SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો અને વિષએ . નિમાં આ જીવ ફરે ત્યારે કોઈ કઈ વાર એકાદવાર આ મનખાદેહ મળે છે. એની દુર્લભતા બતાવનાર દશ દષ્ટાંતે શાશ્વપ્રસિદ્ધ છે.. સિંદૂરપ્રકરની શરૂઆતમાં તે બતાવ્યાં છે. ત્યાંથી ઉલેખ અત્ર થાય છે. સજા રીઝયો તે બ્રાહ્મણે તેની પાસે આખા છએ ખંડમાં પ્રત્યેક ઘેર ભેજન લેવાની માંગણી કરી. રાજાને ત્યાં જે રસોઈ પકાવેલી હતી તે તે તેના સ્વાદમાં જ રહી ગઈ. તેને હંમેશા રાજાના ઘરને વારે આવે તે સારું એવી ઈચ્છા રહે, પણ છ ખંડમાં તે હજારો લાખો કરોડે ઘર હોય. તે રાજાના ઘરને વારે ફરી વાર આવ્યું નહિ. એટલે બ્રાહ્મણને મનની મનમાં રહી ગઈ.. આ વારે રાજાને ત્યાં જમવાને કાચ આવે, પણ હારેલ મનુષ્યભવ ફરી મળ ઘણે મુકેલ છે, એ અશકય નહીં પણ અશકય જે મુકેલ છે. આવા દશ ખલાઓ આપીને મનુષ્યભાવ પામ કૈટ દુર્લભ છે તે બતાવ્યું છે. તે દશ દાખલા વાંચવા જેવા છે. એ જોઈ જેવા પ્રાર્થના છે. મનુષ્ય મરી ગમે તે ગતિએ જાય; પણું તે મનુષ્યગતિએ જે એ કાંઈ નિશ્ચય નથી અને ચોરાશી લાખના ફેરામાં એ ક્યાં જશે એનું ઠેકાણું નથી. અને આ મનુષ્ય અવતારે વારે વારે તુરત મળી જાય એ તે અશક્ય છે. આવું મનુષ્યપણું પામીને મારે આળસ કરવું કે ઘટે, મારે મારું કામ સાધવું ઘટે. મારે સધાય તેટલું સાધી લેવું જોઈએ, કે આ મનખાદેહ મળ્યાને જેટલું બને તેટલે લાભ લેવાય. પ્રમાદ–પ્રમાદ એટલે આળસ, અથવા, મધ, વિષય, કષાય, વિકેથા અને નિદ્રા મારે મારી ફરજ બજાવવી ઘટે અને બને તેટલી મારી પોતાની પ્રગતિ સાધવી જોઈએ. આવો અવસર મળવો દુર્લભ છે. અને આવી તકને ગુમાવવી એ તે ઘણી ખરાબ અને અશેભતી વાત છે. જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે મનુષ્યદેહ મળતા હતા, તે જાણે સમજ્યા, પણ આ તે કરડે ભવે પણ મળ દુર્લભ છે. એ મનખાદેહ પ્રાપ્ત કરી હું આળસમાં વખત કાઢી નાંખું, અથવા મદ્ય-દારૂ પીવામાં, વિષયસેવનમાં, કષાય–પરિણતિમાં અથવા ચાડીચુગલી કે વાતે કરવામાં (દેશ, રાજય સંબંધી કથા, ભજનની વાત કે સ્ત્રી સંબંધી વાતેમાં) વખત કાઢી નાંખું અથવા નિદ્રામાં વખત કાઢું તે અમૂલ્ય અને મળવી મુકેલ ચીજની ખરી પરખ મને ન થઈ અને મેં આળસ કે પાંચ પ્રમાદમાં વખત કાઢી મળેલા મનુષ્યદેહને કાંઈ લાભ ન લીધે, એટલું જ નહિં પણ એને એળે ગુમાવ્યું અને ફરીવાર ન મળે તેવી અમૂલ્ય ચીજને મેં ગુમાવી દીધી એમ ગણાય. - આયુ–આયુષ્ય. એ તે ગયું તે ગયું, ભગવાઈ ગયું એટલે એને નાશ થઈ જાય છે અને મળેલી તક ગુમાવનાર મૂર્ખ માણસ જેવી એળે આયુષ્ય ગુમાવનાર મનુષ્યની સ્થિતિ થાય છે. ભગવાન મહાવીર સ્વામીને ઈદે કહ્યું કે આયુષ્ય ડું વધારે કારણ કે મરણ સમયે તે તારે આક્રમણ કરતે હોવાથી શાસનને બહુ હાનિ થશે અને સાધુઓ અથવા શ્રાવકોને બહુ નુકસાન થશે. ત્યારે ભગવાન ઉત્તરમાં કહે છે કે તીર્થકર પણ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy