુને અભાવે વસ્તુ નીચી ન જાય, પણ ઉપર જાય તે નિયમ પૂર્વ પુરુષને પણ જાણવામાં હતું, એમ આ ગાથા પરથી જણાય છે. ગૌરવ-ગુરુતા, ભારેપણું ના હેય તે વસ્તુ ઊંચી જાય. ગૌરવ જાય એટલે વસ્તુ ઊંચી જાય. ઉપગ્રહ ધર્માસ્તિકાય લેકાંત પછી અલેકમાં નથી. એટલે ધર્માસ્તિકાયને અભાવ હેવાથી લેકાંતથી આગળ મુક્ત પ્રાણ જઈ શકતે નથી. પ્રાણી નીચે કેમ જ નથી અને લેકાંતથી દૂર અલેકમાં કેમ જતું નથી, તેનાં કારણે આ ગાળામાં સમજાવ્યાં છે, તે ખૂબ સમજવા યોગ્ય અને વૈજ્ઞાનિક છે. વિમુક્તકર્મથી મૂકાઈ ગયેલે પ્રાણી–જીવ નીચે જતું નથી અને લેકાંતથી આગળ પણ જતો નથી. (૨૩) જીવ આડો અવળો કેમ જ નથી?-- ' योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति । મુસ્યાન્તાતિમવતિ | રઝા LI નવા ના , મ, ૮૭ Page #713 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિવિવેચન સહિત અથ યાગ અને પ્રયોગના અભાવ હાવાથી સિદ્ધ થયેલ આત્માની આડી અવળી પણ ગતિ નથી. મુકાયેલ આત્મા લેાકને અંતે ઊંચે ગતિ કરે છે. (૨૪) વિવેચન—નીચી ગતિ ન થાય, તે પડખેની કે આડીઅવળી ગતિ પણ થતી નથી. તે સિદ્ધના જીવા અગેની વાત આ ગાથામાં સ્પષ્ટ કરે છે. 100 ચેાગ—મન, વચન, કાયાના કોઈપણ યાગ છેવટે તેની પ્રવૃત્તિ (કાયિક) કઇ બાજુએ દેરાય. થતી નથી. પ્રાણી આડો અવળા કે અડખેપડખે ન જાય છે. આ એક કારણ કહ્યું. હોય તે તેની આ ત્રણે યાગ જતાં સીધે પ્રયાગ———કેટલાક પ્રાણી અમુક ગતિમાં જવાના પ્રયાગ કરે છે. નિયાણું, ઈચ્છા વગેરે અનેક રીતે પ્રયાગ થાય છે. પશુ મુક્ત પ્રાણી તા પ્રયોગ જ કરતા નથી. તેથી આ બીજે કારણે એ જેમ નીચે જતે નથી તેમ આડોઅવળા પણ જતા નથી, પણ સ્વાભાવિક રીતે ઊર્ધ્વ જાય છે. આલાકાંત-લોકના અંત સુધી. ત્યાર પછી તે ધર્માસ્તિકાયની ગેરહાજરી હાવાથી એ લેાકના અંતથી દૂર વધારે ઉપર ગતિ જ કરી શકતા નથી. ગતિસહાયક ધર્માસ્તિકાય ત્યાં નહાવાથી એ લેાકને અંતે જ સ્થિત થાય છે. સિદ્ધની ઊધ્વગતિ જ થાય~~ ઇચ્છા કે તેનું વચન કે ન હેાવાથી એવી પ્રવૃત્તિ લેકાંતે ઉપર જ ચાલ્ય મુચ્યમાન આત્મા નીચા આડો કે પડખે જતા નથી, પણ સીધા ઊધ્વ ગતિએ ઉપર પૂ`પ્રયાગથી જાય છે. પૂપ્રયાગની વાત આવતી ગાથામાં કરવામાં આવશે. (૨૯૪) पूर्व प्रयोगसिद्धेर्बन्धच्छेदादसङ्गभावाच्च । गतिपरिणामाच्च तथा सिद्धस्योर्ध्वं गतिः सिद्धा ||२९५|| અથ અગાઉથી કરી રાખેલ પ્રયાગની સિદ્ધિ થવાથી અને બંધના છેદનથી અને અસંગ ભાવને પરિણામે તેમ જ ગતિને પરિણામે સિદ્ધની-મેાક્ષમાં જનારની ઊચે ગતિ થાય છે. (૨૯૫) વિવેચન—ઉચ્ચ ગતિનું કારણ આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. પૂર્વ પ્રયાગ——જ્યારે પ્રાણી સંસારમાં હેાય છે ત્યારે પ્રયાગ કરી રાખે છે. જેમ ઈંડા ઉછળે એટલે ઉપર જાય, અથવા ધનુષ્યમાંથી ખાણ છૂટે એટલે સામી જગાએ ટક્કર ઝીલે તેમ સંસારમાં પ્રાણી હેાય ત્યારે જ પ્રયાગ કરી રાખે છે એટલે કર્મ જાય ત્યારે જીવનમાંથી હળવા થવાથી અને આત્માએ પૂર્વ પ્રયોગ કરી રાખ્યા હોવાથી ધનુષ્યમાંથી છૂટેલા માણુની જેમ સીધા ઊ'ચે ચાલ્યા જાય છે. જેમ કુંભાર ચાકડો ચલાવતા અંધ પડે ત્યારપછી પણ Page #714 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્ષ ચાકડે થડા વખત સુધી પૂર્વે મળેલા વેગના બળે ચાલે છે, ચાલ્યા જ કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરે છે. આ ચાકડાનું દૃષ્ટાંત બરાબર બંધબેસતું છે. આ પહેલું કારણ થયું. બંધ છેદ-અંડવામાં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડે છે, તેમ કર્મબંધન સર્વથા તૂટતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે. આ બીજું કારણ થયું. અસંગભાવ--સબત ન હોવાથી. તુંબડાને લેપ કર્યો હોય પછી તેને પાણીમાં નાંખતાં તે પાણીમાં ડૂબી જાય છે. પણ લેપ દૂર થતાં ઊર્ધ્વગતિ કરી પાણી ઉપર આવી જાય છે. તેવી રીતે આત્માને લાગેલાં કર્મને સર્વથા સંબંધ છૂટતાં તે અસંગી થઈ જાય છે અને અસંગભાવને પરિણામે તે ઊર્ધ્વ જ જાય. આ ત્રીજું કારણ થયું. ગતિપરિણામધુમાડા માફક એની ઊંચે જ ગતિ થાય છે. જેમ ધુમાડો ઉપર જાય છે તેમ કર્મયુક્તની ગતિ ઊર્ધ્વ જ થાય છે. આ ચોથું કારણ થયું. આ સર્વ કર્મને ભારથી મુક્ત થવાનું પરિણામ છે અને હળ થયેલ પ્રાણુ ઊર્ધ્વ ગમન કરે અને આડેઅવળે ન જાય કે નીચે ન જાય તે તેને સ્વભાવ છે, નૈસર્ગિક વાત છે. (૨૫) સિદ્ધનું સુખ देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे । तदभावस्तदभावे सिद्ध सिद्धस्य सिद्धिसुखम् ॥२९६॥ ... અથ–પિતાનું શરીર અને પિતાના મનથી શારીરિક અને માનસિક દુઃખ થાય છે. એ બને ચીજને અભાવ હતાં સિદ્ધોને તે બે પ્રકારનાં દુખેને અભાવ હોય છે એ સિદ્ધ થાય છે. દુઃખાભાવે સ્વાભાવિક મોક્ષનું સુખ થાય છે. (૨૬) વિવેચન–મેક્ષમાં એકલું સુખ જ છે, તે આ ગાથામાં તેના કારણ સાથે બતાવે છે. દેહ-શરીર, તને. દુઃખ ઘણે ભાગે શરીર અને મનથી થાય છે. દુઃખ થવાનું પ્રથમ કારણ શરીર છે. શરીરને લઈને દુઃખ થાય છે. શારીરિક દુઃખનું કારણ શરીર છે. મને વૃત્તિ—અને માનસિક દુઃખનું કારણ મને વૃત્તિ છે. મનની વૃત્તિ અપ્તરંગી છે. એ જરામાં ગમે ત્યાં જઈ આવે છે અને ચોતરફ ભટકે છે. દુખ—બે પ્રકારનાં છે–શારીરિક અને માનસિક તેમનું કારણ જવાથી, તે ગ પર અંકુશ આવી જવાથી એ દુઃખ નાશ પામે છે. તદભાવે–દેહ અને મનવૃત્તિને અભાવ થતાં, મન પર અને શરીર પર અંકુશ આવી જાય છે અને છેવટે મગ અને શરીરને અભાવ થઈ જાય છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તદભાવ-દુઃખઅભાવે. જ્યારે મૂળને નાશ થઈ જાય ત્યારે તેના સંતાન દુઃખને પણ નાશ થાય છે. કારણનાશે કાર્યનાશ એ તે સ્વતઃસિદ્ધ સમજાઈ જાય તે નિયમ છે. સિદ–પ્રતીત, સાબિત થઈ જાય છે. આવી રીતે દુઃખનું કાંઈપણ કારણ ન હોવાથી સિદ્ધને એકાંતસુખ છે તે સાબિત થાય છે, સ્થાપિત થાય છે. દુઃખનું કારણ ન રહે એટલે સુખ જ થાય. ત્યાં નિજગુણરમણ એ સુખ છે અને શરીર કે મન ન હોવાથી દુઃખનું કાંઈ કારણ નથી. અને દુઃખાભાવ પણ એક રીતે સુખ જ છે. (૨૬) એવું આ મેક્ષ નામનું નાનું પ્રકરણ પૂરું થયું. આપણું પ્રયત્ન અનંતકાળ સુધીના સુખ માટેના છે. એટલે મેક્ષમાં હંમેશને માટે સુખ અને સુખ છે અને એ સુખની આદિ પ્રત્યેક જીવની અપેક્ષાએ હોય છે પણ એને અનંતકાળે પણ છેડે આવતું નથી. તેથી મોક્ષમાં સાચું સુખ મળે છે એમ જણાય છે. જે સુખની પાછળ દુઃખ આવે તેને ખરેખરું વાસ્તવિક સુખ કહેવાય જ નહિ અને મોક્ષનું જે આત્મિક સુખ મળે છે તે નિરવધિક છે અને એ સુખને જ ખરું સુખ કહી શકાય. - સાંસારિક સુખ વસ્તુતઃ સુખ જ નથી. સંસારના પૌગલિક સુખમાં રચેલપલને એ મોક્ષસુખને ખરે ખ્યાલ આવો મુશ્કેલ છે, કારણ કે આપણે આત્મિક સુખ શું છે? કયાં મળે ? તેમાં રમતા થાય ત્યારે કે આનંદ થાય ? તે કલ્પી શકતા નથી. બાકી જેએને મન વચન કાયા પર કાંઈક અંકુશ આવી ગયું હોય છે તે યોગીએ એ સુખને સમજી શકે છે, અને તેમના કહેવા પ્રમાણે લખીએ છીએ કે આપણે સર્વ પ્રયને તે સુખ પ્રાપ્ત કરવા માટેના છે. તેવા અનંતકાળના સુખ માટે તે પ્રયત્ન કરવા જેવો છે. અહીં એક બાબત કહી દેવા જેવી છે. કેટલાક પ્રાણીઓ માને છે કે “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ ઊઠે ત્યારે ઈશ્વર પિતે સાધુના રક્ષણ અને મુશ્કેલીમાં પડેલાને બચાવ માટે દરેક યુગમાં અવતાર લે છે.” આ વાત સારી લાગે છે, પણ જરૂર બેટી છે. જે કર્મને પરિણામે દેહ, આકૃતિ, શરીર, સ્વર વગેરે થાય છે તે કર્મને સર્વથા નાશ થયા પછી પ્રાણી આ સંસારમાં કેમ આવે ? અને કારણ વગર તે કાર્ય બનતું નથી. કર્મ વગર તેટલા માટે અવતાર લઈ પ્રભુ નીચે ઊતરે અને સંસારી પ્રાણી થાય તે વાત કાગળ ઉપર શેભે તેવી લાગે, પણ અશક્ય હેઈ મનમાંથી દૂર કરવા યોગ્ય છે. પરિણામે વસ્તુતઃ અવતારને આ વિચાર જ તર્કના નિયમથી વિરુદ્ધ છે. અને ન્યાયવિરુદ્ધ હાઈ કોઈપણ રીતે બેસે તેમ નથી. Page #716 -------------------------------------------------------------------------- ________________ મક્ષ 33 એટલે અવતારને આ સિદ્ધાંત ઢંગધડા વગરને છે. આ સંસારમાં ભગવાન આવે કે કોઈપણ પ્રાણી આવે તે તે કર્મ વગર આવે નહિ અને નિકર્માને કર્મ લાગે નહિ. તેથી અવતારની આખી વાત કોઈ ફળદ્રુપ ભેજામાંથી નીકળેલ છે, પણ તે બેસે તેમ નથી. અને સાધુને બચાવ અને બેટા પ્રકારના પ્રાણુને નાશ કરવા બીજો કોઈ અવતાર શા માટે લે? એ અવતાર તે મોક્ષમાંથી પતન છે અને મોક્ષ તે નિત્ય છે, શાશ્વત છે, સ્થાયી છે. આ અવતારની આખી કલ્પના નિમૂળ હેઈ છેડી દેવા યંગ્ય છે, કારણ વગર કેઈ કાર્ય બનતું નથી અને અહીં કારણને અભાવ હોવાથી કાર્ય સંભવતું પણ નથી. મુચ્ચમાન પ્રાણી લેકાંતે શા માટે જાય છે? તેમાં પણ દેશી છે. એ આડે અવળે જતું નથી, નીચે જતું નથી, પણ હળવી થયેલ વસ્તુ સ્વાભાવિક રીતે ઉપર જાય તેમ તે લેકાંતે જાય છે. એને માટે શાસ્ત્રકાર લીબેબીનું દષ્ટાંત આપે છે. લીંબોળી ઉપર માટી ચડેલ હોય તે દૂર થતાં જેમ લી બળી જળ ઉપર આવે છે તેમ પ્રાણી કર્મરજથી મુક્ત થતાં સ્વભાવતઃ ઉપર તરી આવે છે. હળવી થયેલ વસ્તુ ઉપર તરી આવે તે સ્વાભાવિક છે. ભાર ખલાસ થયે એટલે વસ્તુ હળવી થઈ ગઈ એમાં શંકા જેવું નથી અને આ ભાર વગરને આત્મા ઉપર આવે, બને તેટલે ઉપર જ જાય તે સ્વાભાવિક છે. અને અલેકમાં તે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં આત્મા જાતે જ નથી, જઈને હાલી ચાલી કે સ્થિર રહી ન શકે એટલે લેકના અંત ભાગ સુધી તે પૂર્વ. * પ્રગને પરિણામે ચાલ્યા જાય છે. યાદ રાખવું કે લેકાંતે જવામાં કઈ કર્મ કામ નથી કરતું, કારણ કે કર્મ તે ખલાસ થઈ ગયાં છે. હવે કોઈ એક પણ કર્મ રહ્યું નથી. એ તે સ્વાભાવિક રીતે પૂર્વપ્રયોગને જે રે જ લોકના અંત સુધી દોડી જાય છે. આ મોક્ષ મેળવવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ત્યાંની નિરંતરની શાંતિ જોતાં તે જરૂર મેળવવા ગ્ય છે, એ માટેનાં સાધને મેળવવા અને મન-વચન-કાયાના પેગોને ત્યાગ કરી અંતે તે મેળવવા પ્રયત્ન કરવો. કદાચ અત્યારે અનુકૂળતા હોય, ચામર વીંઝાતા હય, બિરુદાવળી બલાતી હોય, છડીદાર રસ્તે કરતા હોય, ખાધેપીધે સુખ હોય, સારી આવક હય, જ્ઞાતિ કે સંઘસમાજમાં સ્થાન હોય, પિતાના મંડળમાં ઘટિત સ્થાન હોય, અનેક વેવિશાળે આવતા હોય, નાતજાતમાં પિતાનું માન હોય અને સંતતિ કહ્યાગરી હોય, તે તે કેટલા કાળ માટે ? અને તેને છેડે શું? અંતે વૈભવ તે એક વખત જવાને અને પાછા હતા ત્યાંના ત્યાં. જે વૈભવને છેડે દુઃખ આવે તેને વૈભવ જ કહી શકાય નહિ અને સંસારની અત્યારની અનુકૂળતા પ્રતિકૂળતામાં ફેરવાઈ જતાં વખત લાગતું નથી. માટે જ્યાં નિરંતરનું સુખ મળે તે સ્થાને જ જવાને આપણે પ્રયત્ન છે અને તે સાધ્ય લક્ષમાં રાખતાં અનુકુળ Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત તામાં રાચી જવું એ ટૂંકી દૃષ્ટિ છે. લાંબી નજરે આ મક્ષ જ પ્રાપ્ત કરી ચિરસ્થાયી અનંત સુખ પ્રાપ્ત કરવા જેવું છે. તે માટે કાંઈ ત્યાગ, વૈરાગ્ય કે અંકુશ રાખવા પડે તે તે રાખવા યોગ્ય છે, કારણ કે અનંત સુખની દૃષ્ટિએ થોડે ભેગ આપવો પડે તે ગણતરીની નજરે પણ તે વેપાર ખેડવા યોગ્ય છે. મક્ષ નજીક આવશે ત્યારે તે કાંઈ કહેવું પડે તેમ નથી. ત્યારે તે તે સ્વતઃ અનુભવમાં આવે છે, પણ આ તે સ્વરૂપ સમજ્યા હોઈએ તે તે પ્રાપ્ત કરવા પ્રેરણા થાય એટલે તેનું વર્ણન કર્યું. તે વિચારી મેક્ષ મેળવવા માટે પ્રયાસ કરો અને મોક્ષ કે છે તેનું સ્વરૂપ બરાબર સમજવું. + રૂત્તિ સરળ છે Page #718 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું : મુનિને હવે છ કલેક મુનિને ઉદ્દેશીને ગ્રંથકારે લખ્યા છે, તે વિચારીએ. આ ગ્રંથમાં જેવો ત્યાગ બતાવ્યો છે, જે યોગ સાધવાને રસ્તે બતાવ્યો છે, જે કષાય-વિષયત્યાગ બતાવ્યું છે, જેવા યતિધર્મો બતાવ્યા છે તે ન બને, પણ પિતે મિક્ષની ઈચ્છા રાખે તે પણ લાભ છે, તે આ પ્રકરણમાં બતાવશે. કેટલાક પ્રાણીને અત્ર બતાવેલી વાતને અમલ કરવાનું ન સૂઝે, ન બને અથવા તેવા ત્યાગ માટે પોતે પૂરતે તૈયાર ન હોય, તેને માટે આ દૂરનું દૃષ્ટિબિંદુ હેય, તે પણ તે યોગ્ય છે, તે આ પ્રકરણમાં આવશે. તેઓએ પણ નાસીપાસ કે નારાજ થઈ જવા જેવું નથી. તેઓને એમ થાય કે આવું મોટું કામ તે અમારાથી થઈ શકે નહિ, તેઓએ પણ નાસીપાસ થવું નહિ. જે તેઓને રસ્તે સારે અને સાચે હોય તે તેઓને આદર્શ બરાબર હોવાથી તેઓ વહેલામેડા એ આદર્શો પહોંચશે. તેઓએ આદર્શ છોડી દે નહિ. તેઓને માટે પણ ભવિષ્ય સારું છે. તેઓએ પોતાને આદર્શ તે બરાબર રાખવો અને સંપૂર્ણ ન બને તે તે માર્ગે બને તેટલું પ્રયાણ તે કરવું. ઘણીવાર એમ લાગે છે કે જેઓ સર્વથા ઉપદેશ પ્રમાણે વર્તન કરનારા હોય છે તેઓને માટે તે આ ઉપદેશ સારે છે, પણ જેઓ તે પ્રમાણે વર્તન ન કરી શકે તે મુનિએ તે સંસારથી પણ દૂર જાય છે અને ત્યાગભાવથી પણ દૂર જાય છે અને તેમની સ્થિતિ તે દેબીના કૂતરાની પેઠે “ન ઘરને અને ન ઘાટને” એવી થઈ જાય છે. એટલે, તેઓ તે “ન મળ્યા રામ અને ન મળી માયા” એમ બન્નેમાંથી જાય છે. ન એમને મોક્ષ મળે અને ન સંસારમાં તેઓ રાણી માણી શકે. આ વાતને અને જવાનું કે તરતમાં એવા મુનિને મોક્ષ તે ન મળે, પણ એ માટે એણે મૂંઝાવાનું નથી. એ સદ્ગતિ અને દેવાદિકની કદ્ધિ પામે છે અને થોડા વખતમાં એને મેક્ષ જરૂર થાય છે. એટલે આદર્શ સુંદર રાખનારને તુરતમાં કદાચ મેક્ષ ન મળે, તે પણ તેણે ગભરાવાનું કારણ નથી. એ સાચે રસ્તે છે એટલે અંતે એ મોક્ષ જરૂર પામવાને એમ બહળતાથી કહી શકાય. સન્ક્રિયાના કેઈ ભાગને કરનારને માટે આ ઘણી આશ્વાસન લેવા જેવી હકીકત છે, Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ પ્રશમરતિ વિવેચન સહિત એટલે આ મુનિ રસ્તાસર છે અને જરૂર થડા વખતમાં મેક્ષ પામનાર છે. જો કે કેટલાક એવા સંઘયણ, મને બળ વગેરેને કારણે તે તુરત મોક્ષે ન જાય, તે પણ એ સીધે રસ્તે હેઈ, મેક્ષમાગે હોઈ, થડા વખતમાં મેક્ષમાં જનાર છે. વાત એ છે કે જે વિષયકષાયને ત્યાગ કરે, યતિધર્મો સેવે અને ગ્ય ક્રિયા કરે તે કદાચ અહીંથી સીધે મેક્ષે ન જાય, તે પણ બહુ થોડા કાળમાં અનંત સુખને પ્રાપ્ત કરવાને છે, એવી એણે ખાતરી રાખવી. માટે જરાપણ નાસીપાસ ન થતાં આ ગ્રંથમાં બતાવેલી બાબતે વિચારે તેને અમલ કરવો અને તે દ્વારા પિતાનું સારું થવાનું છે એની ખાતરી રાખવી. કેટલાક બાહ્ય ક્રિયા કરનાર મુનિને વિચાર થાય કે આ સર્વનું ફળ શું? એને સધિયારે આપતાં કહે છે કે એમને પણ નજીકના ભવિષ્યમાં સારું થવાનું છે અને દુઃખને અને અટામણને અંત આવનાર છે એમ તેમણે જરૂર માનવું. આ દિલાસે અને ખાતરી જ્યારે આધાર રાખવાલાયક સ્થાનેથી મળતી હોય ત્યારે ઘણી સૂચક અને પ્રેરક થઈ પડે છે અને મુનિ પોતાના કામમાં રાચે છે અને તે માટે ઉદ્યમ કરે છે. આ પ્રેરક હકીક્ત ધ્યાનમાં રાખી આદર્શને તે મુનિએ જરૂર વળગી રહેવું અને તેને પ્રાપ્ત કરવા જરૂર પ્રયત્ન કરે અને નિરંતર આશા રાખવી કે પિતે સાચા રસ્તા પર છે. આદર્શની વાત કરીએ છીએ ત્યારે કહેવું જોઈએ કે તુરતમાં લાભ મળે તેમ ન લાગતું હોય તેણે પણ આદર્શ તે સારા અને અત્ર બતાવવામાં આવ્યું છે તે રાખ. તેનાથી તાત્કાલિક મોક્ષ ન મળે તે પણ તે રીતસરની વાત હોઈ તે મોક્ષની નજીક પ્રાણને લઈ આવે છે. આ હકીકત બહુ સારી રીતે કર્તા જ પિતાના શબ્દોમાં કહે છે. તેથી તેને સમજવા અને અનુસરવા પ્રયત્ન કરીએ. જ્ઞાન અને ધ્યાનમાં મોટો સમય– પૂર્વને કાળ—પણ મુનિઓ ગાળતા હતા અને પસાર કરતા હતા. અત્યારે તે એવડા મોટા સમયને સવાલ જ નથી. આ યુગમાં આ સંઘયણથી મનુષ્ય બહુ તે સો વરસ જીવે, તેમાં પણ અનેક વ્યાધિની, બાળપણની અને ઘડપણની ચિંતા. ઘણું તે બાલ્યકાળમાં જ ગુજરી જાય છે. સો વરસમાં બાલ્ય અને ઘડપણને સમય નકામે જતાં બાકી ઘણુ ઓછાં વર્ષો રહે છે, તેટલા વર્ષ તે સપાટામાં ચાલ્યા જાય છે. ધ્યાન-તપ સાધવું હોય અને મોક્ષ પ્રાપ્ત કરેલ હોય તે તેવી જોગવાઈ અત્યારે થોડાં વર્ષમાં થઈ જાય છે. તેથી અનેક મુનિને મોક્ષ ન મળી આવે, તે તેમણે ગભરાવાનું નથી. તેઓ આ પુસ્તકમાં બતાવેલ રસ્તે કામ લેશે તે, તત્કાળમાં નહિ તે આવતા બે ભવમાં મેક્ષ મેળવશે અને દરમ્યાન તેઓ સાચે રસ્તે ચડી ગયા છે એટલે સુખ ભેગવશે. આ સંતેષ કાંઈ જે તે નથી. બાકી તેઓ કે આનંદ ભેગવવાના છે અને કેવું સુખી જીવન વહન કરવાના છે તે આપણે ગ્રંથકર્તાના પિતાના જ શબ્દોમાં જોઈએ. Page #720 -------------------------------------------------------------------------- ________________ સુનિને કેવા મુનિને થુ લાભ મળે ?-~~ यस्तु यतिर्घटमानः सम्यक्त्वज्ञानशीलसम्पन्नः । वीर्यमनिगूहमानः शक्त्यनुरूपं प्रयत्नैन ||२९७|| संहननायुर्वलकालवीर्यसम्वत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद्वा स्वार्थमकृत्वोपरममेति ॥ २९८ ॥ सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु । स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ॥ २९९॥ અથ-જે યતિ ક્રિયા કરતા હાય, જે તે જ્ઞાન અને શીલથી યુક્ત હૈાય, પોતાના વીયને શક્તિ અનુસાર યત્નપૂર્વક ઉપયેગમાં લેતે હાય, (એવા મુનિ તિ) શરીરબંધારણ, આયુષ્ય, મળ અને કાળ (સમય) તેમ જ નીયા'ના સત્તિ અને સમાધિની નિકળતાથી (નિમ ળતાથી) અને કર્મના ઝેરથી પલાને સ્વાર્થ સાધ્યા વગર કાય મરણુ પામે તે પ્રથમ સુધર્માં દેવલેાકથી માંડીને અ`તિમ સર્વાર્થસિદ્ધિ દેનલક સુધીના કોઈ પણ દેવલેમાં તે વૈમાનિક દેવ થાય છે અને ત્યાં માટી ઋદ્ધિ અને તેજમય શરીરને પામે છે. (૨૯૭–૨૯૯) વિવેચન-આ પ્રકરણ જે મુનિવરોને ઉદ્દેશીને લખાયાં છે તે મુનિ કેવા કેવા હાય તેનું ૨૯૭-૨૯૯ ગાથામાં ગણન કરે છે. ઘટમાન—તે તે ક્રિયા કરતા, ચેષ્ટમાન. કઈ ક્રિયા કરવાની છે તે અગાઉ ખાવાઈ ગયુ છે. અત્ર જે બતાવવામાં આવી છે તે ક્રિયા કરનારે, અને ક્રિયા કરવામાં શકનારા નહિં. ક્રિયાકુશળ, પડિલેહુણ, પ્રતિક્રમણ, સાત વખત ચૈત્યવંદન એ સર્વે ક્રિયા રસપૂર્વક કરનાર હેય તેવા મુનિ. આ સુનિનું પ્રથમ વિશેષણુ થયુ. સપન—જે મુનિ જ્ઞાન, શીલયુક્ત હૈાય એટલે ક્રિયા સમજણુપૂર્વક કરનાર હાય. આ જ્ઞાન અને ક્રિયાની સહચરતાની જરૂરિયાત પર અગાઉ વિવેચન થઈ ગયુ છે. શીલ એટલે ચિત્તનું સમાધાન. એ ક્રિયાને સમજીને એ વૈશ્ય છે એમ ધારીને તે ક્રિયા કરે. શીલ શબ્દના અર્થ પ્રકૃતિ પણ થઈ શકે. અનિગ્રહમાન—પાતાની જે શક્તિ હોય તે પાવે નહિં તેવા. કેટલાક પ્રાણશક્તિ હાય તેને છૂપાવે છે, દાખી રાખે છે, ચારી રાખે છે, તેમ ન કરનારા ાતાની શક્તિમા પૂરા ઉપયેગ કરનાર હાય, આવે ક્રુનિ. પ્ર. ૬૮ Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરાંત વિવેચન સહિત શક્તિ—પેાતાની શક્તિને અનુરૂપ વીય ને ફેરવનાર હાય, એટલે જે મુનિ પેાતાની શક્તિને જરાપણ છૂપાવ્યા વગર પોતામાં જેટલી તાકાત હોય તે વાપરનાર હાય, આવા પ્રકારના મુનિને ઉદ્દેશીને કહે છે. તેને શું લાભ મળે તે કહેતાં પહેલાં હજુ મુનિ કેવા હોય તે વણુ વશે. આવા પ્રકારના મુનિએ કાંઈ ચિંતા ન કરવી કે હજુ તેના મેાક્ષ કેમ થતા નથી. તેને માટે સારું ભવિષ્ય છે અને તે આ સંસારમાં સુખ ભોગવી અંતે મેક્ષે જશે. આ વાતની આગળ જતાં ગ્રંથકર્તો ખાત્રી આપે છે. સહનન—શરીરનું અધારણ. વજાૠષભનારાચ સંહનનને અભાવ હાવે તે. વાઋષભનારાચ સંહનનનું વણુન કર્મના કોઈપણ ગ્રંથથી જાણવું. અત્યારે આપણને છઠ્ઠું અને છેલ્લું સંઘયણ મળેલ છે. અત્યારે સર્વ મુનિ અને મનુષ્યને સહનનની વિકલતા છે. આયુષ્ય—જૈન ગ્રંથા પૂર્વકાળના ઘણાં મેટાં આયખાં ખતાવે છે. અત્યારે વધારેમાં વધારે સા–સવાસો વર્ષનું આયુષ્ય થઈ શકે છે. તે આયુની વિકળતા છે. બળ—સંઘયણ નબળું એટલે શારીરિક અને માનસિક બળ નબળું રહે તે સમજાય તેવું છે. આ ત્રીજી વિકળતા થઈ. કાળ—અત્યારે અવસર્પિણીને પાંચમે આ વતે છે. એમાં પ્રત્યેક ભાવ દિવસાનુદિવસ નખળે જ આવતા જાય. આ ચેાથી વિકળતા થઈ. વીય સપત્—ઉત્સાહસમૃદ્ધિ વીય તેં કાળબળ ઉપર જ આધાર રાખે, તેથી વીય સંપત્તિ એટલે પેાતાની વીય*સંપત્તિ (ઉત્સાસમૃદ્ધિ) અત્યારે વિકળતાને પામેલી છે. તે પાંચમી વિકળતા થઈ. સમાષિ—ચિત્તની તંદુરસ્તી. એ તે શક્તિ અને સંયણ પર જ આધાર રાખે છે. સમાધિની વિકળતા એ છઠ્ઠી વિકળતા થઈ. આ છ પ્રકારની વિકળતાને કારણે કદાચ મેાક્ષ ન મળે, મળવાના નથી જ. આ કાળમાં આ સંઘયણવાળા મુનિ કે શ્રાવકને માક્ષ નથી જ મળવાના એમ ભગવાન ભાષી ગયા છે. કેમ—આપણા કર્મ બાકી ઘણાં રહી ગયાં હેાય તે કારણે, જ્ઞાનાવરણાદિ આઠે કર્મ ઘણાં બાકી રહી ગયાં હેાય તે પશુ કર્મથી મુક્તિ ન મળે એ ખાસ વિચારવા જેવું કારણ છે. સ્વાથ અહીં પરમાર્થ એ પણ મેટે સ્વાર્થ જ છે. મેક્ષ મેળવવા માટે મુનિ સર્વ યત્ન કરે છે, તે 'સિદ્ધ થાય તે પહેલાં, ઉપમ-છેડો, મરજી. કર્મો ઘણાં બાકી હોય અને તેવે વખતે પ્રાણી મરણ પામે તે? ઉપરનાં છ કારણે અથવા કર્મ ખાફી રહી જાય તે અને તે વખતે પ્રાણી અધૂરા Page #722 -------------------------------------------------------------------------- ________________ મુનને યેગે મરણ પામે તે, અર્થાત્ કોઈ મુનિ આગલી ગાથામાં કહ્યો તે હેય, પણ છે વિકળતાને આધીન હોય અથવા સર્વ કર્મને પૂરેપૂરો ક્ષય કરી શકયો ન હોય અને મોક્ષ મેળવવા પહેલાં એ મૃત્યુ પામે તે એનું શું થાય તે આગલી રલ્મી ગાથામાં કહે છે. ધમ–સૌથી નીચલે દેવલેક સૌધર્મ છે. બીજા પચીસ દેવેલેક એકબીજાની ઉપર ઉપર રહેલા છે. કોઈપણ દેવલોકમાં એ દેવ થાય છે. આ છવ્વીસ દેવકના અર્થાત્ બાર કલ્પ, નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવતાઓ વૈમાનિક દેવ કહેવાય છે. પહેલા દેવકથી માંડીને કોઈપણ દેવકે એ વૈમાનિક દેવ થાય છે. સર્વાર્થસિદ્ધિ–સૌથી ઉપર આવેલ દેવલેક સર્વાર્થસિદ્ધિ નામનું છે. . મહદ્ધિ અને ત્યાં પણ સામાન્ય દેવ નહિ, પણ અનેક દેવને ઉપરી અને અદ્ધિ. સિદ્ધિવાળ વૈમાનિક દેવ થાય છે. ઘુતિ-અને તેજવાળે સુંદર રૂપવાળે વૈમાનિક તે થાય છે. વૈમાનિક દેવના ચાર પ્રકાર છે: ૧. ભુવનપતિ, ૨. તિષ્ઠ, ૩. અંતર અને ૪. વૈમાનિક. એ ચાર પૈકી સદર મુનિ યતિ વૈમાનિક દેવ થાય છે. કાંતિમાને દીપતે તેજસ્વી વૈમાનિક દેવ તે થાય છે. એટલે જે ઉપર વર્ણવ્યો તે મુનિ ઉપર વર્ણવેલાં કારણે અથવા તેમાંના કેઈ ચેડાં કે વધારે કારણેને લઈને મેક્ષે ન જાય તે પણ ખૂબ સુખ પામે છે. મતલબ કે આયુષ્ય, સંહનન કે એવા કોઈ કારણે મોક્ષે ન જાય તે તે જરૂર વૈમાનિક દેવ થઈ સુખ ભોગવે છે. તે જ્યાં ત્યાં જેવા તેવા તરીકે રખડતા નથી. એને જે આત્મિક સુખ મળવાનું છે તેની પાસે તે આધિભૌતિક સુખ લવલેશ પણ નથી. પણ એ નારક કે તિર્યંચ ગતિમાં જઈ વધારે દુઃખ ભોગવતે નથી; પણ વ્યવહારના સુખમાં પિતાને વખત પસાર કરે છે. (૨૯૭-૨૯) : ત્યાંના સુખાનુભવ પછી મનુષ્ય થાય तत्र सुरलोकसौख्यं चिरमनुभूय स्थितिक्षयातस्मात् । . पुनरपि मनुष्यलोके गुणवत्सु मनुष्यसंघेषु ॥३०॥ અર્થ-ત્યાં દેવલોકનાં સુખને લાંબા વખત સુધી અનુભવી-ભેળવીને જ્યારે તેની ત્યાં રહેવાની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે મનુષ્યલેકમાં ગુણવાન મનુષ્યના પરિવારમાં જન્મે છે, (૩૦૦) વિવેચન–આ દેવકમાં વૈમાનિક થઈને પછી શું કરે તે બે માંથામાં વિસ્તરે છે. . આ ગાથાની વાત અધૂરી છે, તે પછીની બે ગાથામાં પૂરી થશે.” Page #723 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત - સુરલેક-દવલે. માનિક દેવ તરીકે બાર ક૯૫ દેવલેક, નવ વેયક કે પાંચ અત્તર વિસાતમાં ઉત્પન્ન થાય છે. - ચિર—દેવનાં આયખાં મેટાં હોય છે, તેથી તે પ્રાણ દેવકનું સુખ વિમાનિક દેવ વરીકે લાંબે વખત ભેચવે છે, ત્યાં કાંઈ સવાસો કે તેથી પણ ઓછા વર્ષનું આયખું નથી. ત્યાં તે પ્રથમ સૌધર્મ દેવકનું જઘન્ય આયુષ્ય એક પપમ વર્ષનું છે અને છેલ્લા સર્વાર્થસિદ્ધ જન્ય આયુષ્ય તેત્રીસ સાગરેપમનું છે. એટલા લાંબા કાળ સુધી તે સુખ ભગવે છે. અહીં તે જન્મ્યા, મોટા થયા કે ચાલવાની વાત છે. દેવકનાં સુખ ઘણા દીર્ઘ કાળ સુધી ચાલે છે. અને દેવતાઓ નાટક જેવાનાં અને દેવીઓ સાથે ભેગનાં એવાં સુખ અનુભવે છે કે પાને કર્યાથી આવ્યા તે વાન પણે તે યાદ કરતાં નથી. - તિતિક્ષા-આયુષ્ય તે આગલા ભવમાં મુકરર થાય છે. તે જયારે પૂરું થવા આવે ત્યારે તેમનાં ગળાની માળા કરમાવા લાગે છે. પછી “આવો ભવ હારી ગણ” એ ખ્યાલમાં આવે છે. મનુષ્યલક–વૈમાનિક દેવતા હોય તે પણ મનુષ્ય થઈને જ મોક્ષે જઈ શકે. એટલે, દેવગતિમાં સુખ છે, પણ ત્યાંથી મિક્ષ થઈ શકતા નથી. સધ–જેનાં સગાંસંબંધી ઘણાં હોય તે મોટો જથ્થ. તેમાં તે આવે છે. તે એકલદોકલ હેત નથી, પણુ મનુષ્યસંવમાં, મોટા જથ્થાવાળા મનુષકુટુંબમાં જન્મે છે. પણ તે મુનિ કે પ્રતિ ઉપર જણાવ્યું તે હોવો જોઈએ. (૩૦૦) ગુણવાન જથ્થામાં જન્મી એ મુનિ શું કરે?-- जन्म समकाप्य कुलबन्धुविभवरूपबलबुद्धिसम्पन्नः । श्रद्धासम्यक्त्वज्ञानसंवरतपोबलसमग्रः ॥३०१॥ અથ–ત્યાં જન્મ મેળવીને-પ્રાપ્ત કરીને, સારામાં સારું કુળ, સગાંઓને સરસ મેળ, સંપત્તિ, સારું રૂપ, બળ અને બુદ્ધિ પામે છે તથા ધર્મશ્રદ્ધા, સત્ય, જ્ઞાન, કર્મકારની સામે સજજડ વાડ, બાલા અને જાતર તપકી યુક્ત થાય છે. (૩૧). વિવેચન-8ન્મી ગાથામાં જે વિચાર શરૂ કર્યો છે તેના અનુસંધાન રૂપે આ ગાથા છે. તેમાં પ્રાપ્તિની ચીજે ગણાવી છે. જન્મ–-અંતે મનુષ્યને ભવ લેવો પડે છે, કારણ દેવતા તે સુખમાં એટલા મગ્ન રહે છે કે ત્યાંથી મેક્ષ મળી શકતું નથી. કલ–સારા કુટુંબમાં જન્મ થવો એ પણ શુભ નિશાની છે. એમાં અસ્પૃશ્ય કે બીમાં હલકાં વરણ તરફ તિરસ્કાર કે ઘણા નથી, પણ સારા કુળમાં-ઉગાદિ કુળમાં જન્મ Page #724 -------------------------------------------------------------------------- ________________ نهفا મણિને થાથી ઘણો લાભ થાય છે. કેટલીક ચીન એવા કુળમાં સ્વાભાવિક જ પ્રાપ્ત હોય છે. અનળકાકાહાર એ ઉમણુંના હિંદુને માટે લગભગ કુળધર્મ છે. આ બધુ–પિતાના સગા વર્ગ. કાકા, ભાઈ, ભાંડ કે હરતા માણસ અનુકુળ હોય તે ધર્મ શીખ છે, પ્રેરે છે અને માણસ એક જાતના સુંદર વાતાવરણમાં જ રહે છે. આ સુંદર અભાંડુને રોગ અનુકૂળતામાં કેટલો વધારો કરે છે તે અનુભવે જ સમજાય તેડી ભવ છે. વિભવ–પૈસા વગેરે. પૈસા કિંમત વગરની ચીજ છે, પણ સાંસારના રહેવારમાં ધાબાનને અમુક લાલે મળે છે. એ જેને મળ્યા હોય તે સુંદર. બાકી તુ મને તેણે તેની અબળખા કે ઈચ્છા ન કરવી. રૂપ–પિતાને સારું રૂપ મળવું અને પોતે કપ્રિય થવું, આકર્ષક થવું એ પુણ્યની નિશાની છે. રૂપવાન પ્રાણ અનેકને પિતાના રૂપથી જ આકર્ષી શકે છે. બળ–ર, શક્તિ, વિર્ય. એ પણ જરૂરી છે. માયકાંગલા જેવું શરીર હોય તે નકામું છે. તેને હવા અસર કરે છે, દરેક ઋતુ અસર કરે છે. બળવાન માણસ કર્મને હાઇજી શકે છે અને દુનિયામાં પણ નામ કાઢે છે. બુદ્ધિ સર્વ મળે, પણ જ્ઞાનશક્તિ ન મળે તે સર્વ નકામું છે. બુદ્ધિમાન માણસની બલિહારી છે. ઉપર જણાવેલી છએ ચીજો અગત્યની છે અને સંસારના વહેવારમાં અમુક પિગ્ય સ્થાન પ્રાપ્ત કરાવનારી છે. એ પુણ્યની નિશાની છે અને હોય તે સારી લાગે છે. આ છએ ચીજવાળા મનુષ્ય તરીકે તે મુનિ જન્મ લે છે અને આ છ ચીજ ઉપરાંત બીજી ચીજો તેને કઈ મળે છે તે હવે વિચારીએ છીએ. આ મુનિ હોય અને પછી ભલે દેવ થઈ ત્યાર પછી મનુષ્યભવમાં આવે ત્યારે સુંદર કુળ, અનુકૂળ બંધુવર્ગ, ધનને તૈભવ, સારું રૂપ, અહિંસક બળ અને આકર્ષક બુદ્ધિ એને મળી આવે છે. આની સાથે એને પાંચ સુંદર અપાર્થિવ ચીજો પણ મળે છે, તે નીચે પ્રમાણે છે – શ્રદ્ધા––જે બ્રા તીર્થ કરે કહ્યા છે, ગણધારે ગૂંચ્યા છે, તે ભા સાચા છે એવી સદહણા. આ ભાવોને એવા તરીકે સમજવાની બુદ્ધિ-ભાવના. સાફત્ર–શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને શુદ્ધ માનવા અને અશુદ્ધને શુદ્ધ સતાવા, એ સમ્યક્ત્વ છે. એ જાકર, ચર્મ કરાર હોય. માત્ર એટલી શ્રદ્ધાથી ચાલે તે ન હોય પણ સમજી ચર્ચા કરીને જાણે તે તે સમર્થ જ્ઞાતા હેય, Page #725 -------------------------------------------------------------------------- ________________ G૦૨ પ્રશમરતિ વિવેચન સહિત | સંવર—સંવરની વિગતવાર હકીક્ત આપણે નવમા તત્વ” પ્રકરણમાં વિચારી ગયા. તે પ્રમાણે ભાવના ભાવે, પરીષહે સહન કરે અને કર્મનાં આવવાનાં બારણું બંધ રાખે. તપ-આત્યંતરે અને બાહ્ય બાર પ્રકારના તપને તે કરે અને તેનાથી કર્મની નિરા થાય છે એમ અંતઃકરણથી માને. આવી રીતે કુલ, બંધુવર્ગ, વૈભવ, રૂ૫, બળ અને બુદ્ધિથી યુક્ત તે મુનિ થાય અને શ્રદ્ધા, સમક્તિ, જ્ઞાન, સંવર અને તપ યુક્ત તે થાય. મતલબ એ દુનિયાને માન્ય પુરુષ થાય અને જે સદ્દગુણે ઈચ્છનીય છે તેનાથી સંપન્ન થાય. જે શરીરાદિ કારણે, કે સમયની પ્રતિકૂળતા આદિ કે બીજા કેઈ કારણે મેક્ષે ન જઈ શકે તે મુનિ દેવ થઈ દેવગતિનાં સુખ ભોગવે અને પછી આવે સારે મનુષ્યને ભવ કરી અને મોક્ષે જાય તે વાત હવે કહેશે. (૩૦૧) આ ત્રીજે ભવે મોક્ષ જાયન્સ .. पूर्वोक्तभावनामावितान्तरात्मा विधूतसंसारः । सेत्स्यति ततः परं वा स्वर्गान्तरितस्त्रिभवभावात् ॥३०२॥ અથ–ઉપર જણાવેલ ભાવનાયુક્ત અંતરાત્મા તેને થયેલ હોઈ એ સંસારને છેડી દે છે અને પછી મોક્ષે જાય છે - માત્ર એને દેવકને અને પછી મનુષ્યને એમ ત્રણ ભવ કરવા પડે છે. (૩૨) વિવેચન–૩૦૦મી ગાથાથી શરૂ કરેલ હકીક્ત આ ગાથામાં પૂરી કરે છે. તે મુનિ મેક્ષ ન જાય તે તેનું શું થાય તે વાતને શરૂ કરેલ બાકીને ભાગ અત્રે જણાવે છે. ભાવના–છઠ્ઠા પ્રકરણમાં આ ભાવનાઓ કઈ કઈ છે અને તે કેવી રીતે ભાવવી તેની હકીક્ત બતાવાઈ ગઈ છે. વિધુતસરસાર–આ સંસારનો ત્યાગ કરે છે, છેડી દે છે. - એસ્થતિ–કાળાદિ કારણે અગાઉ મેક્ષ ન પામેલ મુનિ - યતિ અંતે મેક્ષે ત્રીજે ભવે જાય છે. .. ... . : : : : - ત્રિભવ–પ્રથમ મોક્ષમાં ન ગયે તે ભવ, પછી દેવને બીજો ભવ અને છેલ્લે મનુષ્યને ભવ. આ ત્રીજા ભવમાં ચારિત્ર પાસીને એ જરૂર ઘણે ભાગે મોક્ષ પામે છે. . વા–અહીં “અથવા” શબ્દ એટલા માટે મૂક્યો છે કે કેઈ જીવ મેક્ષે ને પણ * જાય. મેટે ભાગે તે, પ્રાણી મોક્ષ પામે જ છે. “વા” શબ્દથી. કદાચપણું બતાવ્યું છે. આ પ્રમાણે મુનિને ઉદ્દેશીને વાત કહી. સાધુ જે તે ને તે ભવમાં મેક્ષે ન જાય તે Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ મુનિને ત્રીજે ભવે ઘણે ભાગે મોક્ષે જાય જ છે. વાત એ છે કે મુનિનું જે સ્વરૂપ અત્ર બતાવ્યું છે તે તે મુનિ યુતિ હવે જોઈએ. (૩૨) - આ પ્રમાણે સાત લેાકનું આ નાનું પ્રકરણ અત્ર પૂરું થાય છે. આમાં સર્વથી અગત્યની વાત મુનિ કે હવે જોઈએ તે છે. આમાં મુનિનાં ત્રણ વિશેષણે ખાસ જેવા જેવાં છે. આપણે તે વિચારીએ. - પ્રથમ તે તે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને વર્તન એ ત્રણથી યુક્ત હવે જોઈએ. આ અગત્યની વાત છે. માત્ર કપડાં બદલાવાથી મુનિ થવાની જુદી વાત છે, પણ ઘણે ભાગે તે જ ભવે અને બહુધા ત્રીજે ભવે મોક્ષે જનાર મુનિ સમકિતી એટલે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખનાર જરૂર હોવો જોઈએ. માત્ર વેશધારી યતિ નહિ, પણ શુદ્ધ શ્રદ્ધા રાખનાર અને જ્ઞાની એટલે સમજણપૂર્વક ક્રિયા કરનાર તે મુનિ હવે જોઈએ. આવા સમજ અને સમજીને ક્રિયા કરનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરે એમાં નવાઈ નથી, અને શીલથી એટલે વર્તનથી એ બરાબર મુનિપણાને શોભાવે છે. આ મુનિ બને તે તે જ ભવે કે કોઈ વાર ત્રીજે ભવે મોક્ષ પામે એમાં આશ્ચર્ય નથી. આ રીતે ઉપયોગી પ્રથમ વિશેષણની વાત થઈ. હવે આપણે બીજા એટલાં જ મહત્ત્વનાં વિશેષણે વિચારીએ. આ પ્રત્યેક વિશેષણ પર જરૂરી વિવેચન તે ઉપર થઈ ગયું છે, પણ વિષયની મહત્તા જતાં એનું પુનરાવર્તન કરવું પણ ગ્ય છે. તે રીતે અત્ર તેનું પૃથક્કરણ કરી તે વિચારવામાં આવે છે. મુનિ પિતામાં શક્તિ હોય તેને ગોપવે નહિ, એટલે એ શક્તિ નથી એવો ટૅગ ન કરે, એવું ધારે પણ નહિ. છતી શક્તિએ મુનિવર્ગમાં એને છૂપાવનારા ઘણા હોય છે. તેઓ એમ માને છે કે પિતાને આજે આળસ થાય છે અથવા પુખ્ત વય કે ઘડપણને લઈને પિતે અશક્ત થયેલ છે. આ એની માન્યતા સાચી હોય તે જુદી વાત છે, પણ ઘણીવાર પ્રાણી આળસથી શક્તિને છૂપાવે છે. આવું જે મુનિમાં ન હોય તે મુનિ. મુનિ માટેનું બીજું અગત્યનું આ વિશેષણ છે. એને શક્તિ હય, છતાં શક્તિ નથી એમ લાગે જ નહિ. એ તે પડી પડીને પણ નિત્ય તથા પર્વ ક્રિયા કરે. અલબત્ત માંદગી કે વયને લીધે ખરેખર અશક્તિ આવી પહોંચી હોય તે જુદી જ વાત છે. સંહનન (સંઘયણ) એવું હોય કે જેમાં દલીલ ન ચાલે. નબળા સંહનનને કારણે પ્રાણી એવી ઊંચી જાતની આતાપના કે આરાધના કરી શકે નહિ તે તે વાત જુદી જ છે. તેમ જ આયુષ્ય કે ટૂંકું હેય, હજુ ઊંચી હદની ક્રિયા કરે તે પહેલાં જ તે ખલાસ થઈ જાય છે તે વાત પણ જુદી છે. કેટલાક પ્રાણીને કાળ નડે છે. દાખલા તરીકે આ Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત પાંચમા આરામાં પ્રાણી મેક્ષે જાય એવી ક્રિયા જ કરી શકતે નાથી, અથવા તેને એવી શક્તિ હોતી નથી, તે પણ જુદી વાત છે. - ત્રીજુ વિશેષણ કર્મગૌરવનું છે. કર્મો તે એણે ખપાવવા માંડ્યાં, પણ કર્મ ઘણાં હોય તે પણ મેક્ષ ન મેળવે. આ પ્રત્યેક વિશેષણ વિચારવા ગ્ય છે. એવા મુનિને એ ભાવમાં મોક્ષ ન મળે તે ત્રીજે ભવે ઘણે ભાગે અથવા તરત નજીકમાં તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આવા મુનિએ મોક્ષ ન મળવા માટે કર નહિ અને તેણે જાણવું કે તેને થેંડા વખતમાં મોક્ષ જરૂર થવાનું છે. એને આશા છે કે એનું જીવન સાચા રસ્તા પર છે અને એને મક્ષ દૂર નથી. || રિ મુનિવનિરાય છે Page #728 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦મું : ગૃહસ્થને આપણામાંના ઘણા મુનિ – યતિ થઈ શકતા નથી, સંસારનો ત્યાગ કરી શકતા નથી, પણ અત્ર મતાન્યે તેવે સારે માર્ગ ગ્રહણ કરે છે. તે રસ્તે જરા લાંખે છે, પણ રસ્તે તેમને માટે પણ છે. હેમચ'દ્રાચાર્ય' જ્યારે જાણ્યું કે તેના ઘણા ભવ પછી પણ મેાક્ષ થવાના છે, ત્યારે તેઓ નારાજ ન થયા પણ હસ્યા, રાજી થયા. તેએએ જાણ્યું કે કુમારપાળ તે અઢાર ભવે મેક્ષે જશે અને પેાતાને જે આંખલીના ઝાડ નીચે પાતે ઊભા હતા, તેનાં પાંદડાંની સંખ્યા જેટલા ભવ કરવા પડશે, ત્યારે આંબલીના ઝાડના પાંદડાની માટી સંખ્યાથી તેને ગ્લાનિ ન થઈ, પણ એટલા ભવની આખરે પણ પેાતાના માક્ષ થશે એ વિચારથી તેમને આનંદ થયા. અનેક રીતે સુંદર વન ચલાવવાના માર્ગો સમજુ જ્ઞાનીએએ બતાવ્યા છે. પોતાને અનુકૂળ હોય તે માગ પકડી લેવા, પ્રથમ તેની ચેષ ચલાવવી અને પછી સારા માર્ગોનુસાર વર્તન કરવું. * ‘મન્હ જિણાણુ`'ની સજ્ઝાયમાં પર્વદિવસે કેવી કેવી ક્રિયા કરવી તે બતાવ્યું છે, આચારાપદેશમાં અનેક વિગત આપી છે. આચારદિનકૃત્ય અને હેમચંદ્રાચાયના યાગ શાસ્ત્રમાં પણ તેની વિગતા ખતાવી છે. તમને તે ધર્મશાસ્ત્રમાં ઠામ ઠામ મળશે. વાત એ છે કે પેાતાની ઇચ્છાનુસાર વર્તન ન રાખવું અને અન્ય મહાપુરુષોએ દોરવણી આપી હોય તે પ્રમાણે પેાતાથી બને તેટલા પ્રયાસ કરવે. આ પ્રશમરતિ ગ્રંથમાં પણ અનેક માગ ખતાવ્યા છે. આ ચાલુ પ્રકરણમાં જરૂરી માર્ગો બતાવ્યા છે, તેવા ગૃહસ્થી – શ્રાવક થવું અને તેવા શ્રાવક થવામાં સંકોચ ન રાખવે. આ જીવનમાં પૌદ્ગલિક ગમે તેટલી સુખસગવડ મળે તેમાં રાચી ન જતાં તેમાં સ્થાયી સુખ કોને અને કથારે મળે તે વિચારવું અને પેાતાને ફાવે તેવા માર્ગને પોતે ઉપાડી લેવે, પણ તે સ્વીકાર્યાં પછી તેને ચીવટથી વળગી રહેવું. બાકી, દુનિયા કમી કહે કે ન કહે – તે સામે નજર ન રાખવી, દુનિયાની નજરે ક માણસ હાય છે તે કેટલીક વાર ધર્મદ્રષ્ટિએ પતિત હોય છે. દુનિયા તા પૈસા પેઢા કરનારને અને તેમાં વધારા કરનારને કરમી કહેશે, પણ ધર્મદૃષ્ટિ જુદી છે; ધર્મ અને ભારે કરમી માને છે. માટે સાચું સુખ મેળવવું હોય તે વ્યવહારુ – દુનિયાદારીની દૃષ્ટિથી લેવાઈ ન જવું અને અહીંનાં માન – પ્રતિષ્ઠા તા ઘણા અલ્પકાલીન છે. સ્થાયી સુખ જ્યાં મળે ત્યાં ચિત્તને ચેાડવું, વતનને વાળવું. બાકી તો અનેક આવ્યા ને અનેક ગયા. મધુ અધારું છે, સર્વ નકામું છે. પેાતાનું કલ્યાણ સાધવું તે કતવ્ય છે, પ્ર. ૨૯ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ પ્રશમરતિ વિવેચન સહિત એ દષ્ટિએ ગૃહસ્થને ઉદ્દેશીને લખાયેલું આ પ્રકરણ ખૂબ વિચારવા જેવું છે. અને એક વાત તે જરૂર વિચારવા જેવી છે. નવયુગના પ્રાણીએ લક્ષપૂર્વક પ્રાચીન મતને જરૂર અપનાવે. એમાં કોઈ જાતની અલ્પતા કે નાનપ માનવી નહિ. વરસે સુધી આપણા વડીલે જે વાત કરી ગયા છે, તેમાં ઘણી સમજણનું તત્વ છે. સૌહાર્દથી તે સમજવા અને તેને અનુસરવા ઈચ્છા રાખવી. આ નવયુગ ધર્મને અનુસરવામાં નાનપ માને છે. તેને આ સર્વ ક્રિયા હંબગ લાગે છે. તેને સાધુઓ હંબગ લાગે છે, તેને અનુષ્ઠાન હબગ લાગે છે, તેને પ્રાચીને સર્વ અધા મૂરખા લાગે છે. તેને જૂની કેઈપણ વાત રુચતી નથી, પણ જ્યારે કાળને સપાટો લાગે છે ત્યારે સર્વ કરી જાય છે અને પછી સાન સૂધ ઠેકાણે આવે છે. તેઓએ જાણવું જોઈએ કે અહીં તે ઘણું જૂના સમયના અનુભવો એકઠા થયા છે અને દુનિયા દેડી દેડીને થાકશે ત્યારે તેને આધારે તે અહીં જ છે, તેને આશ્રય પણ અહીં જ છે. એમા વગર કેઈને વિસ્તાર થાય તેમ નથી અને અનેક વર્ષના અનુભવ પછી અત્ર જે વચન સંગ્રહ્યાં છે તેને જ અંતે આધાર છે અને ત્યાં જ પ્રાણીનું નિર્વાપણ છે. એ અનુભવને લાભ લેવા પ્રયત્ન કરો અને તેને નિર્માલ્ય કે હંબગ માનવાની ઉતાવળ ન કરવી. આ જમાનામાં એક બીજી વાત પણ બને છે. આ યુગના માણસને ગમે તેટલું મળે તેમાં સંતોષ નથી. એ કદી હાશ કરીને બેસતું નથી અને કામમાંથી ફારેગ થવું તેને તે પ્રમાદ– આળસ માને છે. આ અતિ વિચિત્ર વ્યાધિ છે. એ તે યંત્ર માફક આખા જીવનમાં કામની પાછળ પડે છે અને એક કામ પૂરું ન થાય ત્યાં બીજાં દશ કામ ઊભાં થાય ત્યારે રાષ્ટ્ર થાય છે. પ્રાયઃ એ કામથી ફારેગ થવાને અવકાશ જ આવવા દેતું નથી, તક જ મળવા દેતું નથી અને પરિણામે નિવૃત્તિમાં શું સુખ છે તેને તેને કયાસ થતું નથી. આવા મનુષ્યને આ ગ્રંથમાં દાખલ કરેલ વિષે બહુ લાભકારક છે, કારણ કે તે એને વિચારવા પ્રેરે છે. નવયુગ ખૂબ વિચારક છે, ધર્મ તરફ પ્રેમ નજરથી જેનાર છે. જેઓ ગ્રસ્થ હોય અને આ વર્ગમાં તેઓ જેવા હોવા જોઈએ એમ કહે છે તેવા હોય તે તેઓ નવ ભવે કે વહેલામડા મુક્તિ જરૂર પામે. તેમણે ગભરાવાનું નથી, તેઓની ઈષ્ટ સંપત્તિ જરા મેડી મોડી તેઓને મળવાની છે અને હેમચંદ્રાચાર્ય આંબલીના ઝાડનાં પાંદડાંથી ડર્યા નહિ, પણ મેડ મેડે પિતાને નિસ્તાર થશે એમ વિચાર કર્યો તેમ તેમણે પણ પિતાને માટે ધારી આનંદ પામ અને પિતાની ફરજ ચીવટ રાખીને બજાવ્યા કરવી. આપણે તેવા ગૃહસ્થ કેવા હોય તે અત્ર જોઈએ. ચારિત્રની વાત ઉત્તમ છે. તેઓને (ચારિત્રવાનને) ઘણે સીધે રસ્તે છે, પણ આપણે ગૃહસ્થ, જેવા અત્ર વર્ણવ્યા છે તેવા, હેઈએ તે આપણે પણ રસ્તે છે એમ Page #730 -------------------------------------------------------------------------- ________________ હૃહસ્થને Sais: વિચારી જ્ઞાન-ક્રિયામાં ઉઘુક્ત રહેવું અને સારા ભવિષ્યની આશા રાખવી. આપણે હવે ગ્રંથકર્તા સાથે એ ગૃહસ્થ વર્ગ કે હેય તે જોઈ જઈએ. મેક્ષ સન્મુખ ગૃહસ્થી કેવો હોય?— यश्चेह जिनवरमते गृहाश्रमी निश्चितः सुविदितार्थः । दर्शनशीलवतभावनाभिरभिरञ्जितमनस्कः ॥३०३॥ અર્થ–આ જિનવર મતમાં જે કોઈ ઘરમાં રહેલ ગૃહસ્થાશ્રમી હોય, તે પિતાના નિર્ણયમાં અફર હોય છે, સારે જાણકાર હોય છે, દર્શન શીલ અને વ્રત તથા ભાવનામાં રમણ કરી રહેલ હોય છે. (૩૦૩), વિવેચન-આ પ્રકરણમાં ગૃહસ્થ શ્રાવક કેવો હોય તે બતાવવાની શરૂઆત કરી છે. નિશ્ચિત–આ તથા પછીન લેકમાં જણાવેલ ગૃહસ્થીને પણ સારું ભવિષ્ય છે, પણ તે કે હેય? “નિશ્ચિત’ એટલે પિતે કરેલા નિર્ણયને ચીવટથી વળગી રહેનાર, કૃતનિશ્ચય. ગ્રહાશ્રમી–ગૃહસ્થ, શ્રાવક, અથવા ગમે તે ધર્મના હોય, પણ પિતાના મતમાં મક્કમ, ગમે તેટલા ભેગે પણ પિતાના મતને ન છેડનાર, પણ કરેલ ધરણને અનુસરનાર, દઢ સંકલ્પવાન આત્મા. આ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થોડા કાળમાં મોક્ષ જાય છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. સુવિદિતાથ– જે કહેવાની વાત બરાબર સમજે હોય તે જ્ઞાની, કહેવાનું કાંઈક હેય અને સમજે બીજું જ તે નહિ, પણ સાચી વાતને સાચી જાણનાર. દર્શન–શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ પર વિશુદ્ધ શ્રદ્ધા જેને હોય છે. એટલે ગી નહિ પણ શુદ્ધ શ્રદ્ધા રાખનાર. શીલ-સુંદર વન. (અગાઉ તેનું વર્ણન થઈ ગયું છે.) વત-ગૃહસ્થીના બાર વ્રતનું પાલન કરનાર. એ બાર વ્રતમાં પ્રથમના પાંચ અણુવ્રત જાણીતા છે. છઠું દિવિરતિ, સાતમું દેશવિરતિ, આઠમું બેટાખરાબ આરંભત્યાગ (અનર્થ. દંડ વિરતિ), નવમું સામાયિકવ્રત, દશમું પૌષધોપવાસ, અગિયારમું ભેગે પગપરિમાણુ વ્રત અને બારમું અતિથિસંવિભાગવત. આ બાર વ્રત લઈને તેને તે પાળનાર હેય. આ બાર વ્રતે ગલી ગાથામાં બતાવશે. ભાવના–છટ્ઠા પ્રકરણમાં ભાવનાની વિસ્તારથી હકીક્ત આવી ગઈ. એમાં બતાવેલ છે તે રીતે મેગ્ય ભાવના ભાવનાર. Page #731 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત અભિરંજિતમનક–એનાથી એટલે દર્શન, શીલ અને વ્રતની ભાવનાથી એનું મન વાસિત થઈ ગયું હોય, એ તન્મય હોય. જેમ શીશીમાં તેલ નાંખ્યું હોય, નાખ્યા - પછી શીશીમાં વાસ રહી જાય છે તેમ આ દર્શન, શીલ અને વ્રતની અસરની ગંધ તેનામાં રહ્યા જ કરે તે, તે દર્શન તેમ જ વ્રત અને શીલથી વાસિત થઈ જાય છે, તદાકાર થઈ જાય છે, તન્મય – તદ્રશ્ય થઈ જાય છે. આવે ૩૦લ્મી ગાથામાં કહે છે તેમ આઠમે ભવે મોક્ષે જરૂર જાય એવો સંભવ છે, તે માટે તે ગાથા જુઓ.. વળી તે ગૃહસ્થી કે હોય તે આગળ કહે છે, તે આપણે જોઈએ. (૩૦૩) ગૃહસ્થી કેવો હોય (વધારે લક્ષણ)– . स्थूलवधानृतचौर्यपरस्त्रीरत्यरतिवर्जितः सततम् । दिग्वतमूर्ध्व देशावकाशिकमनर्थविरतिं च ॥३०४॥ અર્થ–મોટી મોટી હિંસા, અસત્ય, ચેરી, પરસ્ત્રીગમન, રતિ અને અતિથી રહિત થયેલે તે ગૃહસ્થ દિક(દિશા)વત તથા તેને સંક્ષેપ અને અનર્થવિરતિ કરે છે. (૩૦૪) વિવેચન--ગૃહસ્થ બાર વ્રત લે છે. તેમાંથી આઠ વ્રતનાં નામ અને તેની હકીકત નીચે પ્રમાણે છે. વિશેષ વિગતે જાણવા માટે બાર વ્રતની ટીપ જેવી. સ્થલવધ--શ્રાવકના આણુવ્રતમાં સ્થૂળ ત્યાગ હેય. એ કઈ જીવ નિર્દોષ હોય તેને ઈરાદાપૂર્વક મારે નહિ. એ અન્ય મારેલ કે પોતે મારેલ જીવના માંસનું ભક્ષણ કરે નહિ. સાધુનાં મહાવ્રત અને ગૃહસ્થના અણુવ્રતમાં આ મોટો તફાવત છે. એ સદોષી પંચંદ્રિયઘાતથી દૂર રહે અમૃત-ગૃહસ્થી ચાર મેટાં જૂઠ ન બેલે. એ ભૂમિ અને કન્યા સંબંધી જહું ન બોલે. બેટી સાક્ષી ન આપે. એટલે જેટલે એ અસત્યને ત્યાગ કરે તે બરાબર કરે અને તેને અક્ષરશઃ અનુસરે. ચોરી---ધૂળ ચરીને ત્યાગ. રાજદંડ ઊપજે તે ચેરી, જેનાથી સરકારી કેર્ટમાં સજા થાય તેવી કોઈ પણ વસ્તુ ધણીની સંમતિ વગર લેવી તે ચેરી છે. આ માટે પીનલ કોડની ચેરીની વ્યાખ્યા જોવી અને મોટી ચેરી કે ધાડ તે ન જ મારવી. પરસ્ત્રી-પારકી સ્ત્રી. વિધવા હોય, વેશ્યા હોય, કુલસ્ત્રી હોય, પિતે જેને ન પરણેલ હોય તે સર્વ પરસ્ત્રી કહેવાય છે. કુમારી સ્ત્રી પણ આ ચેથા અણુવ્રતની મર્યાદામાં આવી જાય છે. અહીં ઉપલક્ષણથી પાંચમા પરિગ્રહ અણુવ્રતને સમજી લેવું. રતિ-અરતિ--આ પાંચે વ્રતની બાબતમાં કોઈપણ પ્રકારનું સુખ અથવા અસુખ Page #732 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને ૭૯ ન માને. એને પાંચે વ્રતના વિષયે સરખી રીતે ત્યાજ્ય લાગે. મળે તે એમાં મજા નહિં, ન મળે તેા તેના તરફના શૈાચ નહિ. આવું બેદરકારી જેવું વલણુ અથવા રાજીનામું તેણે માનસિક દૃષ્ટિએ કેળવેલું હોય છે. પરિગ્રહ-ધનધાન્ય, રૂપું, સુવણ†, દ્વિપદ (બેપગાં જનાવર), ચતુષ્પદ (ચારપગાં જનાવર), કુષ્ય, ક્ષેત્ર (ખેતર) કે ગામની સ્થાવર મિલ્કત, વસ્તુ (ફની ચર અથવા ગૃહેાપસ્કાર) એ બધી વસ્તુના માટે મોટો ત્યાગ હોવા ઉપરાંત તેને નીચેના સાત મળીને કુલ ખાર વ્રત લેવાનાં હાય છે, તે નીચે પ્રમાણે. આ રતિઅરતિ શબ્દથી પરિગ્રહ અધ્યાહાર છે એમ સમજવું. આ પાંચ અણુવ્રતે તે પ્રથમના પાંચ વ્રત. તિતિમાં સાતમું ભાગે પલેગ વ્રત અને આઠમું અનર્થદ'ડ પશુ લઈ શકાય. છઠ્ઠું· દિગ્દત--પેાતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ પશ્ચિમ આદિ બધી દિશાએ તથા વિદિશાઓનું પરિમાણુ નક્કી કરી તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યની નિવૃત્તિ લેવી તે ક્રિશ્ વિરતિત્રત. સાતમુ' દેશાકાશિકાત——છઠ્ઠા દિવિરતિતમાં ઠરાવેલ મર્યાદાના પણ વખતે વખતે પ્રસંગે સંકોચ કરી તે ક્ષેત્રમાં સ અધર્મકાર્યમાંથી વિરમવાનું વ્રત. આઠસુ' અન દડવ્રત--પેાતાને લાભ ન કરે, નકામા પાપ બંધાય, રાજકથા, દેશકથા, ભેાજનકથા કે સ્રીકથા કરવામાં નકામો સમય જાય, દળવા, ખાંડવાના નકામે ઉપદેશ અપાય, સલાડુ દેવાય તેમ જ નાટકસિનેમામાં રાગોષ્ટિથી જવાય એ સ નકામા પાપામાંથી વિરમવું તે આઠમું વ્રત અનર્થદડવિરમણુ. ગૃહસ્થનાં ખાર ત્રતામાંથી આઠ વ્રતની વાત આ ગાથામાં કરી છે. તે ખૂબ વિચારવા ચેાગ્ય છે. (૩૦૪) વળી તે ગૃહસ્થ કેવા હાય ? सामायिकं च कृत्वा पौषधमुपभोगपारिमाण्यं च । न्यायागतं च कल्प्यं विधिवत्पात्रेषु विनियोज्यम् ||३०५ || અથ--તે સામાયિક અને પૌષધ કરે છે, ઉપભોગની મર્યાદા બાંધે છે અને ન્યાયપૂર્ણાંક પ્રાપ્ત કરેલી કલ્પ્ય ચીજનું સુપાત્રે દાન કરે છે. (૩૦૫) વિવેચન-ગૃહસ્થનાં ખાકીનાં ચાર વ્રતાની વાત આ ગાથામાં કરવામાં આવી છે. સામાયિક——ગૃહસ્થનું નવમું વ્રત. અડતાળીશ મિનિટ કે વધારે વખત એક સ્થાને સ્થિર બેસી જ્ઞાનમાં કે ધ્યાનમાં વખત પસાર કરવા તે નવમું વ્રત છે. એટલે વખત શ્રાવક સાધુ જેવે। આચાર કરે સામાયિક કરતી વખતે કોઈ જાતનું દુર્ધ્યાન ન કરવું, સમતાની વાનકી લેવી. છે. આ Page #733 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત પષધુ–સર્વથા ત્યાગ કરી વીશ કલાક ચાવિહાર ઉપવાસ કરી સાધુપણાની સ્થિરતાથી ભાવના કરવી તે ઉપર જણાવેલ દશમું વ્રત છે. આ વિશ કલાકને પૌષધ ખરેખર સાધુજીવનને સાર છે અને એક દિવસ સાધુતા આણે છે. ગોપભોગપરિમાણ્ય-એક વાર ભગવાય તે ભેગની વસ્ત. એક ને એક વસ્તુ અનેક વાર ભગવાય તે ઉપગ્ય ચીજ, તેમને સંક્ષેપ કર. ચૌદ નિયમ ધારવા તથા પંદર કર્માદાનના વ્યાપાર ન કરવા. રાત્રિભેજન ન કરવું. આ ગોપગપરિમાણુવ્રત અગિયારમું વ્રત છે. વિનિ –બારમા અતિથિસંવિભાગ વ્રતમાં પાત્ર સાધુને અમુક વસ્તુનું શાકમાં બતાવેલી વિધિએ દાન કરવું. આ પાત્રદાન બહુ ઉત્તમ ચીજ છે. એમાં દેનારનું ચિત્ત, વસ્તુની શુદ્ધતા અને લેનારની ગ્યતા, એમ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણેને જેગ થાય ત્યારે આ અતિથિસંવિભાગવત બહુ દીપે છે. સાધુ, તપસ્વીને ઘેર બોલાવી તેમનું આહારદાનથી બહુમાન કરવું એ આ વ્રતમાં આવે છે. આ ગાથામાં શ્રાવક કેવી કરણી કરે, ગૃહસ્થ કેવો હોય તે બતાવવા શરૂ કરેલ વાર્તા આગળ ચલાવેલી છે. એ વાત ૩૦ક્ષ્મી માથા સુધી ચાલવાની છે. આ ગાથામાં તેને અગત્યને વિભાગ આવ્યું. (૩૫) હજુ ગૃહસ્થનાં વિશેષ કર્તવ્ય બતાવે છે– - चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः। પૂજ્ઞા ધમાધિવાસપૂજાઘાટ રૂદ્દા અર્થ–તે દેરાસરમાં પ્રતિષ્ઠા કરીને શક્તિપૂર્વક પ્રયત્ન કરે છે અને સુગંધ, માળા, વાસક્ષેપ, ધૂપ, દીપક વગેરે પૂજા કરે છે. (૩૦૬). વિવેચન-શ્રાવક અથવા ગૃહસ્થ કે હોય તે બતાવવા ૩૦૩મી ગાથાથી ચલાવેલ પ્રકરણ આગળ વધારે છે. ત્ય–દેરાસર, જિનદેવની પ્રતિમાને પણ ચૈત્ય કહેવાય. આ શબ્દનો અર્થ કરવામાં કેટલાક સ્થાનકવાસી ભાઈઓએ ભ્રમ ઊભું કર્યો છે, પણ કેશકાર તેને અર્થ સ્પષ્ટ આપે છે. આયતન–ઠેકાણું, વિશ્રામસ્થાન ક્યાં શ્રાવકો પૌષધ, સામાયિક, અભ્યાસ કરે તે ઉપાશ્રય. આ સર્વ દેવસ્થાનેને આયતને – ઠેકાણું કહેવાય. પિતાની શક્તિ હોય તે પ્રતિષ્ઠા કરે, એટલે દેરાસર બનાવી તેમાં પ્રતિમાને પ્રવેશ કરાવે, અને તે સાધુને રહેવાના અને ગૃહસ્થને ભાવના કરવાના સ્થાને સ્થાપે, સ્થપાતાં હોય તેમાં મદદ કરે અને પિતાની શક્તિ અનુસાર તેમાં શક્તિ કે દ્રવ્યને વ્યય કરે. Page #734 -------------------------------------------------------------------------- ________________ હાથને ૧ પ્રયત-આદરપૂર્વક કરનાર, પ્રયત્ન કરનાર, પિતાની શક્તિ હોય તેટલે તેને માટે પ્રયત્ન કરનાર અને શક્તિને ગોપવ્યા વગર પ્રયત્ન કરનાર, તેને પિતાનું કર્તવ્ય ગણનાર. પૂજા–પાંચ પ્રકારની, આઠ પ્રકારની, સત્તર પ્રકારની, વિશ પ્રકારની, એકવીશ પ્રકારની, એકસે આ પ્રકારની પૂજા કરનાર. આ પૂજાના પ્રકારો અત્ર શેઠા બતાવ્યા છે. વિસ્તારની રુચિ હોય તેણે દેવવંદનભાષ્યથી અને બીજા વિધિગ્રંથથી જાણવા. ગધ–સુગંધીવાળા પદાર્થોની એક પૂળ એકવીશપ્રકારી પૂજામાં આવે છે. એવી સારી ગંધવાળા પદાર્થોથી પૂજા તે ગધપૂજા. માલ્યમાળા. ફૂલેની સરસ માળા બનાવવી. આ અષ્ટપ્રકારી, એકવીશપ્રકારી પૂજામાં આવે. નિરાંતે પુષ્પ વીણી તેની શોભતી માળા બનાવવી એ આ પૂજાને વિષય છે. અધિવાસ—આના બે અર્થ થાય છે. ખુશબેને અધિવાસ કહેવામાં આવે છે. એ અર્થ લેતાં ગંધપૂજાનું પુનરાવર્તન થાય છે. અધિવાસ એટલે નિવાસ, ઉપાશ્રય અથવા ધર્મક્રિયા કરવાનું સ્થાન. સંબંધ જોતાં આ અર્થ ઘટતું નથી. આ અર્થ લાગે છે, પણ સંબંધ જતાં બરાબર નથી. ટીકાકારે તે અર્થ પસાર કરી દીધું છે. સુગંધી દ્રવ્ય એ અર્થ કરેલ મેં જે છે, પણ આ અધિકારમાં તે મને બેઠો નથી. ધૂપ–સા દશાંગ ધૂપ કે અગરવાટને ધૂપ કરવો તે પૂજા માટે બહુ સુંદર છે અને એ કરનારના ચિત્તને પણ પાવન કરે છે. - પ્રદીપ–દી. દેરાસરમાં ધીરે દી કરી, ફાનસમાં રાખવાથી ખૂબ આહલાદ થાય છે અને તે કરવાગ્યે કરણી છે. આ વગેરે અનેક પ્રકારની પૂજા વિધિમાં બતાવી છે, તે કરવા તરફ તેનું ચિત્ત લાગેલું હોય અને પૂજા કરે ત્યારે તપ બની પ્રભુના ગુણેને રસાસ્વાદ કરે અને પિતામાં તે ગુણે પ્રચ્છન્ન છે તેને બહાર લાવવા પ્રયત્ન કરે. (૩૦૬) ગૃહસ્થને વિશેષ પરિચય– પ્રશમતિનિમિત્તે કિનગુસપુગનવન્દનામિત છે. संलेखनां च काले योगेनाराध्य सुविशुद्धाम् ॥३०७॥ અર્થ–સમતાના સુખને દરરોજ તે (ગૃહસ્થ) તર રહે છે, તીર્થંકર મહારાજ અને ગુરુ મહારાજ તથા સાધુ પુરુષને નમવાને હંમેશા તત્પર રહે છે, સંલેખન એગ્ય કાળે કરે છે અને મન વચન કાયાના યેગથી કરે છે અને શાસ્ત્રોક્ત રીતિએ કરે છે. (૩૦૭) વિવરણ-૩૦૩માં જે ગૃહસ્થનું વર્ણન શરૂ કર્યું છે તેમાં વધારે વણને આ ગાથામાં કરે છે. • પ્રશમ–ઉપશમ, શાંતિ. તમે એ શ્રાવકને જુએ ત્યારે તે શાંતરસમાં પડવાને Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ પ્રશમરતિ વિવેચન સહિત તરસ્ય અને ઉપશમ ફરતે આંટા મારતે દેખાય છે. એને સમતારસમાં પડવાની તૃષા લાગે છે અને એ તરસ જ્યારે એને એ પ્રશમરસ સાંપડે ત્યારે જ છીપાય છે. મતલબ કે એ શાંતિની ઝંખના કરે છે અને શાંતિ મળે ત્યારે જ રાજી થાય છે. - નિત્ય-દરરોજ. એના મનમાં એવી તે તરસ લાગે છે કે ક્યારે આ પ્રશમરસ હું પિઉં અને મારી તરસ છીપાવું. હંમેશ આવી એની શાંતિ મેળવવાની તલસના હોય છે. - તુષિત –તરસ્ય. એક માણસને પાણીની તૃષા લાગે ત્યારે તેને તે ઝંખ્યા કરે છે. પાણીની તરસ પાણી પીએ ત્યારે જ શાંત થાય છે. એટલે એને પ્રશમરસની તરસ પણ પ્રશમરસ મળે જ શાંત થાય છે. જિન–આ ગૃહસ્થ તીર્થંકરદેવને નમવા હંમેશાં ઈચ્છા રાખે છે. સાચા દેવને દેવ તરીકે ઓળખી, જાણી, પીછાની તેની સેવા કેમ કરું તેના તરફ તે ગૃહસ્થ આસક્ત હોય છે. જેમ અફીણીઓ અફીણ વગર રહી શકતું નથી, તેમ તેને તીર્થપતિની સેવા કરવાની આસકિત લાગેલી હોય છે. પિતાને ઈષ્ટ વસ્તુ મળે ત્યારે તેને આનંદ થાય છે. ગુરુ–જેવી એની તીર્થપતિની સેવા કરવામાં આસક્તિ હોય છે તેવી જ સાચા ગુરુની સેવા કરવાની એની આસકિત હોય છે. સાધુ–સપુરુષ, સારા માણસની વંદના કરવાની એની તાલાવેલી પણ એટલી જ મજબૂત હોય છે. તે સાધુપુરુષને શેધવા તલપાપડ થઈ રહે છે અને મળે ત્યારે એને મહાઆનંદ થાય છે. સં ખના–ધ કરવાની ઈચ્છા. અથવા સંલેખના એ શરીર-ઉપકરણ-કષાયના સંકોચરૂપ છે. એટલે, પોતાના શરીરનું અને ઉપકરણનું અને કષાયનું છું કેમ કરવું એ ત્રણે બાબતમાં એની ખૂબ હોંશ હોય છે. આ લેકમાં ધર્મનાં ફળને ઈચ્છવા તે ઈલેકશંસ, પરલેકે દેવદેવેંદ્રની પદવીને વાંછવી તે પરકાશસ, સુખ મળે જીવિતને ઈચ્છવું તે જીવિતાશંસ, દુઃખ પડશે મરણ ઈચછવું તે મરણશંસ અને ચાલુ સામાન્ય વખતે કામગની આશંસા કરવી તે કામગાશંસ. આ પાંચે આકાંક્ષાને ત્યાગ તે સંખના. કલે–પાંચે આશંસાને ત્યાગ જુદે જુદે વખતે થાય છે. આપણે ગુડસ્થ વખત જાળવીને કામ કરે છે. વદન–એ તીર્થકરને, ગુરુમહારાજને અને સાધુઓને નમસ્કાર-વંદન કરવા માટે ખૂબ જ આસકત હોય છે. - ચોગ–મન, વચન, કાયાને વ્યાપારથી. એટલે, “એ સંલેખન કરવા હંમેશા તૈયાર હોય છે, તેનાં વિશેષણે બે છે. કાલે–જે સમયે ઉચિત હોય તે સમયે સંલેખના કરે અને બીજુ તે મન વચન કાયાના વ્યાપારથી કરે. આ ગૃહસ્થ હોય. આ સંલેખના કેવી રીતે કરે તેની વાત બે વિશેષણથી કહી. Page #736 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુવિશુદ્ધએ સંલેખના ખરાખર કરે, શાસ્ત્રમાં જેવી કઢી છે તેવી બરાબર વિચારીને કરે, સ્વકપાળકલ્પિત નહિ, પણ તેનું સ્વરૂપ શાસ્ત્રમાં જેવું ખતાવ્યું છે તેવી તે કરે. એ વિશુદ્ધ શાસ્ત્રોક્ત સંલેખના કરનાર ઘરવાસી ગૃહસ્થ હાય. ગૃહસ્થને ૩૦૪મી ગાથામાં શરૂ કરેલ આપણા ગૃહસ્થનું વર્ણન હજુ ચાલુ છે. આવું જેનું વતન હોય તેવા ગૃહસ્થ થાડા ભવમાં જરૂર માક્ષે જનાર છે, એમ સમજવું. એટલે ગૃહસ્થને માટે માડી મેડા પણુ ચાન્સ’ છે એમ સમજી તેણે અત્ર વર્ણવેલા અને હવે પછી વર્ણવવાના ગૃહસ્થના વને જીવવું. (૩૦૭) એવા ગૃહસ્થને શું થાય તે બતાવે છે— प्राप्तः कल्पेष्विन्द्रत्वं वा सामानिकत्वमन्यद्वा । स्थानमुदारं तत्रानुभूय च सुख ं तदनुरूपम् ||३०८॥ लोकमेत्य सर्वगुणसम्पदं दुर्लभां पुनर्लब्ध्वा । शुद्धः स सिद्धिमेष्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ॥ ३०९ ॥ અથ—લ્પાપપન્ન દેવતાનાં સ્થાનકોમાં ઇન્દ્રપણું કે સામાનિકપણું કે એવું બીજું કાંઈ પણ ખૂબ સરસ સ્થાન પ્રાપ્ત કરીને, ત્યાં તે સ્થાનકને ચેાગ્ય સુખના અનુભવ કરીને મનુષ્યલેકમાં આવીને સાધારણ રીતે મળવી મુશ્કેલ સર્વગુણની સંપત્તિ મેળવીને ઘણે ભાગે નિયમસર રીતે એ આઠ ભવમાં માક્ષે જાય છે. (૩૦૮-૩૦૯) વિવેચન આવે! ગૃહસ્થ કયાં જાય અને કેવુ સુખ ભગવે તે આ ગાથામાં જણાવે છે. કલ્પ–આવ્યા ગયાના જેને વ્યાપાર હાય તે અવસરે જનાર આવનાર બાર દેવલેાકના દેવે અને તેમના ઉપરી જે હાય તે ઇંદ્ર કહેવાય છે. ભવનપતિના દશ પ્રકાર છે. દરેક પ્રકારના ખએ ઇંદ્ર હાય છે. આમ ભવનપતિના કુલ વીશ ઇંદ્ર થાય છે. વ્ય'તર દેવેાના આઠ અને વાણવ્યંતર દેવાના આઠ એમ કુલ સેળ પ્રકાર છે, તે દરેક પ્રકારના એ એ ઇન્દ્રો ગણતાં તે ખત્રીશ ઇંદ્ર થાય છે; એને ભવનપતિના ઉપરોક્ત વીશ ઇંદ્ર સાથે મેળવતાં બાવન ઇન્દ્ર થયા. યેતિષ્ણદેવે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા પૈકી સૂર્ય અને ચંદ્રને ઇંદ્ર પદવી છે. વૈમાનિક દેવેાના ખાર પ્રકાર છે. તેમાં કલ્પાપપન્ન વૈમાનિક દેવાના પ્રથમ આઠ દેવલેાકના આઠ ઇંદ્રો, નવમા તથા દશમા એ એ દેવલાકના એક ઇંદ્ર અને અગિયારમા તથા Page #737 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ પ્રશમરતિ વિવેચન સહિત બારમા દેવલેકને એક ઈંદ્ર છે. સર્વને સાથે ગણતાં ઉપરના બાવન, બે જોતિષના અને દશ વૈમાનિકના મળી કુલ ચોસઠ ઇંદ્ર થાય છે. સામાનિક–સામાનિક દેવતાની પણ અતુલ્ય ઋદ્ધિ હોય છે. આ ગૃહસ્થ ઈંદ્રપણું કે સામાનિદેવપણું પામે છે, એમ આ વાતને વિસ્તાર છે. આવું ઉદાર સ્થાન પ્રાપ્ત કરીને ત્યાંનાં સર્વ સુખે બીજે ભવે ભગવે છે. આ બીજો ભવ તેને મળે ત્યાર પછી તે આગળ શું કરે તે ૩૦લ્મી ગાથામાં કહેશે. આવી જાતનું સુખ તે સ્થાનને અનુરૂપ છે. ગૃહસ્થ તે સુખ મેળવવા પ્રયત્ન કરતે નથી, પણ સ્થાનના પ્રભાવે તે તેને જરૂર મળે છે. - નરલોકન-મનુષ્યલેક. આ ખાસ દુર્લભ વસ્તુ છે. મનુષ્યભવ પ્રાપ્ત કરે તે દશ દષ્ટાંત દુર્લભ છે. આપણે અગાઉ દશ દષ્ટાંત પર વિવેચન કરી ગયા છીએ. એ દશ દાખલાએ દુર્લભ એ મનુષ્યભવ આ ગૃહસ્થને મળે છે. સવગુણસંપદ-- superman થાય છે. એ દુનિયામાં મોટાપણું પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને ઉચ્ચ જીવન જીવે છે. પ્રામાણિક વર્તન કરી એ જીવે છે અને વિશુદ્ધતર જીવનને એ પિતાના કેન્દ્રસ્થાને રાખે છે. આવી હૃદયવિકાસની સંપત્તિ મળવી અને મનુષ્યભવ મળ મહા મુશ્કેલ છે. ઘણું તે એવા સરસ મનુષ્યભવને એશઆરામમાં અને આળસમાં નિરર્થક બનાવે છે, પણ આપણે સદરહુ ગૃહસ્થ તેને સારી રીતે વહન કરી એ મનુષ્યભવને પૂરો લાભ લે છે. દુલભ-આ મનુષ્યભવ અને તેમાં હૃદયના ગુણની પ્રાપ્તિ ઘણી જ મુશ્કેલ છે, તે આપણે વર્ણવેલા ગૃહસ્થને જરૂર મળે છે અને તેને તે પૂરતો લાભ ઉઠાવે છે. શુદ્ધ-એને મનુષ્યભવ અને સારું જીવન મળે છે. એટલું જ નહિ પણ એ જાતે શુદ્ધ જીવન ગાળે છે. સિદ્ધિ–મોક્ષ. એને મોક્ષપ્રાપ્તિ કરવી છે. તે આઠ ભાવમાં મેક્ષ મેળવીને જ રહે છે. દરમ્યાન એ ગુણપ્રાપ્તિમાં વધતું જ જાય છે. એ દીક્ષા લે કે ન લે, સંસારને ત્યાગ કરે વા ન કરે, એ સંબંધી કર્તા કાંઈ કહેતા નથી, પણ બન્નેમાંથી કોઈ પણ સ્થિતિમાં તે પિતાનું સાધ્ય ધ્યાનમાં રાખે છે. * અષ્ટક–આઠ ભવ કરીને એ ઘણે ભાગે ચોક્કસ ક્ષે જાય છે. એ વાત બહાળતાએ ઘણાખરા જેના સંબંધમાં સમજવી. ઘણે ભાગે તે તે ક્રમે સાધ્ય મોક્ષમાં આઠ ભવમાં જરૂર જાયસાધુ ત્રીજે ભવે અને ગૃહસ્થ જે અત્ર વર્ણવ્યું છે તે વતનમાં હોય તે આઠમે ભવે મોક્ષે ઘણે ભાગે ચક્કસ જાય છે. (૩૦૮-૩૦૯) Page #738 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને આવી રીતે આ ગૃહસ્થને ઉદ્દેશીને લખાયેલું પ્રકરણ અત્ર પૂર્ણ થાય છે. આ પ્રકરણ જે સંસારને ત્યાગ ન કરી શકયા હોય, સંસારમાં પડી રહ્યા હાય તેમને ઉદ્દેશીને લખાયેલું છે. તેઓ પણ ધારે તે આવું સુંદર પરિણામ ઉપજાવી શકે. તે અત્ર વર્ણન કરવામાં આવ્યું છે તેવા શ્રાવક અને તે તેમને પણ આઠ ભવમાં જરૂર માક્ષ મળે, પણ વાત એ છે કે તેઓએ આ પ્રકરણમાં બતાવેલ છે તેવા ગૃહસ્થ-શ્રાવક થવું જોઈએ. તેઓ બારવ્રતધારી જરૂર હોય, અને સંસાર સેવે તે ‘ધાવ ખેલાવત બાળ એ ન્યાયે જેમ ધાવ છેકરાને જાળવવા રાખી હોય તે બાળકને રમાડે, જમાડે, હીંચક નાંખે પશુ આખા વખત તેના મનમાં એક વાત ઠસેલી હાય છે કે આ છે!કરું પારકી માતાનું છે; તે બાળકને રમાડે, જમાડે, નવરાવે પણ તેના મનમાંથી આ ભાવ જતા નથી; એ બાળકને પોતાનું માનતી નથી. તેવી જ રીતે કદાચ કારણને વશ પડીને સંસારનાં સર્વ કાર્ય કરવાં પડે તે આ ગૃહસ્થ કરે છે, પણ તેને પેાતાનાં માનતા નથી ને પાતાના ઘરને બળતું જોઇને મળી જતા નથી; તે જાણે છે કે આ સર્વ સંયેગ મળેલ છે તે થાડા વખત માટેના જ છે અને અંતે સર્વ અહીં મૂકી જવાનું છે અને એક દોરાના ધાગા પણ સાથે આવવાના નથી. એ સંસારનાં સર્વ કાર્યો કરે છે, ખાય છે, પીએ છે, પહેરે છે, વ્યાપાર કરે છે, પણ કોઈપણ કાય ની સાથે એનેા તાદાત્મ્ય ભાવ થતા નથી. એ વ્યવહારમાં હેાવા છતાં વ્યવહારનું સ્વરૂપ અને વિનશ્વરપણું બરાબર સમજી તેનાથી અળગા રહે છે; અને સર્વ કરે છે, છતાં કોર્ટમાં જીવ ઘાલતે નથી અને સર્વથી ન્યારા રહે છે. આમાં કાર્યની પદ્ધતિ પર ઘણા આધાર રહે છે. સાધારણ ચાલુ વ્યવહારુ માણુસ વ્યવહાર સાથે આતપ્રેત થઇ જાય છે, જ્યારે આ ગૃહસ્થ પેાતાનું અલગપણું સમજે છે અને અંતઃકરણથી એ અલગપણું જાણીને પોતે પેાતાનું કામ કરતાં છતાં, કામથી અલગ રહે છે. અને ગૃહસ્થને ચેગ્ય પ્રતિષ્ઠાકિ કાર્ય કરવામાં આનંદ આવે છે. એ દાન, શીલાદિ કરતી વખતે પાતાનું વીર્ય છૂપાવતા નથી, પશુ તે વખતે પેાતાને વીલ્લાસ બતાવે છે. સાંસારિક સ` ફરજો બજાવે છે, પણ તે કામની સાથે એતપ્રાત થઈ જતે નથી કે એક થતા નથી. એ તે આવી પડેલ વેઠ છે એટલે કરવું જોઇએ તેમ ગણી બાહ્યભાવે કરે છે, પણ એની લગની ત્યાગ તરફ હોય છે અને એને હૃદયાલ્લાસ તો એવાં જ ત્યાગનાં કાર્યોમાં આવે છે. બાકી એવા ગૃહસ્થનું પ્રામાણિકપણું તે આદર્શભૂત હોય. તે કદાપિ કાળાબજાર કરે નહિ, લેકેના પરાધીનપણાના કોઇ લાભ ન મેળવે; અને દાન, શીલ કે કોઈપણ ધર્મકાય કરતી વખતે પેાતાની સવ શક્તિના ઉપયેાંગ કરે. અને ખાર તે લે તે ખરાખર સમજીને લે અને આગ્રહથી પાળે અને પાળવામાં ખૂબ ઉત્સાહ દાખવે. એન્ડ સ્ટેન્ડ પર બે મિત્રો બેઠા હતા. એક મિત્રે સવાલ કર્યાં કે જૈનનું પ્રામાણિકપણું કેવું હાય ? જવાખમાં બીજા મિત્રે કહ્યું કે આ છેટે હાઈકોટ દેખાય છે તેના જજના ૭૧૫ Page #739 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સહિત પ્રામાણિકપણાથી ઓછું તે ન જ હોય. કોઈ તમને કહે કે હાઈકોટના જજે લાંચ લીધી તે માનશે નહિ. એથી એ જૈનનું પ્રામાણિકપણું ન હેાય, એટલું જ નહિ પણ એની પ્રતિષ્ઠા પણ એવી જ હોય. એ શ્રાવક છે તેથી જૂહુ' ખાલે નહિ, કોઈને છેતરે નહિ, ખોટા તેલમાપ રાખે નહિ અને વિશુદ્ધ હાય અને તેની આબરૂ પણ એવી જ હેાય. આ હાઇકોર્ટ જજના પ્રામાણિકપણા સાથે ગૃહસ્થનું પ્રામાણિકપણું સરખાવવું અને અત્યારના કાળા બજારમાં જૈનએ જે નામના મેળવી છે તેની સાથે મેળ ખાય તેવું નથી એમ લાગે તે આ દુનિયામાં અનેક રત્ના પડેલાં છે એ ખીજા' હશે, ખીજે હશે; પણ અત્ર જે ગૃહથનું વર્ણન કર્યું છે તે કાળા બજાર તે ન જ કરે અને એ કાળા બજાર કરે એવું એને માટે કલ્પાય એ પશુ અત્યંત બેહુદી વાત છે. ૭૧૬ છતાં જેઓ સસારના ત્યાગ કરી શકયા ન હાય, પ્રપ ́ચમાં ગૂ ́ચવાઇ ગયા હોય, તેઓ પણ જો અત્ર કહેવામાં આવ્યું છે તે રીતે ચાલે તે તેમના મેક્ષ અંતે થવાના છે. અને ઘણે ભાગે એના નિસ્તાર નિયમસર થાય છે. આ કાંઈ જેવી તેવી વાત નથી. બને ત્યાં સુધી સંસાર અને પૌદ્ગલિક પ્રેમના ત્યાગનો વિચાર કરવા યેગ્ય છે, પણ જેનાથી તે ન બની શકે તેવું હોય તેને માટે પણ માગ છે. એટલી દિલાસાની હકીકત છે. એટલે ગૃહસ્થ માટે પણ જો તે આ શ્ર્લોકમાં વર્ણવ્યું છે તેવું જીવન જીવે અને વન કરે તો તેને માટે પણ રસ્તા છે અને તેણે બનતા સુધી સ્વીકારી લઈ ઝડપી લેવા જોઈએ. છતાં મુખ્ય માર્ગ તે સર્વત્યાગના જ છે અને અને ત્યાં સુધી તે જ સ્વીકારવા ચેગ્ય છે, પણ જેનાથી તે બને તેવું ન હોય તેને માટે પણ રસ્તો છે. આ રસ્તામાં વન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, તે ખાસ ધ્યાનમાં રાખવા ચેગ્ય છે. બાહ્ય ક્રિયા કરતાં પણ વધારે ભાર જીવનના વન ઉપર અને ભાવ ઉપર મૂકવામાં આવેલ છે. તે તરફ ખાસ ધ્યાન ખેચવામાં આવે છે. ॥इति गृहस्थप्रकरणम् ॥ Page #740 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મુ : ઉપસ’હાર 7 હિંદના વિશિષ્ટ કવિએ ગ્રંથને અંતે ઉપસંહાર આપે તે ચાલુ પ્રચલિત નિયમ છે. અને અંગ્રેજીમાં epilogue કહે છે. આ ગ્રંથના મુખ્ય વિષય શા છે તે અથવા તેમ શા માટે બન્યું છે તે બતાવવાને ઉપસંહાર લખવાના હેતુ હાય છે. કેટલાક ગ્રથામાં નાામેટા, ઉપસંહાર આપણે આ પ્રકારના જોઇએ છીએ. છતાં ઉપસંહાર લેખકે લખવા જોઈએ એવા ખાસ નિયમ નથી. દાખલા તરીકે શ્રીમદ્ યશે:વિજયજીએ અનેક વાર ઉપસંહાર લખ્યા નથી. આને માટે એક સાર્વત્રિક નિયમ નથી. આ 'થને છેડે ઉપસંહાર ચાખેંચાખે લખેલ છે, તેથી તેનું જુદું પ્રકરણ પાડી તેને બતાવવામાં આવ્યો છે, તેના ઉદ્દેશ માત્ર એક જ છે કે એ આખા ગ્રંથથી અલગ છે અને આ ગ્રંથ જાણવાથી શે! લાભ થાય છે, અભ્યાસ કરવાથી શા લાભ થાય છે અને એમાં કહેલ વાત જીવવાથી શે। લાભ થાય છે તે આ ઉપસંહારમાં બતાવ્યું છે. અધ્યાત્મપદ્રુમ, ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર વગેરેમાં ઉપસંહાર દાખલ કરેલ છે. અને અનેક ગ્રંથા કદમાં નાનામોટા હેાવા છતાં બિલકુલ ઉપસંહાર વગરના પણ છે. એટલા માટે આ ઉપસંહાર લખવા જ જોઇએ એવા સાર્વાંત્રિક નિયમ નથી, આપણા ગ્ર'થકર્તાએ ઉપસંહાર કેવી રીતને કર્યાં છે તે વિચારવા લાયક હાવાથી આપણે તે જોઈ જઈએ. આ ગ્રંથનુ ફળ— इत्येवं प्रशमरतेः फलमिह स्वर्गापवर्गयोश्च शुभम् । संप्राप्यतेऽनगारेरगारिमिश्रौत्तरगुणाढयेः ॥ ३१०॥ અઆ પ્રશમરતિ ગ્રંથના અભ્યાસ અને વર્તનનું ફળ આ દુનિયામાં શુભસારું મળે છે; અને અણુગારા અને ઘરબારી (ગૃહસ્થા) પરભવે સ્વગ અથવા મેાક્ષ પ્રાપ્ત કરે છે. (૩૧૦) વિવરણઆ ગાથામાં જેએ આ પ્રશમતિમાં જણાવ્યા પ્રમાણે જીવે છે તેમને કેવું ફળ થાય છે તે બતાવે છે. ઈહે—અહીં, આ જીવનમાં. ફળ એ પ્રકારનાં છેઃ આ જીવનમાં થનારાં ફળ અને આવતા ભવમાં થનારાં ફળ. Page #741 -------------------------------------------------------------------------- ________________ પ્રશમતિ વિવેચન સહિત શુભ~~આ ભવમાં થનાર ફળની સાથે આ વિશેષણુ જાય છે. જો પ્રશમરતિ ગ્રંથમાં અતાવ્યા પ્રમાણે જીવાય તા આ ભવમાં સારું ફળ થાય છે; અને આ ભવમાં અનેક રીતે સુખ, સૌભાગ્ય અને ઉદરપૂરણ થાય છે, સારાં ધરબાર અને સ્ત્રી મળે છે અને બધી રીતે આબરૂ વધે છે, કીર્તિ સત્ર પ્રસરે છે. ૭૧૮ સ્વગ—પરભવના ફળની વાત આ વિભાગમાં છે. ભાર દેવલેકે જવું કે જ્યાતિષ્ઠ દેવ થવું તે પરભવમાં થાય છે. આનું નામ સ્વગ પ્રાપ્તિ કહેવામાં આવે છે. અપવગ—માક્ષ. કેટલાક પ્રાણીઓ જે પ્રશમરતિમાં જણાવ્યા પ્રમાણે જીવે તે દેવલેાકમાં જાય છે અને કેટલાક મેક્ષમાં જાય છે. એ કાણુ કાણુ કયાં કયાં જાય છે તે આગલા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. અણુગાર—સાધુઓને એ ફળ કેવું થાય છે તે એગણીશમા પ્રકરણમાં ખતાવ્યું છે ત્યાંથી જોવું. અગારી—શ્રાવકને કે ગૃહસ્થને એ કેવું ફળ આપે તે વીશમા પ્રકરણમાં બતાવ્યુ` છે. ઉત્તરગુણાઢચ—અહીં અણુગાર (સાધુ) કેવા હેાય, કેવા ગુણને પ્રાપ્ત થયેલા હાય અને ખાર વ્રતધારી ગૃહસ્થ કેવા હોય તે ઉપયુક્ત એ પ્રકરણમાં બતાવ્યુ છે. એટલે નામધારી સાધુ કે ગૃહસ્થને સ`ને એ ફળ મળે છે એમ ન સમજવું, પણ એમાં જે જે પ્રકારના અણુગાર કે ગૃહસ્થ બતાવ્યા છે તે જરૂર દેવલેાક પામે છે કે મેક્ષે જાય છે. ગુણુની વ્યવહારુતા આ ગાથામાં સારી રીતે બતાવવામાં આવી છે, તે ખહુ વિચારવા યેાગ્ય છે. સ` અણુગારને કે સવ ગૃહસ્થને સ્વર્ગ કે અપવ મળે છે એમ નથી, પણ અહી' જેવા વધુ વ્યા છે તેવા અણુગાર કે ગૃહસ્થ હાય કે વ્રતધારી અર્થાત્ ઉત્તરગુણુધારણ કરનાર હાય તેને દેવલાક કે મેક્ષ મળે છે. (૩૧૦) આ ગ્રંથ સમુદ્રમાંથી શેાધેલ કોડી જેવા છે जिनशासनार्णवादाकृष्टां धर्मकथिकामिमां श्रुत्वा । रत्नाकरादिव जरत्कपर्दिकामुद्धृतां भक्त्या ॥ ३११ ॥ અજૈન શાસનરૂપ સમુદ્રમાંથી ખેંચીને બહાર કાઢેલી આ ધર્મકથા તે સમુદ્રમાંથી ભક્તિપૂર્વક ખેંચી કાઢેલ જૂની છીપ જેવી છે એમ સમજવું અને તે ભાવે તેને સાંભળવી (૩૧૧). વિવેચન--આ પ્રશમરતિ ગ્રંથ કેવા છે તે આ ગાથમાં ઉપસંહારરૂપે વધુ વે છે. અણુ વ——–જૈન શાસન તે મેાટા દરિયા જેવું છે, દરિયા જેટલું તે વિશાળ છે, તેના પાર પામવે। અતિ મુશ્કેલ છે. તેવા મોટા વિશાળ દરિયામાંથી. Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ઉપસ હાર ધમ કથા--આ ગ્રંથ ધર્મકથા જેવા છે. આપણે તે સાંભળવા વૈગ્ય છે. તે સાંભળતા કે વાંચતા હાર્ટએ ત્યારે ધર્મકથા જેવા રસ આપે છે તેવા મધુર રસ આપે છે. તેને ધર્મકથા શા માટે કહી તેનાં કારણેા જણાવે છે. જો કે એને ધર્મકથા સાહિત્યમાં સમાવેશ ન થાય, પણ ધર્મકથા જેવા રસ ઉત્પન્ન કરે તેવા રસ ઉત્પન્ન કરે છે અને વળી તે ધર્મની કથા એટલે વાર્તા તેા છે જ એટલે તેને ધર્મકથા ગણ્યા છે. પદિકા-કોડી. બાળકોને રમવાની કેડી હાય છે, તેના જેવા એ છે, અર્થાત્ તે કોડીની જેમ સરસ રસ ઉત્પન્ન કરે છે. કોડી સાથે આ પ્રશમતિ ગ્રંથને સરખાવવામાં કર્તાએ ભારે વિચક્ષણુપણું બતાવ્યુ છે, તે ગ્રંથના અભ્યાસ કર્ય` ખબર પડે તેમ છે. જરત્--જેમ દરિયામાં માછલાં તથા મગર, વ્હેલ વગેરે અનેક પદાર્થો હાય, તેમાંથી જૂની કોડી આ ખેચી લીધી છે. ઉધૃતા--ખેચી આણેલ છે. મેટા દરિયામાં તે અનેક ચીજો છે તેમાંથી આ કોડી ખેંચી માણી છે. તેથી તેની સાથે રમવું, સારી રીતે રમવું અને તેને સારા ઉપયાગ કરવા. ભકત્યા——સમતારસની પ્રીતિથી આટલું શાસ્ત્રનું રહસ્ય ખેંચી કાઢયું છે. આમાં કર્તાના સ્વાર્થ કોઈ પ્રકારના નથી, માત્ર તેણે તે ભક્તિપૂર્વક અથવા ભક્તિ ખાતર જ આ કામ કર્યું છે. વિશાળ શાસ્ત્રસમુદ્ર પાસે તે પ્રશમરતિ ગ્રંથ એક કોડી માત્ર છે. પણ તેને ભક્તિથી ખેંચેલ છે, પ્રેમપૂર્વક ઉપકારક બુદ્ધિએ ભક્તિથી શેાધીને કાઢેલ ખરો માલ છે, અ છે, સત્ત્વ છે, સાર છે. તે અર્થાંમાં તેને સાંભળવે કે વાંચવે. શ્રૃત્વા--વાંચવા કે સાંભળવા. આ બન્ને ભાવ આ શબ્દના નીકળે છે. આના સમાવેશ તે દ્રવ્યાનુયોગના ગ્રંથામાં થાય, પણ જેમ ધર્મકથાને માણુસા તેમાં રસ લઈ વાંચે છે, તેમ આ સારભૂત રહસ્યભૂત ગ્રંથને માણસાએ વાંચવા કે સાંભળવેા. (૩૧૧) દોષ તજવા અને ગુણ ગ્રહણ કરવા- सद्भिर्गुणदोषज्ञेदेषानुत्सृज्य गुणलवा ग्राह्याः । सर्वात्मना च सतत ं प्रशमसुखायैव यतितव्यम् ॥ ३१२॥ અથ-ગુણુ અને દોષને જાણનારા સજ્જન પુરૂષોએ દોષને છેડી દઈને જરા માત્ર પણ ગુણુ હાય તે પકડી લેવે। અને સર્વ પ્રાણીઓએ હુમેશા સમતા(પ્રથમ)નાં સુખ મેળવવા માટે જ પ્રયત્ન કરવા. (૩૧૨) વિવેચન—ગ્રંથકાર અત્યારે જેવી રીતે સામાન્ય ક્ષમાયાચના ઉપાધાતમાં કરે છે તેવું આ સામાન્ય વચન છે, Page #743 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ વિવેચન સાહત ગુણ-સારા મુદ્દા, સારી વાત. આને સજજન માણસો જાણે છે. તેઓની ઘણી સૂક્ષમ નજર હોય છે. તેઓ ગ્રંથમાંથી સારા મુદ્દાઓને પણ જાણે છે એવું સજજન પુરુષનું લક્ષણ છે. દોષ–-તેમ જ એમાં ખરાબ મુદ્દા, દે, ભૂલ ક્યાં ક્યાં થયેલ છે તે પણ જાણે છે. આવા સજ્જન પુરુષે તે નિર્લેપ હોય છે. તેઓના અપાર જ્ઞાનથી તેએ ગ્રંથમાંથી સારા અને ખરાબ મુદ્દાઓને બરાબર પકડી પાડે છે. તેઓની સામ્યદષ્ટિએ સારા મુદ્દા અને ખરાબ મુદ્દા બને આવે છે. તેવા સજજન પુરુષોએ શું કરવું તે વિજ્ઞપ્તિ રૂપે કહે છે. ઉત્સ--છેડી દઈને. સજજન પુરુષોને વિનતિ છે કે તેઓએ ખરાબ મુદ્દાઓ આ ગ્રંથમાં આવી ગયા હોય તેમને છોડી દેવા ને ગ્રંથના તે વિભાગ પર દુર્લક્ષ બતાવવું. આ એક જાતની ક્ષમાયાચના છે. આવા પ્રશમના ગ્રંથમાં તે ખરાબ મુદ્દો શું હોય, પણ કદાચ હોય, આવી ગયું હોય, તે સજજન પુરુષોએ ખરાબ મુદ્દાની દરકાર ન કરતાં તેને તજી દે. માફી માગવાની અને પિતાની નમ્રતા બતાવવાની આ એક રીત છે. ગુણલવ-સારા અને એક લેશ ભાગ પણ ગાય કે બળદના પૂછડામાં બાલ થાય છે, તે નકામા છે, તેને પણ લવ કહેવામાં આવે છે. આ આખા ગ્રંથમાં એક લેશ માત્ર પણ સારે મુદ્દો હોય તેને પકડી લે. સજજનને સારા કે ખરાબ કોઈ પણ મુદ્દા | સૂઝે, પણ આ ગ્રંથકર્તાની વિનંતી છે કે તેમણે ખરાબ મુદ્દાને ત્યાગ કરી સાધારણ લેશમાત્ર પણ સારે મુદ્દો હોય તે પકડી લે. આટલી વિનંતી સારા માણસોને, સજજનેને કરી. સર્વ પ્રાણીઓને જે વિનંતી કરે છે તેને હવે આપણે વિચારીએ. સર્વ––સાધુ અને ગૃહસ્થ, સર્વ શબ્દ ઈરાદાપૂર્વક સમજીને ગ્રંથકર્તાએ વાપર્યો છે. સંસારને ત્યાગ જે કરી શક્યા ન હોય, તેમણે પણ ત્યાગીની પેઠે પ્રશમસુખ પ્રાપ્ત કરવા યત્ન કરો. યતિતવ્ય --પ્રયત્ન કરવો. એ સુખ મળી જ જશે એમ માનવું નહિ, પણ પ્રયાસ કરીને તેને મેળવવું. આપણે જેમ પૈસા કે વસ્તુ મેળવવા પ્રયાસ કરીએ છીએ તેમ પ્રશમસુખ મેળવવા પૂરતી ચીવટ રાખી પ્રયાસ કરવો. એવ––ો તમારે અનંત સુખ મેળવવું હોય તે તે માટે જ પ્રશમસુખ મેળવવા પ્રયત્ન કરવા જેવું છે. પ્રયત્ન કરવાથી તે મળશે જ એમ ન સમજવું, પણ તમે મેગ્ય માગે છે એટલું તે સદૈવ ધ્યાનમાં રાખવું. અને આ સલાહ લેખકે સાધુ – યતિ તેમ જ સંસારી ગૃહસ્થ સર્વને એકસરખી રીતે આપેલ છે, એ લક્ષમાં રાખી સર્વ પ્રાણીઓએ આ પ્રશમસુખ પ્રાપ્ત કરવા યત્ન કર. (૧૨) Page #744 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૭૨૧ સામાન્ય માફી– यञ्चासमंजसमिह छन्दःशब्दसमयार्थतो मयाऽभिहितम् । पुत्रापराधवत्तन्मर्षयितव्यं बुधेः सर्वम् ॥३१३॥ અર્થ–-છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને જૈનશાસ્ત્રથી ઊલટું મારાથી બોલાઈ ગયું હોય તે બાળકના – પિતાના છોકરાના અપરાધની જેમ સમજુ વિદ્વાનેએ તેને માફ કરવું, એવી મારી વિજ્ઞપ્તિ છે. (૩૧૩) વિવેચન--આ ગાથામાં સામાન્ય માફી (apology) ગ્રંથકર્તાએ માગી છે, તે તેમની નમ્રતા બતાવે છે. ભૂલ ત્રણ પ્રકારની થવાનો સંભવ છે તે આપણે જોઈએ. છંદ--આ પ્રથમ પ્રકારની ભૂલની સંભાવના છે. છંદશાસ્ત્ર પ્રમાણે જેટલી માત્રા આ પ્રત્યેક છંદમાં એટલે ગાથામાં હોવી જોઈએ તેનાથી વધારે કે ઓછી થઈ હોય, કઈ જગાએ છંદશા અને નિયમ જળવા ન હોય તે તે માટે પ્રથમ માફી આપવી, એવી ગ્રંથકર્તાની માગણી છે. આવી ભૂલ જડી તે નથી, તેમ જ કેઈએ બતાવી પણ નથી; પણું આવી રીતે ક્ષમા માગવી એ ગ્રંથકર્તાની ઉદારતા બતાવે છે. આવી રીતે ભાવાર્થ સાથે માત્રામેળ રાખ મુકેલ છે. પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી છંદશાસ્ત્રને કઈ પણ ભંગ ગ્રંથકર્તાએ કર્યો નથી અને કર્યો છે એવું કોઈએ બતાવ્યું નથી. મારી નજરે છંદશાસ્ત્રને કોઈ ભંગ જેવામાં આવ્યું નથી. એ ગ્રંથકર્તાનું સિદ્ધ કવિત્વ-કવિપણું બતાવે છે. આ પ્રથમ થતી ક્ષતિને અંગે વાર્તા થઈ. શબ્દ--વ્યાકરણ. વ્યાકરણના અનેક નિયમો છે. વ્યંજન સંધિ, સ્વરસંધિ, વિસસંધિ, કારક કે સમાસને કોઈ ભંગ થઈ ગયું હોય કે વ્યાકરણના નિયમ પ્રમાણે બીજે જ કાળ વાપર્યો હોય તે તેને માટે બીજી ક્ષમા માગી છે. સમાસને કે કાળને કેઈ નિયમ ગ્રંથકર્તાઓ રચનાને અંગે ભગ્ન કર્યો હોય તેવું લાગતું નથી, છતાં અતિ નમ્રતાએ લેખક માફી માગે છે કે શબ્દશાસ્ત્રના કેઈ પણ નિયમને ભંગ થઈ ગયું હોય તે તે બદલ ક્ષમા કરજે. સમય-મૂળ આગમ, સિદ્ધાંત. આ ત્રીજી બાબત ઘણી અગત્યની છે. અંદર ઘણું ઘણું લખાણ થયું. તેમાંથી બધી વાત ગ્રંથકર્તાએ શાસ્ત્ર – આગમ અને સિદ્ધાંતને અનુસાર લખેલી છે, પણ સમજફેરને કારણે કે ગફલતીથી શાસ્ત્ર - આગમ વિરુદ્ધ કાંઈ આડું અવળું લખાયું હોય તે સમજુએ તે સુધારી લેવું. અસમંજસ--અસંગત, મેળ ન ખાય તેવું, અવ્યવસ્થિત, ઢંગધડા વગરનું. આવું કાંઈ લેખકે લખ્યું હોય તેમ લાગતું નથી, પણ સભ્યતાની ખાતર લેખક-ગ્રંથકર્તા કહે છે Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ પ્રશમરતિ વિવેચન સહિત કે એવું ઠેકાણા કે મેળ વગરનું કાંઈ કોઈ પણ જગાએ આ ગ્રંથમાં લખાઈ ગયું હોય તે સમજુ વિદ્વાને તે સુધારી લેવું. આ જાતની ક્ષમાયાચના એ લેખકની મહત્તા બતાવે છે. પુત્ર—દીકરાના અપરાધ તરફ પિતા હંમેશા લાગણીથી જુએ છે અને બાપ માફી બક્ષે છે, તેમ મારા તરફ કૃપા કરી તે સર્વ દરગુજર કરશે, મટું મન અને પ્રેમ રાખી તેને માફ કરશે. આ વધારે નમ્રતા બતાવે છે અને લેખક પિતાને પુત્ર જેવો ગણવા વાચકોને કહે ત્યારે તે નમ્રતાની હદ થઈ જાય છે. જે લેખકનું પ્રત્યેક વાક્ય દોરવણી આપનાર છે, તેને દીકરા થઈ જવું પડે એ અકથ્ય છે, પણ લેખકની શોભામાં તે વધારે કરે છે. અપરાધને અર્થ ટીકાકારે વિનાશ કર્યો છે. તે મને બેસતું નથી. અપરાધને અર્થ હું ગુને કરું છું. મર્ષયિતવ્ય-માફ કરવું. સહન કરવું. જે છંદ, વ્યાકરણ કે આગમને ગ્ય ન લાગે તેવી ભૂલ મારા ઉલ્લેખમાં થઈ ગઈ હોય, અજાણતાં પણ થઈ હોય તે ડાહ્યા માણસે તે સહન કરી લેવી અને સુધારીને વાંચવું. જો કે આવી ભૂલ જડતી નથી, કોઈએ બતાવી નથી, પણ લેખક ગ્રંથકર્તા આવી અજાણ ભૂલ માટે પણ માફી માગે છે. આ લેખકની નમ્રતા અને વિશાળતા બતાવે છે. લેખક પિતે આગમ વિરુદ્ધ કાંઈ લખાઈ જાય નહિ તેને માટે ખૂબ ચીવટ રાખનાર છે, છતાં કોઈ ભૂલ થઈ હોય કે ધારણમાં આવે તે તે માટે માફી માગે છે. (૩૧૩) જૈન શાસન પ્રત્યે કર્તાને પ્રેમ सर्वसुखमूलबीज सर्वार्थविनिश्चयप्रकाशकरम् । सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासन जयति ॥३१४॥ અર્થ–સર્વ સુખોનું મૂળ બીજ (કારણ), સર્વે પ્રકારના નિશ્ચય(નિર્ણ)ને પ્રકાશ કરનાર અને સર્વ પ્રકારના ગુણની સિદ્ધિના ધન જેવું સાધન અહંતનું શાસન જયવંતુ વતે છે. (૩૧૪) વિવરણ–આ છેલી ગાથામાં જૈનશાસન શા કારણે કેવું વતે છે તે બતાવી તેને વિજય કર્તા ઈચ્છે છે. બીજ–બી. સર્વ સુખનું મૂળ કારણ – બીજ જૈન શાસનમાં છે. એ બીને વાવવાથી એનાં ફળમાં સુખ સુખ અને સુખ જ ઊગે છે. આવા જૈન શાસનને અનુસરવાની આડકતરી પ્રેરણ છે. વિનિશ્ચય કઈ પ્રકારનો નિર્ણય કરવો હોય તે તે માટે તે પ્રકાશ આપે છે. પરસ્પર વિરોધી ભાવ વગરનું, એકસરખું, બુદ્ધિને ગમ્ય અને ન્યાયના નિયમે નિર્ણય આપનાર અથવા તે પર નિર્ણય પર આવી શકાય તે પ્રકાશ પાડનાર આ તાર્કિક સિદ્ધાંત ગા Page #746 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૭૨૩ જૈનશાસન છે. તમે કોઈ પણ સવાલ કરે તેને સુસંગત અને ન્યાયના નિયમને અનુસરનારે નિર્ણય આપનાર આ શાસન છે. તમે બીજે ગમે ત્યાં જેશે તે અનેક ગોટાળા દેખાશે, પણ અહીં તે એક સરખી વાત પરસ્પર વિરોધ કર્યા વગર તમને મળશે, અથવા તમે નિર્ણય પર આવે તે પ્રકાશ પડશે. આ જૈન શાસનની મહત્તા બતાવનારું બીજું વિશેષણ થયું. ગુણસિદ્ધિ–ક્ષમા, આર્જવ, માર્દવ, બ્રહ્મચર્ય વગેરે ગુણની પ્રાપ્તિ કરાવનાર બધાં સાધન તમને અહીં મળે તેમ છે. તેને વેગમાર્ગ જુઓ કે તેની ક્રિયાઓ તપાસે, તમને તેનાં સર્વ સાધને અહીં મળી આવશે. માટે તમારે ગુણનિષ્પત્તિ કરવી હોય તે તેને અનુસરે. આ જૈન શાસનનું ત્રીજું વિશેષણ થયું. ધન–પૈસા જેવું. જેમ પૈસા પિતે ખવાતા નથી, પણ તે બીજી વસ્તુને ખરીદી લાવે છે, તેમ ગુણપ્રાપ્તિની સિદ્ધિને ખરીદે તેવું આ જૈનશાસન ખરું ધન છે. અહલ્લાસન–તીર્થકર મહારાજે પ્રતિપાદન કરેલું આ જૈનશાસન. તે કેવું છે તે ઉપર ત્રણ વિશેષણે વર્ણવ્યું છે. જયતિ–વિજયવંત વતે છે, જ્ય પામે છે. કારણે તેનાં વિશેષણમાં જણાવાઈ ગયાં છે. આના ઉપર વધારે વિવેચનની આવશ્યકતા નથી. જૈનશાસન શા માટે જયવંતુ વતે છે તે છેલ્લા કલેકમાં બતાવવામાં આવ્યું છે. આવી રીતે એકવીશ પ્રકરણે આ પ્રશમરતિ ગ્રંથ પૂરે થાય છે. કઈ પણ કારણ વગર મેં પ્રકરણે સગવડતા ખાતર પાડ્યા છે. પણ ગ્રંથ અપૂર્વ છે તે માટે જુઓ ઉપઘાત. એને શબ્દ શબ્દ ગળે ઉતારી પચાવવા યંગ્ય છે. અને તેને એક અક્ષર પણ લખવા ખાતર લખાયે નથી, અનુસરવા ખાતર લખાયેલું છે અને તેને આપણે જીવી શકીએ એવી યોજનાથી કર્તાએ એ મહત્ત્વના વિચારે ભવિષ્યની પ્રજાના લાભ માટે લખ્યા છે. ઈતિ. (૩૧૪) છે દત્યુલંદા રમ્ ॥ समाप्तोऽय प्रशमरतिम्रन्थः ॥ Page #747 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધ साधु-माध्यस्थ० શુદ્ધ साधु माध्यस्थ्य પ્રાણાતિપાત घनमप्यु० પ્રાણાતિવાદ घनप्यु० Page #748 -------------------------------------------------------------------------- ________________